Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनो टोका द्वि. श्र. अ. १ पुण्डरीकनामाध्ययनम् एस मए णो जीवइ' अस्मिन् जीवति-जीवति एष मृतो नो जीवति । शरीरस्य नाशे जीवो नश्यति ‘एवं सरीरे धरमाणे धरइ-विणटुंमि य णो धरइ' शरीरे धियमाणे धरति, विनष्टे च नो धरति, 'एयं तं जीवियं-भवई' एतदन्तं जीवस्य जीवितं भवति । विनष्टं शरीरं बान्धवाः 'आदहणाय परेहि निमज्जई' आदहनाय ज्वालयितुं परैर्नीयते श्मशानादौ । 'अगणिझामिए सरीरे कोयवन्नाणि अट्ठीणि भवंति' अग्निम्मापिते शरीरे कपोतवर्णानि-कोतशरीरममाणास्थीनि अब तिष्ठन्ति कपोतवर्णानि वा भवन्ति । 'आसंदीपंचमा पुरिसा गामं पच्छागच्छंति' असन्दीपञ्चमाः पुरुषाः ग्रामं प्रत्यागच्छन्ति । मृतशरीरं प्रज्याल्य आसन्दीपश्चमा आसन्दीं मृतकवाहिनीम्-आपन्दीमाश्रित्य चत्वार इति आसन्दीपञ्चमाः प्रज्वालाः पुरुषा आसन्दीमादाय ग्रामं प्रत्यागच्छन्ति, शववाहकाः पुरुषाः मृतकखट्वामादाय ग्राममागच्छन्तीति देशविशेषस्य व्यवहारमादाय एवं शासकृता सम्पूर्ण पर्याय है क्योंकि शरीर के जीवित रहने पर जीव जीता है
और शरीर के मर जाने पर जीव भी मर जाता है। शरीर का नाश होने पर जीव नष्ट हो जाता है। जब तक शरीर धारण किया हुआ है, तब तक जीव धारण किया जाता है शरीर के विनष्ट होने पर नहीं। शरीर के अन्त तक ही जीव का जीवन है। शरीर जब नष्ट हो जाता है तो बन्धु बान्धव उसे जलाने के लिए श्मशान आदि में ले जाते हैं। शरीर जब अग्नि के द्वारा दग्ध कर दिया जाता है तो कपोतवर्ण (कपोत के शरीर के प्रमाण) हड्डियां शेष रह जाती हैं। मृतक शरीर को जला कर आसन्दी (अर्थी) को लेकर जलाने वाले पुरुष ग्राम में लौट आते हैं। किसी देश विशेष के रिवाज को लक्ष्य में रख कर शास्त्र. પર્યાય છે. કેમકે શરીર જીવતું રહે ત્યારે જીવ જીવે છે. અને શરીર મરી જાય ત્યારે જીવ પણ મરી જાય છે. શરીરને નાશ થવાથી જીવ પણ નાશ પામે છે. જ્યાં સુધી શરીર ધારણ કરેલ છે, ત્યાં સુધી જીવ ધારણ કરી શકાય છે. શરીર નાશ પામવાથી જીવ ધારણ કરી શકાતું નથી. શરીરના અંત સુધી જ જીવનું જીવન છે. શરીર જ્યારે નાશ પામે છે, તે બંધુ, બાંધવ તેને બાળવા માટે મશાન વિગેરેમાં લઈ જાય છે. શરીર જ્યારે અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવે છે, તો કપોતવણું (કબુતરને શરીરના પ્રમાણ) હાંડકાં બાકી રહી જાય છે. મરેલાના શરીરને બાળીને આસન્દી (અર્થી–ઠાઠડી) ને લઈને બાળવા વાળા પુરૂષે ગામમાં પાછા આવી જાય છે. કે દેશ વિશેષના રિવાજને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે આ પ્રતિપાદન કરેલ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪