Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६
सूत्रकृताङ्गसूत्रे
धर्म तुभ्यं कथयामि तदेवमेवं जानीहि । तत्र प्रथमं शरीरस्यैव जीवत्वमाह-तं जहा ' तद्यथा- 'उड्डू पादतला अहे केसग्गमस्थया' ऊर्ध्व पादतलात् अधः केशाग्रमस्तकात् तिरियं तयपरियं ते जीवे एस आया पज्जवे कसिणे' तिर्यक्रस्वक्पर्यन्तो जीव- एष आत्मपर्यवः कृत्स्नः, आपादतलमस्तकव्यापी शरीरपरिणामविशिष्टः कायाकार एव जीवो-न तु शरीरव्यतिरिक्तिजीवस्य अस्तित्वेऽस्ति प्रमाणम् | अन्वयव्यतिरेकाभ्यां शरीरस्यैवाऽऽत्मत्वात्, शरीरमरणानन्तरं व्यतिरिक्तो जीवो नोपलभ्यते । तस्मात् - शरीरमेवाऽऽत्मा । शरीरात्मत्वे - बहूनि उदाहरणानि दर्शयति । प्रदर्श्य च शरीरस्यैव तत्त्वं व्यवस्थापयिष्यति । अन्वयव्यतिरेकमेव दर्शयति- 'एस जीवे जीवइ' - इत्यादिना - पादतलादपरि केशाग्रादधः तिर्यक स्वक् पर्यन्तो जीवः । शरीरमेव जीवस्य समस्तोऽपि पर्याय: । 'एस जीवे जीवs,
उनमें से पहले शरीर को ही जीव मानने वालों का पक्ष प्रस्तुन करते हैं-पांवों के तल भाग से ऊपर केशों के अग्रभाग से नीचे और तिछे चमड़ी पर्यन्त ही जीव है । अर्थात् शरीर रूप परिणाम से विशिष्ट कायाकार ही जीव है । शरीर से भिन्न जीव का अस्तित्व मानने में कोई प्रमाण नहीं है । अन्वय और व्यतिरेक के द्वारा शरीर ही आत्मा है। शरीर का अन्त हो जाने के पश्चात् कोई पृथक् जीव उपलब्ध नहीं होता । इस प्रकार शरीर ही आत्मा है, ऐसा सिद्ध होता है । शरीर ही आत्मा है, इस विषय में अनेक दृष्टान्त दिखलाते हैं और उनसे यह सिद्ध करते हैं कि शरीर ही जीव है । अन्वय और व्यतिरेक से ही दिखलाते हैं। पैरों के तल भाग से ऊपर केशाग्र से नीचे और तिर्छा त्वचा भाग पर्यन्त जीव है । शरीर ही जीव का
2
તેમાંથી પહેલાં શરીરને જ જીવ માનવા વાળાએાના પક્ષના સબંધમાં કથન કરે છે—પગના તળિયાની ઉપર, કેશ-વાળાના અગ્ર ભાગની નીચે અને તિર્થાં ભાગમાં ચામડી સુધી જ જીવ છે, અર્થાત્ શરીર રૂપ પરિણામથી ચુક્ત કાયા–શરીર જ જીવ છે. શરીરથી જુદા જીવનું અસ્તિત્વ-ડેવાપણું માનવામાં ફાઈ જ પ્રમાણુ નથી. અન્વય અને વ્યતિરેક દ્વારા શરીર જ આત્મા છે. શરીરને અન્ત-નાશ થયા પછી કાઈ જુદા જીવ મળતા નથી, આ રીતે શરીર જ આત્મા છે. એ પ્રમાણે સિદ્ધ થાય છે. શરીર જ આત્માં છે, આ સબધમાં અનેક દૃષ્ટાંતા તાવે છે. અને તેનાથી એ સિદ્ધ કરે છે કે-શરીર જ જીવ છે, અન્વય અને વ્યતિરેકથી જ તેએ શરીર જ જીવ છે, તેમ અતાવે છે. પગના તળીયાના ભાગથી ઉપર અને વાળના અગ્ર ભાગની નીચે અને તિરછા ચામડીના ભાગ સુધી જીવ છે, શરીર જ જીવના સમ્પૂણુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪