Page #1
--------------------------------------------------------------------------
________________
ચવિજ્ય ચળ્યમાળા સિરિઝ ન. ૧૩૭
પ્રા ચી ન ભા ર ત વર્ષ”
સિં હ વ લ ક ન
વિદ્યાવલ્લભ, ઇતિહાસતત્વમહેદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ
C. M. 9. I. P.
પ્ર કા શ ક શ્રીયશવિજય ગ્રંથમાળા
ભાવ ન ગ ૨ દઢ રૂપિયે
વિ. સં. ૧૯૯૩
: : ઈ. સ. ૧૯૩૭ ::
ધર્મ સં. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Yashovijaya Granthmala
Harris road
Bhavnagar.
www
Printed By
Devchand Damji Sheth, At The Anand Printing Press
Bhavnagar.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
બે બોલ
પ્રાચીન 'ભારતવર્ષનું સિંહાવલોકન' નામનું, ઉત્કટ ને સચોટ ઐતિહાસિક હકીકતે રજૂ કરતું, અને વિકૃત ઇતિહાસનું વિદ્વત્તાભર્યું અનવેષણ કરતું આ નવું પુસ્તક સમાજને અર્પતાં અમને આનંદ થાય છે.
આ પુસ્તક ડ. ત્રિ. લ. શાહના “પ્રાચીન ભારતવર્ષના પ્રથમ ભાગ ઉપર લખાયેલું છે. તે પુસ્તકમાં જે બેટી અને ભ્રામક હકીકતો આલેખી છે તેની યોગ્ય ને અકાય પુરાવાઓ તથા સચોટ હકીકતોથી ભરપૂર, સમીક્ષા આમાં કરવામાં આવી છે. તેમાં સંખ્યાબંધ પુસ્તકોના પુરાવાઓ રજૂ કર્યા છે. કોઈ કોઈ સ્થળે તે એક એક હકીકત સાબિત કરવા માટે જુદા જુદા પુસ્તકના પચાસથી પણ વધારે પુરાવાઓ અપાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક લખવામાં તેઓશ્રીએ ખૂબ અવગાહન અને પરિશ્રમ કરેલા દેખાઈ આવે છે. તેમાં ઉપયોગ કરેલા પુસ્તકોની નામાવલિ જોતાં એ સમજાય છે કે તેઓશ્રીનું પ્રાચીન અર્વાચીન પુસ્તકનું પરિશીલન અપરિમિત છે. સાહિત્યની વિશાળ દષ્ટિ, તટસ્થતા અને ઐતિહાસિક પુરુષ તરીકેની નિવૃત્તિ, અતિવિશુદ્ધ અને રાગદ્વેષ રહિત સાહિત્યક પુરુષની પ્રમાણિકતા તરી આવે છે. કોઈ પણુ મતાગ્રહ વગરની ચિત્તવૃત્તિ સાહિત્યના, ખાસ કરીને ઇતિહાસના લેખકને અનુકરણીય આદર્શરૂપ છે.
હમણું વિવાવણભ ઈતિહાસતત્વમહોદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે પુસ્તક પ્રકાશન તરફ ઠીક દૃષ્ટિ ફેરવી છે, એ સમાજને માટે ગૌરવને વિષય ગણી શકાય.
તેઓએ શ્રીવીરવિહાર મીમાંસા,” “જગત અને જૈનધર્મ* અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” વિગેરે પુસ્તક લખી ઈતિહાસના ક્ષેત્રમાં અને ગુજરાતના વિદ્વાનમાં નવું અલન ઊભું કર્યું છે. પ્રભુ શ્રી મહાવીરના વિહાર સંબંધી ગુજરાત ને મારવાડના તેમના વિહાર વિષયક જે ભ્રમણ હતી અને સમ્રાટ અશોક અને મહારાજા સંપ્રતિ વિષયક જૈન પ્રજામાં ને ગુજરાતમાં જે ભ્રમણ ઊભી કરવામાં આવી હતી તેમાં આચાર્ય મહારાજનાં પુસ્તકોએ નવો પ્રકાશ આપ્યો છે -- નવું દષ્ટિબિંદુ રજૂ કર્યું છે. ગુજરાતના ને જૈન સમાજના વિદ્વાનોએ તેમાં સારો રસ લીધો છે. આ પુસ્તક સાથે જ એક બીજું પણ ઐતિહાસિક ને મૌલિક પુસ્તક “મહાક્ષત્રપ રાજા રુદ્રદામાપણ આચાર્ય મહારાજ તૈયાર કરી રહ્યા છે. તે પણ બહુ જલદી તૈયાર થઈ જશે એવી આશા રહે છે.
આ પ્રસંગે અમે આચાર્ય મહારાજશ્રીને પ્રાર્થીએ કે જ્યારે તેઓએ ફરીને આ કામ હાથ ધર્યું છે ત્યારે; અત્યારે ઐતિહાસિક દષ્ટિએ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સાહિત્યની જરૂર છે અને સમાજમાં જેની મેટામાં મોટી ખામી છે તે ખોટ પણ પૂરી કરે. અને બહુ લાંબા કાળથી મગજમાં ભરી રાખેલું જ્ઞાન અને ઐતિહાસિક સામગ્રીને જનતાને લાભ આપે.
અમારી દૃષ્ટિએ તાજેતરમાં બે પુસ્તકે લખાવાની અગત્ય જોવામાં છે.
(૧) ભગવાન મહાવીરના વિપક્ષને સાંસારિક ને કૌટુંબિક સંબંધ અને તેમના વંશપરિવાર-વિસ્તાર સંબંધી.
(૨) ભગવાન મહાવીરનું સામાજિક અને રાષ્ટ્રીય જીવન, તેમના વિસ્તૃત વિહારની હકીકત વિગેરે સંબંધી.
આ બે પુસ્તકે પ્રગટ થાય તે આજે ધર્મ અને સમાજમાં જે એકાંત પ્રવાહ રેલાઈને અંધદષ્ટિ ફેલાઈ રહી છે તે સંબંધી સારે પ્રકાશ પાડી શકે, અને અંધવૃત્તિ ઓછી થાય.
અત્યારે સમાજમાં મોટે ભાગે વિચારશન્ય ગાડરીયા પ્રવાહની ધાર્મિક અંધવૃત્તિ જ જોવામાં આવે છે. જગદુદ્ધારક ભગવાન મહાવીરસ્વામીને નામે, તેમના જીવનને નામે, ધર્મને નામે, શાને નામે જનતાનેસમાજને ઊંધે માર્ગે દોરવામાં આવે છે, ત્યાગનું મહત્વ ને ત્યાગના આદર્શો ઊલટા સમજાવાઈ રહ્યા છે.
અમારી માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનું જીવન, ધર્મ, આદર્શ, ત્યાગને મહિમા, પ્રવૃત્તિ ને પ્રેરણા આજના ભેડીયા ધસાન ધર્મ અને ચાલુ પ્રવૃતિ કરતાં તદ્દન જુદાં જ હતાં. આટલી સંકુચિત મને વૃતિ ભ. મહાવીરના જીવનમાં ન હતી, આટલી કૂપમંડૂકતા ભ. મહાવીરના ધર્મમાં ન હતી, આટલી ઝઘડાળુ પ્રવૃત્તિ-કશમકશ- . ખેંચતાણું ભ. મહાવીરના ઉપદેશમાં ન હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
એટલે અમારી માન્યતા છે કે ઉપરના બે પુસ્તક પ્રકાશિત થાય તે ભગવાન મહાવીરને ધર્મ અને જીવન તથા આજના ધર્મ અને જીવનમાંનું તારતમ્ય જણાઈ આવવા સંભવ છે.
અંતે “મહાક્ષત્રપ રાજા રૂદભા’ નું પુસ્તક બહુ જલ્દી સમાજને આપી શકીએ એવી આશા સાથે વિરમીએ.
ગ્રંથમાળા ઑફિસ. )
ઓગસ્ટ ૧૯૭૭
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સાહિત્ય અને ઇતિહાસ એ વિષયો એવા છે કે જેમાં રોજ બરોજ કંઈ ને કંઈ નવું જાણવાનું, વિચારવાનું કે અન્વેષણ કરવાનું હોય જ છે.
જગત ઝપાટાબંધ જેમ આગળ વધતું જાય છે તેમ સાયન્સમાં નવાં નવાં Inventions અને ઇતિહાસમાં Discoveriesશોધખોળ રેજરોજ થતી રહે છે અને થયા કરવાની.
અમુક સમય પહેલાં એમ મનાતું કે, જૈન ધર્મ ને બુદ્ધ ધર્મ એક જ છે અથવા જેન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા છે, અથવા વૈદિકધર્મમાંથી તેની ઉત્પત્તિ થઈ છે વિગેરે વિગેરે. આજે તે બધાં મંતવ્યો અસત્ય ઠર્યા છે.
એવી ભિન્ન ભિન્ન માન્યતાઓને અંગે વિદ્વાનોમાં મતભેદ પણ અવશ્ય થઈ આવે છે. સ્વાભાવિક જ છે. જૂનવાણું મત, સ્થિતિસ્થાપકતા કે મતાગ્રહને ઇતિહાસમાં સ્થાન ન હોય; તેમ નિમૂળ કલ્પના, અવાસ્તવિક શંકાઓ કે ઘટનાઓની ડમરેડ પણ પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
કલ્પના પ્રમાણે ન થાય. ધટના ઉપર ગૂઢ તત્ત્વાન્વેષણુ અને સચાટ હકીકતા ઉપર ઇતિહાસની આખી ઇમારત ચણાયલી છે. પૂર્વાપરની એ ઘટનાને ક્રમ મેળવી ઇતિહાસની રચના થાય તા જ ઇતિહાસ “ કૃતિ + હૈં + આસ-વાસ્તવમાં એ પ્રમાણે જ હતું.” એ અ સાક થાય.
ઘટનાને છેડીને ઊઠેલી કલ્પના નિરર્થક, અનક ને વિધાતક નિવડે. જબરજસ્તી, તાણાતાણુ કે તાડમરાડ પ્રતિહાસમાં ચેાગ્ય ન ગણાય. ઇતિહાસવિન એ ગૂઢ તત્ત્વાન્વેષક, નિષ્પક્ષ દૃષ્ટા ને સ્રષ્ટા હોવા જોઇએ. ધાર્મિક કે સામાજિક, વ્યક્તિગત કે પરંપરાગત આગ્રહ ને મમત્વ ઇતિહાસલેખકમાં ન હેાવા જોઇએ. શુદ્ધ, સત્ય, સચેટ હકીકતો જ તેને મન સર્વસ્વ હોય. તેમાં જેટલી ખામી તેટલી ઇતિહાસમાં ક્ષતિ અને અન.
*
આટલેા સાધારણ મૌલિક ખ્યાલ આપ્યા પછી પ્રાચીન ભારતવર્ષ ’ના અવલાકન ઉપર આવુ છું.
તેને પ્રથમ ભાગ પ્રકાશિત થયે। તે અરસામાં જ મે' વાંચવા. તે વખતે જ મને લખવાનું મન થયું હતું, પરંતુ અમને— સાધુઓને વર્ષાકાળ સિવાય વિહાર કરતા હેાવાથી એકાન્ત અને સ્થિરતા બહુ જ ઓછી મળી શકે. વળી ઐતિહાસિક અન્વેષણની બાબતમાં પુસ્તકાના ઢગ પાસે જોઇએ તે વિહારમાં મળી શકે નિહ. વળી એવા પ્રદેશમાં હુ વિહાર કરતા હાવાથી જરૂર પ્રમાણે પુસ્તકા પ્રાપ્ત કરી શકાય નહીં અને બહારથી મંગાવવામાં અનેક અગવડા આવે. સાથે સાથે અનિવાય અડચણા પણ પ્રસંગે પ્રસંગે ઊભી થાય-આવાં બધાં વિાભર્યાં કારણેાને લીધે તત્કાળ તેા કશું લખી શકયા નહી, છતાં જ્યાં જ્યાં શકાસ્થાના કે અસત્ય આલેખના લાગ્યાં તે ટાંકી લીધા. તેમાંથી કેટલાક ડૉ. મહાશયને પ્રારૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જણાવ્યા અને તેમાં કેટલાક ઉમેરીને “અશોકના શિલાલેખ ઉપર દષ્ટિપાત નામના પુસ્તકમાં પાછળ ટાંકી લીધા.
ડે. મહાશયને જણાવેલા પ્રશ્નોના ઉત્તરે તેમણે “જેન”માં પ્રકાશિત કરાવ્યા. તેમાં નેતરની સોટી જેવું શાણપણ હતું, પરંતુ ઇતિહાસની દષ્ટિએ તે જવાબ સંતોષકારક ન હતા. ખરી રીતે તેમણે એ પ્રશ્નોનાં જવાબ ન આપ્યા હતા તો તેમની પ્રતિષ્ઠા વધારે જળવાત. જવાબ આપીને તે તે પોતે પોતાની જાળમાં પૂરાયા છે.
પ્રસ્તુત ૨૭ પ્રશ્નોના જવાબમાં ૬ જવાબમાં તે “પ્રાચીન ભારતવર્ષમાં આળેખેલા અસત્યને સ્વીકાર કર્યો છે. ત્રણમાં સ્પષ્ટ રીતે, ત્રણમાં દ્રાવિડપ્રાણાયામની રીતે. ચૌદ ઉત્તરમાં ઈતિહાસની દષ્ટિએ લૂલા બચાવો કર્યા છે અને આઠ પ્રશ્નોમાં પિતાના પુસ્તકને હવાલે આપે છે.
પરંતુ પુસ્તક તે મેં વાંચ્યું જ હતું. તેમાં તે સંબંધી કશું તવ્ય કે સત્ય ન નિહાળ્યું ત્યારે તે ભારે પૂછવાને અવસર આવ્યો. ખેર ! એ વાત જવા દઈએ પણ ૨૫-૧૦-૩૬ ના ગુજરાતી ' સાપ્તાહિક પત્રમાં તેઓ જણાવે છે કે –
“તેના (૨૭ પ્રશ્નોના) ઉત્તર તો તે જ પત્ર(જેન)માં આપી ચૂક્યો છું. બાકી જે ૩૪ પ્રશ્નો રહ્યા તેના ઉત્તર દેવા રહે છે, પણ નેહીવર્ગમાંથી અનેક સૂચનાઓ તે સંબંધી જે થઈ છે તેમાં એક એવી છે કે, તેમણે જ્યારે પુસ્તિકામાં તે પ્રશ્નો છાપ્યા છે તે મારે તે એકસને ખુલાસો એકી સાથે પ્રજા સમક્ષ ધરવો જોઈએ કે જેથી સારાસારની વાચકોને ખબર પડે. જેથી કરીને “ પ્રાચીન ભારતવર્ષ 'ને ત્રીજો ભાગ જે છપાય છે તેના અંતે તે જોડવા ધારું છું. ઉપરાંત તેની છૂટી નકલો કેટલીક કઢાવીશ, જે વિદ્વાનેને અથવા તેના અભ્યાસીઓને, મંગાવવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
માકલી આપીશ. અથવા પૂજ્યપાદ આચાય મહારાજે જેમને જેમને પેાતાની પુસ્તિકા મેકલી છે તેમનાં સરનામા મને તેઓશ્રી મેકલી આપો તે તેમને પણ મેકલી આપવામાં આવશે. ’
‘ગુજરાતી' માં આ જે નાંખી ચાડી અપ્રસ્તુત ને અપ્રાસંગિક વાતા લખી છે, પ્રશ્નોના જવામા લખવાની હિંમતભરી આગાહી બતાવી છે, વાચકાને સારાસારની ખબર પાડવાના જે ખાડંબર રચાય છે. અને મારી પાસેથી વિદ્રાનાનાં સરનામા મેળવવાની જે ઉત્કંઠા બતાવી છે તે ત્રીજો ભાગ તે કયારા બહાર પડી ચૂયા છતાં તેમાં એકસઠતા શું · એક ’ના જવાબ આપ્યા દેખાતે નથી. ‘ મેધ ગાજ્યા તેા ગડગડાટ પણ વરસ્યા નહીં. ટીપું ય ” એ આગાહી આડંબર, ઉત્કંઠા બધું ય નકામુ નિવડયુ...!
મારે તા હજી પણ તેમને આગ્રહ છે –એ પ્રશ્નોના જવાખા જ્યારે લખવાના ઃ વિદ્વાનને મેકલવાના હોય તે વખતે તેમનાં સિરનામા મારી પાસેથી મંગાવી લેશે તેા જરૂર માકલીશ.
ખીજી વસ્તુ—મનુષ્યના માનસની ઉચ્ચતા નીચતા સાથે સબંધ ધરાવનારી-એ પ્રકટ કરી છે કે- પુસ્તિકા ઊભી કરતાં, છપાવતાં અને ટપાલમાં માકલાવતાં પૂ. આ. મ.ને લગભગ પાંચસા એક રૂપીયા મારી ગણત્રી પ્રમાણે ખર્ચ થયું હશે એમ લાગે છે, તે તેમને તે જાહેર ક્રૂડમાંથી કે કોઇ શ્રાવકદ્વારા મળી ગયું હશે જ્યારે મારે તો તે સ જો મારા પદરથી જ ઉપાડવે પડશે. છતાં ય જો ખરી વસ્તુસ્થિતિ વિગ સમક્ષ ધરાતી ડાય તે તેટલે વ્યય ગનીમત લેખારો."
ઉપરના કરાયી લેખકનું માનસ કેટલું ઉદાર (!) છે. તે સમજી શકાય છે. ખર્ચ કેટલે થાય કે કેટલા નહીં તે પ્રકાશકને જોવાનું–વિચારવાનું રહે છે; છતાં ગેન આચારને જાણનાર ક્રાઇ શિષ્ટ જૈન ગૃહસ્થ આમ લખે નહીં. ઉપરાંત તે ફકરામાંથી હા તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૧
એ મળી આવે છે કે તેમના પુસ્તક સામે કોઈ કશું લખે કે બેલે એ તેમને પસંદ નથી એટલે ગમે તે રીતે બીજાની અસંબદ્ધ ટીકા કરવી. એ હકીકતને બાજુએ રાખીએ પણ મારા પ્રશ્નોના જવાબ આપવા માટે આટલું બધું ધાંધલ મચાવ્યું છે છતાં ય ત્રીજા ભાગમાં તેના જવાબો શા માટે નથી આપ્યા તે કળવું મુશ્કેલ નથી; અને તેથી તે એમ જ માનવું રહ્યું છે તે બધી માત્ર ખોટી જાહેર ખબર જ હતી.
મારું પુસ્તક “ અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” મોડું પ્રકટ થયું તેમાં પણ ઉપર જણાવ્યાં તે જ કારણો હતાં, છતાં પ્રા. ભા. ના લેખક ત્રીજા ભાગની પ્રસ્તાવનાની નોટમાં લખે છે કેતેમાં કાંઈ ગંદી રમત રમાતી હશે...”
હૃદયની આટલી બધી ઉદારતા (?) ઉભરાવી ન હતી તે વધારે સારું ન હતું ? પુસ્તક લખવામાં કે છાપવામાં ગંદી રમત શી હશે તે તે આક્ષેપ કરનાર લેખક જ જાણું શકે.
પરંતુ ઈતિહાસની હકીકત એ કાંઈ દવા dispense કરવા જેવું તે નથી કે ગમે તે–સારી નરસી-દવા ગમે તેમાં ભેળવી દેવી અને મૂર્ખ-અજ્ઞાન દદ patients કે ગ્રાહકોને સમજાવી પટાવી–ભરમાવી પૈસા કમાવાના હેય. પુસ્તકમાં જે સેળભેળ ને ગોળમાળ કરવામાં આવી છે તે આવી ટેવને તો આભારી નથી ને !
ઇતિહાસમાં તો હકીકતો જે બની હોય તેને તેના મૂળ સ્વરૂપમાં મૂક્વાની હેય છે. એક ને એક બે જેવી સત્ય ને સચોટ હકીકતો તેમાં રજૂ કરવાની હોય છે. તેમાં ફારફેર હોય કે શોધખોળથી તેમ સાબિત થાય તો તે કોઈ પણ ઇતિહાસપ્રેમીને સ્વીકારવામાં સંકોચ ન થાય. આ પાણીના રંગ જેવો નિર્મળ ઈતિહાસનો વિષય છે છતાં તેમાં ગંદી રમત હેવાનું ક૯પી લેવું એ કેટલું બધું શોચનીય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
મારી પોતાની જ લખેલી હકીકત ઈતિહાસના અન્વેષણથી જ્યારે અન્યથા સાબિત થાય તે તે વખતે પણ મને નવો મત આદરપૂર્વક માન્ય રહેશે. અશ્વશાળા(તબેલ)ને શુકશાળા (ચુંગીઘર)ની હકીકત માફક દુરાગ્રહ નહીં રહે.
આટલું પ્રાસંગિક વિવેચન અનિચ્છાએ પણ કર્યા પછી પુસ્તકની મૂળ હકીકત ઉપર આવું છું.
લેખકને પુસ્તકમાં એ દાવો છે કે “તેમણે ઈતિહાસમાં નવા વિચારો રજૂ કર્યા છે. નવા વિચાર કરતાં નવી કલ્પનાઓ કરી છે એમ કહેવું વધુ વાસ્તવિક ગણત, છતાં નવા વિચારો રજૂ કરવા ને કાંઈ અર્થ નથી. ઈતિહાસમાં નવું અન્વેષણ કરવાની જરૂર છે. તેની પાછળ હકીક્તો અને ઘટનાઓના પ્રબળ પુરાવાઓ રજૂ થવા જોઈએ. મનઘડત કલ્પના–તર એ ઐતિહાસિક નવા વિચારો કદી ન થઈ શકે. છેવટે તે એ હાનિ ન પહોંચાડે.
આ સિંહાવકન મોટે ભાગે પ્રાચીન ભારતવર્ષના પ્રથમ ભાગનું જ છે. ને તેના જ કેટલાક મુદ્દાઓ-ઇતિહાસમાં અસંગતવિઘાતક-અનર્થકારક નિવડે એવા ઉપર વિચાર કર્યો છે; છતાં જ્યાં પરસ્પર વિરોધ કે અસંગતતા માલૂમ પડી છે ત્યાં બીજા કે ત્રીજા ભાગના વાચનમાંથી ટાંચણ કર્યું છે. બીજા ભાગનું વિસ્તૃત વિવેચન કરવામાં સમયનો વ્યય થવા સાથે બીજા જરૂરી કામમાં પણ બાધા આવે. અવ્વલમાં તે એક પુસ્તકના ટીકા ટીપણુમાં સમય વ્યતીત કરી નાખું એ કરતાં મારા હિંદ ને હિંદ બહારના ઉપયોગી ને જરૂરી કામમાં સમય ગાળું એ વધારે ફળદાયક છે એટલે પ્રા. ભા. ના અન્ય ભાગોનું અવલોકન ભવિષ્ય ઉપર મુતવી રાખી પ્રથમ ભાગનું જ અવલોકન કર્યું છે.
પુસ્તક બાબત સ્વયં લેખકના લખાણ ઉપરથી જ માલુમ પડી આવે છે કે તેમનું મૌલિક વાચન નહીં જેવું જ હશે, કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કે ઔદ્ધ, વૈદિક ગ્રંથે તે તેમણે તપાસ્યા નથી. સંસ્કૃત, પ્રાકૃત, જૈન ગ્રંથ પણ તપાસ્યા હોય તેવું તેની Bibliography ઉપરથી દેખાતું નથી.
તેઓ લખે છે કે –
બૌદ્ધના પુસ્તકે સારા પ્રમાણમાં મુદ્રિત થઈ ગયાં છે અને સુલભ્ય પણ છે અને વળી જે ગ્રંથની યાદી મેં આપી છે તે ગ્રંથે તે આવાં બૌદ્ધ પુસ્તકના પઠન, પાઠન અને ગષણ કરીને પછી જ વિદ્વાનેએ બહાર પાડયાં છે એટલે સ્વતંત્ર રીતે, તે પુસ્તકો મારે ફરીને જોવાની જરૂર જ રહેતી નથી.....
તેમાં વૈદિક ધર્મના કેઈ તેવા પ્રાચીન છપાયાં નથી અને હશે કે કેમ, તે બહુ જાણવામાં આવ્યું નથી. છતાં જૈન ગ્રન્થની સાક્ષીઓ મેં આપી છે તો તે કેવા ગ્રંથની છે ? કઇ આધાર વિનાના કેનૉવેલરૂપે કે વાર્તારૂપે લખાયાં હોય તેવાની કે જે પુસ્તકે સર્વમાન્ય થઈ પડ્યાં હોય અને સત્તા સમાન લેખાત હોય તેવાની છે. ”
પુ. ૧, પૃ. ૨૭-પ્રશસ્તિ. ખરી વાત એ છે કે બીજાએ લખ્યાં કે બહાર પાડ્યાં હોય કે તેમાં ગષણું ગમે તેટલી થઈ હોય તો પણ તે સ્વતંત્ર રીતે પોતે ઇતિહાસકારે વાંચવા જેવાં જ જોઈએ. બીજાઓએ પિતાના સમર્થન કે ખંડનમાં શું કહ્યું છે તે વાંચ્યા પહેલાં ઇતિહાસ ન લખી શકાય.
જે પુસ્તકે છપાયાં ન હોય તે હસ્તલિખિત હોય તે તે પણ વાંચવા-વંચાવવા-તપાસાવરાવવા આવશ્યક છે. જે વસ્તુ જાણવામાં ન આવે તેના ઉપર પણ લખવાની પ્રવૃત્તિ કરવી એ તે અનધિકાર ચેષ્ટા જ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વળી જે પૂરા વાંચેલા ગ્રંથ બીલીઓગ્રાફીમાં બતાવ્યા છે તે વાંચીને ઇતિહાસ લખી શકાય કે કેમ તે તે કોઈ ઇતિહાસવિજ્ઞ પાર્વાત્ય કે પાશ્ચાત્ય વિદ્વાનને પૂછી જોયું હોત તે ખબર પડત અને સાથે સાથે પૂછનારની કિંમત પણ અંકાત.
ટૂંકમાં આવી રીતે મૌલિક પુસ્તકો કે હકીકતોને અણજાણી જ છેડી દઈને ઉપરચેટીયા પુસ્તકો કે ભ. બા. ભાષાંતર જેવા કથાનક કે અર્વાચીન પુસ્તકે ઉપરથી ઇતિહાસ લખવો એક સાહસ માત્ર છે.
અને એનું જ પરિણામ છે કે પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકમાં નીચેના ગંભીર અસત્યો આલેખાયેલાં છે.
ગંગા અને ચંપાનગરીના સંબંધની ખબર નથી. જંલીયગામ ને ભારત એક બતાવ્યા છે. અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં આવ્યા છે. સાંચીને-વીર નિવણભૂમિ-પાવાપુરી માન્યું છે. ભ૦મહાવીરનું નિવણ શુકશાળાને બદલે (Customs house) અશ્વશાળા-ઘડાસાર તબેલામાં માન્યું છે. આમ્રકાÉવના શિલાલેખને ચંદ્રગુપ્ત મૌર્યને શિલાલેખ મા છે. શાક્તાયન અને કાત્યાયનને એક મનાવવાનો પ્રયાસ થયો છે. પતંજલિ અને કાત્યાયનને એક માનવાની કલ્પના કરી છે.
ચોરવાડને અજબ વ્યુત્પત્તિથી શૌરિપુર માની લીધું છે. (શૌરિપુર; શરિચૌરિ; ચૌરિએર ચેરપુર અથવા ચોરવાડ.)
ઉદાયી રાજાને અજાતશત્રુ બતાવ્યો છે.
* તે રાજ (અજાતશત્ર) પોતાના રાજ્યના ચોથા વર્ષે ગંગા નદીના દક્ષિણ કિનારે કુસુમપુર નામનું રાહેર વસાવી ત્યાં રાજધાની કરો.
પ્રા. લા. ૫ ૧, ૫. ર૯૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
આ તે સામાન્ય નમૂનારૂપે છે. તે ઉપરાંત પરસ્પર વિરુદ્ધ મનાતી-ગણતી ઘણી હકીકત મળી આવે છે; જેવી કે
એક વખત *પાણિનિને જેન મનાવે છે, બીજી વખત તેના ધર્મ વિષે કશું જ જાણવામાં નથી આવ્યું એમ લખે છે તે ત્રીજી વખત વળી તેના ધર્મ વિષે જાણવાની કશી કેશીશ જ કરી નથી એમ જણાવે છે.
એક સ્થળે રૂદ્રદામા ઘાતકી સ્વભાવવાળ ને અનાર્ય જાતિને હેઇ અનુકંપાવાળે બની શકે એ અસંભવિત બતાવ્યું છે, જ્યારે બીજી વખત અહિંસા ધર્મના પાલનમાં ચષ્ટનના આખા ક્ષત્રપ વંશને આદર્શરૂપ માને છે.
ખરી રીતે જે પુસ્તકના ફકરાને આ અનુવાદ છે તે પુસ્તકને ફકર આ પ્રમાણે છે.
Ajätsatru will be king 25 years. Darshaka will be king 25 years. After him Udayin will be king 33 years. That king will make as his capital...on the earth Kusumpura......in his fourth year. તેના મૂળગ્રંથ વાયુપુરાણમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.
उदायी भविता यस्मात् त्रयविंशत् समा नपः । सवै पुरवरं राजा पृथिव्यां कुसुमाड्वयम् ॥ છે તે તુર્ઘવે સ્થિતિ છે ?
. ૨૮૨ વળી તે ગ્રંથ તે પૈરાણિક છે, તેનું નામ Pargiters Dynastic listinKali ages છે. જ્યારે લેખક આ ગ્રંથને બેહગ્રન્ય તરીકે ગણી હવાલો
પ્રા. ભા. ૫,૧૫. ૨૯૭. ટી. ૨૧ ભા. ૧.. ૨૫8. પુ. ૨. ૫. ૩૫. ૫. ૩,૫. ૩૯૪. સી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
- એક વખત પાણિનિ બ્રાહ્મણકુળમાં * જમ્યા હોવાનો ઉલ્લેખ થયો છે, જ્યારે બીજી વખત તે પાણિનિને અનાર્ય + માન્યા છે. આમ અનેક પરસ્પર વિરુદ્ધ લખાણો મળી આવે છે.
કેટલીક અસંભવ ઘટનાઓના ઉલ્લેખો પણ તેમાં વાંચવામાં આવે છે.
ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ તક્ષશિલામાં * બોધિસવ થયાનું બતાવ્યું છે. સાથે સાથે ત્યાંના શિલાલેખમાં એ ઉલ્લેખ છે એમ પણ જણાવ્યું છે. તેમ કરવામાં બુદ્ધના પાર્શ્વ નામના ભિખુ અને તીર્થંકર પાર્શ્વનાથ ભેદ જ તેમનાથી ખુલ્યો જણાતો નથી. “બોધિસવ” એ કયા ધર્મને પારિભાષિક શબ્દ છે એને પણ વિચાર કર્યો લાગતો નથી.
એક સ્થળે તો પ્રશ્નાર્થ ચિહ્ન કરી લખે છે: “શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે ?' આ પ્રશ્ન તે લેખકના જ્ઞાનની પરિસીમા બતાવી આપે છે.
મથુરાના સિંહધ્વજના શિલાલેખને જૈન= શિલાલેખ સમજવાની અઘટિત કલ્પના કરી છે..
* ૫. , પૃ. ૨૨૫. + પુ. ૨, પૃ. ૧૭૭. * પુ. ૨, પૃ. ૩૦૫. - પુ. ૨, પૃ. ૪૦.
= भारतीय इतिहास की रूपरेखा जिल्द २, पृ. ७६५-६ નીચે પ્રમાણે જણાવે છે.
सन् १८६९ में पं. भगवानलाल इन्द्रजी को मथुरा में सीतला माई के एक चबुतरे की सीढ़ियों में दबा हुआ एक सिंहध्वज मिला था, जिसकी सिंह मूर्तियों पर आगे पीछे तथा नीचे कई पंकियों में પક હોકી તેલ થી .......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની મૂર્તિ હોવાનું માન્યું છે. વિરની નિર્વાણભૂમિ તરીકે પાવાપુરીને બદલે સાંચીને એક કરતપનું સ્મારક પ્રા. ભા. પુસ્તકમાં મુખચિત્ર તરીકે રજૂ કર્યું છે.
ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાની હકીકત ચંદ્રગુપ્ત મૌર્યની માની લઈ તેના નામે જાહેર કરી છે. તેમાં આગળ પાછળનો સંબંધ પણ વાંચ્યું નથી અને મૂળ લેખકની શી માન્યતા છે તે પણ વિચારાયું નથી.
डा. स्टॅन कोनो ने उसकी अन्तिम व्याख्या की है, उसके अनुसार उस लेख का अभिप्राय यों है:
___ "महाक्षत्रप रजुल की अप्र-महिषी, युवराज खरमोस्त की बेटी......की माँ, भयसिय कमुइअ ने अपनी माँ......दादी......माई ...और भतीजी सहित राजा मुकि और उसके घोड़े की भूषा कर के शाक्य-मुनि बुद्ध का शरीर धातु प्रतिष्ठापित किया, और स्तूप और संचाराम भी, सर्वास्तिवादियों के चातुर्दिश संघ के परिग्रह के लिए।
युवराज खरओस्त कमुइअ ने कुमार......को भी इस कार्य में सहमत किया। महाक्षत्रप रजुल के बेटे क्षत्रप शुडस ने गुहाविहार को यह पृथिवी-प्रदेश दिया, महाक्षत्रप कुसुलुक पतिक मेवकि मियिक क्षत्रप की पूजा के लिए, सर्वास्तिवादियों के परिग्रह में, सब बुद्धों धर्म और संघ की पूजा के लिए, समूचे सकस्तान की पूजा के लिए..................।"
આ સિંહવિજમાં તે મહાત્મા બુદ્ધને લગતી બધી બાબતો વર્ણવાચલી છે.
x ५. २, भुमयित्र
* સાંચીનો સ્તૂપના લેખમાં અપાય દાન એ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના વખતમાં થયું છે અને તેની હકીકત સર કનિંગહામે લખી છે તેને ઊતારે અહીં આપું છું તેથી સ્પષ્ટ હકીકત જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
કેટલેક સ્થળે મૂળ ભાષાના અજ્ઞાનથી અપભ્રંશે પણ એવી રીતે કપ્યા છે કે વાંચનારને આશ્ચર્ય ઉપજ્યા વગર રહે નહિં.
શાકટાયન અને કાત્યાયન એ પરસ્પરને અપભ્રંશ માન્ય છે. કાત્યાયનને કાન્વાયન માનવા મથે છે. કેટિન ને કૌડિન્યને અપભ્રંશ માન્યો છે. સાંચી શબ્દને સચ્ચપુરીને અપભ્રંશ માને છે. શૌરિ એ ચૌરિને અપભ્રંશ બતાવ્યો છે. આ બધી ઇતિહાસમાં ઘાતક ને અનર્થકારક બિનાએ છે.
સરસ્વતીના ફટાની જે વિકૃતિ કરી છે તેને માટે તે શ્રી. ' સારાભાઈ નવાબને પણ લખવું પડ્યું છે કે –
અજાયબની વાત તો એ છે કે ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ જેવા ઇતિહાસના વિષયમાં રસ લેનાર મહાશય પિતાના “પ્રાચીન ભારતવર્ષમાં નામના ગ્રન્થનાં પહેલા ભાગમાં મુખચિત્ર તરીકે આ સરસ્વતીની મૂર્તિને કલ્પિત મસ્તક અને જમણ હાથમાં માળા સહિત રજૂ કરે છે. અને એ રીતે ઇતિહાસને મહાન અન્યાય આપે છે”
But, if my chronology of the Guptas be correct, we have the most clear proof of the Buddhist belief of Chandragupta in FaHian's travels.
P. 156. It is even possible that Chandragupta may have professed Buddhism in the early part of his reign, and Vaishnavism in the latter part; for the difference between the two is more nominal than real. P. 157
Bhilga Topes.' * જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૨, ૫. ૪૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
વિશેષ આશ્ચર્યકારક ઘટના તે એ છે કે જે પુસ્તકના ઉતારાઓ કે મતે તેમણે લીધા છે તેના આસપાસના ફકરાઓના સંબંધને તેડી અધૂરા શબ્દના ફકરાઓ પિતાની કલ્પનાને અનુકૂળ આવે એવા હોય તે ઉઠાવી લઈ, બીજાના મત તરીકે સ્થાપી તેનું શરણ શેડ્યું છે અને તેમ કરી તે વિદ્વાનેને બદનામ કર્યા છે. આવી કુટિલતા પણ તેમાં વાપરવામાં આવી છે.
બીજી તરફ ઐતિહાસિક પુરુષોએ અનવેષણથી શોધી કાઢેલી સત્ય હકીકતે રજૂ કરવા માટે સલાહ આપી છે છતાં તેને સારું બની સ્વીકાર કરાયો નથી.
આવી આવી હકીકત જ્યારે વાંચવામાં આવે ત્યારે સહેજે એમ માનવાનું કારણ મળે કે પુસ્તકને મૂળ ઉદ્દેશ ખરી હકીકત રજૂ કરવાનો નહીં પણ કંઇક જુદે જે હેવો જોઇએ. વળી તેના સમગ્ર વાચનથી એવો અવ્યક્ત ધ્વનિ નીકળી આવે છે કે “ઠીક છે, આ પણ ઇતિહાસ થઈ જશે ને! ભવિષ્યમાં આપણે પણ એક ઐતિહાસિક તરીકે મત ગણાઈ જશે ને? એ પણ હકીકતે બની જશે ને ?
આવા બધા અર્થે પુસ્તકમાં ભર્યાં પડયા હેવા છતાં લેખક લખે છે –
“આખા ગ્રન્થમાં સંશોધક દષ્ટિએ કામ લીધે જવાયું હોવાથી પાને પાને નવીન જ હકીકત દેખાયા કરે છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૭ પ્રશસ્તિ
* Bhilsa Topes by Cunningham
* મુનિરાજ શ્રી શારિરચનg પુ. ૧, પૃ. ૨૧૫ ઉપર બતાવેલી હકીક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
જેમ અશોક અને પ્રિયદર્શિન વચ્ચેનો ભેદ અને ભ્રમ કેડી નંખાયો છે, તેમ પ્રથમ પરિશિષ્ટમાં સુદર્શન તળાવની રચનાનું કારણ તથા તેના કર્તા રૂદ્રદામન* ક્ષત્રપને ગણવામાં આવ્યા છે તે બન્ને બિનાનું સ્વરૂપ ઉથલાવી નંખાયું છે.
પુ. ૨, પૃ. ૨૧. પ્રશસ્તિ . * એ ભેદ ને ભ્રમ ફેડી નાંખવાની ભ્રાંતિ ત્યાં સુધી છે જ્યાં સુધી અશોકના શિલાલેખે પર દષ્ટિપાત” અને “મારા શશીત્તન' માં મોસ્તો મુનિવર્સિટીના લૉ શોનો લેખ વાંચ્યું નથી. એ બે વાંચે પછી તેને શો જવાબ છે ? ડે. સ્ત્રીને કે જે લખે છે તે આ છે –
When Asoka was king Bindusara's Viceroy in the Takshasila country, and it is found in the Aramic inscription which Sir John found at Sirkap.
According to the late Professor Andreas this record mentions a certain Romedata, evidently an Iran. ian, as 'town-friend' of Nagaruta, praises his (zeal, and also gives the name of the Governor or Viceroy Priyadarsi.
Priyada srhi is of course the well-known disignation of the later emperor Asoka and Romedata must have been his chief official in a place called Nagaruta.
: . Dr. Sten Know. प्रो. एण्ड्रिएस के मतानुसार इसे रोमदत्त नामके नगरूत के नगरमित्रने अपने कार्यों की प्रशंसा में खुदवाया था; सम्राट् बिन्दुसार के प्रतिनिधि प्रियदर्शी (अशोक) का इस में उल्लेख है ।
भारतीय अनुशीलन, पृ. ७ * આ ભ્રાંતિ પણ મારું તાજેતરમાં પ્રકટ થના “મહાક્ષત્રપ રુદ્રતા નામનું પુસ્તક પ્રકટ થયું નથી ત્યાં સુધી જ રહેશે. પછી સુદર્શન તળાવની અને કદામાની બન્નેની ભ્રાંતિ દૂર થઈ જશે, એવી આશા રાખું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
આ શબ્દો જ્યારે વાંચવામાં આવે છે ત્યારે સસ્મિત આશ્ચર્ય થયા વગર રહેતું નથી. અને મનમાં થઈ આવે કે જ્યાં ક૯૫નાની જ ભરમાર છે ત્યાં આવાં આવાં “વરને વખાણે વરની મા'ની માફક પોતાના પુસ્તકનાં ગુણગાન કરવામાં આવ્યાં છે અને અસત્યને સત્ય કહેતાં પણ સંકોચ થયો નથી. ઊલટું “અહો હમ નિઃ'નું પ્રદર્શન કરાયું છે ત્યાં શું કહેવું?
ખરી હકીકત તો એ છે કે–પિતાના પુસ્તકના પિતે ગુણ ગાય કે પિતાના છેડા મળતીયા અથવા તે વિષયના અનભિજ્ઞ માણસો પુસ્તક વાચ્યાં વગર વખાણી છે તે કરતાં તે વિષયના જાણકાર વિદ્વાને પુસ્તક વાંચીને અભિપ્રાય આપે તે ઉપર પુસ્તકના સારાસારનો ને સત્યપણને આધાર રાખવો ઘટે.
લંબાણ બહુ થયું છે એટલે વાચકોને વધારે કંટાળો નહીં આપતાં એક વાત જરૂરી ખૂબ જરૂરી કહી લઉં કે
શ્રદ્ધા એક વાત છે, ઈતિહાસ બીજી વસ્તુ છે અને તે બન્નેને ગાઢ સંબંધ છે. ઇતિહાસ શ્રદ્ધાનો દી છે. ઈતિહાસ વગરની શ્રદ્ધા આંધળી છે. ખરો ઇતિહાસ જાણીને પોતાને ને પરાયાને જે શ્રદ્ધા થાય તે દઢતર, ચિરસ્થાયી ને વધુ વિશુદ્ધ બને છે.
પૌવંત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનની જૈનસાહિત્ય, જેનો ઇતિહાસ અને જૈનધર્મ પ્રત્યે જે શ્રદ્ધા ને આદર છે તે તેના ખરા ઈતિહાસને આભારી છે.
અંધશ્રદ્ધાથી બેટી વસ્તુને પણ ખરી માનવી કે પરાયી વસ્તુને પિતાની માનવી એ પરિણામે શ્રદ્ધા અને વ્યક્તિત્વ બને નુકશાન કરે છે-નાશ કરે છે.
કેઈ પણ જાતના મતાગ્રહ કે અંધશ્રદ્ધાથી ઇતિહાસને વિકૃત કરે એ અધર્મ છે, કારણ કે તેથી પરિણામે ધર્મ, શાસ્ત્રકાર અને ઇતિહાસકારે અપ્રતિષ્ઠિત અને અપ્રમાણિક ઠરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
એટલે મારી ઇતિહાસના એક અભ્યાસી તરીકે, તેમજ ધર્મના એક આચાર્ય તરીકે પણ ક્રૂરજ છે કે-જગત્ સમક્ષ સાચી વસ્તુ રજૂ. કરવી અને તે દ્વારા ધમ-શાસ્ત્ર અને ઇતિહાસની સચ્ચાઈ તરફ જગતને વાળવું. તેમાં જ શાસ્ત્રકારા, પૂર્વાચાર્યાં અને ધર્મનું ગૌરવ છે.
અંતમાં હુ. એટલુ પૃથ્થું : કે ગુજરાતની પ્રજા, હકીકતાનુ વિચારપૂર્વક તટસ્થ દૃષ્ટિએ અવલાકન કરતી થશે તે પણ પુસ્તકના હેતુ પાર પડયેા ગણાશે.
આ પુસ્તક લખવામાં શ્રીયુત કૂત્તેહચંદ્ર ખેલાણી—ન્યાય-વ્યાકરણતીથ-એ કેટલીક સહાયતા અને સૂચના આપીને તેમણે શિષ્ય તરીકેનુ ઉજવળ ઉદાહરણ પૂરું પાડયુ છે.
પુસ્તકની સામગ્રી એકઠી કરવામાં સહાયક થનારા શિવગંજ ( સિરાહી ) તથા લાધી( મારવાડ )ના શ્રીસધાને ધન્યવાદ ધટે છે.
ફ્લાથી (મારવાડ)
શ્રાવણ ધ સ. ૧૫.
}
વિજયેન્દ્રસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોનું સૂચિપત્ર
dar.
જેનાં પ્રમાણે આ પુસ્તકમાં આપ્યાં છે
ENGLISH 1 Age of Imperial Guptas R. D. Banerji 1933 2 Ancient India and Indian Civilization.
M. R. Dobie 1934 3 Ancient Indian Tribes Bimala Charan 1926 Vol. I.
Law. 4 , , , Vol. II
1934 5 Ancient Indian History R. C. Majum- 1927
and Civilization. 6 Ancient Indian His
torical Civilization. F. E. Pargiter 1922 7 Ancient Geography of
India ( Sir Cunnin- S. Majumdar 1924 gham's )
Sastri. 8 Asoka.
R. Mookerji. 1928 9 Asoka Text and Glossary Vol. I.
A. C. Woolner 1924 10 , , , , Vol. II 11 Asokan Rock at Girnar Gaekwad's....... 1936
Series 12 Aux Temps des Mauryas L. Vallee Po. 1935
ussin
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
13 Beginning of Buddhist
Art.
14 Bharhut Inscriptions. 15 Bhilsa Topes.
16 Buddhist Art in India 17 Buddhist India.
18 Buddhist
૨૪
Records of
Western World.
19 Buddhistic Studies
20 Cambridge History of India, Vol. I
21 A
Catalogue of The Indian Coins in the British Museum.
22 Chronology of Ancient India.
23 Dynastic List in Kali Ages,
24 Dnasties et Histoire de L,Inde.
25 Early History of India 26 Early Inscriptions of Bibar and Orissa
27 Early History of Kausambi
L.A. Thomas & 1914 F. W. Thomas. Barua & Sinha, 1926 Sir Cunningham 1854 A. C. Gibson 1901 T. W. Rhys 1903 Davids.
Beal
Popular
edition.
Bimala Charan 1931 Law.
E. J. Rapson 1935
E. J. Rapson 1908
M. A.
S. N. Pradhan 1927
F. E. Pargiter
V. Poussin
V. A. Smith
A. Banerji Sastri
N. Ghosh
1913
1935
1924
1927
1935
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૫
1932
nchi
1927 1928 1921
1936 1920 1933
28 Geography of Early B. C. Law
Buddhism 29 Geographical Dictionary
of Ancient and Mediaeval India
Nandolal Dey 30 Guide to Sanchi John Marshall 31 Hinduism and Budd- Sir Charls hism Vol. I
Eliot 32 „ „ „ Vol. III 33 Hindu Civilization. R. Mookerji 34 Hindu History
A. K. Majumdar 35 Historical Inscriptions G. V. Acharya
of Gujarat Pt. I 36 History of Orissa Vol. I R. D. Banerji 37 History of NorthEastern India
R. G. Basak 38 History of India K. P. Jayswal 39 Kalpa Sutra
Herman Jacobi 40 Kharoshthi Inscrip
tions: Corpvs Inscriptionvm Indicarvm
Vol. II, Pt. I Dr. Sten Konow 41 Life of Buddha
W W. Rockhill 42 Life of Buddha
E. J. Thomas 43 Mahavamsa
Wilhelm Gieger
1930
1934 1933 1879
1929 1907 1931 1934
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
R. Mookerji
1924
B, C. Law B. Barua
1935 1929
44 Man and Thought in
Ancient India 45 Memories of the Ar
chaeological Survey
of India 46 Old Brahmi Inscrip.
tions 47 On Yuan Chwang Tra.
vels in India Vol. I. 48 „ „ Vol. II 49 Political History of
Ancient India. 50 Prakrit Sanskrit Ing-
criptions. ( Collection ) 51 Sanskrit English Dic-
tionary (New Edition) 52 Some Kshatriya Tribes
of Ancient India.
T. Watters,
1905
Raychaudhari. 1932 Maharaja of
Bhavnagar. ... Sir Monier 1899 William. Bimala Charan 1924 Law.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
प्राकृत - पाली ग्रन्थो
५३ अभिधान राजेन्द्र कोश पंचम विभाग
५४ आचारांगसूत्र सटीक भा. १
""
५५ ५६ आवश्यक सूत्र सटीक ( मलयगिरि टीका ) ५७ आवश्यक सूत्र सटीक ( हारिभद्रीय टीका )
भाषांतरयुक्त
५८ आवश्यक सूत्र
२७
चूर्णि पूर्वभाग: (जिनदास कृत) ११ चूर्णि उत्तरभागः
५९ ११
६० उत्तराध्ययनानि
( कमलसंयमी टीका ) ६१ उत्तराध्ययन बृहद्वृत्ति ( शान्त्याचार्य कृत ) ६२ उत्तराध्ययनानि
( भावविजयजी टीका ) ६३ उवासगदसाओ
६४ कल्पसूत्र मूल ६५ कल्पकौमुदी
"
६७
६६ कल्पसूत्र किरणावलि वृत्ति दीपिका टीका सुबोधका टीका
""
૬૮
श्री राजेन्द्रसूरि सिद्धचक्र साहित्य
१९३५
प्रचारक समिति रवजीभाई देवराज १९०६ आगमोदय समिति १९२८.
"
ऋषभदेव केसरीमल पेढी रतलाम
"
विजयधर्मलक्ष्मी ज्ञानमन्दिर देवचन्द लालभाइ
१९२१
१९१७
१९२८.
१९२८
१९२३
पु० फण्ड १९९६.
जैन आत्मानन्द सभा १९१५. ए. एफ. रुडॉल्फ होर्नल सं. विजयमेघसूरि १९३३ शान्तिसागर
१९३६.
जैन आत्मानंद सभा १९२२ श्री जयविजय कृत १९९१ जैन आत्मानंद सभा १९१५
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
६९ कुमारपालप्रतिबोध
गायकवाड सिरिझ १९१४ ७० दशकालिक सूत्र चूर्णि ऋषभदेव केसरीमल
पेढी रतलाम १९३३ " सानुवाद भामसिंह माणेक १९०० ७२ दोघ निकाय ७३ निरयावलियानो ।
ए. एस. गोपाणी,
बी. जे. चोकसी ७४ पंचप्रतिक्रमण
श्री जैन धर्म प्रसारक
सभा ... ७५ प्रवचनसारोद्धार सटीक पूर्वार्द्ध देवचन्द लालभाई १९२२ ७६ , , , उत्तराद्ध , पु० फण्ड १९२६ ७७ प्रश्नध्याकरण सूत्र
आगमोदय समिति ७८ पाइअसहमहण्णवो
पं. हरगोविन्ददास
टी. शेठ १९२८ •७९ बृहत्कल्पसूत्र
सं. डॉ. शुब्रींग ८० भगवतीसूत्र तृतीय खण सं. पं. बहेचरदास १९८८ ८१ मज्झिमनिकाय
राहुल सांकृत्यायन १९३३ ८२ भवभावना प्रथम भाग मल्लधारी श्रीहेमचंद्र १९९२ ८३ महावीरचरि
सं. मुनि चतुर(श्री नेमिचन्द्र कृत ) विजयजी १९७३ ८४ महावीरचरिअं
देवचन्द लालभाइ (श्री गुणचन्द्र कृत)
पु०फण्ड १९२९ ८५ रायपसेणियंसि पएसिकहाणयं पो. एल. वैद्य ८६ वसुदेव हिण्डि प्रथम खण्ड प्रथमांशजैन आत्मानंद सभा १९३० ८७ .., , द्वितीयांश
१९३१ ८८ विधिपक्ष गच्छीय प्रतिक्रमणसूत्र श्री० भीमसिंह माणेक ... ८९ विविध तीर्थकल्प
सं.श्री.जिनविजयजी १९३४ ९० स्थानांग सूत्र सटीक पूर्वार्द्ध आगमोदय समिति १९१८ , , उत्तरार्द्ध
१९२०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
संस्कृत ग्रन्थो
९२ अभिधान चिन्तामणि भा. प्रथम यशो ग्रन्थ० वी.सं.२४४१ ९३ , , भा. द्वितीय
, २४४६ ९४ अथर्ववेद ९५ ऋषभपंचाशिका प्रो० हीरालाल कापडिया १९३३ ९६ कल्पद्रुकोश
श्री रामावतार शर्मा १९२८ ९७ कविकल्पम
वोपदेव ९८ काव्यमीमांसा
गायकवाड सिरिझ १९३४. ९९ काव्यानुशासन
हेमचन्द्राचार्य १९३४ १०० त्रिषष्ठिशलाका पु.चरित्र पर्व
१९६४
७८
१०३ नाट्यशास्त्र भाग द्वितीय गायकवाडसिरीझ १९३४ १०४ पट्टावलिसमुखय
सं. मुनि दर्शनवि० १९३३ १०५ परिशिष्टपर्व
प्रो. हर्मन जेकोबी १९३२ १०६ पाण्डवचरित्र गद्य
यशोवि० ग्रन्थ वी.सं२४३८ १०७ भरतेपरबाहुबलिवृत्ति प्रथम भाग देवचंदलालभाइफंड.१९३२ १०८ , , द्वितीय ,, , ,
हस्तलिखित. आ. विजयेन्द्रसूरिना
_संग्रहमांथी ... ११० मत्स्यपुराण
प्रानन्दाश्रमप्रन्या०.१९०७ १११ महाभारत
कृष्णाचार्य तथा
व्यासाचार्य १९०८ ११२ वाचस्पत्याभिधान
पं. तारानाथ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
११३ वायुपुराण ११४ शब्दस्तोममहानिधि ११५ शब्दचिन्तामणि
११६ शब्दार्थ चिन्तामणि ११७ सिद्धान्तकौमुदी
आनन्दाश्रमग्रन्था० १९०५ पं. तारानाथ १९९४ सवाइलाल छोटालाल
वोरा १९५६ पं. सुखानन्द १९९१ पं. वासुदेव लक्ष्मण
___ शास्त्री. १९३३ व्यासमुनि सं. पं. शिवदत्त १९००
११८ स्कन्द पुराण ११९ हीरसौभाग्य काग्य
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
१२० अयोध्या का इतिहास
१२१ अशोक के धर्मलेख १२२ आर्यदेश दर्पण १२३ गुप्तवंश का इतिहास १२४ चन्द्रगुप्त विक्रमादित्य १२५ तिब्बत में सवा बरस १२६ बुद्धचर्या
१२७ बौद्धकालीन भारत १२८ फाहियान १२९ भगवान् पार्श्वनाथ
हिन्दी पुस्तको
19
१३० भारत के राजवंश -१३१ भारत और उसके निवासी १३२ भारतीय इतिहास की रूपरेखा
जि. १.
जि. २०
""
,,
"
१३३ १३४ भारतीय अनुशीलन
૩૧
""
19
१३५ भोपाल स्टेट का भूगोल १३६ महाराज खारवेल के शिलालेख का विवरण
१३७ वीर निर्वाण संवत और जैन
कालगणना
१३८ हुएनसांग का भारत भ्रमण
ळाला सोताराम बी. ए. १९३२ जनार्दन भट्ट एम. ए. १९८० मु. शान्तिविजयजी १८८७ रघुनन्दनशास्त्री एम.ए. १९३२ गंगाप्रसाद म्हेता एम. ए. १९३२ राहुल सांकृत्यायन १९९० १९८८
"
"
जनार्दन भट्ट एम. ए. १९८२ जगमोहन वर्मा १९७६
बाबू कामताप्रसाद जन
"D
...
पं. विश्वेश्वरनाथ रेउ जयचन्द्र विद्यालंकार १९८७
""
"
...
,, १९३३
""
हिन्दी साहित्य सम्मेलन प्रयाग
१९२८
29
१९९०
...
काशीप्रसाद जयस्वाल नागरी प्रचारिणी सभा काशी मुनिराज श्री कल्याणविजयजी
ठाकुरप्रसाद शर्मा
१९२८
१९८७
१९२९
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૨
બંગાલી પુસ્તકે
११९ पाणिनि (परिष्कृत संस्करण ) रजनीकान्त १९९८ १४० बंगीय महाकोश
अमूल्यचरण विद्याभवन (Encyclopaedia Bengalensis ) १४१ बौद्धयुगेर भूगोल
विमलचरण लों १९३५ १५२ बौद्धग्रन्थ कोश
वेणीमाधव बरआ १९३६ (પિટ ઘાવતિ વૈયા ) १४३ बौद्ध भारत
शरतकुमार रॉय १९३१ ૨૨૪ વિશ્વકોશ ( ) નીના કુશ૩૦૨
( Encyclopaedia Indica )
ગુજરાતી પુસ્તકે
૧૪૫ કલ્પસૂત્ર બાલાવબોધ શ્રી રાજેન્દ્રસૂરિ ૧૩ર ૧૪૬ જૈન સાહિત્ય સંબંધી લેખને સંગ્રહ
જેનધર્મ પ્રસારક સભા ૧૪૭ પાંડવચરિત્ર
ભીમસિંહ માણેક ૧૯૧૨ ૧૪૮ પ્રાચીન તીર્થમાળા સં. ભા. ૧ ગુરુદેવ વિજય
ધર્મસૂરિ ૧૯૭૮ ૧૪૯ ભરતેશ્વરબાહુબનિવૃત્તિ ભાષાં અનુ. શ્રી મોતીચંદ
ઓધવજી ૧૮૯૮ ૧૫૦ રાયપાસેણઈય સૂત્ર
અનુ. ૫. બહેચરદાસ
દેશી ૧૯૩૫ ૧૫૧ હિન્દુસ્થાનને પ્રાચીન ઇતિહાસ ગુજરાત વર્નાકયુલર
સાયટી ૧૯૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ર
Journals.
*
1984 1891
152 Epegraphia Indica Vol. II 158 , , Vol. X
154 Karnatica Vol. II 155 Asia. 156 Indian Antiquary. 157 Indian Historical Quarterly Vol. IX 158 ,, , , Vol. X 159 Journal of Andhra Histo
rical Research Society Vol. 9 160 Survey of India Map
Sheet No. 63. १६१ सुधा ૧૬ર જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧ ૧૬૩ જૈન સાહિત્ય સંશાધક ખંડ ૧ ૧૬૪
ખંડ ૩
१९३६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૪
વિષયાનુક્રમ.
૬
બે બેલ પ્રસ્તાવના પુસ્તકસૂચિ
વિષયાનુકમ ૧ પુસ્તક લખવાને હેતુ ૨ મહારાજા ખારવેલ અને આજીવિક મતને સંબંધ
ખારવેલની ખરી હકીક્ત
મહારાજા ખારવેલ કયા મતના ? ૩ મનક મુનિનું અવસાન કયારે થયું ?
મનક મુનિ કેટલી ઉમરે અવસાન પામ્યા ? ૪ શાકતાયન કે શાકટાયન? ૫ શાકટાયન અને કાત્યાયનને ભેદ ૬ વૈયાકરણ પાણિનિને ધર્મ કયો? ૭ પાણિનિની જન્મભૂમિ ક્યાં આવી?
ગેનઈ કેની જન્મભૂમિ ? પાણિનિની જન્મભૂમિ કઈ?
ગેનદ્ દેશ કયાં આવ્યા ? ૮ ચંપા જૂની અને નવી..
અંગદેશ કયાં આવ્યું ? ૯ જભીય ગામ અને હજુવાલુકા નદી
છઘાવસ્થાનું છેલ્લું ચોમાસુ કયું? બારમું ચોમાસુ કયાં થયું ?
બારમું ચોમાસુ ૧૦ પાવાપુરી કયાં આવ્યું?
૨૩
જ
Yિ
T.
P
)
૩૩
૪૫
૬૫
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૫
૧૧૧
૧૩૦
૧૩૫
સાર-સત્યપુર સચ્ચપુરી કેટલી ? સાંચી
પાવાપુરી ૧૧ આયુદ્ધાઝ, અધ્યા કે યૌધેય?
અધ્યા
યૌધેય (આયુદ્ધાઝ) ૧૨ જનંગમદ્વિજ શું છે?
૧૧૭ ૧૩ દતિવર્ધન કે અવંતિવર્ધન?
૧૨૧ ૧૪ ઉદયભટ્ટ કે ઉદયન ભટ્ટ?
૧૨૬ ૧૫ ભ. મહાવીરનું નિર્વાણુસ્થાન કયું? ૧૬ કેશમુનિ અને કેશી ગણધર ૧૭ મહાવીર અને બુદ્ધની લગ્નવય ૧૮ શ્રીચકના ગુરુ
૧૪ ૧૯ વાહીકુલ કે વાહીકકુલ ?
૧૪૬ ૨૦ ચોરવાડ એ જ શૌરિપુર કે ?
૧૪૭ ૨૧ રાજા પ્રસેનજીત અને પ્રદેશી રાજા
રાજા પ્રસેનજીત
પ્રદેશી રાજા ૨૨ કનકખલ તાપસ કે આશ્રમ? .
૧૮૩ ૨૩ વજભૂમિનું સ્થાન ૨૪ ઉદયન વત્સપતિ અને ઉદાયી મગધપતિ ૧૯૬ ૨૫ સાંચીમાં દાન આપનાર કોણ?
૨૦૮ (મૌયચંદ્રગુપ્ત, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત કે આ પ્રકાર્દવ) ૨૬ બેધિસત્વ પાશ્વ અને તક્ષશિલા
૨૧૫ ૨૭ ડોકટરશાહી ઈતિહાસ (જી
فی فی فر مع
૧૩૯
૧૬૧ ૧૬૬
१७८
૨૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
॥ ૐ | जगत्पूज्यश्रीविजयधर्मसूरीश्वरगुरुभ्यो नमः । “પ્રાચીન ભારતવર્ષ ”નું સિ’હાવલેાકન.
પ્રથમ ભાગ.
::
મોચીન ભારતવષ '' નામનુ ડૉ. ત્રિભુવનદાસ શાહનુ પુસ્તક વાંચતાં તેમાંનાં કેટલાક સ્થળેામાં ઐતિહાસિક દૃષ્ટિએ કઇક શંકા પેદા કરે તેવા લખાણે! મારા વાંચવામાં આવ્યા, એટલે તે પુસ્તક આગળ ને આગળ વાંચવા મન લલચાયુ.
''
જેમ જેમ તે પુસ્તક વાંચતા ગયા તેમ તેમ તેમાં ઐતિહાસિક દૃષ્ટિએ વિરુદ્ધ, કેટલીક બિનપાયાદાર અને અસત્ય હકીકતા જાણવામાં આવી. એટલે તે ખારીક દૃષ્ટિએ તપાસવાના મનસૂખા થયા.
વાંચતાં વાંચતાં એક વસ્તુ મને જરૂરી જણાઇ કેજિજ્ઞાસા દૃષ્ટિએ તેમની પાસેથી જ મારે એમાંની હકીકતા સંબધી ખુલાસા મેળવવા. એ વિચાર કરી મેં તેમની સાથે પ્રશ્નચર્ચા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨)
એ પ્રશ્નચર્ચાનું પરિણામ એક ઇતિહાસવિજ્ઞ તરીકે આવવુ જોઈએ તે ન આવ્યુ. ખલ્કે તેનું પરિણામ ઊલટી રીતે મને પેાતાને તો એમ જણાયું કે-મારી પ્રશ્નચર્ચાથી તેઓ કંઇક છેડાઇ ગયા હોય એમ લાગ્યું. કદાચ આ ધારણા ભૂલભરેલી પણ હાય પરન્તુ તેમણે જે રીતે એ ચર્ચામાં ભાગ લીધે। અને જવાએ આપ્યા તેની જે શૈલી છે તે શૈલીથી ઇતિહાસપ્રેમી કાઈ પણુ વિદ્વાન્ એમ જ સમજે.
“ પ્રાચીન ભારતવર્ષ ” તપાસ્યા પછી મને એમ ચાસ થયું કે એ પુસ્તકની હકીકતા જો એજ રૂપમાં રહી જાય તે પ્રાચીન કાળથી લઇ કરી અત્યાર સુધીના ઇતિહાસ, શાસ્રો, ઇતિહાસના પ્રમાણેા અને ભૌગોલિક નકશાઓ નહી એ બધુ જ અસત્ય ઠરે. એટલું જ ભારતવષ” ની અસત્ય ખિનાઓ-હકીકતે સત્ય સ્વરૂપે રહી જાય એ તેા ઠીક પણ સાહિત્યમાં ને ઈતિહાસમાં ભારે અનકારક થઈ પડે.
tr પ્રાચીન
બીજી મહત્ત્વની વાત મને એ લાગી કે અત્યાર સુધી જૈન ઇતિહાસકારો સાહિત્ય ને ઇતિહાસ-ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ને પ્રમાણિત મનાતા આવ્યા છે, જ્યારે “ પ્રાચીન ભારતવર્ષ ”માં આલેખેલી હકીકતા ઉપર કાંઈ પણ અન્વેષણ કે ઊહાપેાહ કરવામાં ન આવે તે માત્ર “ પ્રાચીન ભારતવષ ન ૮ પુસ્તક કે માત્ર ડા, ત્રિભુવનદાસ લ. શાહુ જ નહીં પણ ભૂતકાળના અને વર્તમાન કાળના બધા ય જૈન ઇતિહાસકારને અપ્રમાણિત ઠરાવવાના ભવિષ્ય કાળની પ્રજાને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ઈતિહાસકારોને અવકાશ મળે, એટલે ભૂતકાલીન અને વર્તમાનકાલીન જૈન શાસ્ત્રો ને જૈન ઇતિહાસકારોની પ્રતિષ્ઠા જાળવવાને માટે પણ આ પ્રયત્ન કરે મને જરૂરી લાગે છે. એટલે થોડાક જરૂરી મુદ્દાઓ શાસ્ત્રના, ઈતિહાસના ને ભૂગાળના પ્રમાણે સાથે અહીં ચર્ચા છે.
.: ૨ : મહારાજા ખારવેલ અને આજીવિક મતનો સંબંધ
પ્રાચીન ભારતવર્ષ” માં ચક્રવર્તી મહારાજા મારવેલકલિંગપતિ)ને આજીવિકમતના બતલાવવામાં આવ્યા છે. ખારવેલ આજીવિકા મતાનુયાયી હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૨૯ત્રી ટી. પ૩. તે સંબંધી તેમને પૂછી જોતાં તેઓ તૈયાર થનારા તેમના ત્રીજા ભાગમાંનું જીવનચરિત્ર જેવાનું બતાવે છે. સાથે સાથે પુસ્તકમાં અન્ય સ્થળે ખારવેલને જૈન મતાનુયાયી પણ જણાવે છે. બીજી તરફ આજીવિક મતને જૈન ધમની શાખા તરીકે બતાવે છે. તેમ કરવામાં તેઓ ઈતિહાસકાળ-ખારવેલને સમય અને વર્તમાનકાળને ભેદ પણ ભૂલી જાય છે. એટલે આજીવિક મત સંબંધી કે ખારવેલને કર્યો ધર્મ હોઈ શકે તે સંબંધી નિશ્ચિતરૂપે તેઓએ કશું પ્રતિપાદન કર્યું નથી, પ્રમાણ આપ્યું નથી, સમજાવ્યું નથી. તેઓ એ બધામાં મુંઝાઈ ગયા દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
વળી મહારાજા ખારવેલ અમુક ધર્મના ન હતા માટે અમુક ધર્મના હતા એમ કલ્પના કરી નિર્ણય બાંધે છે. વાસ્તવમાં એ ઐતિહાસિક હકીકત ન કહેવાય. હકીકત પાછળ પ્રમાણે જોઈએ. કલ્પના એ ઇતિહાસ નથી. આગળ જતાં કહે છે–
મતલબ કે, તેમને જૈન કે આજીવિકમતને ગમે તે લેખવતાં છતાં તે વૈદિક કે બૌદ્ધ નહોતે.”
જૈન ૧૯-૪-૩૬. જો આવું જ ઈતિહાસમાં લખવું હોય કે લખાતું હોય, અને લોટને હાંડાની કલ્પના કરીને અને પત્થરાને સોનાની કલ્પના કરીને કે પત્થરને તાંબુ લેખવીએ કે સોનું લેખવીએ એમ જે લખાતું હોય તે ઈતિહાસ લખવાની ને ઈતિહાસનું નામ આપવાની જરૂર ન હોય. ગમે તે હકીકતને ગમે તે રીતે ઉલટાવી નાખવી કે ગમે તેની હકીક્ત ગમે તેને નામે ચડાવી દેવી તેને ઈતિહાસના નામે કોણ ઓળખે?
ખારવેલની ખરી હકીકત હવે મહારાજા ખારવેલ સંબંધી ખરી હકીકત શી છે તે તપાસીએ અને તેના પ્રમાણે જોઈએ.
પ્રાચીન ભારતવર્ષમાં મહારાજા ખારવેલને આજીવિક મતના એાળખાવ્યા છે એ આપણે ઉપર જોઈ ગયા. તે હકીકતને પૂરવાર કરવા તેમણે તે વખતે પ્રચલિત ધર્મોનું અવલંબન લીધું છે. પરંતુ તેમણે તે માટે પણ કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૫ ). ઐતિહાસિક પુરાવાઓ આપ્યા નથી. તેમણે તે પ્રક્ષચર્ચામાં એટલું જ લખ્યું છે કે –
તે સમયે મુખ્ય ત્રણ ધર્મો-વૈદિક, બૌદ્ધ અને જન –જે પ્રવર્તી રહ્યા હતા. 5
જૈન ૧૯–૪–૩૬ એ ત્રણ ધમની હકીકત પણ બિનપાયાદાર અને અસત્ય છે. આ લખાણમાં તે તેમણે એક અસત્યને છૂપાવવા જતાં બીજું મોટું અસત્ય લખી નાખ્યું. હકીકત એમ છે કે તે વખતના ધર્મો બાબત અશોકના સાતમા શાસનસ્તંભ પરથી જણાય છે કે–તે સમયે મુખ્યત્વે ત્રણ નહિં. પણ ચાર ધર્મો પ્રચલિત હતા.
બૌદ્ધ, આજીવિક, બ્રાહ્મણ અને નિગ્રંથ (જૈન). જુઓ –
In the business of the Sangha, too, has it been ordained by me that these (Dharma-Mahamatras) shall be employed: similarly has it been ordained by me that these shall be employed among Brāhmana, and Ajivika-ascetics; among Nirgranthas, too ........
( Asoka P. 190 By R. Mookerji ) મારા શાસનાનુસાર આ ધર્મ–મહામાત્ર (બદ્ધ) સંઘના કાર્યમાં તથા બરાબર તેવી જ રીતે બ્રાહ્મણ અને આજીવિક સાધુઓમાં પણ અને વળી નિગ્રન્થોમાં પણ વપરાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૬ )
ઉપર્યુક્ત પ્રમાણથી સૌ કોઈ સ્વીકારી શકશે કે તે સમયે ત્રણ ધર્મો નહીં પણ ચાર ધર્મા પ્રચલિત હતા.
ડા. શાહે તે સમયમાં ત્રણ ધર્મી ગણાવી સ્વમતનું સમથન કરવા માટે તે સમયે આજીવિક મતને જૈનધમની અતંત કરી દેવામાં પણ માટી ભૂલ કરી છે; કારણ કે તત્કાલીન સમયમાં આજીવિક મત અને જૈનધમ વચ્ચે પૂરેપૂરું' વૈમનસ્ય હતું અને એક ખીજાની ચડતી એકબીજાથી સાંખી શકાતી ન હતી.
વળી સ્વમંતવ્યની સિદ્ધિ માટે પુરાવારૂપે લખે છે કે“ જૈન સાહિત્ય સશાષક ” માં રાજા ખારવેલને આજીવિક મતાનુયાયી જણાવ્યા છે.
""
આ પુરાવાની ખામત પણ તદ્ન અસત્ય દેખાય છે, કારણ કે ઉપરાક્ત ત્રૈમાસિકમાં શબ્દશઃ તપાસ કરતાં તેમાં ઉપરનું લખાણુંજ મળતું નથી.
આવી રીતે માં-માથા વગરની વાતા કરવી એ એક ઇતિહાસપ્રેમી માટે ઉચિત નથી.
વળી તેમના મતવ્યને મનાવવા માટે તે બરાબરગુઢ્ઢાનું સંરક્ષણ શેાધે છે, પણ તે માટે મહારાજા ખારવેલને બરાબર-ગુણ સાથે શું સમધ-લાગતું વળગતુ છે તેના પણ ખ્યાલ કરવામાં આવ્યા નથી લાગતા.
ખરી રીતે એ ગુફાઓ તા મહારાજા અશાક તરફથી આજીવિકાને દાન કરાઇ છે. જ્યારે મહારાજા મારવેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૭ ), તે એ ગુફાઓ આજીવિકે પાસેથી પડાવી લીધી છે અને લેખમાંથી આજીવિક શબ્દ પણ ભૂસાવી દીધા છે.
Then came Khärvela in the 2nd-lst. Century B. C. (J. B. 0. R. S., Vol. IV, Pt. IV, 1918 P. 368. ). He naturally turned out the Ajivikas, Chiselled of their names and put in his Kalingan troops in the Bärabar caves.
( Early Ins. of Bibār & Orissa. P. 137. By A. Banerji-Sastri. )
પછી ઈ. સ. પૂ. ૨-૧ સૈકામાં ખારવેલ આ . અને તેણે કુદરતી રીતે આજીવિકેને કાઢી મૂક્યા, તેઓના નામ ભૂંસી નાખ્યા અને બરાબર–ગુફામાં પિતાની કલિંગ ટુકડીઓને મૂકી.
હવે જે ખારવેલ મહારાજા આજીવિક હોત તો ઉપરકા બિના કદી પણ સંભવત ખરી ?
ઊલટું આથી તે એમ સિદ્ધ થાય છે કે જે દલીલે તેમણે સ્વમન્તવ્યના સમર્થનમાં આપી છે તે જ દલીલે તેમનું જ સંપૂર્ણ ખંડન કરે છે, કારણ કે ગુફાઓની હકીકતથી તે રંમ સિદ્ધ થાય છે કે તે મહારાજા ખારવેલ આજીવિક મતન વિદ્વેષી હતા.
પીજી મહત્વની ને આશ્ચર્યની વાત એ બની છે કે એક તરફડે. ત્રિ. લ. શાહ મહારાજા ખારવેલને આજીવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૮ )
મતના જણાવે છે અને બીજી તરફ વઢતો વ્યાઘાત: ઊલટું એલતા દેખાય છે. તેઓ લખે છે કે
અને બહસ્પતિમિત્રને હરાવી જે જૈનમૂતિ કેટલાક વર્ષ પૂર્વે કલિંગમાંથી ઉપાડી જવામાં આવી હતી તે મૂર્તિ પાછી, પિતાના દેશમાં લેતે આવ્યું હતું.
–પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૦૧ આ નિશ્ચયવગરને અને અસંબદ્ધ ઉલ્લેખ ઈતિહાસના ગ્રંથમાં પણ થઈ શકે છે એ ભારે આશ્ચર્ય ઉપજાવે તેવું છે. એક તરફ મહારાજા ખારવેલને આજીવિક ગણાવવા અને બીજી તરફથી જિનમૂત્તિ પાછી લઈ આવ્યાને ઉલ્લેખ કર-એ બન્ને વસ્તુને મેળ બેસે નહીં.
ખરી વાત એ છે કે-મહારાજા ખારવેલના ધર્મ સંબંધી રોગ્ય દિશામાં થોડો પણ પરિશ્રમ કરવામાં આવ્યું હોત તો તેના ધર્મ સંબંધી ઘણા ચ ઐતિહાસિક આધારો મળી શકા હેત. અને ખારવેલને કો ધર્મ છે તે નિશ્ચિતરૂપે બાવાઈ શકાયું હેત; કારણ કે ખારવેલને કયે ધર્મ હતોએ સિદ્ધ કરવાને ઈતિહાસમાં અનેક પ્રમાણે ભર્યા પડ્યા છે એ પ્રમાણેથી મહારાજા ખારવેલ આજીવિક મતના હતા એ શંકા પણ થવા પામત નહી. મહારાજા ખારવેલને એક મૂળલેખ જ વાંચવામાં આવ્યા હતા તે પણ ખારલના ધર્મ સંબંધી નિશ્ચિત મંતવ્ય બાંધી શકાત. એ લેખને લારે હું બીજા પ્રમાણે સાથે ટાંકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
મહારાજા ખારવેલ કયા મતના? ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે ચકવર્તી મહારાજા ખારવેલ કયા મતના અનુયાયી હતા? ઉપરના પ્રમાણેથી સિદ્ધ થઈ ચૂક્યું કે મહારાજા ખારવેલ આજીવિક મતના નહતા એટલું જ નહી, પણ ઊલટું તેના વિશ્લેષી હતા.
ત્યારે તેમને મત કર્યો હતો એ જાણવા માટે જરા ઊંડા ઉતરવું પડશે. પ્રાચીન ને અર્વાચીન ઇતિહાસકારોને એવો મત છે અને હું પણ એમ માનું છું કે ચકવર્તી મહારાજા ખારવેલ (કલિંગાધિપતિ) જૈન મતાનુયાયી હતા. જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ધરાવતા હતા. તેને માટે પૂરાવાઓ અને શિલાલેખો ઘણું ય મૌજૂદ છે. ઈતિહાસ મહારાજા ખારવેલની જૈનીયતાને પૂરવાર કરે છે. (૧) મહારાજા ખારવેલને પોતાને શિલાલેખ.
? | નમો અરહુન્તા [i] નમો સવ–સિધાને [] નરેન इति वा, महाराजेन, महा-मेघवाहनेन,...कलिंगाधिपतिना सिरिરવારેવેન, પંર–વસાનિ......
१३ ।...मागधानं च विपुलं भयं जनेतो हथीसं गंगाय पाययति ,] मागधानं च राजानं बहसतिमितं पादे वंदापयति[ ] -नंदराज-नीतं कालिंग-जिनासनं अंग-मगधतो कलिंगं आनेति
––નવાહન-ન[િ,] ચં–માઘ–પાસનં ર ઘરે वंदापयति
(“Old B. Ins.” by B. Barua P. 81-82. ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
(10)
(2) Dr. A. Banerji Shastri puts forward a more convincing conjecture. He fastens the mischief on Kharvela, a Jain.
( “ Asoka ” P. 206. by R. Mookerji ) ( 3 ) It is quite clear, we think, from the fore. going discussion that King Khärvela was a Jain from his very birth.
રાજા ખારવેલ જન્મથી જ જન હતું એમ સ્પષ્ટ રીતે પૂર્વની ચર્ચા ઉપરથી આપણે સમજી શકીએ છીએ.
("Old Brahmi Ins.” P, 263 by. B. Barua.) ( 4 ) But Khārrela was a Jain. પણ ખારવેલ ન હતે.
( " Early Ins. of Bihar and Orissa Lecture I. P. 2. by. B. Sastri)
(५) इस उत्पात के समाचार कलिंग के जैन राजा खारवेल को पहुंचाए।
(“वीर नि. संवत" पृ. ५० मुनि कल्याणविजयजी)
(६) तथा राजा नन्दद्वारा लेजाई गई कलिंगकी जिनमूर्ति को...और गृहरत्नों को लेकर प्रतिहारोंद्वारा अंगमगधकी सम्पत्ति ले आया।
("वी. नि. सं." पृ. ५१. फुटनोट मुनि कल्याणविजयजी)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) (7) The contents of the Hathigumphā and other old Brahmi inscriptions clearly prove that Jainism. was the religious faith of king Khārvela, and other excavators of the caves on the Kumāri Hill.
રાજા ખારવેલ અને કુમારીની ટેકરી ઉપરની ગુફાએના અન્ય નિર્માતાઓને ધર્મ જૈન ધર્મ હતો એમ હાથીગુફાના લેખ અને બીજા પ્રાચીન બ્રાહ્મી લેખેની હકીકતથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
("s Old Brāhmi Ins. " P. 260 By B. Barua. ) (8) The Hathigumpha inscription goes to prove that Jainism had become the State religion of Ralinga even long before the reign of Khārvela. - હાથીગુફાને લેખ એમ સાબિત કરે છે કે ખારવેલના રાજ્યની અગાઉ ઘણા વખત પહેલાં જેનધર્મ એ કલિંગને રાજ્ય ધમ થયેલ હતું.
(" Old B. Ins." P. 260 By B. Barua ) (9) That king Khārvela professed Jainism in com. mon with his queens, sons, brothers, relative and royal servants. One cannot mistake that somehow or other the affection and honour, of the royal family, as well as, of the people of Kalinga, became bound up with that Jain-throne.
(“Old. B. Ins.” P. 260 by B. Barua)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ). (10) Khārvela, a Jain with the traditional hostility of his comunity to the Ajivikas.
ખારવેલ જૈન હતું. તેને પોતાની કેમ માફક આજીવિકે પ્રત્યે પરંપરાગત વૈર હતું.
(“Asoka” P. 206 By R. Mookerji. ) (11) Invasion from the East ( 158 B. C.) Mahāmeghavāban, Khārvela, Kshemraja, a power fub Jain king of Kalinga-Capital Kalinganagari ( Bhuvaneshwar ?) tried like Asoka to establish a religious kingdom about 160 B. C.
કલિંગના બળવાન જેનરાજા મહામેઘવાહન, ખારવેલ ક્ષેમરાજ જેની રાજધાની કલિંગ નગરી (ભુવનેશ્વર?) હતી, તેણે અશકની માફક ધાર્મિક રાજ્ય સ્થાપવાને પ્રયત્ન કર્યો હતે.
(“Hindu History " P. 633 Ed.
2nd. By A. K. Mazumdar.) (૧૨) કલિંગના જેનરાજા ખારવેલને ઉદયગિરિ અથવા હાથીગુંફને લેખ કે. પી. જયસ્વાલ અને આર. ડી. બેનરજીના તંત્રીપણું નીચે સારી નકલે સાથે જર્નલ ઓફ ધી બીહાર અને ઓરિસ્સા રીસર્ચ સોસાઈટીના ત્રીજા પુસ્તક-ના પૃષ્ઠ ૪૨૫ થી ૫૦૭ માં પ્રસિદ્ધ થયેલ છે.
(ગુ. વ. સોસાયટીને હિન્દુસ્તાનને પ્રા. ઈતિહાસ પૂર્વાર્ધ પૃ. ર૭૪.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( 23 )
( 13 ) And it is certain that Khārvela him-. self was a Jain.
અને ખારવેલ પાતે જૈન હતા એ નિશ્ચિત છે.
( H. O. Vol. 7. P. 71. By R. D. Bannerji.) ( १४ ) " खारवेल जैन था, उडीसा का सारा राष्ट्र उस समय मुख्यतः जैन ही था ।"
( " भारतीय इ. रूपरेखा " जि. २. ज. विद्यालंकार पृ. ७१६ )
( १५ ) बारहवें बरस... उत्तरापथके राजाओं को त्रस्त किया... मगधोंको भयभीत करते हुए अपने हाथीयोंको सुगांगेय पहुंचाया । मागध राजा बहसतिमित ( बृहस्पतिमित्र - पुष्यमित्र ) को पैरों गिरवाया; राजा नंद की ले गई हुई कालिंग जिनमूर्ति को स्थापित किया... और अंग और मगध के धन को गृहरत्नोंके प्रतिहारों सहित लिवा लिया... सेंकडों घोडे हाथी रत्न मानिक और अनेक मोती - मणि और रत्न पाण्डेय राजासे लिवाये। ( " भारतीय इ. रूपरेखा जि. २. जयचन्द्र विद्यालंकार . ) पृ. ७२४
ઉપરના આટલા બધા પ્રમાણેાથી એ પુરવાર થાય છે કે મહારાજા ખારવેલ જૈન હતા. ઈતિહાસમાં આટલા અધા પ્રમાણેા હોવા છતાં પ્રાચીન ભારતવ” ના લેખકે આવી ગભીર ભૂલ કેમ કરી હશે તે એક કાયડા છે.
આવી મહાન ઐતિહાસિક વ્યક્તિ ચક્રવર્તી મહારાજા ખારવેલને આવી અસત્ય રીતે ચિતરવા એ ઇતિહાસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
સર્વથા અક્ષક્તવ્ય જ લેખાય. પટેજ મારું માનવું છે કે પ્રાચીન ભારતવર્ષમાં પ્રમાણપૂર્વક અન્વેષણ બહુ જ ઓછું થયું દેખાય છે.
મનક મુનિનું અવસાન ક્યારે થયું ? જૈન શાસ્ત્રગ્રન્થમાં બાળ મુનિમનક અતિ પ્રસિદ્ધ વ્યક્તિ છે. જેને ઉપદેશ આપવા માટે એક આખા શાસ્ત્રની રચના થઈ હતી તે પણ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેમનું મૃત્યુ લગભગ ૮ થી ૯ વર્ષ થયાનું તેંધાયું છે. જ્યારે “પ્રાચીન ભારતવર્ષમાં તેને અવસાનકાળ બાર વર્ષને લખવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કેઃ
જૈન ગ્રંથમાં મનક નામના એક મુનિ બાર વર્ષની ઉમરેજ ( મ. સં. ૭૬માં ઈ. સ. પૂ. ૪૫૦ ) મરણ પામ્યાનું નોંધાયું છે. ”
પ્રા. ભા.પુ. ૧, પૃ. ૩૧. આ બીના શાસ્ત્રીય અને ઐતિહાસિક દષ્ટિએ તપાસતાં અસત્ય કરે છે. તેમની સાથેની પ્રશ્નચર્ચામાં તેઓ લખે છે કે
પુસ્તક તપાસી જોતાં કયાં ય ઉપરને નિર્દેશ મળતો નથી.”
જિન ૧૯-૪-૩૬ “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં તેઓ બાર વર્ષની ઉમર બતાવે છે, જ્યારે પ્રશ્નચર્ચામાં બાર વર્ષની ઉમરને ઉલેખ કયાં ય જોવામાં આવ્યાને ઇનકાર કરે છે. વાચકવગ તેને અર્થ એ કરી શકે કે પુસ્તક લખાતી વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
પુસ્તકાના આધારા કે ગ્રન્થોની તપાસ થઈ નથી. ગ્રન્થ લખતાં પહેલાં શાસગ્રન્થા તપાસવામાં આવે તે આવી ભૂલે થવા ન પામે.
વળી જે હકીકતના પુરાવારૂપે મનકમુનિનું દૃષ્ટાંત આપ્યું છે તે પણ બિનજરૂરી છે.
બીજી વાત એ મળે છે કે પુસ્તકમાં તેમની ઉંમરની આબતમાં શંકાસ્થાન નજરે પડતુ નથી. બલ્કે ઊલટું સાલવારી અતાવવાપૂર્વક બાર વર્ષની ઉમરેજ એમ શબ્દ લખાયેા છે. આ શબ્દો તા એકાન્ત નિશ્ચયને સૂચવનારા છે અને તે પેાતાના છેવટના નિષ્ણુય હાય એમ વાચકવર્ગને લાગે. અર્થાત્ શાસ્ત્રીય પુરાવા વાચકવર્ગને અસત્ય લાગે. ઇતિહાસ લખવાની આ શૈલી નથી. આવી ભ્રામક શૈલીથી લખાયલા પુસ્તકા—અને તે ખાસ કરીને ઇતિહાસના પુસ્તક ભવિષ્યમાં ભારે અધાધુંધી કરી મૂકે. ઇતિહાસરચનામાં મહું અન્વેષણ, વિદ્વાનાના અને ગ્રન્થાને ચિરપરિચય અનિવાર્ય આવશ્યક થઈ પડે છે.
મનક મુનિ કેટલી ઉમરે અવસાન પામ્યા ?
ઉપરની હકીકત તે બધી ભ્રામક અને અસત્ય ઠરી છે એટલે હવે એ નિર્ણય કરવા રહ્યો કે સનક મુનિનું મૃત્યુ કેટલા વર્ષે થયુ હાવુ જોઈએ. કેટલાક પ્રમાણેાથી એમ નિશ્ચિત થઈ શકે છે કે તેમનુ અવસાન લગભગ ૮ થી હું વર્ષની ઉંમરે થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
મનક મુનિની દીક્ષા, મૃત્યુ આદિ બાબતના સંબંધમાં દ. સૂ. ૨. તું નીચેનું પ્રમાણ અત્યંત આવશ્યક થઈ પડે છે.
(१) जदा सो अवरिसो जाओ, ताहे मायरं पूच्छई, को મમ પિયા?, સા માક્ તુમ પિયા થયો ,........ગાયેરિયા ય તે વારું પણ વિતા તો તારો જમો જમ્પી.....ત્તિો पडुप्पण्णो सो पव्वइओ, पच्छा आयरिया उवउत्ता. केवइ कालं एस जीवति ? जाव छम्मासा॥
જ્યારે તે આઠ વર્ષ થયે ત્યારે તેણે માતાને પૂછયું કે મારા પિતા કેણ છે? તેણે જવાબ આપ્યો કે તારા પિતાએ દીક્ષા લીધી છે ..... અને આચાર્યાવસ્થામાં ચંપાનગરીમાં વિચરે છે. તે બાળક ચંપાનગરીમાં ગયો. તેણે ....... પ્રવજ્યા ગ્રહણ કરી. પછી આચાચે જ્ઞાનને ઉપચોગ આપ્યો કે તે કેટલો કાળ જીવશે ! ત્યારે તેમને જણાયું કે તે બાળક છ માસ સુધી જીવશે.
(વા . ધૂ. -.) ઉપરના દશવૈકાલિકના કથનથી સિદ્ધ થાય છે કે લગભગ ૮ થી ૯ વર્ષની ઉમરે તેમનું મૃત્યુ થયું હોવું જોઈએ, કારણ કે આઠ વર્ષની ઉમરે પોતાના પિતા આચાર્ય પાસે ચંપાનગરીમાં ગો તથા તેમને છ માસ સુધી જીવશે એમ જણાયું. એટલે લગભગ આઠથી નવ વર્ષ ગણવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૭ ) (૨) પરિરિાક પર્વ, સ ૬, પૃ. ૨૧૨, ૧૧૪, ૨૬૬, ૨૨૬
છો. ૧૬ થી ૧૮ મુવી. (૩) વૈવા૦િ% (મીમસિંહું માળ)સૂત્ર પૂ. ૨૨, ૬૨, ૬૪, ૬૬૧, ૨૬, ૨૭ વિગેરેમાં દીક્ષા, મૃત્યુ આદિ વિષયમાં સ્પષ્ટ અને વિસ્તારથી વૃત્તાન્ત આપવામાં આવ્યું છે.
તે ઉપરાંત બીજા પણ કેટલાક શાસગ્રન્થોમાંના સ્પષ્ટ ઉલ્લેખથી તેમની દીક્ષા, મૃત્યુ–સંબંધમાં સારે પ્રકાશ પડે છે. તેમના માતા-પિતા કેણ હતા? મનક નામ કેમ પડયું? પિતાની દીક્ષા વખતે તેઓ ગર્ભમાં હતા એ વિગેરે બધું તેમનું ચરિત્ર બહુ ઓછા પરિશ્રમે જાણવા મળે છે.
આ બધી હકીકતેથી એમ જણાય છે કે મનક સુનિનું મૃત્યુ બાર વર્ષની ઉમરે નહી પણ લગભગ ૮ થી ૯ વર્ષની ઉમરે થયું હતું એમ પ્રતીત થાય છે.
છતાં આવા પ્રસિદ્ધ બાલમુનિની મૃત્યુવય બાબત આવી રીતે શા માટે અને કેવી રીતે લખાયું હશે તે કલ્પી શકાતું નથી. તેમણે જે સાલવારી બતાવી છે તેથી એટલું તે સમજી શકાય કે કેઈ ગ્રન્થ તેમણે વાંચ્યું હશે, છતાં પુસ્તકમાં તેનું પ્રમાણ આપ્યું નથી. એટલે તે ગ્રન્થ કર્યો હશે અથવા જેન ગ્રન્થ તરીકે પ્રમાણભૂત હશે કે કેમ તે શંકા ઉપજાવે છે. પ્રમાણભૂત પ્રસિદ્ધ ગ્રન્થથી તે તેમની મૃત્યુવય પ્રાયઃ ૮ થી ૯ વર્ષની નિર્દિષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
* વૈયાકરણ શશિકાર વરસે
છે તે આ
(૧૮)
: ૪ : શાક્તાયન કે શાકટાયન ? મહાવૈયાકરણ શાકટાયન એ વ્યાકરણકાર તરીકે જગપ્રસિદ્ધ છે. વ્યાકરણને સામાન્ય અભ્યાસી કે વિદ્યાથી પણ એ સહેલાઈથી સમજી શકે એવું છે, કારણ કે પાણિનિના વ્યાકરણમાં એને કેટલેક સ્થળે ઉલ્લેખ આવે છે. એથી તેનું નામ અને તેને કાળ પણ અનુમાનથી સમજી શકાય.
વૈયાકરણ શાકટાયન અને પાણિનિના વ્યાકરણ ઉપર વાસ્તિક રચનાર યાત્તિકકાર વરચિ (કાત્યાયન) સંબંધી “પ્રાચીન ભારતવર્ષમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે.
શાક્તાયન નામે જે વૈયાકરણ થયો મનાય છે અને જેના આધાર પતંજલિએ લીધા છે તે અને આ પુરુષ એક જ હશે કે? અથવા શાક્તાયન અને કાત્યાયન અપભ્રંશ તે નહીં હોય કે?
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩પ૬ ટી. અવ્વલમાં તે શાતાયન એ નામજ અસત્ય છે. એમનું ખરું નામ શાકટાય છે. સંસ્કૃત સાહિત્યનું તત્સંબંધી કેઈ પણ પુસ્તક વાંચતાં તે સમજી શકાય એવું છે; તે પછી શાતાયન નામ શાથી લખાયું હશે?
વિચાર કરતાં મને લાગે છે કે અંગ્રેજી પુસ્તકોના આધારે લખવામાં તે દેષ થ સંભવિત છે, કારણ કે અંગ્રેજીમાં શાટાયન અને શાતાયન બન્ને એક રીતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(૧૯)
એક જ અક્ષરમાં લખી શકાય છે. ખરી રીતે ભારતીય સાહિત્યના અન્વેષણમાં ભારતીય સાધનેને પણ બને ત્યાં સુધી વિશેષ પ્રકારે ઉપયોગ થવો આવશ્યક છે. ભારતીય સાહિત્યને પણ ઉપગ કર્યો હેત તે આવી ભૂલ થવા ન પામત.
શાકટાયન થયે મનાય છે. આ શબ્દોથી એમ પણ વિચાર કરવાને અવકાશ રહે. છે કે-શાટાયન નામની વ્યક્તિ હવા ન હોવા વિશે તેમને સંદેહ હોય. એક તરફ પતંજલિના આધારને સ્વીકાર કરવામાં આવે છે, બીજી તરફથી તેમની હસ્તિ વિષે સંશયાત્મક શબ્દો લખવામાં આવે છે. કેટલેક સ્થળોએ
જ્યાં સંશયાત્મક શબ્દ મૂકવાની જરૂર રહે છે ત્યાં નિશ્ચયાત્મક શબ્દ વાપરેલા જણાય છે. એ દેષ ભાષાને ગણ કે ઈતિહાસકારના જ્ઞાન-અજ્ઞાનને ગણો એ કહી શકાતું નથી. ખેર, એ ગમે તેમ હોય પણ શાકટાયન એક જબરજસ્ત વ્યાકરણકાર અને પાણિનિના પહેલા ઘણા વર્ષ પૂર્વે થઈ ગયા છે એ નિર્વિવાદ સત્ય છે. તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. તે Eternal truth છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના સૂત્રો અને ટીકાથી એ સર્વસાધારણું સત્ય આપણને સમજાય છે. (૬) વ્યાધુપ્રયત્નત૨: શાવાયનચ” ૮–૨–૧૮
“સિદ્ધાન્તમુદી'' પૃ. ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
( ૨ ) ૦૯: રાજ્યાયનસ્ય / 3-9-? ? ? સિ. ૌ. પૃ. ૩૨૯ ( ૧ ) શાજ્યાયન: પુ૦ રાજ્યાત્યું / વ્યાવળવાર મુનિમયૈ । शब्दस्तोममहानिधिः पृ. ३९९ ( ૪ ) રાજ્યાયન રાજ્યસ્થાપત્યે પુ ન: તે નામના એક વ્યાકરણ કરનાર મુનિ.
૮ રાત્રુવિન્તામ.િ'' પૃ. ૧૨૪૩. ( ५ ) इन्द्रश्चन्द्रः काशकृत्स्नापिशिलिशाकटायनाः ।
कविकल्पद्रुम
આ બધા પુરાવાઓથી સિદ્ધ થાય છે કે—શાકટાયન એ પાણિનિ પહેલાં મહાસમર્થ વ્યાકરણકાર થઈ ગયા છે. પાણિનિએ પણ તેમના આધાર લીધા છે; અને શાકટાયન પેાતાની પહેલાં થઈ ગયાની પાતાના મહાન્ ગ્રન્થમાં તેમણે સાક્ષી આપી છે.
: ૫
શાકઢાયન અને કાત્યાયનના ભેદ
વ્યાકરણકાર શાકટાયન વિષે ઉપર આપણે જોઈ ગયા કે તે પાણિનિની પહેલાં ઘણા વર્ષો અગાઉ થઈ ગયા છે.
હવે કાત્યાયન મહર્ષિની વાત વિચારીએ. વચિકાત્યાયન તા પાણિનિની પછી થયા છે. અને તેમણે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ ઉપર વાર્ત્તિક રચ્યુ છે. તથા પત જલિમહર્ષિ એ વળી પાણિનિના અષ્ટાધ્યાયી ઉપર ભાષ્યની રચના કરી છે. અર્થાત્ શાકઢાયન પાણિનિ પહેલાં, કાત્યાયન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) પાણિનિની પછી અને પતંજલિ કાત્યાયનની પછી એમ અનુકમ આવે છે, છતાં “પ્રાચીન ભારતવર્ષમાં શાકટાયન અને કાત્યાયનને એક બીજાના અપભ્રંશ માનવાની કલ્પના કરાઈ છે. અને તે સાહિત્ય અને ઈતિહાસની દૃષ્ટિએ ગંભીરમાં ગંભીર ભૂલ અથવા અસત્ય આલેખાયું છે. - વળી જ્યારે પાણિનિ પિતે શાકટાયનને આધાર ટકે છે અને તે આધાર વિદ્વાને સવીકારે છે અને છતાં લેખક શાકટાયનના અસ્તિત્વ વિષે શંકા ધરાવી શાકટાયન અને કાત્યાયન એક બીજાને અપભ્રંશ હવાની કલ્પના કરે છે. અને શાકટાયનના આધાર પતંજલિએ ટાંક્યા છે એમ લખે છે ત્યારે વાચકવર્ગને સહેજે એમ માનવાનું કારણ મળે કે પાણિનિએ શાકટાયનના આધાર ટાંક્યા છે તેની તે લેખકને ખબર જ નહીં હોય.
ખરી રીતે વ્યાકરણુકાર શાકટાયન અને વારિકકાર કાત્યાયન અને ભિન્ન સમયની ભિન્ન વ્યક્તિઓ છે.
તેવી જ રીતે પતંજલિ અને કાત્યાયન પણ ભિન્નજુદી વ્યક્તિઓ છે.
પ્રાચીન ભારતવર્ષમાં ભાગ ત્રીજા પૃ. ૨૨૭ માં કાત્યાયન અને પતંજલિને કાત્યાયન ગેત્રના હેવાની શંકા ઉઠાવી તે બન્નેને એક જ વ્યક્તિ હોવાને લેકમાં સંશય પેદા કરી દેવાને ઉપાય જ છે; જ્યારે “કેમુદી કાર કહે છે કે –મુનિzથે નમસ્કૃત્ય મુનિત્રયથી તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૨૨)
પાણિનિ, કાત્યાયન અને પતંજલિ ત્રણ ગણાવ્યા છે એટલે કાત્યાયન અને પતંજલિ અને ભિન્ન સિદ્ધ થાય છે, છતાં પ્રાચીન ભારતવર્ષમાં એક હેવાની કલ્પના કરાઈ છે. પણ ઈતિહાસની દૃષ્ટિએ તે કુટિલતા અને ધૃષ્ટતા કહેવાય.
ખરી હકીકત એ છે કે-શાકટાયન, કાત્યાયન અને પતંજલિ એ ત્રણે વ્યક્તિઓ ભિન્ન છે અને એ ત્રણેને સમય પણ ભિન્ન છે.
આ બાબતમાં તેમની સાથે પ્રશ્નચર્ચામાં તેમણે જુદે જ કંઈક જવાબ આપ્યો છે. તેમણે એ હકીકતને ક્ષન્તવ્ય ગણી લેવા જણાવ્યું છે પરંતુ મારે એ સ્પષ્ટ કરવું જોઈએ કેઆવી બાબત કાંઈ ઘરઘરની ભૂલ નથી કે તેમાં ક્ષન્તવ્ય ગણી લેવા જેવું હોય. અથવા કેઈને ફક્તવ્ય ગણી લેવાનું કહેવા જેવું હેય.
હું માની લઉં એથી કાંઈ ઈતિહાસની હકીકતમાં ફેરફાર થવાનું નથી. હું માની લઉં કે ભગવાન મહાવીર થયા નથી એથી ભગવાન મહાવીર મટી જવાના નથી; પરંતુ હકીકતોને જ્યાં જ્યાં ઉલટાવીએ છીએ કે વિકૃત કરીએ છીએ ત્યાં ત્યાં સાહિત્યમાં, ઈતિહાસમાં અને ભવિષ્યકાળની પ્રજાનીમાન્યતાઓમાં ભારે અનર્થ થઈ પડે છે અને ઈતિહાસકારે અપ્રમાણિક મનાય છે.
શાકટાયન અને કાત્યાયન તે જગપ્રસિદ્ધ વ્યક્તિઓ છે. ગમે તે સંસ્કૃત વ્યાકરણના વિદ્યાથીથી લઈ કરી પારંગત સાહિત્યકાર સુધી બધા વિદ્વાન અને શિક્ષિત જનસમૂહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
માટો ભાગ એ એ વ્યક્તિઓના નામથી પરિચિત હાય અને તેના ભેદ સમજી શકે છે.
આવી જાહેર હકીકતામાં પણ આવી ગંભીર ભૂલ થવા પામે કે કરવામાં આવે તે। શ્રીજી નાની માટી અને સામાન્ય જનતાથી અજ્ઞાત આખતા અને હકીકતા એ પુસ્તકમાં કેટલે અશે સત્ય હશે તે ખમતમાં વાચકગને શંકા થયા વગર રહી શકે જ નહીં. પરિણામે લાકાને આખા ગ્રન્થ અપ્રમાણિત માનવાનું કારણ મળે. એ તેા ઠીક પણ જૈન વિદ્વાનો, ઇતિહાસકાર અને સાહિત્યકારોને લેાકેામાં અપ્રતિષ્ઠિત કહેવરાવવાનુ પાતક વ્હારવું પડે; માટે ઇતિહાસની હકીકતા પૂરા અન્વેષણપૂર્વક થવી જોઇએ એમ મારું નમ્ર મતવ્ય છે.
: ૬ :
વૈયાકરણી પાણિનિના ધર્મ કયા ?
પાણિનિ
પ્રાચીન ભારતવર્ષ ' માં શકડાળ મંત્રી, અને ચાણકય આદિને જૈન મનાવવાનેા પ્રયાસ થયા છે, પણ હકીકત જોતાં એ બધાજ જૈન હાય એમ લાગતુ નથી. વળી પાણિનિ અને ચાણકય તા જૈન ન ચાય એવા પુરાવાઓ ઉપલબ્ધ થાય છે, છતાં ઉપર્યુક્ત પુસ્તકમાં તેમને જૈન ઠરાવવાના શા આધારે પ્રયાસ થયા હશે તે વિચારણીય છે, મૂઝવણુ તે ત્યાં ઊભી થાય છે કે તેઓ કલ્પનાઓ કરે છે પણ સાથે સાથે કશે। આધાર આપતા નથી, એટલે નિરાધાર અને નિમૂળ કલ્પના ખૂબ ભ્રમ
ફેલાવી મૂકે છે. તેમાં એમ લખ્યુ છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
..મતલખ કે, તે કાળે બ્રાહ્મણ નામ તે, માત્ર બ્રાહ્મણુ માત-પિતાને પેટે જન્મવા પૂરતું લેખાતું હતું. પણ કાંઈ એમ નિયમ ન હતા; કે તેઓએ હાલની માફક દિક મત જ પાળવા જોઇએ, તેથી જ આપણે જોઇશુ કે, શડાળ મત્રી, પાણિનિ, ચાણકય આદિ જન્મથી બ્રાહ્મણ હતા, છતાં જૈનધર્મી જ હતાઃ એટલે કે જન્મને અને ધર્મને કાંઈ સબધ નહાતા.
....
પ્રા, ભા. પુ. ૧, પૃ. ૨૫૩,
હવે અહી લખવાનું એ રહે છે કે બ્રાહ્મણ નામ માતપિતાને પેટે જન્મવા પૂરતું જ લેખાતુ એ નિયમ તેમાં કયાંથી શોધી કાઢવામાં આવ્યા છે? કોઇ શ્રુતિ, સ્મૃતિ કે પુરાણમાં ચા જૈન ગ્રન્થામાં આવા નિયમ હૈાત્રાને ઉલ્લેખ મળે છે ખરા કે ? જો આવા નિયમ ઉલ્લિખિત ન મળતા હાયતા પ્રાચીન ભારતવષ 'ના લેખક આવા સચેાટ નિયમ કરવાનુ` સાહસ કરી શકયા છે એ ખેદજનક છે.
:
બીજી વાત તેમના કથન પ્રમાણે જેમ બ્રાહ્મણકુળમાં જન્મી વૈશ્વિક મત જ પાળવા જોઇએ એમ નિયમ ન હતા. તેમ એવા પણ કયાં નિયમ હતા કે ગમે તે કુળમાં જન્મી જૈનધમ જ પાળવા જોઈએ? પછી શા આધારે તેમને જૈન ગણવાની કલ્પના કરી છે? અને એ કલ્પનાને આધારે જ જો તેમણે પાણિનિ વિગેરેને જૈન ગણાવ્યા હાય તા તેના જેવું હાંસીપાત્ર કથન ઇતિહાસમાં બીજી ભાગ્યે જ મળી શકે, પાણિનિનાં બધાય ગ્રન્થા સાક્ષી પૂરે છે કે તે જૈન ન હતા. ગ્રન્થકારાના લગભગ એવા નિયમ હોય છે કે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫ ) ગ્રન્થની રચના કરતી વખતે શરૂઆતમાં સ્વધર્મના પ્રણેતાને પ્રણામ કરે છે. પાણિનિના કયા ગ્રન્થમાં તેમણે અહંતને નમસ્કાર કરાયા હોય એમ વાંચ્યું છે? કલપના પણ કંઈક સાધાર ને સંગત લખાય છે તે વાસ્તવિક ગણાય.
વળી તેઓ માત્ર કલ્પના કરીને જ નથી બેસી રહ્યા. તેમણે તો “જૈનધર્મી જ હતા ” એમ લખીને પોતાને અંતિમ નિર્ણચ જગતને આપી દીધું છે. આ નિશ્ચયવાચક શબ્દપ્રયોગ તે એ જ સૂચવે છે કે તેમણે જાણે બધા પ્રમાણે મેળવીને સિદ્ધ કરી નાખ્યું હોય કે પાણિનિ જેને જ હતાપરંતુ પ્રમાણ એકે નથી આપ્યું.
બીજી તરફ તેના ત્રીજા ભાગમાં વળી કાંઈક ઊલટું જ લખાયું છે. તેમાં લખ્યું છે કે
માત્ર ચાણકયજીને જ મેં જૈનમતાનુયાયી માન્યા છે. પાણિનિના ધર્મ વિશે મારા જાણવામાં અદ્યાપિ પર્યન્ત કાંઈ આપ્યું જ નથી;
પ્રા. ભા. ૫. ૩, પૃ. ૨૨૬. એક તરફ લખે છે “જૈન ધમી જ” હતા; બીજી તરફ લખે છે “તેમના વિશે મારા જાણવામાં જ કાંઈ આવ્યું નથી” આ અસંબદ્ધ પ્રલાપ જેવું નથી લાગતું ? પ્રથમ ભાગમાં પાણિનિના ધર્મ સંબંધી લખવામાં ભૂલ થઈ છે એ સમજવા છતાં, અને સંગતિષથી એ ભૂલ થઈ છે એમ પ્રશ્નચર્ચામાં માનવા છતાં, ત્રીજા ભાગમાં સમાલોચક ઉપર દુષારેપણુ કરવાની વૃત્તિ છેક જ તિરસ્કરણય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
તેમની સાથે આ બાબત પ્રશ્નચર્ચા થતાં તેઓ એમ લખે છે કે –
પાણિનિના ધર્મ માટે પુરાવો મળતું નથી, અને મેળવવા. પ્રયાસ પણ સેવ્ય નથી.
જ્યારે એક વસ્તુને મેળવવાને પ્રયાસ જ થયું નથી પછી વસ્તુ મળે શી રીતે ? પરંતુ આથી ફલિત તે એ થાય છે કે તેમણે કશા પુરાવા વગર, આધાર વગર કેવળ મનઘડંત કલ્પનામાત્રથી પાણિનિને જેનધમ ઠેકી બેસાર્યા છે.
પ્રા. ભા. ના બીજા ભાગના પૃ. ૧૭૭ માં તે લખે છેઃ પાણિનિ અનાય છે.” તેમને તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મવા છતાં આર્ય પણ માનતા નથી, પણ તેની ચર્ચા હું અત્રે નહીં કરું.
તેઓ “ચાણકયને પણ ન ગણાવે છે. ” પણ શાસ્ત્રકારે એમ કહે છે કે ચાણક્ય જૈન ન હતા.
" उस नन्दीसूत्रमें कोडिल्लिय (कोटिलीय )की गिनती मिथ्या शास्त्रोमें की है।
મારતીય . સૂપરેવી નિં. ૨, ૫, ૬૨.. એટલે કે જેનોનું આગમ નન્દીસૂત્ર જ અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યને અન્ય મતના લેખવે છે. અને તેને પ્રમાણિત માની બીજા ઈતિહાસકારે પણ તેને જેન નથી માનતા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૨૭ )
પ્રમાણેાને અસત્ય માની શકે છે ?
પ્રા. ભા. ના કર્યાં કે પાતાની કલ્પનાને જ સત્ય માને છે ?
આ
: ૭ :
પાણિનિની જન્મભૂમિ કયાં આવી ?
વ્યાકરણકાર પાણિનિની જન્મભૂમિના વિષયમાં ‘પ્રાચીન ભારતવર્ષ” માં ચર્ચા કરવામાં આવી છે. અને તેની જન્મભૂમિ તરીકે ગાનાર દેશ જણાવ્યેા છે.
૧. જ્યાં કાબૂલ નદી સિન્ધુ નદીમાં મળે છે તે પ્રદેશને ગાનાર કહેતા, અને પાણિનિની જન્મભૂમિ ત્યાં જ છે. પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૫૬. ર. તેની (પાણિનિની) જન્મભૂમિ સિન્ધુ નદીની પશ્ચિમે આવેલ ગાના દેશમાં હતી.
3.
પ્રા. લા. પુ. ૧, પૃ. ૩૫૭. ...એટલે હવે નિઃશંકપણે સાબિત થઇ ગયુ કે, પાણિનિની જન્મભૂમિ હિંદના વાયવ્ય ખૂણે સિન્ધુ નદીની પશ્ચિમે લગાલગ આવેલ ગાના દેશમાં હતી.
....એટલે આપણે તેને તેમ જ તે સ( ચાણકય–કાત્યાયન ) હાલ તેા ગાના દેશના વતની જ લેખીશું'.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૫૮. ઐતિહાસિક વ્યક્તિની જન્મભૂમિની શોધખેાળ કરવી એ ઇતિહાસની દૃષ્ટિએ અતિ મહત્ત્વની વસ્તુ છે. પાણિનિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૨ ) જન્મભૂમિ વિષે તેના દેશનું નામ પ્રાચીન ભારતવષ ’માં ગાના બતાવ્યુ છે. જ્યારે ભૂંગાળમાં, નકશાઓમાં કે ઇતિહાસમાં ગેાના કાઇ દેશ હોય એવું વાંચવામાં આવતુ નથી. ભારતભૂમિમાં એવા કાઈ સ્થાનના નિર્દેશ જ નથી. પછી ગાના આવ્યું. કયાંથી ? એ સ્હેજે પ્રશ્ન ઉપસ્થિત થાય, પરન્તુ આગળ જેમ શાકટાયન અને શાકતાયનમાં મનવા પામ્યુ છે તેમ અહીં પણ અંગ્રેજી પુસ્તકને આધારે ગેાના શબ્દ વહેંચાયા હૈાય એમ લાગે છે. ખરા દેશ ગાન છે. ભારતીય હિન્દી કે સસ્કૃત સાહિત્યના ઘેાડા પણ પુસ્તકાના આધાર લીધા હાત તે આવી ભૂલ થવા પામત નહીં. ગાન
કેાની જન્મભૂમિ ?
ગાન દેશને પાણિનિની જન્મભૂમિ તરીકે ‘પ્રાચીન ભારતવષ ’માં અતાવવામાં આવ્યા છે, પણ તે તદ્ન અસંગત અને અવાસ્તવિક છે. ગાન દેશ પાણિનિની જન્મભૂમિ નહીં પણ પતંજલિની જન્મભૂમિ છે. જુએ પ્રમાણે.
( 1) Gonarda was the birth-place of the celebrated Patanjali the greatest literary genius of the period.
ગેાન, તે સુવિખ્યાત પતંજલિની જન્મભૂમિ છે.
સમયના
સાહિત્યના મહાન વિદ્વાન્
61
Poli. His. of Anc. India "
By Rajchaudhari Edi. III, P. 278.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(RE)
(२) पूर्वे उल्लिखित होइआ छे. गोनर्दीय पतञ्जलि नामान्तर बंगला पाणिनि पृ. १२२.
( ૨ ) ગોનીચે; પત્તહિ; /
અમિ. વિશ્તા. મા. હૈ, પૃ. ૩૪૦. ( ૪ ) ગોનીય: પુ૰ ગોનનું તત્સમીપે ફેશે મવ: પતમુિનૌ. शब्दस्तोम ० पृ. १४७. J. (५) गोनर्दीय पु० गोनर्दे देशे भवः... छः, पतञ्जलिमुनौ हेमच. । तस्य गोनर्ददेशोद्भवकथा बृहत्कथायां दृश्या । ( વાચસ્પત્ય વો. ૪, પૃ. ૨૭૦૬)
( ૬ ) ગોનીય; તાત્ત્વિ: || ૧૧૭ ||
૧૫નુ જોશ: પૃ. ૮૩, Vol. I
ઉપરના સવ પ્રમાણેાથી એ સિદ્ધ થાય છે કે ગાન દેશ એ પાણિનિની જન્મભૂમિ નથી પણ મહર્ષિ પતંજલિની જન્મભૂમિ છે.
પાણિનિની જન્મભૂમિ કઇ ?
ત્યારે મૂળ વસ્તુ જેને માટે આ ચર્ચા થઇ, તે પાણિનિની જન્મભૂમિ કઈ ? નિશ્ચય તા પાણિનિની જન્મભૂમિના કરવાના છે. ઇતિહાસ કહે છે; પાણિનિની જન્મભૂમિ ગાન નહીં પણ પશ્ચિમ ગાન્ધારમાં છે.
એ મન્તવ્યને સમન કરવા માટે ઇતિહાસના જે પ્રમાણેા છે તેમાંનાં કેટલાક આવશ્યક લાગવાથી અહીં ટાંકયા છે:
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(3 ) (१) पूर्व नन्द युग में व्याकरण के सुप्रसिद्ध आचार्य पाणिनि मुनि पश्चिमी गान्धार में प्रकट हुए। पुष्करावती प्रान्त में सुवास्तु ( स्वात ) नदी के कांठे में शालातुरनामी स्थान पाणिनि की जन्मभूमि था।
___ भा. इ. रूपरेखा जि. १, पृ. ४१५. (२) पाणिनि सिन्धपार पश्चिम गान्धार आधुनिक (यूसुफजई) प्रदेश के रहनेवाले थे।
. भा. इ. रूपरेखा जि. १, पृ. ४१३-१४. (३) शालातुरीय: (शालातुरे भव: छ:) पु० यः पाणिनि मुनि.
श. चिं. पृ. १२४८. ( ४ ) शालातुरीयो दाक्षेयः, शालंकिः पाणिनाहिकौ ।
___ कल्पद्रुकोशः पृ. ८३. (५) शालातुरीयः पु० शालातुरे भवः । तद्ग्रामवासिनि पाणिनिमुनौ ।
शब्दस्तोम० पृ. ३९७. ઉપરના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે પશ્ચિમ ગાન્ધાર દેશમાં આવેલા પુષ્કરાવતી પ્રાન્તના શાલાતુર ગામમાં આચાર્ય પાણિનિની જન્મભૂમિ છે જે ગામ સુવાસ્તુ-સ્વાત નદીના કાંઠા ઉપર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૩૧ ) ગેનઈ દેશ ક્યાં આવ્યો? હવે સાથે સાથે એ પણ જિજ્ઞાસા થાય કે તે ગેનઈ દેશ કયાં આવ્યો છે? તેને માટે પ્રમાણુ શું ? ડૉ. સિલ્વન લેવી પિતાના લેખમાં લખે છે કે –
(1) Here however, I shall only occupy myself with the intermidiate step between Ujjeni and Vedisa, two perfectly definite Localities; the one is still now Ujjain ( Ogein ), to the North of Indore, the other is Besnagar, very near Bhilsa, ............ The Pårāyan places the city of Gonaddha between these two points............... The equivalence Gonard=Gonaddha is certain. The name of Gonard is indissolutly connected with the memory of Patanjali="the Gonardian” Gonardiya.
હું સંપૂર્ણ રીતે સ્પષ્ટ આવેલા ઉજજેની અને વિદિશા એ બે વચ્ચેના સ્થાનને હાથ ધરીશ અને બીજું ભિલસા પાસે બેસનગર છે. પારાયણ એ બે બિન્દુઓ વચ્ચે ગેનદને મૂકે છે . ગેન એ ગેનદનું સમાનાર્થક છે. અને તે નામ પતંજલિની યાદદાસ્ત સાથે છૂટું ન પડી શકે તેવી રીતે જોડાયેલું છે. Journal of A. H. R. Society Vol IX, Part 3rd,
P. 1-2, Jan. 1988. : (2) Gonard a town situated between Ujjaini and Vidisā or Bhilsā (Sutta Nipāt: Vathugatha.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( 32 )
ગાન એ ઉજ્જયિની અને વિદિશા અથવા લિસ્સાની વચ્ચે આવેલું શહેર છે.
Geo, Dec. of Anc.... India' By N. De. P. 71. ( ३ ) पांचवीं शताब्दी ई. पू. के वौद्ध ग्रन्थ सुत्तनिपात में दक्खिण से तिरहुत-- मगह जाने का जो रास्ता दिया है वह गोदावरी तट के पेठन से माहिष्मती, उज्जैन, गोनर्द और विदिशा है। कर कोशाम्बी पहुंचता था ।
भारत ...... निवासी ४. ७४, ७५ By जयचन्द्र विद्यालंकार
( ४ ) उज्जैन और विदिशा के बीच गोनर्द का नाम है जिसकी जगह अभी ठीक निश्चित नहीं हुई; इसी कारण उज्जैन से ही रास्ता पूरव फिरता था या कुछ और उत्तर जाकर, सेा नहीं कहा जा सकता ।
भा. और निवासी. पू. १०२ फूट.
( 5 ) ( Gonard, Bhilsa, Kaushambi, and Saket ) on the route from Paithan to Sravasti."
By C., A. G. I., P. 726 Edi. II. ગાન દેશને ગેનદ્ધ પણ કહે છે, પરંતુ ગાના તા કાં ચ સાંભળવા કે વાંચવામાં આવ્યું નથી.
આમ પતજલિની જન્મભૂમિની શેાધખેાળના મહત્ત્વના વિષય પાછળ પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનાએ ખૂબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૩૩ ).
અન્વેષણ કર્યું છે. તે બાબત “પ્રાચીન ભારતવર્ષના લેખક શ્રીયુત ડો. શાહની સાથે પ્રશ્નચર્ચા કરતાં તેઓએ આ પ્રશ્નને નિરર્થક જે જણાવ્યું છે એ એક શોચનીય બાબત છે.
વળી એમ પણ જણાવે છે કે પૃષ્ઠ ૩૫૮ ઉપર ગોનની સાબિતી કરી આપી છે, પરંતુ તે તે બીલકુલ અસત્ય મંતવ્ય છે. અને એ જ પૃષ્ઠની હકીકત માટે આટલું બધું લખાણ અને પુરાવાઓ આપવા પડ્યા તે વાતને એ સાબિતી તરીકે સ્વીકારે છે. આથી વધારે આગ્રહશીલતા કઈ હોઈ શકે?
ન દેશ જે પાણિનિની જન્મભૂમિ હેત, તે તેને માટે પ્રશ્નચર્ચાને અવકાશ જ હતા નહીં, પણ એ તદ્દન અસત્ય બિના લાગી માટે જ પ્રક્ષચર્ચામાં ઉતરવું પડયું. પછી તેને માટે ઢાંકપીછેડા શા માટે કરવા પડે છે?
ચંપા જૂની અને નવી ચંપા એ પૂર્વ દિશામાં ગંગા નદીને કિનારે આવેલી અને કુણિકે સ્થાપેલી અત્યાર સુધી ચાલી આવી છે. જૂની ચંપાનગરીને કશામ્બીના રાજા શતાનીકે ભાંગી નાખી હતી અને તે જ સ્થળે કૂણિકે નવી ચંપા વસાવી હતી. આ ચંપાપુરી ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની મોક્ષભૂમિ પણ હતી.
પ્રાચીન ભારતવર્ષના લેખક આ હકીકતથી જુદા પડે છે અને શ્રી વાસુપૂજ્ય ભગવાનની મોક્ષભૂમિ તથા કૃષિકે વસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
વેલી ચ’પા બન્નેને તેએ દક્ષિણ દિશામાં (રૂપનાથના R. E.) ખડક લેખ પાસેના સ્થળને ચ'પાનગરી તરીકે માને છે. ચપા અને ગંગાના સબંધ તેમના મત પ્રમાણે નૂતન યુક્તિ સમાન લાગે છે. તેમાં ચપાનગરી વિષે ઉલ્લેખ છેઃ
-
“ શ્રી વાસુપૂજય તીર્થંકરની માક્ષમિ ચંપાનગરી (રૂપનાથના . E ) સમીપનુ' જ સ્થળ છે.
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૭૭ ટી.) “આ અસલની ચંપાનગરી તે તે અંગદેશમાં આવી ‹ છે, કે જે ભાગમાં હાલમાં જબલપુર, સતના વિગેરે શહેરા આવ્યાં છે, આ સંબંધી વિશેષ હકીકત માટે અંગ“દેશના વણુના જુએ. અત્રે તેા એટલું જ કહેવું જરૂરી “ છે કે, મૂળ જે નગરી ચંપા હતી તેના તે ઈ. સ. પૂ. ૫૫૭ માં ઃઃ નાશ થયે હતા. ( હાલ અગાળા ઇલાકાના ભાગલપુર જીલ્લામાં આવી રહી છે તે જુદી છે ). પછી રાજા કૂણિકે ગાદીએ આવીને ત્રીજા વર્ષે તેને સમરાવીને ત્યાં પાતાની ગાદી સ્થાપી હતી. (ઈ. સ. પૂ. પર૫) એટલે “પ્રાચીન અને અર્વાચીન ચંપાનગરીના સ્થાનને હું કાંઇ સંબંધ નથી. ”
66
<<
ઃઃ
( પ્રા. લા. પુ. ૧, પૃ. ૧૧૪ ટી. ૩૩) “ અર્વાચીન ઇતિહાસકારાએ હાલના મંગાળા ઇલાકામાં “ જ્યાં ભાગલપુર જીલ્લાવાળા ભાગ આવેલ છે ત્યાંના પ્રદેશને અંગદેશ હાવાનુ ઠરાવી દીધું છે. આ
પ્રમાણે કોઇ પ્રાચીન ગ્રન્થમાં વર્ણન કરાયુ હોય
(6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
પર
“એમ આધાર બતાવાતા નથી. એટલે શા આધારે તેમ “ઠરાવી દીધું હશે તેના ઉત્તર આપવા કઠન છે, પણ મનવા“ જોગ છે કે, તે સ્થળે એક ચ’પાપુરી કરીને એક શહેર છે “ એટલે જે પ્રદેશની રાજધાની ચ'પાપુરી હતી અને જ્યાં ' આ ચંપાપુરી આવી છે તે પ્રદેશનું નામ પણ અંગ દેશ જ ‘પાડવુ જોઈએ, આમ ઠરાવી દીધુ હશે. પણ આ વાત “ ભૂલી જવાય છે કે, રાજા કૂણિકે જે ચંપાનગરી વસાવી “ છે તે તેા, પેાતાના રાજ્ય-અમલના ચેાથા વરસેઇ. સ. પૂ. “ પર૪ માં ઊભી થઇ છે. જ્યારે અંગ દેશની રાજધાની “ ચંપાપુરી હતી તે તા યુગ યુગજૂની છે. અને તેના નાશ “ કરી ખડિચેર જેવી સ્થિતિમાં પ્રકાશામ્બીપતિ રાજા શતાનીકે “ ઇ. સ. પૂ. પપ૬ માં આણી મૂકી હતી. મતલબ કે અન્ને ચંપા“પુરીના જેમ સ્થળે. પણ જુદા છે તેમ તેમના અસ્તિત્વને સમય પણ નિરનિરાળા જ છે. પછી એકનું ગૌરવ “ મીજીના નામે શી રીતે ચડાવી દેવાય ?
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯.)
“રાજા કૃણિકે વસાવેલી ચાંપાને જો અગાળમાં આવેલ ચ’પાપુરી ગણવામાં આવે તે તેને તદ્ન નવેસરથી જ ઊભી કરવામાં આવી એમ કહેવું પડે; પણુ અસલની ચપાપુરી કે જેને રાજા શતાનીકે લૂટી લીધી હતી તેને, સમરાવીને કરીને તેના પુનરુદ્ધાર જ રાજા કૃણિકે કર્યાં હતા એમ માનવું હાય તા, તેને મહાકાશળ પ્રદેશમાં આવેલ ગણી શકાય. ’’
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૩૬ ) “રૂપનાથ અને ભારહત સ્તૂપની જગ્યાની વચ્ચે કઈ મોટી નગરી હેવાનું અનુમાન પુરાતત્વ શોધખળખાતુ જે જણાવે છે તે આ કૂણિક સમ્રાટની ચંપાનગરી જ હતી.
(પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૬૪.) તેને રાજા દધિવાહન નિવશ મરણ પામે છે એમ તેના સાંભળવામાં આવ્યું કે તુરત જ પિતાની શક્તિ ફેરવી તે અંગદેશનું રાજ્ય તેણે મગધમાં ભેળવી લીધું હતું. ત્યારથી તે અંગદેશ, મગધ સામ્રાજ્યને એક ભાગ થઈ જવાથી, રાજા શ્રેણિકના મરણ બાદ તેને પુત્ર કૃણિક. ગાદીએ આવ્યું. ત્યારે તેણે આ ચંપાનગરીને રાજધાની બનાવી હતી. અલબત્ત તેણે રાજપાટ બનાવ્યું ત્યારે તે ભગ્નાવસ્થામાં હોવાથી તેના કેટલાક ભાગને સમરાવી કરીને જીર્ણોદ્ધાર કરવો પડ્યો હતે.”
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૭૪.) ચંપાનગરી સંબંધી અવતરણે અને વાક્યરચના અત્યન્ત ભ્રામક ને પરસ્પર વિરોધી દેખાય છે, અને સામાન્ય જનતાને ભ્રમમાં નાખવા માટે જ જાણે ન લખાયું હેય તેમ સહેજે દેખાઈ આવે છે. ખેર, એ ગમે તેમ હોય પણ તેને સમગ્ર વાચનથી એ ફલિત થાય છે કે અસલની ચંપાનગરી કે નવી ચંપાનગરી પૂર્વ દિશામાં બંગાળમાં આવેલી ગંગા નદીને કિનારે નહીં પણ દક્ષિણ દિશામાં મધ્યભારતમાં રૂપનાથ R. P. ખડક લેખ પાસે હતી એમ બતાવવામાં આવ્યું છે, જે અવાસ્તવિક ને ઈતિહાસવિરુદ્ધ છે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૩૭ )
કારણુ કે ચંપાનગરી પૂર્વમાં આવેલા અંગદેશની રાજધાની છે, અને અંગદેશ પૂર્વીમાં આંગાળમાં આવેલ છે એ ઇતિહાસપ્રસિદ્ધ છે.
પરંતુ પ્રસિદ્ધ અંગદેશ અને મધ્યભારતને ચાખા વિરાધ દેખાઈ આવે છે એટલે આખા અંગદેશને કલ્પનાથી ઉઠાવીને દક્ષિણદિશામાં મધ્યભારતમાં રૂપનાથના ખડક લેખ પાસે બતાવી દીધા છે, એ પૃષ્ઠ ૪૬ ના નકશા ઉપરથી જોઈ શકાય છે. જ્યારે આખા અંગદેશને ઉઠાવી મધ્યભારતમાં મૂકા ત્યારે પૂર્વમાં આવેલી ઇતિહાસપ્રસિદ્ધ ચ'પાને નકામી અને અન્યથા સિદ્ધ બતાવી દીધી.
ખીજી ખાખત એ છે કે પૃ-૧૧૪ ઉપર મંગાળની ચંપાને જુદી ખતાવી, મૂળ ચ’પાનગરી( તેમણે માનેલી )ના ઇ. સ. પૂ. ૫૫૭ માં નાશ થયે મતાવે છે અને કૂકિ રાજાએ ગાદીએ આવી ત્રીજા વર્ષે તે ચપાને સમરાવી ત્યાં ઇ. સ. પૂ. પર૫ માં ગાદી સ્થાપી એમ લખે છે.
તેવું જ વિરોધી લખાણુ ૧૩૯ પૃ. ઉપર એમ દેખાય છે કે જૂની ચંપાના ઇ. સ. પૂ. ૫૫૬ માં નાશ કર્યાં હતા અને કૂણિકે ચેાથા વર્ષોંમાં નવી ચંપા સ્થાપી. એ રીતે તે બન્નેનાં સ્થાન અને સમય નિરનિરાળા જ બતાવે છે.
આમાં તેમની ગણાવેલી સાલવારી, સ્થાપનાના વ અને ચ’પાપુરીના સ્થાનમાં પરસ્પર વિરોધ દેખાય છે. તેના તેમાં સ્હેજ ખચાવ કર્યો છે ખરો પણ તે નિરર્થક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૩૮ ). ત્રીજે પરસ્પર વિરોધ એ દેખાય છે કેપૃષ્ઠ ૧૩૯ ઉપર રાજા શતાનીકે ભગ્ન કરેલી ચંપાને પુનરુદ્ધાર કર્યો હતો એમ માનવું હોય તો...” એમ શંકામય કે અનિશ્ચિત વલણ દાખવે છે.
જ્યારે પૃ૪–૩૭૪ ઉપર તેને નિશ્ચિતરૂપે બતાવતાં એમ લખે છે કે “અલબત્ત, તેણે રાજપાટ બનાવ્યું ત્યારે તે ભગ્નાવસ્થામાં હોવાથી તેના કેટલાક ભાગને સમરાવી જીર્ણોદ્ધાર કરવું પડે હતે.”
આમ પિતાના પુસ્તકમાં આગળ પાછળ શું લખાયું છે તેનું પોતાને જ અવધારણ રહ્યું નથી.
બીજુ “પ્રાચીન ભારતવર્ષમાં ચંપાનગરીનું જ્યાં જ્યાં વર્ણન આવ્યું છે ત્યાં ત્યાં ગંગા નદીને કયાંઈ પણ ઉલ્લેખ આવ્યો દેખાતો નથી; જ્યારે પ્રાચીન ને અર્વાચીન શાસ્ત્ર ને ઈતિહાસમાં જ્યાં જ્યાં ચંપાને ઉલ્લેખ છે ત્યાં ત્યાં ગંગા નદીને પણ સાથે જ ઉલ્લેખ છે. એટલે તે ઉપરથી તે એમ લાગે છે કે ગંગા નદીના કિનારા વગર જૂની કે નવી કેઈ ચંપાને સંભવ જ દેખાતું નથી.
ત્યારે “પ્રાચીન ભારતવર્ષ” ના લેખક કયા પ્રમાણથી ચંપાને અને અંગદેશને દક્ષિણ દિશામાં લઈ ગયા હશે? તેમણે રૂપનાથના ખડક લેખની પાસે એક કેઈ નગરી હાવાના પુરાતત્ત્વ શોધખોળના અનુમાન માત્રથી ત્યાં ચંપાનગરી કલ્પનાથી માની લીધી લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૩૯ )
પરંતુ વિચારવાની વાત એ છે કે શોષખાળખાતાનુ તા કાઈ નગરી હાવાનુ અનુમાન છે; નહીં કે ચપાનગરી હાવાનુ અનુમાન છે. વળી એક નગરી હાવાનું અનુમાન છે; નહી' કે અગદેશ ત્યાં હોવાનું અનુમાન છે.
આવી રીતે કાઈના એક સામાન્ય અનુમાન ઉપર આખા ને આખા દેશને માની લઈ ઇતિહાસને ઉલટા નાખવાના ફાંફા મારવા અને પુસ્તકા લખી નાખવા અને જનતામાં વિભ્રમ પેદા કરવા એને જ્ઞાનના કયા ભેદ કહેવા ?
તેમણે મધ્યભારત-દક્ષિણ દિશામાં ચંપાનગરી સ્થાપિત કરી, નગરી પાછળ અંગદેશને પૂર્વમાંથી ઉઠાવી દક્ષિણમાં લઇ આવ્યા, તે પછી ગંગા નદીને પૂર્વ માંથી દક્ષિણમાં ઉઠાવી લાવવામાં શા માટે સકાચ થયા ? કે પછી ગંગા તે વર્તમાન કાળમાં પણ એ જ રીતે વિદ્યમાન છે એટલે તેને મધ્યભારતમાં લઇ આવતાં તત્કાળ ઉઘાડા પડી જવાના ભય લાગ્યા હશે ?
પૂર્વાપરના ઇતિહાસથી તે એમ દેખાય છે કે ચ'પાનગરીનાં સ્થાન ખાખતની ‘પ્રાચીન ભારતવર્ષ 'ની લગભગ અધી હકીકત પાયાવગરની, પ્રમાણવગરની, શાસ્ત્ર અને ઇતિહાસવિરુદ્ધ છે.
જૈન શાસ્ત્રી, ઇતિહાસકારા ને પ્રમાણભૂત પુસ્તક અને વિદ્વાના ચપાનગરી વિષે જે મ્યાન-વર્ણન-હકીકત રજૂ કરે છે તે એવી છે કેઃ
ચંપાનગરી એ પૃમાં આવેલા અંગદેશની રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ४० ) ધાની છે, જાની ચંપાને સ્થાને જ નવી ચંપા વસાવેલી છે અને ગંગા નદીના કિનારા ઉપર છે.
હવે આપણે તેના પ્રમાણે જોઈએ.
(१) तएणं से कूणिए कुमारे एएणं महया, मणोमाणसिएणं दुःखेणं अभिभूए समाणे अन्नया कयाई अन्तेउरपरियालसंपरिखुडे सभण्डमत्तोवगरणमायाए रायगिहाओ पडिनिक्खमइ, जेणेव चम्पानयरी, तेणेव उवागच्छइ, तत्थ वि णं विउलभोगसमिइसमन्नागए कालेणं अप्पसोए जाए या वि होत्था ।
(निरयावलि पृ. १८) (2) Champā, the famous capital of Anga, stood on the river of the same name (Jatak 506) and the Ganges. ... It is stated in the Mahabharat, the Puranas and the Harivansa that the ancient name of Champă was Malini. चम्पस्य तु पुरी चम्पा या मालिन्यभवत् पुरा ।
( Poli. His. of Anc. India P.76
Ray Chaudhari. Edi. 3rd.) (३) चम्पा तु मालिनी
अ. चिं. पृ. ३९० ( ४ ) अंगेर सुविख्यात राजधानी चम्पा चम्पातीरवर्ती चम्पा गंगार तीरे अवस्थित परयुगे एकत्र विवरण ओ पाया जाय ।
बंगीय महाकोश पृ. ४९६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ४१ ) (५) अंग-इहार राजधानी छिल चम्पा । इहा मिथिला होइते ६० योजन दूरे गंगा एवं चम्पानदीर तीरे अवस्थित छिल ।
. बौद्ध युगेर भूगोल पृ.६
तथा Geography of Early Buddhism P. 6.
by Vimalebaran Low (६) चम्पेशो भोगवंशोऽयं सुबाहुः धरणेन्द्रभूः ।
अमुं वृणीश्व जान्हव्याः सेव्यसे सोकरानिलैः ॥३४०॥ ભેગવંશમાં ઉત્પન્ન થયેલ રાજા ધરણેન્દ્રને પુત્ર સુબાહુ આ ચંપાનગરીને રાજા છે તેને વરે-પરણો તે તમે ગંગા નદીના જળકણવાળા પવનથી સેવાશે. આ કથન નળરાજાના અધિકારમાં પ્રાચીન ચંપાની બાબતનું છે.
(त्रि. श. पु. चरित्र पर्व ८, सर्ग ३, पत्र ५२) ( ७ ) इओ य सयाणिओ चंपं पहाविओ दधिवाहणं गेण्हामि नावाकडएणं गतो एगाते रत्ती ते ॥
(आ. सू. सटीक हरिभद्र पृ. २२३) (८) उसकी (अंग की) राजधानी चम्पा या मालिनी, जिसे आधुनिक भागलपुर शहर का पच्छिमी हिस्सा चम्पानगर सूचित करता है, उस समय भारतवर्ष की सबसे समृद्ध नगरीओंमें से थी।
(भारतीय इ. रूपरेखा जि १, पृ. ३१२)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
( ४२ )
( ९ ) अंग - प्राच्यभारते एकटी
प्राचीनतम देश ( बंगला विश्वकोष भा. १, पृ. २७२ ) (१०) इओ य सयाणिओ चम्पं पधाविओ दधिवाहणं गेहामित्ति, णावाकडएण गतो एगाए रत्तीए, अचिन्तिया चेव णगरी वेढिया, तत्थ दधिवाहणों पलातो ।
( आवश्यक चूर्णि ( पूर्व भाग ) पत्र ३१८ )
( ११ ) इस वास्ते कोशम्बीनगरी में चम्पानगरी कुछ बहुत दूर नही थी ! अरु चम्पानगरी के पास गंगा नदी वहती हैं. यह तो प्रत्यक्ष ही है। जिसके खुलासे के लिए निरयावलिका सूत्र में भी साफ लिखा है कि चंपानगरी के पास गंगा महानदी बहती है. इस वास्ते संतानिक राजा लश्कर के साथ पहिले नावामां बेसी जमना नदी में चला. पीछे प्रयाग के अर्थात् (अलहाबाद) के पास जहां जमना नदी गंगा महानदी में मील गई तब गंगा में नावा सें चल कर चम्पानगरी कुं एक ही रात्री में पहुच गया । ( ' आर्यदेश दर्पण' पृ. ३१ शांतिविजय )
( 12 ) It ( Champs) was on the Bhagirthi ( Mahābhārt III, 84, 8141 )
ચંપા ભાગીરથી નદી પર હતી.
(Ancient Indian Historical Tradition P. 272 note. By F. E. Pargiter.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
(४३)
(१३) तएणं से वेहल्ले कुमारे सेयणएणं गन्धहत्थिणा अन्तेउरपरियालसंपरिवुडे चम्पं नयरी मज्झं मज्झेणं निगच्छइ २, अभिक्खणं २ गंगं महाणइं मज्झणयं ओयरइ ।
(“ निरयावलि " पृ० १९) (१४) “ महावीर चरित्र प्राकृत"
(गुणचन्द्रकृत प्रस्ताव ७, पृ० २४३) (१५) त्रि. श. पु. चरित्र
(पर्व १०, सर्ग ४, पृ० १९) ( 16 ) The Capital ( Champa ) was situated on the Ganges ( as stated By Hwen Tbsang )
હ્યુએનત્સાંગના કહેવા પ્રમાણે રાજનગર ચપ્પા ગંગા નદી ઉપર આવ્યું હતું. ( Cunninghām's Ancient Geography
___of India P. 546 ) (17) The Tamrliptas with the sea-coast people and the beautiful capital of Champā protected by Deva."
તાઍલિસ પ્રાંતના લોકે, સમુદ્ર તટ પર નિવાસ કરતા પ્રજાજને અને મનહર રાજનગર ચંપાને દેવ (ચંદ્રગુપ્ત भीन्ने ) २क्षण ४२.
( History of India P. 124 By Jayaswal.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
(18) Champa, the famous capital of Anga stood on the river of the same name (modern Chandan) and the Ganges."
ચંપાનગરી એ ગંગા નદી અને ચંપા નદી (હાલની यांन नही) ७५२ मावशी छ.
(“ C. A. G. 1." P. 723. ) (१९) " ........... ...ताम्रलिप्तान् ससागरान् चम्पां चैव पुरी रम्यां भोक्ष्यन्ते देवरक्षिताम् ॥"
"वायुपुराण" (२०) दधिवाहणगहणत्थं चम्पं वेढइ सयाणिओ राया।
एगाए रत्तीए नावाकडगेण गंतूणं ॥७३॥" - (श्री नेमिचंद्रमूरिकत प्राकृत महावीर चरित्र पत्र ५४) (२१) राजधानी (चम्पा) जो गंगा नदी के उत्तरी तट पर है।
(हुएनसांग का भारतभ्रमण पृ. ५२२.) (22) That the Guptas established a Govern"ment of their own at Champā.
ગુપ્તવંશી રાજાઓએ ચંપામાં પોતાનું સિન્ય સ્થાપિત यु हेतु
(H. I Pp. 32-33.) (२३) अस्या एव परिसरे श्रीश्रेणिकसूनुरशोकचन्द्रो नरेन्द्रः कूणिकापराख्यः श्रीराजगृहं जनकशोकाद् विहाय नवीनां चम्पां अचीकरच चारुचम्पकरोचिष्णुं राजधानीम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
(૪૫ )
તેની—જૂની ચ'પાની સમીપે શ્રી શ્રેણિક રાજાના પુત્ર અશેાકચંદ્ર-કૃણિકે-પિતાના શાકને લીધે રાજગૃહી નગરીના ત્યાગ કરી નવીન ચંપાનગરીને યથા રાજધાની બનાવી.
નામવાળી મનેાહર
तीर्थकल्प. पू. ६५
ઉપર્યુક્ત આટલા બધા પ્રમાણેા સિદ્ધ કરી બતાવે છે કે જૂની ચંપા અને નવી ચંપા અન્ને પૂર્વ દિશામાં આવેલા અંગદેશની રાજધાની અને ગંગા નદીના કિનારે આવેલી છે. અર્થાત્ ગંગા નદી વગર ચ'પાનગરીનુ અસ્તિત્વ હાઈ શકે નહીં.
ખરી રીતે ભાગલપુર જીલ્લામાં જે ચંપા જુદી તરીકે સ્વીકારી છે તે જ ચંપા પૂર્વ દેશમાંના અંગદેશની રાજધાની હતી. અંગદેશ કર્યાં આવ્યા ?
ચ'પાનગરીનું સ્થાન ઐતિહાસિક દૃષ્ટિએ નિશ્ચિત કર્યો પછી હવે અ'ગદેશ કયાં આળ્યે તેના સ્થાનના નિર્ણય કરીએ. · પ્રાચીન ભારતવષ માં એવી રીતનુ લખે છે કેજીવાવાળા ભાગ અંગ દેશ પણ પ્રાચીન ગ્રન્થમાં વન બતાવાતા નથી વિગેરે વિગેરે. ભારતવષ માં અંગદેશને દક્ષિણ દિશામાં આવેલ મધ્યપ્રાન્તમાં ભારપૂર્વક નકશે ચિતરી બતાવે છે.
અંગાળ ઇલાકામાં ભાગલપુર તરીકે હાવાનુ` ઠરાવી દીધુ છે, તેવું કરાયું હોય એમ આધાર
એ ઉપરાંત પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૪૬ )
આ બધી બિના એટલી બધી અસત્ય, ભ્રામક અને પ્રમાણરહિત છે કે ડે. શાહ સિવાય બીજે કઈ પણ આમ લખવાનું સાહસ પણ ભાગ્યે જ કરી શકે.
ચંપાનગરી કયાં આવી તેને માટે ઉપર જેમ અનેક પુરાવાઓ અપાયા છે તેમ જ અંગદેશ કયાં આવ્યું તેને માટે પણ શાસ્ત્રમાં ને ઈતિહાસમાં અનેક પુરાવાઓ અને આધારે બતાવ્યા છે. પ્રાચીન ગ્રન્થ, પુરાવાઓ અને નકશા તપાસ્યા હતા તે તેમને ઘણું આધાર મળી શક્યા હેત. અંગ દેશ કયાં આવ્યું તે હકીક્ત-સ્થાન નિશ્ચિત કરનારા પુરાવાઓ નીચે પ્રમાણે છે.
(1) Anga was the country to the East of Magadha, અંગ દેશ મગધની પૂર્વમાં હતે.
(Poli. His. of Anc. India P. 75.) (૨) સાથે સર્વ પ્રથમ પ્રાવ વિશે શિપ્રિયુ: યંત્ર ચંવૈ–સુટું–ત્રહ્મ–પુટ્ટાચા મનપા !
(“ વ્યમીમાંસા' ૮ by Dalal ) (3) તત્ર વારાTIચા: પરત: પૂર્વશ: . યત્ર - –ો..........કમૃતયો નાપાક | કાવ્યાનુશાસન કહે છે કે-કાશીનગરી-વારાણસીની પિલી તરફને પૂર્વદેશ કહેવાય છે અને ત્યાં અંગ, કલિંગ ને કોસલ વિગેરે દેશે આવેલા છે.
(ાવ્યાનુશાસન સટીમ ૧૨.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૪૭)
......
(૪) *ના, ચંગા:
अन्येऽपि देशाः प्राच्या ये पुराणे संप्रकीर्तिताः ॥ પુરાણામાં ખતાવ્યુ છે કે અંગ, અંગ, કલિંગ અને બીજા પણ પૂર્વ દેશ તરીકે ઓળખાય છે.
(નાચરાત્રમ્ રૃ. ૨૦૨ Vol. II )
(5) The monks or nuns may wander towards the East as far as Anga, Magadh......... Brihat Kalpa Sutra 1, 51 સાધુએ કે સાધ્વીએ પૂદિશામાં અંગ અને મગધ સુધી વિચરી શકે. બૃહત કલ્પસૂત્રમાં પૂર્વદેશના અંતની મર્યાદા બાંધી દીધી કે અગ, મગધ એ સાધુઓના વિહાર માટે પૂવદેશાના છેલ્લામાં છેલ્લા દેશ છે, એટલે તેને માટે તે પૂર્વદિશા સિવાય બીજી કલ્પના પણ ન કરી શકાય. ( ६ ) यह कहा गया है कि अंग से पूरवदेशों का, पद युग में, आर्यों को पता न था, क्योंकि सोलह महाजनपदों में सब से पूरव का देश अंग ही है ।
महाजन
...........
(મારતીય હૈં. રેવા નિ. ? પૃ. ૧૨૦ નયનન્દ્ર વિદ્યાšાર.) (7) Anga the easternmost country named in
the Atharvaveda. (V. 22, 14.)
અથવવેદ એમ બતાવે છે કે-અંગ એ પૂર્વ દિશાની સીમા-મર્યાદામાં સૌથી છેલ્લો દેશ છે.
( Anc. Geo. of India P. 722. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૪ )
(8) Champā a nagar at a distance of about five miles from Bhāgalpur.
ભાગલપુરથી લગભગ પાંચ માઈલ દૂર ચંપાનગરી છે. ( H. I. P. 32. Note.) Champa to have
been
(9) Fahien makes 18 yojans east from Patliputra.
પાટલીપુત્ર( પટના )થી ચંપા તરફ છે એમ ફાહિયાન જણાવે છે.
૧૮ ચૈાજન પૂર્વદિશા
On Yuan Chwang Vol II, By Walters p. 182 ( 10 ) This ( Champa country) the pelgrim ( Hwen Thsang) describes as above 4000 Li in circuit, with its Capital more than 40 Li in circuit, situated on the south side of the Ganges.
યાત્રિક હ્યુએનત્સાંગે, ચરપા દેશના વિસ્તાર ૪૦૦૦ લી’થી વધારે અને તેની રાજનગરીના વિસ્તાર ૪૦ ‘લી'થી વધારે હાવાનુ કહ્યું છે. અને તે ગંગા નદીની દક્ષિણે હાવાનું લખ્યું છે.
(H, G. T. I, P. 181)
( 11 ) Samudragupta seems to have,later on, annexed Samatata (સમતટ) to the province of Champa, to have a natural frontier upto the sea, which was a matter of necessity for an easier access to and the administration of Orissa and Kalinga, and the sea-trade with further India.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
(४८) સમુદ્રગુપ્ત આગળ જતાં સમુદ્ર પર્યત કુદરતી રીતે માર્ગ મોકળો થઈ જાય એ ઉદ્દેશથી ચંપા પ્રાંત સાથે સમતટને જોડી દીધું હતું. ઓરિસ્સા અને કલિંગમાં સહેલાઈથી જઈ શકાય, એ બન્નેનો કારેબાર સારી રીતે ચાલી શકે અને બૃહદ્ ભારતવર્ષ સાથે સમુદ્રમાગે વ્યાપાર વધી શકે તે માટે આ માર્ગ અનિવાર્ય હતે.
___History of India P. 145 By Jayaswal.
(१२) चंपा से पूर्व ५० योजन जाकर फाहियान तांबलिप्ति--जनपद में पहुंचा।
फाहियान ४॥ (१३) १८ योजन पर उसे गंगा पार करने पर चंपा का देश मिला ।
४॥ गंगा के किनारे किनारे पूर्व दिशा में १८ योजन उतर कर दक्षिण किनारे पर चम्पा का महोजनपद पड़ा ( यह भागलपुर जिले का एक विभाग है।)
फाहियान पृ. ८१ (१४)" चंपा अंगजनपदेषु च" या महेशमा છે, એ પાઠ અનેક ગ્રન્થમાં ઉપલબ્ધ થાય છે.
(१५) जम्बूद्दीवे २ भरहवासे दस रायहाणीओ पं. तं.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૫૦)
चम्पा, महुरा, वाणारसी य सावत्थी तहत सातेतं । हत्थिणउर कंपिल्लं मिहिला कोसंबि रायगिहं ॥
સ્થાનાં સૂત્ર, સ્થા. ૨૦, ૩દેશ: ૨, પૃ. ૪૭૭ (૨૬) ચંપાનારી ચંપાનનg |
થાના ટી. ક૭૨ (17) Kingdom of Asokaને નકશે. પૂર્વમાં ગંગાના કિનારા ઉપર ચપાને બતાવી છે.
Buddhist India P. 320. ( 18 ) Carte Archeaology...... de L'inde at sell.
. L'inde Aux. Temps des Mauryas. (19) The Anava kingdom in the east, the nucleus of which was Anga, became devided up into five kingdoms, said to have beenn amed after the king Bali's sons; Anga, Vanga, Kalinga, Sumba and Pundra,
પૂર્વનું આણુવ રાજ્ય જેનું કેદ્રરૂપ અંગે રાજ્ય હતું તેનાં પાંચ ભાગ પડી ગયા હતા. તેના માટે એમ કહેવાય છે કે બલિના પુત્રના નામ ઉપરથી તેના નામ પડ્યા હતા. અંગ, વંગ, કલિંગ, સુહ ને પું.
“A. I. H. G.P. 89 By Majumdar (20) The Capital of Anga was Malini, and its name was changed afterwards to Campā or Campavati (Bhagalpur) after king Campa.
Ancient In. Historical Tradition P. 272.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(૫૧ ). (૨૨) તત્ર વારાણાઃ પરત: પૂર્વરાઃ ચત્ર અંન્ટિં–જો –તોતરું.........ઘટ્યોત્તર મૃતયો બનાવા
its capita' the
ancient city
villages-Camadalpura.
(૨૨) પૂર્વ દિશા મેં બૈરું નામ નિયામ (વા) હૈ કજંગળ અંગદેશમાં છે એ તે સુપ્રસિદ્ધ છે. અંગદેશ પૂર્વમાં હેવાનું આ પાઠથી પણ ઉપલબ્ધ થાય છે.
બુદ્ધચર્યા પૃ. ૩૯૭. ૨. સાંત્યાયન. (23) Anga-the state east of Magadha with its capital Campā. According to Cunningham, the site of the ancient city of Champā is to be indentified with the two villages-Campanagara and Campapura-which still exist near Bhagalpura.
The Early History of Kausāmbi. P. 9. અંગ એ મગધનું પૂર્વનું રાજ્ય છે. અને તેમની રાજધાની ચંપા છે. સર કનિંગહામના વિચાર પ્રમાણે પ્રાચીન ચંપાનું સ્થાન ચંપાનગર અને ચંપાપુર જે અત્યારે પણ ભાગલપુરની પાસે છે તેના ઉપરથી જાણી શકાય છે.
આ બધા શાસ્ત્રીય, ઐતિહાસિક ને નકશાઓના પુરાવાએથી એમ સિદ્ધ થાય છે કે અંગદેશ પૂર્વમાં છે; દક્ષિણ દિશામાં કે મધ્યભારતમાં નથી.
ઉપર આગમના પુરાવાઓ છે, કેષોના અને બૌદ્ધગ્રન્થના, ચરિત્રે ને કાવ્ય, હ્યુએનસાંગ ને ફાહીયાન જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
(પર). મુસાફરે, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, પ્રાચીન, અર્વાચીન ઈતિહાસકારેના, પુરાણ, મહાભારત, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, તીર્થક૯૫ વિગેરે તમામના પુરાવાઓ આપ્યા છે અને તે બધાએ ચંપાનગરી અને અંગદેશને પૂર્વ દિશામાં ગંગા નદીને કિનારે જ બતાવ્યા છે.
પ્રાચીન ભારતવર્ષમાં અંગદેશ દક્ષિણ દિશામાં ક્યાંથી આ એના કાંઈ પુરાવા છે ખરા ?
તેમણે રૂપનાથના ખડક R. E.ને અખંડનીય પુરાવા. તરીકે બતાવ્યું છે અને કથાનકે ને દંતકથાઓને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એકકેનું નામ કે પુરાવા રજૂ કર્યા નથી. અને કદાચ રજૂ કર્યા હતા તે પણ નિર્મૂળ દંતકથાઓ, એ ઈતિહાસ જ નથી.
તેમના પુસ્તકમાં એક વધારે હાસ્યજનક બિના તે એ છે કે તેઓ એક પછી બીજા ને બીજા પછી ત્રીજા પાનાઓ ને ટીપણે જેવા ભળાવે છે અને એમ કરી વાચકને ભ્રમણામાં નાખે છે; છતાં ય છેવટે બધું તપાસી જતાં અંતમાં કાંઈ અર્થ નીકળતું નથી. જેમકે –
પુ. ૨, પૃ. ૩૬૪ ઉપર લખે છે ટી. ૩૬ માં જુઓ. ત્યાં વળી લખે છે ટી. ૨૯ જુઓ.
ત્યાં વળી લખે છે પૃ. ૩૬૪ ટી. ૩૫ જુઓ. અને એ બધી ઝાડી ફરી વળતાં જોઈએ છીએ ત્યારે કશે સારાંશ કે ચેખવટ મળતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
(૫૩). તેને અર્થ તે વાચક એ કરી શકે કે બિનપાયાદાર ને પુરાવા વગરની કેવળ કલપનાકલિપત બિનાએને ભૂલાવવા માટે પુસ્તકનાં પૃષ્ઠો અને ટીપ્પણમાં વાચકોને ભ્રમિત કરી નાખવા મથે છે !
જ્યારે આ સંબંધમાં તેમની સાથે પ્રશ્નચર્ચા કરવામાં આવી ત્યારે ચંપાપુરી અને ગંગાને સંબંધ એક નૂતન યુક્તિ હોય અને કેઈ અવળે પ્રશ્ન હોય એમ તેમને લાગ્યું. અને એ મેં જ્યારે જાણ્યું ત્યારે મને ભારે આશ્ચર્ય થયું કે ડો. મહાશય ચંપા અને ગંગા વિશે આવું મંતવ્ય ધરાવી શકે છે ખરા !
પ્રાચીન ચંપાપુરીને નાશ ઇ. સ. પૂ. પપ૬ માં થઈ ગયા બાદ લગભગ ત્રીસ બત્રીસ વર્ષે આ રાજા કૂણિકવાળી ચંપાની સ્થાપના થઈ છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૩૯ “ઈ. સ. પૂ. પપ૭ માં વત્સ પતિ રાજા શતાનીકે, ચંપા ઉપર હલ્લો કરી ભાંગી નાખી હતી, એટલે કે આશરે પચીસ વર્ષે તેને પુનરુદ્ધાર થયે એમ ગણવું.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૭૪ ટી. વળી તે નગરી સર્વથા નાશ પામેલી નહોતી એટલે બે ત્રણ વર્ષમાં જ તેને પુનરુદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા લાગ્યા. ”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૯૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
(૫૪).
આવા પરસ્પરવિરોધી લખાણથી એમ જ માનવું રહ્યું કે ચંપા બાબત તેમને પોતાને જ કશી ખબર નથી. ઈ. સ. પૂ. પપ૬ માં ભાંગી ગઈ એમ લખે છે અને ઈ. સ. પૂ. પર૪ માં તેને નવી સ્થાપી એમ પણ પ૨૪ પૃષ્ઠ ઉપર લખે છે અને તે સાથે સાથે એમ પણ લખે છે કે બત્રીસ વર્ષ ઉજજડ રહી, બીજી વખત લખે છે ૨૫ વર્ષે પુનરુદ્ધાર કર્યો, ત્રીજી વખત લખે છે ત્રણ વર્ષમાં જ પુનરુદ્ધાર કર્યો–આ ત્રણે વિધી હકીક્ત ઈ. સ. પૂ. પપ૬ થી ઈ. સ. પૂ. પ૨૪ વચ્ચે કયા ગણિતના હિસાબથી થઈ શકે તે સમજવું મુશ્કેલ નથી. એટલે કે ઉપરની હકીકત તદ્દન અસંગત છે.
કારણ કે તેમણે ઈ. સ. પૂ. પ૨૮ માં કૃણિકનું રાજ્યારિહણ અને ઈ. સ. પૂ. પર૭ માં ભગવાન મહાવીરનું નિર્વાણ પૃ. ૩૮ ઉપર સાલવારીમાં લખ્યું છે, જ્યારે ક્રેણિકના રાજ્યત્વકાળ–ગાદીનશીન થયા પછી અને ભગવાનના નિર્વાણ પહેલાં ૧૪ વર્ષે ગશાળક મૃત્યુ પામ્યા. ગોશાળક મૃત્યુ પામ્યો તે પહેલાં રાજા કૃણિક સાથે હલ વિહલ્લ ને ચેટક રાજાનું મહાયુદ્ધ થયું, જે ભગવતી સૂત્ર, નિશ્યાવલિ વિગેરેમાં “મહાશિલાકટક યુદ્ધ” ને નામે પ્રસિદ્ધ થયું છે. તે યુદ્ધ ઈ. સ. પૂ. ૫૪૦ ની આસપાસ થયાનું મનાય છે. એ યુદ્ધ પહેલાં ભગવાનનું કૂણિકે ચંપાનગરીમાં સામૈયું કર્યું છે. હવે જે ઇ. સ. પૂ. પર૭ માં ભગવાનનું નિર્વાણ અને ઈ. સ. પૂ. પ૨૮ માં કૂણિકનું રાજા થયાનું માનવામાં આવે તે એ એક વર્ષના ગાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
(પષ ) ગશાળા પછીના ૧૬ વર્ષનું ભગવાનનું જીવન, હલ્લ વિહલ્લને યુદ્ધકાળ અને એ બધા વર્ષો કયાં સમાવવા ? એટલે એ સિદ્ધ થાય છે કે કૃણિકના ગાદીનશીન થવાની “ પ્રાચીન ભારતવર્ષની સાલ જ પેટી છે.
વળી શાસ્ત્રોમાં તે રાજા શ્રેણિક કરતાં ભગવાન સાથે કુણિકના પ્રસંગે વધારે ઉપલબ્ધ થાય છે, એટલે શ્રેણિક રાજા કરતાં કૂણિકને ભગવાન સાથે વધારે સહવાસ રહ્યો હતે એમ માનવું જોઈએ.
બીજું અસત્ય પ્રતિપાદન એ છે કે તેમણે રાજા શ્રેણિકનું મૃત્યુ ઈ. સ. પૂ. પ૨૮માં ગણાવ્યું છે, તે પણ અસંગત છે; કારણ કે શાસ્ત્ર પ્રસિદ્ધ હકીકત એવી છે કે ભગવાનને કેવળજ્ઞાન થયા પછી શ્રેણિક રાજા બહુ વધારે સમય જીવ્યા નથી. ઈતિહાસકારે પણ એમ જ માને છે.
_ करीब ४२ वर्ष की अवस्थामें केवलज्ञान प्राप्त कर भगवान महावीर जब राजग्रहनगर में गये उस समय राजा श्रेणिक वृद्धावस्था को पहुंच चूका था।
जैन सूत्रों में महावीर के साथ श्रेणिक विषयक जितने प्रसंग उपलब्ध होते हैं उनसे कहीं अधिक उल्लेख अभयकुमार और कूणिक संबंधी मिलते हैं, इससे भी यही ध्वनित होता है कि महावीर का केवली जीवन श्रेणिक ने अधिक समय तक नहीं देखा।
વી. નિ. સં. ૫. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
(૫૬)
શ્રેણિકને રાજ્યકાળ. ૬૦૧-૫૫૨ ઈ. સ. પૂર્વ,
(. વી. નવા) ૬૦૧ થી ૫પર ઈ. સ. પૂર્વ.
(મુનિ વક્ષ્યાવિનયગી.)
પ૮૨ થી પ૫૪ ઈ. સ. પૂર્વ. अलि हिस्टरी, चतुर्थ आवृत्ति, विन्सेन्ट स्मीयकृत. - ઉપરના બધા મંતવ્યથી એમ સિદ્ધ થાય છે કેશ્રેણિકનું અવસાન ઈ. સ. પૂ. પ૩ર-પ૩ની આસપાસ માનવું રદ્દ. અને તે પછી ભગવાનને કૃણિક સાથે જ લાંબો પરિચય રહ્યો હોવાનું મનાય છે.
હવે બીજી રીતે મહાવીરને અને કૃણિકને સંબધ તથા કૃણિકને રાજ્યકાળ અને ગાદીનશીન થયાને સમય જોઈએ.
અજાતશત્રુ(કૂણિક)ના રાજ્યત્વકાળના આઠમા વર્ષમાં ભગવાન બુદ્ધ ૮૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામ્યા. અને બુદ્ધના સ્વર્ગવાસ પછી લગભગ (૧૪) ચૌદમા વર્ષે ભગવાન મહાવીર ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામ્યા. એટલે કે ભગવાન બુદ્ધ કૃણિકના રાજ્યત્વકાળના આઠમા વર્ષે નિર્વાણ પામ્યાના હિસાબે ભગવાન મહાવીર કૃણિકના રાજ્યત્વકાળના (૨૨) બાવીસમે વર્ષે નિર્વાણ પામ્યાનું સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
(પ૭ ) ત્રીજી રીતે મહાવીર અને કૃણિકનો સંબંધ બાદ્ધ ગ્રન્થોને આધારે મેળવીએ.
દીઘનિકાય'માં લખ્યું છે કે કુણિક(અજાતશત્રુ)ના રાજ્યત્વકાળના પ્રથમ વર્ષમાં મહાવીર અને કૃણિકનો સંબંધ થયે છે.
“ अन्नतरो पि खो राजामच्चो राजानं मागधं अजातसत्तुं वैदेहीपुत्तं एतदवोच-" अयं देव ! निगंठो नातपुत्तो, संघी, चेव गणी च गणाचारियो च भातो, यशस्सी, तीत्थकरो, साधुसंमत्तो, बहुजनस्स रतन्नु, चिरपव्वजितो अद्वगतो वयो अनुपत्ता ति ।"
અર્થાત એમાંના એક મંત્રીએ....અજાતશત્રુને કહ્યું કે-મહારાજ ! આ નિગ્રન્થ જ્ઞાતપુત્ર આવ્યા છે ...... ચિરદીક્ષિત અને અર્ધગત ઉમરના છે.
(ધનિય. ') હવે ઉપરના બૌદ્ધગ્રન્થના આધારે અજાતશત્રુના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં આ ચર્ચા થયેલી મનાય છે. એ હિસાબે ઉપર વાંચ્યા પ્રમાણે મહાત્મા બુદ્ધ ૭૨ વર્ષના હતા (કારણ કે તે પછી આઠમે વર્ષે, ૮૦મા વર્ષે નિર્વાણ પામ્યા) અને ભગવાન મહાવીર પ્રગતવયા એટલે લગભગ ૫૦ વર્ષના હતા.
હવે અજાતશત્રુ(કૃણિક)ના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં ભગવાનની ૫૦ વર્ષની ઉમર હતી તે એ સિદ્ધ થાય છે કેભગવાન ૭૨ વર્ષની ઉમર ભેગવી કૃણિકના રાજ્યત્વકાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
આવીસમા વર્ષમાં નિર્વાણુ પામ્યા × અને કૃણિક રાજાના ખાવીશ વર્ષના સંબંધ ઐતિહાસિક ઘટનાઓના મેળ ખરાખર બેસી શકે છે.
ભગવાન સાથે માનીએ તાજ
ભગવાન મહાવીરને ઇ. સ. પૂ. ૫૫૭ માં કેવળજ્ઞાન થયુ તે પહેલાં તરત જ લગભગ, તેમણે ખારમું ચામાસુ ચંપાનગરીમાં કર્યુ હતુ, અને તે પછી વિચરીને, ફરીને સત્તરમા ચેામાસા વખતે ( ચામાસુ ત્યાં કર્યુ ન હતુ.) ચંપામાં આવ્યા ત્યારે કૂણિકે ચંપાનગરીમાં ભગવાનનું સામૈયુ કર્યું હતું.
તે પછી હા વિઠ્ઠલ ને ચેટક રાજા સાથે કણિકનુ યુદ્ધ થયું. ઇ. સ. પૂ. ૫૪૦માં તેનુ' વન ભગવતી સૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશામાં પત્ર ૨૯ થી ૩૫માં આવે છે અને તે નિરયાળિ વિગેરેમાં મહાશિાટના પ્રસિદ્ધ થયું છે.
નામે
તે પછી ગેાશાળાના મૃત્યુની હકીકત અને છે, અને તે ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચૈાદમા વર્ષે અનેલી ઘટના છે. ‘માવતી સૂત્ર ’માં એ ઘટના આવી રીતે લખી છે કે" तुमं णं आउसो कासवा ! ममं तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे चैव कालं करेस्ससि "
(માવતી મૂત્ર, શ. ૧૧, પૃ. ૨૮૧.)
× આ હકીકત ‘વીર નિર્વાણુ સંવત્’માં મુનિરાજ શ્રીકલ્યાણુવિજયજીએ વિસ્તારથી લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
(૫૯).
" नो खलु अहं गोसाला! तव तवेणं तेएणं अन्नाइट्टे समाणे अंतो छण्हं जाव-कालं करेस्सामि, अहन्न अन्नाइं सोलस वासाइं जिणे सुहत्थी विहरिस्सामि, तुमं णं गोशाला ! अप्पणा चेव सएणं तेएणं अन्नाइटे समाणे अंतो सत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जाव –છામન્થ વ ારું રેરા"
(માવતી સૂત્ર, . ૨૧, પૃ. ૨૮૧) આ બધી હકીકતથી નિર્ણય એ કરવાનું છે કે–તે પ્રસંગે મહાવીર અને ફ્રેણિકની વિદ્યમાનતામાં જ બનેલા છે.
ગશાળકે પિતાના મૃત્યુ પહેલા તેના શિષ્યોને આઠ ચરિમેની પ્રરૂપણ કરી હતી તેમાં હલ્લ વિહલ્લ યુદ્ધની હકીકત પણ મૂકે છે. - “ રૂમારું અટ્ટ રિમાણું ઉન્નતિ તે નહીં– રિમે પાળે, २ चरिमे गेये, ३ चरिमे नट्टे, ४ चरिमे अंजलिकम्मे, ५ चरिमे पोक्खलसंवट्टए महामेहे, ६ चरिमे सेयणए गन्धहत्थी, ७ चरिमे મહાસિષ્ઠાવટા સંમે, ૮ મહું i..
માવતી સૂત્ર, શ. ૬, પૃ. ૨૮૭ આથી એમ સિદ્ધ થાય છે કે-હલ્લ વિહલ્લનું યુદ્ધ શાળાના મૃત્યુ પહેલાં થયું છે, અને શાળાનું મૃત્યુ થયા પછી ૧૬ વર્ષ પર્યત ભગવાન જીવ્યા હતા. એટલે સોળ વર્ષ એ અને તે પહેલાની યુદ્ધની ઘટના તે મહાશિત્રાટ તરીકેની પ્રસિદ્ધિ વિગેરેમાં પણ કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
(૬૦ ) વર્ષને સમય વીત્યું જ હશે, એમ કૃણિકના રાજ્યત્વકાળના બાવીશમા વર્ષમાં ભગવાનનું નિર્વાણ થયું હતું એમ સિદ્ધ થાય છે. એટલે ઈ. સ. પૂ. ૫પર ની આસપાસ શ્રેણિક રાજાનું મૃત્યુ, કૃણિકની રાજ્યગાદી, ચંપાને પુનરુદ્ધાર વિગેરે હકીકતે બની છે.
ઈતિહાસકારે વિન્સેન્ટ રમીથ, કે. પી. જયસ્વાલ, મુનિ કલ્યાણવિજય વિગેરેનું પણ એમ જ માનવું છે. કૃણિકને રાયતકાળ. ઈ. સ. પૂ. પપ૨ થી ૫૧૮.
કે. પી. જયસ્વાલ, ઈ. સ. પૂ. પ૫૨-૫૧૮ સુધી
મુનિ કલ્યાણવિજય. ઈ. સ. પૂ. ૫૫૪-પર૭.
અલિ હિસ્ટરી, ચોથી આવૃત્તિ, વિન્સેન્ટ સ્મિથકૃત વળી ચંપાપુરીમાં ફ્રેણિકની રાજ્યગાદી સંબંધી એક બૌદ્ધ ગ્રન્થ(?)નું અવતરણ ટાંકે છે, પણ વાસ્તવમાં તે એ બી ગ્રન્થ જ નથી અને તે કૃણિક રાજા સંબંધી નથી. તે પૌરાણિક ગ્રન્થ છે અને રાજા ઉદાયીના સંબંધી હકીકત બતાવે છે.
* રાજા અજાતશત્રુએ ચંપાપુરીમાં ગાદી બનાવી હતી, પણ બૌદ્ધ ગ્રન્થમાં એમ જણાવાયું છે કે તેણે પોતાના રાયે ચોથા વર્ષે પાટલીપુત્ર(કુસુમપુર)માં ગાદી ફેરવી હતી. ભા. ૧, પૃ. ૨૭
Pargiter's dynastic list in Kali-ages P. 69.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૧ ) એટલે “પ્રાચીન ભારતવર્ષના લખાણ પ્રમાણે ઈ. સ. પૂ. પ૨૮માં કૃણિક રાજાનું રાજા થવું, શ્રેણિકનું મૃત્યુ અને ઈ. સ. પૂ. પ૨૪ માં ચંપાને પુનરુદ્ધાર એ બધી બિના તદ્દન અસંભવિત, અસંગત અને અસત્ય ઠરે છે, એમ કેઈ* સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ કહી શકે.
ભીય ગામ અને રિજુવાલુકા નદી પ્રાચીન ભારતવર્ષમાં દક્ષિણ ભારતવર્ષમાં મધ્ય પ્રાંતમાં આવેલ ભારહેતને જલીય ગામ તરીકે ઓળખાવ્યું છે. તે સોન નદીની શાખા નદી ઉપર આવેલું બતાવ્યું છે અને ત્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ જણાવ્યું છે. તેમાં એમ લખ્યું છે કે- હાલના મધ્યપ્રાંતમાં આવેલ નાગડ રાજ્યની સત્તામાં ભારહત નામનું ગામડુ જે આવી રહેલ છે તે સ્થાન આ (કેવળજ્ઞાનપ્રાપ્તિ)ની તીર્થભૂમિ સમજવી. પાટલીપુત્ર શહેરવાળી સેન નદીની શાખાનદી ઉપર તે આવેલું છે, તેમજ રેલ્વે લાઈનના સતના જંકશનથી થોડાક માઈલ ઉપર તે સ્થાન આવેલું છે. ત્યાં ભારતસ્વપ નામથી ઓળખાતે માટે સૂપ ઊભું કરાયેલ છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૭૪. ટી. જભયગામનું સ્થાન-કેવલ્યકલ્યાણક-આ સંબંધમાં જણાવવાનું કે–ભગવાનની છદ્મસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસું કૌશા
x અસલી નામ “ નાગદ” છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
મ્બી–વત્સ દેશમાં થયું છે અને તે બાદ તેની આસપાસ વિચર્યા છે.
જૈન” ૧ર્લ્ડ આ બીજા અવતરણની માનેલી હકીકતને આધારે, ભગવાન મહાવીરનું કેવલ્યસ્થાન કેશાબીની આસપાસ છે એમ નિર્ણય આપવામાં આવ્યું લાગે છે.
પણ ખરી રીતે એ બધી હકીકત અસત્યપ્રાય છે. સૌથી પ્રથમ તો એ વસ્તુ છે કે ભગવાનનું છદ્માવસ્થાનું છે ચેમાસુ કશામ્બી–
વમાં થયું જ નથી એટલું જ નહીં પણ ભગવાનના કુળ ૪૨ બેંતાલીશ ચોમાસામાં એક પણ ચોમાસુ કૌશામ્બી–વસમાં થયું નથી એમ શાસ્ત્રો કહે છે; છતાં આવી ખોટી વિગતો તેમને ક્યાંથી મળી શકી હશે તે જ એક આશ્ચર્ય છે. શાસ્ત્રોમાં કયાંઈ પણ કેશામ્બીના ચોમાસાની વિગત મળવી અશક્ય છે.
તેમણે ચોમાસાની વિગતે બતાવી છે તે શાસ્ત્રથી વિરુદ્ધ જાય છે. તેમણે જે રીતે ચોમાસા ગણાવ્યા તે નીચે પ્રમાણે છે. " ૧ અસ્થિક ગ્રામ ૧૪ રાજગૃહી ને નાલંદા ૩ ચંપા-પૃષચંપા
૬ મિથિલા ૧૨ વૈશાલી ને વાણિજ્યગ્રામ ૨ ભદ્રિકામાં ૧ આલંબિકાનગરી
૧ અપાપા ૧ શ્રાવસ્તી
૧ વભૂમિ ४२ (પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૮૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૩ ) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદના જે ૩૦ ચોમાસા છે તેમાંનું ૧ ચંપામાં, ૧૦ વૈશાલી, ૧૩ રાજગૃહી અને ૬ મિથિલામાં.
(પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૮૦) અને આ બાબતનું પ્રમાણ કલ્પસૂત્ર સુબાધિકાનું આપે છે, પણ કેશામ્બીનું ચોમાસુ તેમાં દેખાતું નથી. કલ્પસૂત્રમાં જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે –
" तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे अट्ठियगाम नीसाए पढमं अंतरावासं उवागए १, चंपंच पिट्ठचंपं च नीसाए तओ अंतरावासे वासावासं उवागए४, वेसालिं नगरिं वाणियगामं च नीसाए दुवालस अंतरावासे वासावासं उबागए १६, रायगिहं नगरं नालंदं च बाहिरियं नीसाए चउदस अंतरावासे वासावासं उवागए ३०, छ मिहिलाए ३६, दो भद्दिआए ३८, एगं आलंभिआए ३९, एगं सावत्थीए ४०, एगं पणिअभूमीए ४१, एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावास ઢવાણ ૪૨, // ૧૨૨ છે
( મૂત્ર પૃ. ૨૧–૨૨) ૧ અસ્થિગામમાં
૨ ભદિઆમાં ૩ ચંપા-પૃષચંપામાં ૧ આલંભીયામાં ૧૨ વૈશાલીમાં
૧ સાવથીમાં ૧૪ રાજગૃહીમાં
૧ પણિયભૂમિમાં ૬ મિથિલામાં
૧ મજિઝમપાવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
(૬૪)
'वयदिणाओ अ' भयवओबायालोसं वासा चउम्मासीओ जायाओ। तं जहा—एगा अट्ठिअगामे, तिण्णि चंपापिट्ठीचंपासु, दुवालस वेसाली-वाणिअग्गामेसु, चउद्दस नालंदा--रायगिहेसु, छ મિહિા, તે મદિરા, મા કામકાઈ, ઘણા પથમ્મી, एगा सावत्थीए, चरिमा पुण मज्झिमपावाए हत्थिवाल रण्णो अभुञ्जमाण सु कसालाए आसि ।
'विविध तीर्थकल्प' श्रीजिनप्रभसूरि पृ. ३४. આ પ્રમાણે કલ્પસૂત્ર કે વિવિધ તીર્થકલ્પ વિગેરેમાં કયાં ચ પણ કેશામ્બી-વત્સમાં ભગવાનનું માસુ થયાનું જોવામાં આવતું નથી. પછી કેશામ્બીનું ચોમાસુ એ છસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ શી રીતે બતાવ્યું હશે ?
વળી બીજું. કેવળજ્ઞાન પછી ભગવાને ચંપામાં એકે ચોમાસુ કર્યું નથી. ત્રણે ચોમાસા છસ્થાવસ્થામાં જ કર્યા છે, છતાં “પ્રાચીન ભારતવર્ષમાં કેવળજ્ઞાન થયા પછી પણ ચંપામાં એક ચોમાસુ થયાનું ગણાવ્યું છે તે પણ અસત્ય છે.
તેમજ શ્રી મહાવીરે આ ત્રીસ વર્ષના ગાળામાં મોટે ભાગ, એટલે કે અર્ધ ઉપરાંત કાળ-સેળ ચોમાસા રાજગૃહી નગરીમાં જ ગાળ્યાં છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૫૫ આ પણ એક અસત્ય બિના છે અને તેમના આગળના લખાણ સાથે પરસ્પર વિરોધ આવે છે. ભગવાને રાજગૃહીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
(
૫ )
કુલ ચૌદ જ ચોમાસા કર્યા છે. પછી સેળ ચેમાસા થયાનું લખવું તે પણ અસંગત છે.
છદ્મસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસું કર્યું? ત્યારે હવે તેમનું છેલ્લું છદ્મસ્થાવસ્થાનું ચોમાસું કયાં કયું છે? પ્રથમ તે છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કર્યું હતું એ જ વિચારીએ. શાસ્ત્રાથી અને ઈતિહાસથી એમ સિદ્ધ થાય છે કે તેમનું બારમું માસુ એ છદ્મસ્થાવસ્થાનું છેલ્લું માસુ હતું.
બારમું ચેમાસુ ક્યાં થયું? છદ્રસ્થાવસ્થાના છેલ્લા ચોમાસાને નિર્ણય થયા પછી હવે એ નિર્ણય કરીએ કે તે ચોમાસુ ક્યાં થયું હતું? કૌશામ્બીમાં તે એકે ચોમાસુ થયું જ નથી. શાસ્ત્ર અને ઈતિહાસ કથન પ્રમાણે, કૌશામ્બીમાં નહીં પણ જે અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ભાંગી તે પછી ચંપાનગરીમાં છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ થયું હતું.
અહીં હું અગિયાર ને બારમા ચેમાસાના વચગાળાના સમયમાં ભગવાન ક્યાં કયાં વિચર્યા? કયાં અભિગ્રહ ધારણું ક ને કયાં પારાણું કર્યું? તે પછી કેવળજ્ઞાન કયારે અને ક્યાં થયું તે details-બારીક હકીકત બતાવું છું જેથી તે બરાબર સમજી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ભગવાને અગિયારમું ચોમાસુ વૈશાલી નગરીમાં કર્યું. તે પછી ચોમાસુ પૂરું થયે ભગવાન સુ સુમારપુર આવ્યા. ત્યાંથી ભગપુર, નંદિગ્રામ, મેંટિયગામ આવ્યા અને ત્યાંથી કૌશામ્બીમાં આવ્યા. ત્યાં પિષ વદિ ૧નાં રોજ અભિગ્રહ ધારણ કર્યો. તે પછી પુનઃ વિચરીને પાછા કૌશામ્બીમાં આવ્યા અને છ માસમાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે કૌશામ્બીમાં જ જેઠ શુદિમાં પારણું કર્યું.
બારમું ચોમાસુ તે પછી ફરતા ફરતા ભગવાન સુમંગળ, સુછિત્ત, પાલક વિગેરે ગામોમાં વિચરીને ચંપામાં આવ્યા. ત્યાં તેમણે બારમું ચેમાસુ ર્યું.
એ ચોમાસા પછી ભગવાન જ ભયગામ, મેંદ્રિયગામ, છમ્માણિ મક્ઝિમ પાવા વિગેરેમાં વિચરી જભીયગામ જુવાલુકા નદી ઉપર)માં આવ્યા ત્યાં તેમને વૈશાખ શુદિ ૧૦ ના દિવસે કેવળજ્ઞાન થયું એટલે કેવળજ્ઞાન પહેલાનું ચોમાસુ તેમનું ચંપાનું જ ગણાય અર્થાત ચંપામાં કરેલું બારમું ચેમાસુ ભગવાનની સ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કહેવાય.
*ડે. શાહનું “પષ શુદિ પડવાના દિવસે અભિગ્રહ લીધે છે” એ કથન પણ વ્યાજબી નથી. અભિગ્રહ પિષ વદિ પડવાને દિવસે લીધાને ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( १७ ) હવે તેને લગતા શાસ્ત્રના પ્રમાણે જોઈએ
ततो विहरमाणोऽगाद विशाली नगरी प्रभुः । तत्र चैकादशो वर्षा-कालो व्रतदिनादभूत् ॥ ३४३ ॥
स्वामी च विहरन् प्राप, चंपां नाम महापुरीम् ॥ ६०५ ॥ तत्राग्निहोत्रशालायां स्वातिदत्तद्विजन्मनः ।
तस्थौ वर्षा चतुर्मासी, द्वादशी स्वाम्युपोषितः ॥ ६०६ ॥ તદનંતર ભગવાન વિચરતા વિચરતા વિશાલીમાં આવ્યા અને ત્યાં અગિયારમું ચોમાસુ કર્યું. તે પછી ભગવાન ચંપાનગરીમાં પધાર્યા અને સ્વાતિદત્ત બ્રાહાણની અગ્નિહોત્ર શાળામાં બારમું ચોમાસુ રહ્યા. .
त्रि. श. च. पर्व १०, सर्ग, ४. चतुर्मास्यत्यये स्वामी, जृम्भकग्राममाययौ ॥६१४ ॥
श्रीवीरोऽप्यगमद् ग्रामे, मेंढकग्रामनामनि
॥६१६॥
ग्रामं षण्मानिनामानं जगाम भगवानपि ॥६१८ ॥ स्वामी जगाम ऋजु-पालिकया महत्या । नद्या सनाथमथ जृम्भकसन्निवेशम् ॥ ६५८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૬૮) (ચંપાપુરીનું) ચેમાસુ વીત્યે પ્રભુ ભક ગામ આવ્યા, ત્યાંથી મેંઢક ગામમાં, ત્યાંથી ષમાણિ (છમ્માણિ) ગામમાં આવ્યા અને ત્યાંથી જુવાલુકા નામની મેટી નદી ઉપર આવેલા જાંભક ગામમાં આવ્યા.
ત્રિ. શ. ત્રિ, પર્વ ૨૦, ૩ ક. માવીર વરિત્ર પ્રાતિ (ગુણવંત)માં પણ આ જ હકીકત વર્ણવી છે. કાવવા ચૂળેિ પૂર્વ ભામાં પણ પત્ર ૩૧૬૨૦ ઉપર એ હકીકત છે.
એટલે એ બધી હકીકતથી માલૂમ પડે છે કે ભગવાનનું છદ્માવસ્થાનું છેલ્લું ચોમાસુ–બારમું ચેમાસુ ચંપામાં થયું છે.
લેખકના કથન પ્રમાણે કૌશામ્બીના છદ્મસ્થાવસ્થાના છેલ્લા ચોમાસા બાદ અભિગ્રહ પૂરો થશે. એ કથન પણ વાસ્તવિક નથી, કારણ કે ભગવાને અગિયારમા ચોમાસા પછી પૌષ વદિ ૧ ના દિવસે કૌશામ્બીમાં અભિગ્રહ લીધે અને તે છ મહિનામાં પાંચ દિવસે ઓછા હતા ત્યારે તે પૂરો થયો છે. હવે પોષ વદિ(માગશર વદિ)થી છ માસ ગણએ તે જેઠ માસ આવે છે. એટલે શાસ્ત્રીય માસની રીતિએ જેઠ શુદિમાં અભિગ્રહ પૂરે થયે ગણાય. અર્થાત બારમા માસા પહેલાં જ અભિગ્રહ પૂરે થઈ ગયું છે, એમ નિશ્ચિતપણે માની શકાય. હવે પ્રમાણે જોઈએ. .. जत्थ पोसबहुलपडिवयपडिवन्नाभिग्गहस्स सिरिमहावीरस्स
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(
૮ )
चंदणबालाए पंचदिवसूणछम्मासेहिं सुप्पकोणट्ठिअकुमासेहिं पारणं જારિયા
વિ. સી. વોડાવીનરી વ૫, . ૨૨ तत्थ य भयवया पोसबहुलपाडिवए एवंविहो दुरणुचरो अभिग्गहो पडिवन्नो।
महावीर चरित्र (गुणचन्द कृत ) प. २४१ पञ्चाहन्यूनषण्मासी-तपः पर्यन्तपारणम् ।
વી બનાવંદાયેિથી મળવાના છે ૧૨૨ / છ માસમાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે પારણુ કરી ધનાવહ શેઠના ઘરેથી ભગવાન નીકળ્યા.
ત્રિ. સા. ચરિત્ર, પર્વ ૨૦, ૪ ક. પં–વિ–૩–છમાર-ત–સમીપુ પાર ૩ |
કુમારપારુતિવો |. ૨૮૨. ઉપરના બધા પ્રમાણેથી એમ જ સિદ્ધ થાય છે કે ભગવાનને અભિગ્રહ, અગિયારમા ને બારમા ચમાસાના વચગાળાના સમયમાં જ પૂરો થઈ ગયો છે.
વળી શ્રી મહાવીરને કેવળજ્ઞાન થયાની હકીકત જણાવી છે તે પણ યુક્તિયુક્ત લાગતી નથી. પ્રા. ભા. માં લખ્યું છે કે
આ પુત્રીનું નામ પાછળથી ચંદનબાળા પાડવામાં આવ્યું હતું...પછી થોડા સમયમાં જ (સાડાત્રણેક માસ બાદ)
2.
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૭૦ ). શ્રી મહાવીરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થતાં તેણીએ દીક્ષા લીધી હતી.
પ્રાચીન ભારતવર્ષ, પુ. ૧, પૃ. ૧૧૫ આમાં જે સાડાત્રણ માસ પછી કેવળજ્ઞાન થયાનું લખ્યું તે વ્યાજબી નથી, કારણ કે વસુમતીનું ચંદનબાળા નામ તો અભિગ્રહ પૂરે થયે તે પહેલાં રાખવામાં આવ્યું છે.
तीए चंदणसरिसेहिं रंजिओ विणय--वयण-सीलेहिं । सेही सपरियणा चंदणत्ति नामं कुणइ उचियं ॥
कुमारपालप्रतिबोध पृ. १८७ જ્યારે મહાવીરને કેવળજ્ઞાન તે અભિગ્રહ પૂરો થયા પછી લગભગ અગિયાર મહિને થયું છે. જેઠ માસમાં અભિગ્રહ પૂરે થયો અને તે પછી વૈશાખ માસમાં કેવળ જ્ઞાન થયું એ હિસાબે “સાડાત્રણ માસ પછી કેવળજ્ઞાન થયું તે બિના અસંબદ્ધ અને ઈતિહાસથી વિરુદ્ધ કરે છે.
પ્રા. ભા.ના લેખકે કઈ રીતે ગણત્રી કરી હશે તે કહી. શકાય નહીં, પણ અનુમાન થાય છે, તેમણે અભિગ્રહ ધારણ કરવાના માસના સમયથી જ કેવળજ્ઞાન થયાના માત્ર મહિનાની ગણત્રી કરી–પૌષથી વૈશાખ સુધીમાં લગભગ સાડાત્રણ માસ થવાનો સંભવ છે એ રીતે ગણી કાઢ્યા હોય અને આગળ પાછળની હકીકત અને સમય ખ્યાલ બહાર રહી જવા પામ્યા હોય. ખરેખર જે એમજ ગણત્રી થઈ હોય તે તે પ્રમાણે આખા એક વર્ષની હકીકતને ગોટાળે થયો કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧ ) કાનના ઉપસર્ગની હકીકતમાં પણ ભારે ગોટાળે કરવામાં આવ્યું છે. તેને માટે તેમની સાથેની પ્રશ્નચર્ચાનું આખું કોટેશન અહીં રજૂ કરી તેના ઉપર વિસ્તારથી વિચાર કરીશું.
ભીયગામનું સ્થાન કૈવલ્ય કલ્યાણકઆ સંબંધમાં જણાવવાનું કે, ભગવાનની છસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બી-વત્સદેશમાં થયું છે અને તે બાદ તેની આસપાસ વિચર્યા છે. પોષ સુદ પડવાને દિવસે અભિગ્રહ લીધે છે જે અરસામાં કૌશામ્બીપતિ શતાનીકે, ચંપાપતિ દધિવાહનની નગરી માંગી છે. તે દધિવાહનની રાણું અને પુત્રી વસુમતી (પછીથી ચંદનબાલાને નામે પ્રખ્યાત થયા છે તે) કૌશામ્બીમાં વેચાયા છે. તેણીએ ભગવાનને અભિગ્રહ પૂરો કર્યો છે. તે બાદ ભગવાનને કાનને ઉપસર્ગ નડ્યો છે. ઇંદ્ર મહારાજે આવીને કહ્યું છે કે આટલા દિવસે જ્ઞાનને લાભ થશે અને વૈશાખ શુદિ ૧૦ ના કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. ”
“જૈન” ૨૬-૪-૩૬ વાચકોએ જરા સાવધાન થઈ બારીક ધ્યાનથી આ હકીકત વાંચવાની જરૂર છે.
લેખકે છવસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બીમાં માન્યું અને તે પછી વૈશાખ શુદિ ૧૦ ના કેવળજ્ઞાન થયું. તે દરમ્યાન ઉપરની બધી હકીકત બની એમ કહેવાને લેખકને આશય સ્પષ્ટ જણાય છે. જ્યારે એ લગભગ આખો કમ ઈતિહાસની દષ્ટિએ બીલકુલ ગલત-અસત્ય-અજ્ઞાનભર્યો છે કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
( હર ).
ઉપરની માન્યતા પ્રમાણે છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બીમાં (કલ્પના જ અસંભવ છે છતાં) થયું, પછી તેની આસપાસ ભગવાન વિચર્યા, પછી પિષ (શુદિ નહીં પણ) વદિમાં અભિગ્રહ લીધો, પછી અભિગ્રહ પૂરે થયે અને કાનને ઉપસર્ગ થયે. આ કમ આવ્યો.
હવે વિચારવાનું એ છે કે–ભગવાનને અભિગ્રહ તે છદ્મસ્થાવસ્થાના છેલ્લા ચોમાસા પહેલાં પૂરે થઈ ચૂક્યા છે એ શાસ્ત્રસિદ્ધ વાત પ્રમાણપૂર્વક ઉપર બતાવાઈ ગએલ છે.
બીજું કાનના ઉપસર્ગમાં તે આ અનુક્રમ ભારે બાધક થઈ પડે છે, કારણ કે કશામ્બીના ચેમાસા પછી. તેની આસપાસ વિચર્યા, અને પોષ માસે અભિગ્રહ લીધા. પછી લગભગ છ માસે (પાંચ દિવસ ઓછા) જેઠ માસે અભિગ્રહ પૂરો થયા બાદ અને ચોમાસુ બેસતા પહેલાના વચગાળાના એકાદ માસના સમયમાં સુમંગળ, સુછિત્ત, પાલક વિગેરે ગામમાં વિચર્યા ક્યારે? એક માસમાં તેમણે ચેમાસુ કયાં કરી લીધું? પછી વિહાર કરીને છમ્માણિ કયારે પહોંચ્યા ? ઉપસર્ગ ક્યારે થયો ? એ વિગેરે બધી બાબતેને મેળ એક જ માસમાં બેસે શી રીતે? એક ચેમાસા માટેજ ચાર માસ તે જોઈએ.
વળી એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે કેશામ્બીથી ભગવાન સીધા છન્માણ ગયા હોય એવો ઉલ્લેખ નથી. છમ્માણિમાં તે ગયા છે ચંપામાં ચોમાસુ કર્યા પછી અને કાનના ઉપસર્ગની હકીકત તે ચંપાના ચોમાસા પછીના વખતમાં બનેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
વળી કાનના ઉપસની હકીકત, અભિગ્રહ પૂરા થયા પછી અને કેવળજ્ઞાન થયા પહેલા-વચગાળાના સમયમાં અનેલી છે. અભિગ્રહ પૂરા થયા પહેલા પશુ નહીં અને કેવળજ્ઞાન થયા પછી પણ નહીં.
ત્યારે હવે જો પ્રા. ભારતવર્ષના લેખકની કાશાંખીના Àામાસાની કે તે પછીના અનુક્રમની કલ્પના જે ખરી માનવામાં આવે તે આ બધો મેળ ત્રિકાળમાં પણ કોઇ રીતે સંગત થાય નહીં. એટલે એ ચામાસા વિગેરેની તમામ હકીકતના ક્રમની કલ્પના તદ્ન અસંગત, અસંબદ્ધ અને નિર્મૂળ કરે છે.
ખરી હકીકત એ છે કે પાછળ કહ્યું તેમ કૈાશાસ્ત્રીમાં ચામાસુ થયું નથી પણ જેઠ મહિનામાં અભિગ્રહ પૂરા કરી ભગવાન ચંપામાં આવ્યા. ત્યાં ચેમાસુ કરીને વિચરતા વિચરતા છમ્માણિ ગયા અને ત્યાં કાનના ઉપસર્ગ થયા. ત્યાંથી મઝિમપાવામાં ગયા. ત્યાં વૈદ્ય કાનના ખીલા કાઢ્યા અને ત્યાંથી જ ભીયગામ આવ્યા.
એ અવાન્તર હકીકતા પછી છદ્મસ્થાવસ્થાનું છેલ્લુ' ચામાસુ પૂરું કરી કેવળજ્ઞાન કયાં થયું એ સ્થાન–પ્રસ્તુત વિષયઉપર આવીએ.
· પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકમાં ભારર્હુતને જ ભીય ગામ માની તેની પાડેાશમાં વહેતી સાન( સુવર્ણ રેખા )ની એક પેટા નદીને રિજુવાલુકા તરીકે ગણાવી છે. તેમાં લખ્યું છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૭૪). હાલમાં તે નદીનું નામ સોન છે. પણ તે સમયે હિરણ્યરેખા અથવા સુવર્ણરેખાના નામથી ઓળખાતી હતી. એટલે સુવર્ણરેખાનું સેન નામ તે અપભ્રંશ તરીકે પડ્યું કહેવાય. આ નદીના આરંભમાં તેનાં બે નાનાં ફાંટા છે. તેમાંના એક ભાગની રેતી બહુ જ બારીક, સુંવાળી અને સ્પર્શમાં મુલાયમ હોવાથી તેને “રૂજુવાલુકા” નામથી સંબધાયેલી છે. આ પેટા નદી જ્યાં હાલના મધ્ય પ્રાંતમાં નાગડ રાજ્ય છે, અને જેના ભારહુત ગામે મટે સ્તૂપ માલુમ પડ્યો છે ત્યાંની પાડેશમાં આવેલ છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૦૨. આ હકીકત બહુ વિચિત્ર લાગે છે. વળી Survey of India 4th edi. 1929 Sheet N. 63 Scale 1=16 miles. al dialogai rai bila delat. કે શાખા વહેતી હોય તેમ દેખાતું નથી. વળી નકશા પરથી ભારહુત અને સન નદીનું અંતર બહુ દૂર–લગભગ ચાલીસ માઈલ જેટલું દૂર-જણાય છે.
Early History of India. edi. IV By Vincent Smith P. 170–71 ને નકશે પણ તેના પુરાવા તરીકે મૌજૂદ છે.
જ્યારે પૂર્વદેશમાં જંભીયગામ પાસે જુવાલુકા નદી વહે છે તે સત્ય ઘટના છે. સ્વામી નામ જ્ઞાવિયા મા नद्या सनाथमथ जृम्भकसन्निवेशम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૫ )
એટલે દક્ષિણ દેશમાં આવેલી કાઇ નદીવાળા ભારહેત ગામને જલીયગામ માની શકાય તેમ નથી.
વળી જ’ભીયગામ પાવાપુરીથી બાર ચેાજન દૂર આવેલ છે; જ્યારે · પ્રાચીન ભારતવર્ષ 'ના હિસાએ સાંચીને પાવાપુરી માનવામાં આવે તે પણ સાંચી અને ભારહુત વચ્ચે અત્યારે જ લગભગ ૨૦૦ મસો માઇલનું અંતર છે તે ખરી પાવાપુરી અને ભારહુત વચ્ચે કેટલુ' અંતર હાય તે સ્હેજે અનુમાન થઈ શકે.
વળી ભારર્હુતથી, માનેલી પાવાપુરી (સાંચી ) એક રાતમાં ચાલીને આવી શકાય એ અસભવ છે જ્યારે ભગવાન તે જ’ભીયગામથી એક રાતમાં જ પાવાપુરી ગયેલ છે તે શાસ્ત્રપ્રસિદ્ધ ઘટના છે.
स्फुटे मार्गे दिन इव देवे द्योतेन निश्यपि । द्वादशयोजनाध्वानां भव्य सत्वैरलंकृताम् ॥ આપાવામામ પુરીમ્ ॥ ૨૮ ॥
ત્રિ. શ. ના ૬, પર્વ ? ૦, પૃ. ૬૪ જેથી ભારહ્તને જભીયગામ માનવુ' એ મિથ્યા કલ્પના છે, એમ કહી શકાય.
એટલે ખરી પ્રાચીન તીર્થં ભૂમિ તરીકે સર્વસ્વીકૃત અને જ્યાં ખરેખર કેવળજ્ઞાન થયું હતું તે કેવલ્યપ્રાપ્તિસ્થાન જંભીયગ્રામ તા પૂવદેશામાં પાવાપુરી પાસે આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
( ૭૬ ) તે જ વાસ્તવિક છે. અને એક રાત્રિમાં આવવાનું ત્યાં જ શક્ય છે. નીચેની હકીકતે પણ તેને અંગે જાણવાજોગ છે.
પાર્શ્વનાથ હલન સમેતશિખર)થી દક્ષિણ પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર જમગ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ છે. અહિં જૂને કિલ્લો વિગેરે પણ છે. આ ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણ પૂર્વમાં લગભગ પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય
એટલે એવી કલ્પના થઈ શકે છે કે આ આજી નદી એ જ તે વખતની ઉજુ (ગુ) નદી હોય અને આ જમગ્રામ એ જ તે વખતનું જમીયગ્રામ હોય.
પ્રાચીન તીર્થમાળ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩ ટી. નયન વીમમરાય પ્રવાહિત જુદી ન ..Ç નહેર गर्भदेश अतिशय वालुकापूर्ण ।
(Encyclopaedia India (Bangali)પ્રથમ ભાગ, પૃ.૪૧૦). अजमती-अजयनदेर नामान्तर ।
ઉપરનું પુસ્તક પૃ. ૪૦૧ આ બધી બિનાઓથી તદ્દન સરળ રીતે સમજી શકાય છે કે-દક્ષિણ દિશામાં મધ્ય પ્રાંતમાં આવેલ ભારફત તે
ભયગામ કે ભગવાનનું કૈવલ્યધામ નથી પણ પૂર્વ દિશામાં પાવાપુરીથી બાર જોજન દૂર રજુવાલુકા નદી ઉપર આવેલું સંભીયગામ ભગવાનનું કૈવલ્યસ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૭૭ )
: ૧૦: પાવાપુરી કયાં આવ્યું ? પ્રાચીન ભારતવર્ષમાં પાવાપુરીની હકીકત, શોધખેળ (?) અને વણને માટે નિરાધાર કલ્પનાઓની જે પરંપરા ચલાવી છે, અજ્ઞાનનું જે પ્રદર્શન ભર્યું છે, અસત્ય ને આભાસેની જે ભરમાર આદરી છે અને વસ્તુઓની જે ખીચડી કરી દીધી છે તે ખરેખર સમિત અને સખેદ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એક સામાન્ય માણસને પણ આવી બાળચેષ્ટાઓ કરતાં સંકેચ થાય.
પાવાપુરીની ધળ () કરવામાં પૂર્વદેશમાં આવેલું પાવાપુરી, દક્ષિણદેશ–મધ્યપ્રાંતમાં પાળ પાસે આવેલું સાંચી અને ઉત્તર પશ્ચિમમાં જોધપુર પાસે આવેલું સાર એ ત્રણેને એક ગણાવી દક્ષિણ દેશમાં ખરી પાવાપુરીમહાવીરની નિર્વાણભૂમિ હવાને નિર્ણય અપાય છે.
તેમાં સંચી, સાંચી, સંચીનગરી, સંચીપુરી, સંચયપુરી, સચ્ચપુરી, સચ્ચીપુરી, સત્યનગર, સારનગર, વિદિશા, પર્વતપુરી અને તેથી પાવાપુરી આવા એક બીજા સત્ય અને અસત્ય અપભ્રંશ શબ્દો બનાવી, એક બીજા શહેરને તે અપભ્રંશ શબ્દ લાગુ કરી, પાવાપુરી, સાંચી અને સાચારને ખીચડો કરી ખૂબ ખૂબ ભ્રમણા ફેલાવી મૂકી છે.
પ્રાચીન ભારતવર્ષનાં અવતરણે તપાસતાં તે આસાનીથી માલુમ પડી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૭ )
(૧) સચી અથવા સાંચી અંગ્રેજીમાં તેને Sanchi" લખાય છે, એટલે તેને ગુજરાતીમાં વાંચતા, સ'ચી અથવા સાંચી અને તરીકે વાંચી શકાય. મતલબ કે તે અન્ને શબ્દો એક જ સ્થાનના નામના છે.
(૨) આ નામ જૈન ગ્રંથામાં તેમાં તેને સચ્ચપુરી કહી છે. પછી શબ્દ તે આ સચ્ચપુરીના અપભ્રંશ રીતે જ ચેાજાયા હોય કે પછી તે બન્ને સ’ચી-પશુ ભિન્ન ભિન્ન હેાય તે એક જુદી જ વાત છે.
પણ નજરે પડે છે. વતમાનકાળના સચી થયા હાય કે સ્વતંત્ર સ્થાને સચ્ચીપુરી અને
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૬ ( ૩ ) જૈન ગ્રન્થમાં તેનું નામ આવે છે. તેવા તા અનેક પ્રસંગેા હશે; પણ એ મુખ્યપણે હોઇ તે જણાવીશ. તે એમાં જે વિશેષ પ્રાચીન મનાય છે તેમાં સચ્ચીપુરી શબ્દ છે જ્યારે, અર્વાચીન છે તેમાં વિદિશા શબ્દ છે.
પ્રમાણેા આપતાં ટીપ્પણમાં લખે છેઃ—
(૪) (ટી. ા.) જગચિંતામણિ નામક એક સૂત્ર છે...તેમાં એક ગાથા આ પ્રમાણે છેઃ—
જયઉ સામી જય સામી રિસહ સત્તુ જી, ઉજ્જિત પહુ નેમિજિણું ચ, જયઉ વીર સચ્ચમિ ડગુ આમાં જે સચ્ચઉરિઅે તે સચ્ચપુરિ=સત્યપુરી સમજવાની છે.
( ટી. વ. ) ખીજા સૂત્રની રચનાને સમય છૅ.સ. સેાળમી સદીના છે. મેાગલસમ્રાટ અકબરના સમયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૭ ) કવિ સમયસુંદર કરીને, જેન શ્રમણ થઈ ગયા છે. તેમણે આ સ્તવન રચ્યું છે. તેમાંનું એક ચરણ આ છે –
પૂર્વ દિશિ પાવાપુરી, કહે ભરી રે,
મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમું રે. (અર્થ ...) આ કડીને સુધારીને વાંચવા જરૂર છે.
“પૂર્વ વિદિશિ પાવાપુરી (પાપાપુરી) શ્રદ્ધે ભરી રે” મૂળ આ શબ્દ હોવો જોઈએ, પણ લહાઆ વિદિશાને બદલે દિશા શબ્દ લખી દીધો જણાય છે.
પ્રા. ભા ભા. ૧, પૃ. ૧૮૬-૮૮. (૫) હવે આ બન્ને કડીઓ (પ્રાચીન ને અર્વાચીન) એકઠી કરીશું તે એમ ભાવાર્થ નીકળશે કે, શ્રી મહાવીરનું નિર્વાણુ સત્યપૂરિ-સરચીપુરી અથવા બીજી રીતે પાવાપુરી નગરીમાં થયું છે અને દેહનો અંત તે હમેશાં એક જગ્યાએ જ હોય, કાંઈ બે ભિન્ન ભિન્ન જગ્યાએ ન હેય. જેથી માનવું પડશે કે, સત્યપુરી ને પાવાપુરી તે અને એક જ નગરી છે. પછી એક જ નગરીનાં જુદા જુદા પર હોય તે જુદી વાત ગણાય.
(૬) છતાં મેં જેમ સૂચવ્યું છે તેમ “વિદિશા” શબ્દ ન લેતાં, જેમ કડીમાંનું ચરણ અત્યારે ગવાતું આવ્યું છે તેમ, પૂર્વ દિશા એમ જ રાખવું હોય તે એવો અર્થ ઘટાવો રહે છે કે–અવંતિ દેશની પૂર્વ દિશાને જે ભાગ છે. તેમાં ઋદ્ધિથી ભરપૂર એવી પાવાપુરી નગરી આવેલી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૮ ) અને તે નગરીમાં શ્રી મહાવીરની મુક્તિ થવા પામી છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૮ ટી. (૭) A. S. I. (Imp Ser.Vol X. 1874-75 & 76–77) પૃષ્ઠ ૫૮ માં..........“ પુરૂવિદા દિસાગિરિ પુતાનદાનમ” આવા શબ્દો કે તરાવાયા છે, એમ ગ્રન્થના લેખક સર કનિંગહામ જણાવે છે. આ શબ્દમાં આપણી કડીવાળા પૂર્વદિશિ પાવાપુરી શબ્દની કાંઈ ગંધ આવે છે કે?
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૯ ટી. (૮) મેંગલસમ્રાટ અકબરના સમયે સમયસુંદર નામે એક કવિ ને લેખક થયા છે. તેમણે રચેલ તીર્થમાળાના સ્તવનમાં લખ્યું છે કે :
પૂર્વે વિદિશાએ પાવાપુરી.......” જો કે કડીમાં, રાસ મેળવવા કાજે હય, કે લેખક કે લહીયાની, ભૂલ થઈ હોય, ગમે તે કારણ હોય, પણ તે ગાથામાં “પૂર્વ દિશે પાવાપૂરી” આવા અપભ્રંશ થયેલ શબ્દ નજરે પડે છે. પણ ખરી રીતે તે શબ્દ, મેં જે પ્રમાણે ઉપર સુધાર્યા છે તે પ્રમાણે હેવા જોઈએ.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૭ ટી. (૯) જે સચ્ચી પુરી જ શબ્દ હોય તે તે માગધી છે અને તેનું સંસ્કૃત નામ સત્યપુરી કહેવાય. અથવા પુરીને સ્થાને નગર શબ્દ વાપરે તે સત્યનગર કહેવાય. અને સત્યનગરને માગધીમાં બેલ તે સાચારનગર કહેવાય. સીપુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૮૧ )
અથવા સાચારનગર તે એક જ સ્થાનદશક બે શ થયા.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૮, (૧૦) “એટલે એક વસ્તુ ઉપર ધ્યાન જાય છે કે, તે પ્રદેશમાં અનેક સ્તૂપને સમૂહ આવેલ હોવાથી.સંચયસંગ્રહ તરીકે એકઠા કરેલ હોવાથી તેનું નામ સંચયપૂરી કરાવી દેવામાં આવ્યું હોય. અને કઈ બુદ્ધિશાળીએ, તેમાંથી પણ સુધારીને, મૂળ નામ જે સચ્ચીપુરી હતું તેને અનુરૂપ થઈ પડે તેવું જ નામ બનાવીને, સંચયપુરીને બદલે સંગીપુરી ગોઠવી દીધું હોય, તો તે બનવાજોગ છે. આ પ્રમાણે આ નગરીના નામને લગતે ઈતિહાસ સંભવિત ગણી શકાય.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૯-૯૦ સંચીપુરી નામ તે પાછળથી ગાઠવાયું લાગે છે. બાકી ખરું નામ તે સત્યપુરી હશે. જેને માગધી ભાષામાં સચ્ચપુરિ કહેવાય અને તેનું રૂપાંતર થઈ સંચી–સંચયપુરી નામ પડ્યું લાગે છે. ”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૫ (૧૧) “અત્યારે જેને પ્રજાને મુખ્ય ભાગ શ્રી મહાવીરની નિર્વાણભૂમિ માટે પાવાપુરી નામનું સ્થળ તો માને છે જ, પણ તેનું સ્થાન ઠેઠ બંગાળ ઈલાકામાં જણાવી રહ્યા છે.
જ્યારે તે સ્થાન ત્યાં ન હોઈ શકે, પણ આ અવંતિના પ્રદેશમાં જ છે એમ, આવા પ્રકારના એતિહાસિક પુરાવાથી જણાવી શકાય છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
(6
આ વિદિશા અથવા સાંચી નગરને જૈન તીર્થસ્થાન
તરીકે જ ગણવામાં આવ્યુ છે. ”
પ્રા. લા. ભા. ૧, પૃ. ૧૯૮
ઉપર પ્રમાણે એછામાં એછા અગિયાર પારિત્રાફ લીધા છે. હવે આપણે તે ઉપર ક્રમશઃ વિચાર કરીએ.
પારિગ્રાફ ૧
અંગ્રેજી શબ્દો કે અક્ષર ઉપરથી આપણે આપણા ઇતિહાસ ઘડવાને નથી એ યાદ રાખવું ઘટે. અંગ્રેજો પેાતાની અશક્તિને લીધે એવી ઘણી ભૂલેા કરે છે તેથી આપણે પણ તેને ચીલે ચાલી આપણું સાહિત્ય, ઘટના અને ઇતિહાસ બગાડી ન શકાય. અંગ્રેજીને પ્રમાણુ ગણી .પ્રસ્તુત પુસ્તકમાં કેટલીક ભૂલેા થઈ છે તે પાછલા પ્રકરણેામાં જણાવાયુ' પણ છે,
વાસ્તવમાં સચી અને સાંચી એ એ શબ્દ નથી. સાંચી એક જ શબ્દ ખરે છે. હિંદી ભાષામાં પશુ તેને સાંચી જ કહે છે. હિન્દી ભાષાના પુસ્તકાના સહારે લીધે હાત તા આવી ભૂલે ન બનવા પામત.
પારિગ્રાફ ૨
સચ્ચપુરી ઉત્તરપશ્ચિમમાં જોધપુર પાસે મારવાડમાં છે. તે જોધપુર સ્ટેટનું ગામ છે; જ્યારે સાંચી દક્ષિણ દિશામાં મધ્યપ્રાંતમાં ભેાપાળ પાસે ભોપાળ સ્ટેટનુ ગામ છે. તે બન્ને જુદી ભૂમિમાં, જુદી દિશામાં જુદા જુદા ગામે છે, તે બન્ને કોઈ કામના અપભ્રંશ નથી; સ્વતંત્ર શહેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
પારિગ્રાફ ૩–૪
જગચિંતામણિનું ચૈત્યવંદન અને તીમાળાનું સ્તવન તેમાં પ્રમાણુ તરીકે રજૂ કરાયાં છે. વાસ્તવમાં જગચિંતામણિ ચૈત્યવદનમાં જોધપુર સ્ટેટનુ સચ્ચરનુ વન બતાવે છે–સાચાર તીની સ્તુતિ-વંદન કરે છે.
જ્યારે તીથમાળાનું સ્તવન પૂર્વ દિશામાં આવેલ બીહારના પાવાપુરીનું વણ્ન કરે છે. તે નથી સાંચી માટે કે નથી સાચેર માટે. તે એકલા પાવાપુરીનું ઘાતક છે.
· પ્રાચીન ભારતવર્ષ 'ના લેખકે તે સ્તવનમાંના અક્ષરામાં હેરફેર કરી–સ્તવનના લાવાને વિકૃત કરીને સ્તવનને પાતાની કલ્પના તરફ્ વાળવાના જીદ્દી યત્ન કર્યાં છે તે ખરેખર શૈાચનીય છે.
તે સ્તવનમાંના મૂળ દિશા શબ્દને બદલે વિદિશા શબ્દ મૂકી ખરા અથ ફેરવી નાખ્યા છે. દિશા શબ્દ ( ઉત્તર દક્ષિણ વિગેરે દિશાસૂચક શબ્દ )ને વિદિશા (નગરી)નું નામ બનાવી દિશા શબ્દથી વિદિશા નગરીનું સૂચન કર્યુ છે; જ્યારે દોષ મૂળ લેખક કે લહિયાને અતાવ્યા છે એ વળી વધુ શેાચનીય છે. જે ખરેખર સત્ય છે તેને લહીયાની ભૂલ માની, ખરી વસ્તુને વિકૃત બનાવી અસત્ય હકીકતને જનતા સમક્ષ સત્ય બતાવવાનો પ્રયત્ન કરવા તે નરી ધૃષ્ટતા છે. જગતમાં જો આવા જ ઇતિહાસેા રચાતા હેાત તા ખરા ઇતિહાસ અને ખરી ખાખત જગતને જડત જ નહીં. વાસ્તવમાં લહીયાની જે ભૂલ બતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૮૪ ),
છે તે જલહીયાનું લખાણ જ શુદ્ધ હકીકત રજૂ કરે છે... તેનું ખરું લખાણ આવું છે.
પૂરવ દિશિ પાવાપુરી અદ્ધ ભરી રે; મુગતી ગયા મહાવીર તીરથ તે નમું રે.
તીર્થમાળા સ્તવન” ૬ઠ્ઠી કી પારિગ્રાફ ૫
હવે આગળ જતાં તે બન્ને જગચિંતામણિ અને તીર્થમાળા સ્તવન)ની કડીઓને મેળવીને પૂર્વ અને પશ્ચિમ દિશાને ખીચડો કરી નાખવામાં આવ્યો છે અને આગળ વધીને તે બને સ્થાનમાંથી સાંચીને જન્મ આપવા મથે છે તે આપણે જોઈશું.
દેહમુક્તિ એક ઠેકાણે થાય એ ખરું પણ એ દેહમુક્તિ પાવાપુરીમાંથી ઊઠી સાર અને સાંચીમાં શી રીતે આવી શકે?
વળી દેહમુક્તિને એક જ સ્થળે બતાવવા માટે પાવાપુરી અને સાચારને પરાં બતાવી દીધા. પણ એ પરાં કઈ નગરીનાં હતાં તે પણ સાથે સાથે બતાવવું જોઈતું હતું.
પર”થી અર્થ એ નીકળી શકે કે પાવાપુરીથી લઈને સાચાર સુધીની અને તેની આસપાસની એક જ નગરી હતી અને ઘાટકેપર ને વિલેપારલા જેમ મુંબઈના બે પરાં છે તેમ પાવાપુરી અને સાચોર એ બે પણ કેઈ નગરીનાં પરાં હોવાં જોઈએ એમ સ્પષ્ટપણે જ લખી નાખવું જોઈતું હતું. આવી બધી કિલષ્ટ કલપના શા માટે કરવી પડે છે અને ઈતિહાસને આમ શા માટે વિકૃત કરવું પડે છે એ કળવું મુશ્કેલ છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૮૫ )
પારિવ્રાફ ૬
99
આમાં વળી એક અજબ કલ્પના આપણને વાંચવા મળે છે. આ પારિગ્રાફમાં પૂર્વ દિશા શબ્દથી “ અવંતિ દેશની પૂર્વ દિશામાં આવેલુ ” એમ અથ કાઢવામાં આવતા હોય તેમ દેખાય છે, પરંતુ પૂર્વ દિશામાં કલ્પેલા વિદિશા શબ્દ નીકળી ગયા પછી પૂર્વ દિશા માત્રથી જ અતિ કે અતિ દેશની પૂર્વ દિશાના સંબંધ ક્યાં મળી શકે છે? અતિના સબંધ તે વિદિશાને માનીને હતેા પરંતુ વિદિશા શબ્દ જ જે ખાટા સિદ્ધ થાય તે પૂર્વ દિશા માત્રથી અતિ દેશના સંબંધ આવી શકે નહીં. ‘મૂહ નાપ્તિ ત: ગાવા ? ’
વળી અતિમાં એ સ્તવન રચાયું હાય તેવા સ્તવનમાં કાંય ઉલ્લેખ નથી કે જેથી અવતિની કલ્પના કરી શકાય. એટલે‘પૂર્વદેશા એમ રાખવું હોય તે ’ એમ સંશયાત્મક નહીં પણ પૂર્વ દિશાએ જ સત્ય ને નિશ્ચયાત્મક છે એ આપણે પ્રમાણપૂર્વક જોઇશુ.
પાર્ડરગ્રાફ ૭
આમાં લિપિ અને તેનેા અથ ખન્નેનું ભારાભાર અજ્ઞાન માલૂમ પડે છે. તે શિલાલેખના ખરા શબ્દો આ પ્રમાણે છેઃપુરુવિકા વિજ્ઞાનિરિપુતાનું વ[ ♥ ] | ’
-
તેના અથ એ છે કે
66
The gift of the sons of Disagiri( Disagiri) from Paruvida.
Epigraphica Indica Vol. II, P. 387
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૮ )
પુરુવિડામાંથી દિસાગિરિના પુત્રો તરફથી દાન. ” એવે અથ તે શિલાલેખના શબ્દોના થાય છે. એ શબ્દોમાં પાવાપુરી ને પૂર્વ દિશા કચાંથી સ‘ભવે તે સમજાતું નથી. યા તે તેમણે લિપિ જાણવી જોઈતી હતી યા તેનેા અથ મેળવવાની કાશીશ કરવી જોઇતી હતી. ઇતિહાસમાં આવા અનર્થોં ઊભા કરવા તે Àાભાસ્પદ ન કહેવાય.
ઃઃ
સર કનિંગહામને તેમાં હવાલે અપાચે છે પણ તે તેા ભ્રામક છે; કારણ કે કનિ ંગહામે એ શબ્દો લખ્યા છે એટલા પૂરતા જ તેના આશય છે, કિન્તુ કનિંગહામ તેના એ અથ કરે છે એવુ લખ્યુ નથી. (વળી કનિંગહામે તે લેખના શબ્દો શુદ્ધ રૂપે લીધા છે જ્યારે પ્રાચીન ભારતવ માં તે લેખના શબ્દોમાં પણ વિકૃતિ કરવામાં આવી છે. ) કાઇ પણ બુદ્ધિશાળી આવા અ કરે નહીં. એ શબ્દોમાં પાવાપુરી કે પૂર્વ દિશાની જરા પણ ગધ સરખી આવતી નથી.
પારિગ્રાફ ૮
આ પારિગ્રાફમાં ઇતિહાસના જ દ્રોહ કરવામાં આવ્યે છે. પેાતે માનેલા ઊલટા અથવાળા શખ્સ કર્તાના મૂળ લખાણમાં લખી દીધા છે, જે ખરી રીતે ઐતિહાસિક દ્રોહ કરવા ખરાખર છે. સુધારાવધારા કરવા હાય કે પેાતાનું સ્વતંત્ર મંતવ્ય રજૂ કરવુ હાય તેા તે પાછળથી કરી શકાય, પરંતુ પેાતાની માન્યતા મૂળ કર્તાના લખાણમાં ન મૂકી શકાય. કર્તાનુ, શિલાલેખનું કે પ્રશસ્તિનુ કાંઇ પણ લખાણ જેમનું તેમ જ રાખવુ જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ) એ તે ઠીક પણ જે ખરી હકીકત છે તેને અપભ્રંશ માની છે અને કલ્પનાભર્યા શબ્દને સત્ય માન્ય છે, એ કાંઈ ઓછું અનર્થકારક નથી.
પાવાપુરી સંબંધી પ્રાચીન લેખકે, ઐતિહાસિક પુરુષ, લહીયાઓ વિગેરે બધા ય, લેખકને ભૂલવાળા અને ભૂખ લાગ્યા છે અને “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકના કાલ્પનિક લખાણે જ સત્ય હકીકત છે; શું એમ કહેવાને આશય છે? પારિગ્રાફ ૯
આમાં સંસ્કૃત પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ ને ઉત્પત્તિ કરી દેખાય છે. તેમાં સરચીઉરિનું સંસ્કૃત રૂપ સત્યપુરી બતાવ્યું છે અને સત્યનગરનું પ્રાકૃત રૂપ સાચાર બતાવ્યું છે, પણ તે બન્ને અસત્ય છે. સચ્ચપુરિ જે પ્રાકૃત હોય તે તેનું સંસ્કૃત નામ સત્યપુરિ નહીં પણ સતીપુરિ થાય; પણ તે નામ જ અશુદ્ધ છે; જ્યારે સત્યનગરનું પ્રાકૃત રૂપ સાચાર નહીં પણ સચ્ચનયર થાય. તેને વ્યાકરણના સૂત્ર સાથે વધુ સમજાવી શકાય પણ વ્યાકરણ ચર્ચવું અહીં અસ્થાને છે. સાચાર એ સંસ્કૃત નામ નથી તેમ પ્રાકૃત નામ પણ નથી. તે તે પ્રચલિત ભાષાને શબ્દ છે. પારિગ્રાફ ૧૦
અહી પણ એક નવીન કલ્પનાને ભાસ થાય છે. સંચયપુરી ઈતિહાસમાં કયાંય નજરે પડતું નથી. વળી સંચીપુરીનું નામ સંચયપુરી કરાવી દેવું અને કેાઈ બુદ્ધિશાળીએ સંચીપુરી નામ ગોઠવી દેવું આવી માર્મિક કલ્પનાઓ અને ઐતિહાસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
{ ૮૮ )
તરફ વ્યંગ્ય લખી લેખક કચેા આશય સમજાવવા માગે છે તે સમજવું અઘરું નથી. શુ' પ્રાચીન સૂત્રો, ગ્રંથા અને ઇતિહાસ બધા ‘પ્રાચીન ભારતવષ' પુસ્તક જેવા કલ્પનાપૂર્ણ જ છે એમ કહેવાના આશય છે ? કે શાસ્રામાં અને ગ્રથામાં બધે બુદ્ધિની કુટિલતા જ વાપરી છે એવે! પ્રાચીન ગ્રન્થકારો ઉપર આક્ષેપ મૂકવાના ઇરાદો છે ?
સંચય ઉપરથી સંચયપુરી અને સ`ચયપુરીથી સચીપુરી અને સંચીપુરીની કલ્પના તે ખરાખર એના જેવી છે કે કાઈ સ્રીને ગર્ભ રહ્યો ડાય અને તેથી ઉલટીઓ થાય એટલે કાઈ ડાકટર કલ્પના કરે કે તે સ્ત્રીને કાલેરા થયાના સ’ભવ છે. પારિગ્રાફ ૧૧
જૈન પ્રજા-વેતાંબર, દિગબર–અત્યાર સુધી બીહાર પાસે પૂદેશમાં પાવાપુરી માનતી આવી છે. શાસ્રકારા, તીથમાળાઓ, જૈન–જૈનેતર ઇતિહાસવેત્તાઓ, બૌદ્ધો તેમજ પૂર્વીય ને પાશ્ચાત્ય વિદ્યાના પણ તેને જ પાવાપુરી માને છે. માત્ર માને છે એટલું જ નહીં, સત્ય ઐતિહાસિક હકીકત જ એ છે.
ઉપરની બધી માં–માથા વગરની કલ્પના છે કે પાવાપુરી નગરીના ઈતિહાસ રજૂ કર્યાં છે તે કહેવું અઘરું' નથી. અને એ બધી કલ્પનાને આધારે એવા નિણ્ય આપવામાં આવ્યે છે કે પાવાપુરી મંગાળમાં નથી પશુ અવતિના પ્રદેશ ( દક્ષિણ ભારત )માં છે, તે બધી રીતે અયુક્ત છે-બાળચેષ્ટા છે. એ સંબધી પ્રાચર્ચામાં જણાવે કે
(૧૨) “ પ્રથમ જણાવવાનુ કે આ બે વસ્તુ (જગચિંતામણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૮ ) ચૈત્યવંદન તથા તીર્થમાળાનું સ્તવન) મેં પ્રમાણ-પુરાવારૂપે રજૂ જ કરી નથી. તે તે માત્ર તે સ્થાનનું માહાભ્ય ગાતાં કથન છે એમ જણાવ્યું છે એટલે કે તેમાં આવાં નામે આવે છે એટલું જ સૂચન કર્યું છે. ”
જેન’ ૨૬-૪-૩૬ પરિગ્રાફ ૧૨
તે બે વસ્તુ પુરાવારૂપે નથી એમ શા ઉપરથી કહેવાય ? પુરાવાને બીજું શું બાકી હોય ? તે બન્ને બાબતને ઈતિહાસ, રચનાકાળ, કર્તા વિગેરે બધી સાબિતી આપી, જૈન ગ્રંથ તરીકે બતાવી, તેની પ્રાચીનતા અર્વાચીનતાને ખ્યાલ આપી જે મુખ્યપણે લાગ્યા તે બે પ્રમાણુરૂપે રજૂ કર્યા છતાં લખે છે કે તે પુરાવા તરીકે નથી !
ઘડીભર માની લઈએ કે તે પુરાવારૂપે નથી, તે પછી પાવાપુરી સંબંધી જે હકીકતે લખી તે કાળકલ્પિત જ સમજાય; કારણ કે સાંચી કે સાચેરને પાવાપુરી તરીકે ગણવા અને તેને માટે પ્રમાણ ન આપવા ને કેવળ કલપનાઓ કરવી, તે કલપનાને ઈતિહાસનું રૂપ આપવું, એ વિદ્વાનેમાં ઘડીભર પણ પ્રમાણિત ન મનાય.
એ તો ઠીક પણ પાવાપુરીની હકીક્ત સંબંધી એ બે બાબતેને “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવે તે કેવળ કલ્પનાઓ જ બાકી રહે છે.
વળી એ કલપનાના આધાર પણ મુખ્ય એ બે વસ્તુઓ જ છે. એ બે વસ્તુ નીકળી જાય તે કલપનાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ). અવકાશ નથી. એટલે “એ બે વસ્તુ પુરાવારૂપે નથી” એમ કહીને તે લેખક પોતે જ પોતાના પગ પર કુહાડો મારે છે.
વળી ખરી રીતે જે પુરાવા નથી જ તે ઐતિહાસિક પુરાવા એમ ઠેકાણે ઠેકાણે લખ્યું છે તે કયા આધારે?
આ બધી બિનાથી એમ સ્પષ્ટ દેખાય છે કે કાં તે સાંચી સંબંધી વિચિત્ર ઘેલછા સેવાઈ છે અથવા
પુરુવિદા.” ના શિલાલેખની માફક સાંચી સંબંધી ઘોર અજ્ઞાન દેખાડાયું છે. સાચી હકીકત શોધવા જતાં આખી બાજી ઊંધી વળી જાય તેમ છે. - હવે પાવાપુરીની, સાંચીની અને સાચારની ખરી હકીકત શી છે તે તપાસીએ.
સાર-સત્યપુર એ સત્ય બિના છે કે સાર-સત્યનયર, સાંચી અને પાવાપુરી ત્રણે ભિન્ન સ્થળે ભિન્ન દિશામાં છે. તેમાં સાચારની હકીકત આપણે જોઈએ ને સાથે સાથે એતિહાસિક પુરાવા પણ રજૂ કરીએ. " (૨) નય૩ વીર સરિમંડળ |
जगचिन्तामणि चैत्यवंदन. (२) सत्यपुरनो मागधी १५४ सच्चउर भने सच्चउर ।। અપભ્રંશ તે સાર.
(૩) એ ગામનું અસલ સંસ્કૃત નામ સત્યપુર છે, એને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ८१ )
प्राकृत उभ्या२ सच्चउर थपष्ट इयांतर साचोर मन्युं छे. जै. सा. संशोधक १८८४, आश्विन, पृ. २४४..
(४) वजी आतां सत्यपुरी भाटे सच्चाउरी पथराय छे. सच्चउर ने सच्चउरी येथे सभानार्थ शम्हो छे. पाइ असद्दमहण्णवो पृ. १०७२.
( ५ ) इहेव जम्बुद्दीवे दीवे भारहे वासे मरुमण्डले सच्चउरं नाम नयरं ।
જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં મારવાડમાં સત્યપુર નામનું નગર છે. विविधतीर्थकल्प, पृ. २८.
(६) मोढेरे वायडे खेडे नाणके पल्यां मतुण्डके, मुण्डस्थले, श्रीमालपत्तने, उपकेशपुरे, कुण्डग्रामे, सत्यपुरे, टंकायां ..... नंदिवर्धन - कोटिभूमौ वीरः ।
विविधतीर्थकल्प, पृ. ८६.
( ७ ) श्रीपार्श्वं प्रणमामि सत्यनगरे श्रीवर्धमानं त्रिधा । पंच प्रतिक्रमण पृ. २१७
( ८ ) पश्चिमां दिशमाश्रित्य परिस्पन्दं विनाऽचलत् । प्राप सत्यपुरं नाम पुरं पौरजनोत्तरम् ॥ २२४ ॥ तत्र श्रीमन्महावीर - चैत्ये नित्ये पदे इव ।
दृष्टे स परमानन्द - माससाद विदांवरः ॥ २२५ ॥ ऋषभपञ्चाशिका पृ. १६.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૯૨ )
ઉપરના એ શ્લાક પ્રભાવકચરિત્રમાં પ્રભાચંદ્ર ગણિએ મહેન્દ્રસૂરિપ્રમન્યમાં મહાકવિ ધનપાળને ઉદ્દેશીને કહેલા ત્રણ લેાકેામાંના છે.
(९) सिरिकन्नउज्झनरवइकारियभवणंमि कीरदारुमए । तेरसवच्छरसइए वीरजिणो जयउ सच्चउरे || ८५ ॥ विधिपक्षगच्छीय प्रतिक्रमण पृ. १६८.
(૦) મોરિ શ્રીવીનિળન્દ્ર |
પ્રા. તી. મા. o, પૃ. {૦૩.
આ સાચેાર ગામ ડીસાથી ૪૦ માઇલ દૂર મારવાડમાં આવેલુ છે. જોધપુર સ્ટેટને તાબે છે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં છે. આ સાચાર અને પાવાપુરી વચ્ચે તથા સાચાર અને સાંચી વચ્ચે કેટલુ અંતર છે તે ભૌગોલિક નકશા ઉપરથી સારી રીતે સમજી શકાય તેમ છે.
સાચાર એ પાવાપુરી પણ નથી તેમ સાંચી પણ નથી. અને તે કાઇ નગરીનું પરું હાવા સંબ ંધેના કાંઇ ઉલ્લેખ પણ નથી. એટલે સાચાર એ સ્વતંત્ર શહેર છે. તેને માટે બીજા પણ અનેક પુરાવા છે પણ તત્સંબધે લખાણુ કરવુ ય છે.
સચ્ચપુરી કેટલી ?
‘પ્રાચીન ભારતવષ”ના લેખક સચ્ચીપુરી ખામત વિશેષ પ્રકાશ પાડતાં સચ્ચીપુરી એ હાવાની કલ્પના કરે છે : એક કલ્યાણકભૂમિ તરીકે, બીજી તીર્થભૂમિ તરીકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૯૩ )
તે પણ રસિક વિષય હાઇ વાચકાએ વિચારવા જેવી મામત છે. તેઓ કેટલેક સ્થળે લખે છેઃ
77
“ તે અન્ને ( સચ્ચીપુરી અને સંચી ) એક જ નગર છે, અને તેની સાથે જૈન ધર્મના એક તીનું માહાત્મ્ય ગુંથાયલુ છે. · પ્રાચીન ભારતવર્ષ ' ભા. ૧, પૃ. ૧૮૬
તીર્થસ્થાન
'
આ વિદિશા અથવા સાંચી નગરને જૈન તરીકે જ ગણવામાં આવ્યું છે. ”
• પ્રાચીન ભારતવષ ’ ભા. ૧, રૃ, ૧૯૮
“ સાંચી એ મહાવીરનું તીથસ્થળ છે એ સત્યપૂર્ણ છે. ” , પ્રાચીન ભારતવષ સા. ૨, પૃ. ૧૯૫
“...સત્યપુર મારી સમજ છે, તે કલ્યાણકભૂમિ નથી જ; માહાત્મ્ય ગાઇ રહ્યો છું તે તેા કલ્યાણકભૂમિ છે. ”
66
પ્રમાણે એક તીધામ જ જ્યારે કે જે સચ્ચીપુરીનુ’
આ ઉપરથી એક અનુમાન દારી શકાય તેમ છે કે શ્રી જિનપ્રભસૂરિ મહારાજની પૂર્વે કેટલાય સમયે એ સચ્ચીરિ ( સત્યપુર કે સ'ચીપુરી ) હશે અને તે અન્ને સાથે શ્રી મહાવીર પ્રભુના તીથ તરીકે અહીંયા જોડાયેલ હશે. પછી એક (સંચીપુરી) તેમની કલ્યાણકભૂમિ તરીકે અને બીજી ( સત્યપુર ) તેમની મૂર્તિની સ્થાપનાના તી ધામ તરીકે
આ બેમાંથી પ્રથમ વિષેનું સ્મરણ રસ્તે રફતે,....પ્રજાની યાદીમાંથી ખસી ગયું' અને કેવળ મજાની માહિતી જ રહી ગઈ. પછી થાડા ઢાળ ગયે ત્યાં શ્રી જિનપ્રભસૂરિના સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૯૪ ). આવ્યા અને તેમણે તીર્થકલ્પ રચ્યું. તેમણે પેલા બીજા
સ્થાનને (સત્યપુર-હાલના આસારને) જ મહિમા વણું .....મતલબ કે, એક જ નામના અને એક જ પ્રભુના બે તીર્થસ્થળ-એક તીર્થધામ અને બીજું કલ્યાણક તીર્થ– હોવાથી આ બધી મુશ્કેલી ઊભી થવા પામી હોય એમ જણાય છે.”
જૈન” ર૬-૪-૩૬ જે લેખક સચ્ચઉરિને સાંચી તરીકે ગણાવી સચઉરિનું નામનિશાન મીટાવી દેવા મથે છે તે લેખક અમુક સગોમાં આવી બે સચ્ચઉરિ ગણાવા તૈયાર થાય છે ! ઈતિહાસ અને સ્થાને શું માણસની કલ્પના પ્રમાણે રચાતા ને મટી જતા હશે કે ? તેમનું આમ લખવું કે “સત્યપુર મારી સમજ પ્રમાણે એક તીર્થધામ છે, તે કલ્યાણકભૂમિ નથી અને સચ્ચપુરી તે કલ્યાણકભૂમિ છે.” એ કેટલું અવાસ્તવિક છે.?
લેખક, પારિગ્રાફ ન. ૯માં જ્યાં સઉરિને સત્યપુરની શબ્દ વ્યુત્પત્તિ કરે છે ત્યાં સત્યપુર અને સચ્ચીઉરિને એક ગણાવે છે અને અહીં તીર્થભૂમિ અને કલ્યાણકભૂમિ તરીકે સત્યપુર ને સચ્ચીઉરિને જુદા જુદા ગણાવે છે. વળી પૃ. ૧૮૬, ૧લ્પ તેમજ ૧૮ ઉપર જે સચ્ચીપુરિ અને સત્યપુરને તીર્થસ્થળ તરીકે વર્ણવ્યા છે ને સત્યપૂર્ણ બતાવ્યા છે. અને પ્રશ્નચર્ચામાં લખે છે કે “હું તે કલ્યાણકભૂમિ તરીકે વર્ણવી રહ્યો છું!” બોલવાને અને લખવાને કાંઈ નિયમ છે કે
“મુવમસ્તીતિ વચ્ચે !” આ તો વ્યાઘાત અને પરસ્પર વિરોધ, બુદ્ધિની અને જ્ઞાનની કેવી દયામણી સ્થિતિ પેદા કરી દે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૫ ) સાચાર સંબંધી પ્રશ્નચર્ચામાં સત્યપુરની બધી હકીકત સ્વીકારે છે પણ સાથે સાથે એક બીજી સુચીઉરિની પણ કલ્પના કરી છે. એક સચીઉરિ તીર્થસ્થળ તરીકે અને બીજી કલ્યાણકભૂમિ તરીકે. અને બે સચ્ચીઉરિની કલપના કરી એક સઉરિને તે શ્રી જિનપ્રભસૂરિ પહેલા જ પ્રજાની યાદીમાંથી પણ ખેસવી દીધી. અત્યાર સુધી કેઈને તે વસ્તુ યાદ ન આવી તે હવે “પ્રાચીન ભારતવર્ષના લેખકને યાદ આવી, કારણ કે શાસ્ત્રોમાં કયાંય પણ બે સગ્ગીકરીને ઉલ્લેખ થ ય એમ માલૂમ નથી. જે બે સીઉરિ હત તે જેમ બે પાવાપુરીને ઈતિહાસમાં સ્થળે સ્થળે ઉલ્લેખ છે તેમ બે સચ્ચીહરિને પણ ઉલ્લેખ ઈતિહાસમાં કેઈક સ્થળે તે અવશ્ય મળત.
આથી તે એવું અનુમાન થાય છે કે એક અસત્યને ઢાંકવા અસત્યની પરંપરા ઊભી કરવી પડે છે. મહાનુભાવ, ઇતિહાસપ્રેમીને આ ધર્મ નથી. અસત્ય વસ્તુને ગમે તેમ કલ્પના કરી સત્ય ઠરાવવાની તાણુતાણી અને તે પણ ઈતિહાસના વિષયમાં એ હઠ પકડી રાખ ભાસ્પદ નથી. જે પ્રમાણયુક્ત નથી તે છોડી દેવું અને પ્રમાણયુક્ત હોય તેને સ્વીકાર કરે, એ ઐતિહાસિક પુરુષનું લક્ષણ છે.
વળી શ્રી. જિનપ્રભસૂરિએ જેમ “ તીર્થભૂમિ ” માટે સચપુર તથા ” રચ્યું છે તેમ કલ્યાણકભૂમિ માટે * અપાપા બહત્ક૫ ” પણ રચ્યું છે. કલ્યાણકભૂમિ પાવાપુરી માટે તે એક નહી બે કપ રચ્યા છે. એથી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૯૬ )
સ્વતઃ નિશ્ચિત થઈ જાય છે કે તી સ્થળ કર્યું અને કલ્યાણકભૂમિ કઇ ? ઈતિહાસમાં જેમ જેમ ઊંડા ઉતરાય તેમ તેમ વિગતા અને હકીકતા વિશેષ પ્રમાણમાં મળે.
જેમને કાંઈ વાંચવું જ નથી અને માત્ર ખાટા મચાવ કરવા મનઘડત ગમે તેવી કલ્પનાએ કરવી છે તેમને માટે દુનિયામાં શે। ઇલાજ હાઈ શકે ?
ખરી રીતે સચ્ચીરિ એ નથી પણ એક જ છે; અને તે સાચારના રૂપમાં અત્યારે પશુ હયાત છે.
સાંચી
સાચારનું દિશાસ્થાન અને સંખ્યા નક્કી થયા પછી સાંચીની દિશા ને સ્થાન નક્કી કરીએ.
સાંચી એ ભેાપાળ પાસે આવેલુ બાપાળ સ્ટેટનુ ગામ છે. તેના ગમે તેટલા ઉપનામે!આપીએ કે ગમે તેટલા અપભ્રંશા કરી બતાવવામાં આવે તે પણ તે પાવાપુરી નથી થઈ જવાનુ એ Historical fact and eternal truth છે એટલે સાંચી પણ સાચાર અને પાવાપુરીથી ભિન્ન એક જુદુ જ ગામ છે. પાવાપુરી સાથે તેને કશે પણ સંબંધ નથી.
તેનું ખરું નામ સાંચી છે. મંત્રી કે સંચીપુરી એ નામેા જ ખાટાં દેખાય છે. હિન્દી ભાષામાં તેને સાંચી જ કહે છે. તેની હકીકતના હવે પ્રમાણા જોઇએ.
(?) માંની નામ ખરુ છે. મંત્રી નહીં.
तिब्बतमें सवा बरस, पृ. ११.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
( ८७)
( २ ) अशोक के धर्मलेख पृ. ४२, ४९, ३८९.
(3) Geographical Dic, of Anc. Medevial India P. 256 Hi Hifi qve qudi >.
Sānchi-( 1 ) Sānti, ( 2 ) Kākanada, ( 3 ) Chetiyagiri. ( 4 ) Vessanagar, about 6 miles to the south-west of Bhilsa.
सांथी- शांति-अउनाह - थैत्यगिरि - मेसनगर; मिसाथी નૈઋત્ય ખૂણામાં આશરે છ માઈલ ६२ छे.
Geographical Dictionary by De. P. 256
( ४ ) सवेरे मैं सांची पहुंच कर उसे देखने गया । कभी खयाल आता था कि यही वह स्थान हैं जहां अशोक के पुत्र महेन्द्र सिंहल में धर्मप्रचारार्थ हमेशां के लिए प्रस्थान करने से पूर्व कितने ही समय तक रहे थे । यही स्थान है, जहां बुद्ध का शुद्धतम धर्मस्थविरवाद मगध छोड़ शताब्दिओं तक रहा। उसी समय तथागत के दो प्रधान शिष्यों - महान् सारिपुत्र, और मौद्गल्यायन की शरीर अस्थियां यहां विशाल सुन्दर स्तूपों में रक्खी गई थीं, जो अब लन्दन के म्युज़ियम की शोभा बढ़ा रही हैं ।
-S
तिब्बत में सवा बरस पृ. १९१
(૫) સાંચીને કાકનાદ પણ કહેવામાં આવતું હતું એમ ગુપ્ત સ. ૯૩ ના સાંચીના શિલાલેખ ઉપરથી સમજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
(૯૮)
(૬) A guide to Sanchi, ભેપાળ રાજ્યની હિન્દી ભૂળ વિગેરે પુસ્તક પ્રકાશિત થઈ ગયાં છે. તે સિવાય સાંચીની હકીકત બતાવનારા બીજા પણ અનેક પુસ્તકે પ્રકાશિત થયાં છે, જેથી તેની ખરી હકીકત આપણને જાણવા મળે છે.
ઉપરના પ્રમાણોથી એ સાબિત થાય છે કે સાંચી એ સાચોર કે પાવાપુરીથી ભિન્ન સ્થાન છે.
પાવાપુરી સાચાર અને સાંચીની વિગતે જાણ્યા પછી એ નિર્ણત થાય છે કે આ બન્ને સ્થાનેને પાવાપુરી સાથે કોઈ સંબંધ નથી; જ્યારે “પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક વાચતાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પાવાપુરી ક્યાં આવ્યું અને તેની હકીકત શી છે? હવે આપણે પ્રસ્તુત વિષય વિચારીએ.
શરૂઆતમાં જાણવાનું કે પાવાપુરી એક નહીં પણ બે છે. એક જૈનેનું તીર્થસ્થળ-વીરનિર્વાણભૂમિ પાવાપુરી અને બીજું બૌદ્ધોનું પાવાપુરી.
(1) There were at least two cities of this name. One was near Kushinagara and has been indentified with the village Padarvana, twelve miles to the N. N. E. of Kasiä.
The other was the place where Mabăvira died. This is still a famous place of a pilgrimage for the Jains and situated within the Behär sub-devision.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૯ ). આ (પાવાપુરી ) નામના બે નગરે હતાં. એક કુશીનગર પાસેની પાવાપુરી-કસીયાથી બાર માઈલ દૂર ઈશાન ખૂણામાં આવેલ હતી. એ પાવાપુરી અને પડવણ નામનું ગામ એક જ છે એમ મનાય છે.
બીજી પાવાપુરી મહાવીરનું નિવણસ્થાન હતું. તે બહાર વિભાગમાં આવેલ છે. હજી પણ તે જૈનોનું યાત્રા માટેનું પ્રસિદ્ધ ધામ છે. Ancient Indian History and civilisation
P. 602 By Majmudār. (2) Pāvā: the Buddha bere visited Cunda and fell ill by eating Sūkarmādda va. He recovered and started for Kusbinārā, on his way. He crossed the Kakuttha river, reached Ambayana, proceeded to the Sāla grove of the Mallas, near Kushināra and died there.
પાવા–બુદ્ધ ભગવાને અહીં ચુંડની મુલાકાત લીધી હતી. સૂકરમદ્રવનું ભક્ષણ કરવાથી તેઓ અહીં બીમાર પડી ગયા હતા. માંદગીમાંથી સાજા થયા બાદ તેઓ કુશીનારા જવા ઉપડ્યા હતા. માર્ગમાં કકુથ નદીને ઓળંગીને તેઓ આંબાવન પહોંચ્યા હતા. ત્યાંથી કુશીનાર પાસે આવેલા મલ્લોના શાળમંડ૫માં ગયા જ્યાં તેમનું નિવણ થયું હતું.
Geography of Early Buddhism
By B. C. Law. P. 15
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
(१००)
( ३ ) पावा - पडरौना ( = कसया से बारह मील उत्तर पूर्व )
या पास का पपउर गांव ।
बुद्धचर्या, पृ० ३७६ टी.
( ४ ) पावा - पडरौना के समीप पप - उर ( = पावा - पुर ) जि० गोरखपुर ।
बुद्धचर्या, पृ. ४८७ टी. (५) वेलुवगांव से बुद्धदेव मल्लों के अनेक गांव घुमते हुए पावा पहुंचे । ... पावा से वे कुसिनार की तरफ, जो हिरण्यवती (गंडक ) नदी के तट पर था, रवाना हुए।
भारतीय इतिहास की रूपरेखा जि. १, पृ० ३६८
(6) Pāvā,... with Padraona, and ancient city on the Gandak, twelve miles north-east of Kushinagar, the last place visited by Buddha before he reached Kushinagar, where he died.
યુદ્ધભગવાને નિર્વાણ અગાઉ પાવાની છેલ્લી મુલાકાત सीधी हुती.
Geographical Ancient M. India P. 155. (7) PAWA-Between it and Kushinagara was 8 stream called the Kukuttha, where Buddha bathed himself.
વળી બુદ્ધ ભગવાને પાવા અને કુશીનગર વચ્ચેના કત્ય નામની એક નદીમાં સ્નાન કર્યું હતું.
Cunningham Ancient Geo. India P. 714.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
( १०१ )
( ८ ) एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिम अंतरावासं वासावास उवागए ।
ભગવાન મહાવીરે પાતાનું છેલ્લું ચામાસુ મધ્યમ પાવામાં રાજા હસ્થિવાલની રચ્છુક સભામાં કર્યુ.
कल्पसूत्र सू. १२२.
I
( ९ ) मज्झिमपावाए पुव्विं अपावापुरिति नामं आसि । सक्केणं पावापुरीत्ति नामंकयं । जेण इत्थ महावीरसामी कालगओ । इत्थेव य पुरीए वइसाहसुद्धइकारसीदिवसे जंभियगामाओ रतिं बारस जोअणाणि आगंतूण पुव्वण्हदेसकाले महासेणवणे भगवया गोअमाइगणहरा खं ( पं ? )डियगणपरिवुडा दिक्खिआ प्पमुइया ।
विविधतीर्थकल्प, पृ. ४४
(૧૦) તીહાંથી(વડગામથી) પૂરવ દિશિ ભણી ચિત્ત ચેતા રે त्रीषु मेश उडेवाय પાવાપુરી રળીયામણી ચિ
येते। रे
વીર મુગતીની જાય ૭૦ ૫ પાવા ગામ જૂદા વસે ચિ पुरीय वसे भिन्न हाम; ० કલ્યાણક શ્રી જિનવીરના ચિહ્ન
કહીઈં પાવા ગામ. ५० ૬
प्राचीन तीर्थभाषा, ला. १, पृ. ८२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
(૧૧) કાશ ત્રિğ અ તિહાંથકી પાવાપુરીઅપ્રસિદ્ધોજી, જળ થળ સ્થૂલ જીહાં ભલા છઠ્ઠાં જળતિહાં જિન સિદ્ધોછ શ્રી જિનવર ઈમ ઉપસિ ખાર જોચણુ જ'ભીચગામથી દેવ કીધા ઉદ્યોતેાજી; ત્રિગડ” ખીજÜપ્રગડા સમ ઈણ પુરિવીર પ ુતજી.શ્રી૧૨ પણિ પુરિ બહુ પ્રતિશ્રૃઝવ્યા ખાંભણ સય ચઉમાàાજી; ગાચમ ગણહર દિકિખઆ દિખી ચ'નમાલેાજી.શ્રી૦૧૩ પ્રાચીન તીર્થમાળા, ભા. ૧, પૃ. ૬
( ૧૨ ) રાજગૃહથી તીન કાસ પાવાપુર નયરી, રજ્જુસભાઇ વીરનાહ પુર્હુત્તા સિવનયરી;
પ્રા. તી. ભા. ૧, પૃ. ૧૭
(૧૩) સમેતશિખરથી જિમણું” પાસ જંભીયગામ અછઇ મહુવાસ; ઋજુવાલુકા નદીનઇ તીર કેવળ પામ્યઉ શ્રી મહાવીર.
દેવÛ તવ સમવસરણ કીધ
******........
પાવાપુરી આવઇ જીણુરાય.
ઈંદ્રભૂતિ પ્રમુખ ઇન્ચાર
********
ભવિક જીવ પ્રતિમાથી કરી અનુક્રમઇ આવઈ પાવાપુર.
૭૧
७२
Gu
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
(१०३)
જીવિત વરસ બહુતરી જાણ પુણ્ય પાપ ફળ કહઈ સુજાણ; પ્રધાન અધ્યયન મનિ ભાવઈ ધીર મુગતિ પત્યા શ્રી મહાવીર. ૭૬
પ્રાચીન તીર્થમાળા ભા. ૧, પૃ. ૩૧ (१४) सा अपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः।
विविधतीर्थकल्प, पृ. २५ (१५) स्फुटे मार्ग दिन इव देवोद्योतेन निश्यपि ।
द्वादशयोजनाध्वानां, भव्यसत्त्वैरलंकृताम् ॥ १७ ॥ गोतमार्यैः प्रबोधा: भूरिशिष्यसमावृत्तैः । यज्ञाय मिलितैर्जुष्टाम-पापामगमत् पुरीम् ॥ १८ ॥ तस्या अदूरे पुर्याश्च महासेनवनाभिधम् ।। उद्याने चारु समवसरणं विबुधा व्यधुः ॥ १९ ॥
त्रि. श. च. पर्व १०, सर्ग ५, पृ. ६९ (१६) तित्थनाहो दुवालसजोयणंतरियाए मज्झिमानयरीए गन्तुं पवत्तो।
महावीर चरित्र ( श्री गुणचंद्र कृत ) पृ. २५१ (१७) तत्थ णं जे से पावाए मज्झिमाए ।
कल्पसूत्र सू० १२३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
(१०४)
(१८) ततो य बारसेहिं जोयणेहिं मज्झिमानाम नगरी ।
आवश्यकचूर्णि पृ. ३२४ ( १९) इक्कारसीए अ मज्झिमपावाए महसेणवणे तित्थं पयट्टि।
विविधतीर्थकल्प पृ. ३४ (२०) मज्झिमपुरम्मि पत्तो सिद्धत्थोतत्थ अस्थि वणी ॥४२
श्री नेमिचन्द्र कृत महावीर चरित्र, पृ. ९७ (२१) छम्माणि गोव कडसल पवेसणं मज्झिमाए पावाए।
आवश्यक सूत्र हरि. पृ. २२६ (२२) इक्कारस वि गणहरा सव्वे उण्णय-विसालकुलवंसा पावाए मज्झिमाए समोसढा जन्नवाडम्मि ५९२.
आवश्यक सूत्र हरि. पृ. २४० ( 23 ) Pāpā-Pāvāpuri-about 7 miles to the south-east of Behar ( town ).
પાપા-પાવાપુરી બીહાર ગામથી ૭ માઈલ દૂર અગ્નિ ખૂણામાં આવેલ છે.
Geographical Ancient M. India P. 148 ઉપર જે આટલા બધા પ્રમાણે આપ્યા તેમાં કલ્પસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, વિવિધ તીર્થકલ્પ, પ્રાચીન તીર્થમાળાઓ, ભૌગોલિક અને ઐતિહાસિક પ્રાચીન અગ્રેજી પુસ્તકે, બૌદ્ધ ગ્રન્થ, રાહુલ સાંકૃત્યાયનના પુસ્તકો વિગેરે તમામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૫) પ્રમાણો આપ્યા છે અને તે બધાથી એમ નિશ્ચિત થાય છે કે બુદ્ધ અને મહાવીરની બે પાવાપુરીઓ હતી અને તે બને ભિન્ન સ્થાનમાં હતી.
જૈનની પાવાપુરી પૂર્વદેશમાં બહાર પાસે આવેલી છે, તે બહારથી છ માઈલ, જંભીય ગામથી બાર એજન દર અને રાજગૃહીથી ૩ કેસ દૂર આવેલી છે. શ્રી મહાવીર એક જ રાત્રિમાં જલીય ગામથી પાવાપુરી પધાર્યા હતા અને ત્યાં સુકસાળ રજજુકસભામાં તેમનું નિર્વાણ થયું હતું.
જે સાંચી કે સચઉરિને વીર નિર્વાણભૂમિ પાવાપુરી માનવામાં આવે છે કે તે કલ્પના જ આકાશપુષ્પ જેમ અસત્ય છે કે તે સંભી ગામથી સાંચી કે સચ્ચઉરિ બાર
જન દૂર નથી, બહારથી તે સાત માઈલ નથી અને રાજગૃહીથી તે ત્રણ કેસ નથી. વળી પૂર્વ દિશામાં નથી. એટલે જભીય ગામથી સાંચી કે સઉરિ એક રાત્રિમાં આવી શકાય નહીં. એટલે સાચી કે સઉરિને પાવાપુરી માનવી એ એક વિચિત્ર કપના છે. ખરી પાવાપુરી બીહાર પાસે આવેલી છે તે જ છે એમ શાસ્ત્રોથી ને પ્રાચીન તેમજ અર્વાચીન ઈતિહાસથી સિદ્ધ થાય છે.
.: ૧૧ : आयुद्धाझ अयोध्या के यौधेय ? પ્રાચીન ભારતવર્ષમાં સાચુદાશ અને ધ્યાને કોઈ સ્થળે અપભ્રંશ ગણાવવાનું અને ગાયુદીશને કઈ જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૦૬) કે પ્રજા ગણાવવા પ્રયત્ન થયેલ છે અને તેમ કરતાં તેમાં લખવામાં આવ્યું છે કે
“ોધ્યા, નહી પણ ગાયુક્રાણ જોઈએ”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૫૯ ટી. ન. ર૪ થી અગ્નિખૂણે (પૃ. ૨૨૪) ૬૦૦ લી.ના અંતરે અને ગંગાનદી ઓળંગીને દક્ષિણે અયોધ્યાનું રાજ્ય છે. (મારા મતથી તેને ઉરચાર અયોધ્યા નહીં પણ આયુધઝ) કરવો જોઈએ; કાનપુર શહેરવાળો આ પ્રદેશ છે કે જેના ચબાઓ અત્યારે મલ્લ જેવા પહેલવાન ગણાય છે.)
વિદ્વાનોએ અયોધ્યા-સાકેત ગયે છે તેથી જ મૂંઝવણમાં " પડ્યા છે. જ્યારે હું ધારું છું તે પ્રમાણે આયુધ્ધાઝ તરીકે તેને ગણવાથી બધે ઉકેલ આવી જાય છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૬૦, ટી. ૨૫ આયુધાઝોદ્ધા જેવા મલકુસ્તીવાળી. ....પ્રજાને પ્રદેશ... એધાણ અને... ચોધાનક શબ્દ આ બધાં નામે એક જ વસ્તુસ્થિતિ દર્શાવનારા છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૭૮. ટી. ૧૬ અંગ્રેજી શબ્દોમાં લખવામાં આવતી એક પ્રજા છે. જેનું નામ આયુધ્ધાઝ છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૭૮ ઉજૈનીને વળી તેનું એક વિશિષ્ટ નામ અયોધ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૦૭)
અયુદ્ધા પણ હતું. શા માટે અમૃદ્ધા પડ્યું હશે તે ખબર નથી...”
“પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૧૮૩ આયુધ્ધાઝ Ayuddhas ને અયુધ્યા Ayuddhya પછી અપભ્રંશ થતાં અયોધ્યા સમજી લેવાયું હોય તે? (કેમ કે બન્ને સ્થાને આયુધ્ધાઝ નામે પ્રજાનું અને અધ્યા નગરીનું– જો કે પાસે પાસે છે પણ તેનું દિશાદર્શન જુદું છે અને તેવી ભૂલ અનુવાદકે કર્યાનું મેં જણાવ્યું પણ છે, ...”
જેન’ ૨૬-૪-૩૬, ઉપરની હકીકતથી ભાવાર્થ એ નીકળે છે કે અયોધ્યા એ વાસ્તવમાં અધ્યા નથી પણ અયુધ્ધાઝ છે. કાનપુરની પાસે આવે તે પ્રદેશ છે અને ઉજજૈનીનું પણ અયોધ્યા અને અયુધ્ધા એવું નામ છે. તથા આયુધાઝનું અધ્યા એ અપભ્રંશનામ હોય.
આ હકીકત ઈતિહાસથી જુદી દિશામાં જાય છે, કારણ કે મૂળમાં તો આયુધ્ધાઝ શબ્દ જ ખોટે છે, કારણ કે સર કનિંગહામે લખેલા શબ્દને ઉચ્ચાર જ લેખકદ્વારા ખેટે કરવામાં આવ્યો છે.
Cunningham નું અવતરણ પૃ. ૫૯ ઉપર ટાંકયું છે તેમાં એમ માલુમ પડે છે કે
Auyuddhās are a tribe of people, and they have their distinct coins of their own.
હવે વિચારીએ કે Auyuddhas નું ઉચ્ચારણ બોયુદ્ધ થાય (Sતે બહુવચનદર્શક છે), મયુદીશ થઈ શકે નહી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
છતાં તેના આયુÜાઝ ઉચ્ચારણ કરીને અયેાધ્યાને લગતી બિના કરી બતાવવાની ચાલમાજી દેખાઇ આવે છે. તેને માટે પ્રાચીન અર્વાચીન પુસ્તકાનુ' સમષ્ટિએ અવલેાકન કરવામાં આબુ' લાગતુ નથી. વળી બૌયુદ્ધ( બાયુદાજ્ઞ )નું અપભ્રંશ અચેાધ્યા નથી. બન્ને સ્વતંત્ર શબ્દો છે અને જુદા જુદા અને કહેવાવાળા છે. અચેાધ્યા સાથે બૌયુદ્ધ (આયુધ્ધાઝ)ને કશે! સબધ નથી.
વળી અયુધ્ધા એ ઉજ્જૈનીનુ નામ આવતું નથી.
પણ જોવામાં
પ્રથમ આપણે અયેાધ્યાને પ્રમાણપુરઃસર સમજી લઇએ, પછી આયુધાઝ શુ' છે તે સમજીશુ. अयोध्या
(૧) અટવા નવદ્વારા, દેવાનાં પૂ: ગયોધ્યા | તસ્યાં હિરમ્ય: જોરા:, વર્ગો જ્યોતિષાવૃત્ત: || ’
દેવાએ બનાવેલ અચેાધ્યા નગરમાં આઠ મહેલા, નવ દરવાજા ને હિરણ્મય ધનભડાર છે. એ સ્વગની જેવુ સમૃદ્ધિસપન્ન છે અથર્વવેલ છે.
""
(2) The Ayodhyā and Vaisala lines, for both start from Mann.
અચેાધ્યા ને વૈશાલ વશના પ્રારંભ મનુથી થયા છે
Anct. I. Historical Traditions P. 139
* ગો— વા કૃતિટ્ટાસ રૃ. ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૦૯ )
( 3 ) The Brahmanical story of Sunahsepa speaks of the most famous city Ayodhya as a village ( grams )
બ્રાહ્મણગ્રન્થેામાં આવેલ જીનઃશેપની કથામાં અચાધ્યાને એક ગામડા તરીકે ગણાવ્યું છે.
Ancient Indian Historical Traditions P. 10
(4) The Ramayan makes Dasarath's priest Vasistha declare the royal genealogy of Ajodhya twice.
દશરથના ગુરુ વિષ્ઠ માધ્યાના રાજવંશ સ''ધી એ વાર વૃત્તાંત આપ્યાના ઉલ્લેખ છે.
Ancient Indian Historical Traditions P. 29 ( ) Ayojjhā represents sanskrit Ayodhya of the Rāmāyan and A-Yute of Yuan Chwang. અયેાજા રામાયણની સંસ્કૃત અાધ્યાને અને ‘હ્યુએન સાંગ ના અણુદ” તેને બતાવે છે.
"
6
** Geography of Early Buddhism '' P. 23-24 (6) During the Buddhist period, Ayodhā was devided into Uttara (Northern) Kosala and Dakshina ( Southern ) Kosala. ''
બુદ્ધ યુગમાં અચધ્યા ઉત્તરકાશળ અને દક્ષિણકાશળમાં હેંચાયલું હતુ.
Geographical Dictionary ed, II By N. Dey. P. 14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
(११०) (7) The chief son Iksvāku reigned at Ayodhya મનુને જયેષ્ઠ પુત્ર અયોધ્યામાં રાજ્ય કરતે હતે.
A. H. T. P. 84 (8) The Mänva-city-Ayodhya is made the most ancient.
માનવનગર-અયોધ્યાને સૈથી પ્રાચીન નગર ગણવામાં मान्य छे.
Ancient Indian H. Traditions P. 289 ( 9 ) During the Buddhist period Ayojjbā, on the Saryu, was the capital of Dakshina Kosal; while that of Uttara Kosal was Sā vatthi on the Rapti,
બૌદ્ધ સમયમાં સરયૂ નદીના કાંઠા પર આવેલી અયોધ્યા એ દક્ષિણ કેશલની રાજધાની હતી. અને રાતી નદી ઉપર આવેલું સાવત્થી એ દક્ષિણ કેશલની રાજધાની હતી.
“Geography of Early Buddhism." P. 23 (१०) हमारा विचार यह है कि सेंकडो बरस तक कोशल के शासन करनेवाले लगातार ऐसे शक्तिशाली थे कि बाहरी आक्रमणकारियों को उनकी ओर बढ़ने का साहस नहीं हुआ और इसीसे उनकी राजधानी का नाम 'अयोध्या' या अजेय पड़ गया।
'अयोध्या का इतिहास ' पृ. ६२ (११) अयुज्झाए एगट्ठिआई जहा--अउज्झा, अवज्झा, कोसला, विणीया, साकेयं, इक्खागुभूमि, रामपुरी, कोसल ति ॥ .
विविधतीर्थकल्प श्रीजिनप्रभसूरि कृत पृ. २४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧ )
ઉપર જણાવેલા પ્રમાણેામાં વેદથી લઇ કરીને અત્યાર સુધીમાં કાઇએ આયુદ્રાક્ષ તરીકે ગણાવેલી તેવામાં આવતી નથી કે અચેાધ્યાને આયુદાજ્ઞ કહી હાય એવુ દેખાતુ નથી.
વળી અાધ્યાના જે નામાંતા આપવામાં આવ્યા છે તેમાં પણ અચેાધ્યાનુ આયુદ્ધાઝ એવું નામ કયાંય દેખાતું નથી. ત્યારે એમ માનવાને કારણ મળે છે કે અચેાધ્યાને “પ્રાચીન ભારતવષ” પુસ્તકમાં આયુદ્ધાઝ તરીકે ગણી લીધી છે તે અસત્ય છે.
te
ચેાખાએ કાનપુર પાસેના જણાવ્યા એ પણ સત્ય દેખાતું નથી; કારણ કે ચાખાએ તે મથુરાના અત્યારસુધી પ્રસિદ્ધ છે. ચામા એ ચતુર્વેદીના અપભ્રંશ છે. અને ચતુવેદીને વસવાટ ત્યાં વધારે દેખાય છે. તેઓ મલ્લ જેવા છે એટલે ચાબાએ કાનપુરના તે। નહી. પણ મથુરાના પ્રસિદ્ધ છે, એવી કહેવત પડી ગઇ છે.
ઔધેય ( આયુદાક્ષ )
આગળ
આયુદ્ધાઝ તે શબ્દ જ ખાટા છે તે ઉપર છે. પ્રસ્તુત પુસ્તકના લેખક, અંગ્રેજી ઉપરથી પ્રાચીનતા અને ઈતિહાસ શોધવા જાય છે ત્યાં પાછળના વિચાર ન રહેવાથી ભૂલ થાય છે અને કાઇ કાઈ સ્થળે તા અર્થાન“કરશાસ્ત્રી જેવુ થઈ જાય છે. ભારતીય પ્રાચીન સાહિત્યના પણ તેની સાથે મેળ મેળવાય તે જ અરી વસ્તુ પ્રાપ્ત થઇ શકે અને વિશેષ હકીકત રજૂ કરી શકાય.
જણાવી ગયે. ભારતવર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) ઐયુદ્ધ (આયુદ્ધાઝ) નામની કઈ પ્રજા કે જાતિ ભારતવર્ષમાં થઈ હોય એવું વાંચવા કે જાણવામાં આવતું નથી. વળી જે ગુણવાળી પ્રજા અને જાતિની તે વ્યાખ્યા કરે છે તે આયુદ્ધાઝ નહીં પણ વાધેય જાતિ હતી-પ્રજા હતી.. યૌધેય સ્વતંત્ર પ્રદેશ પણ હતું, પણ તે યૌધેયને કે અયોધ્યાને કશો સંબંધ હતે એમ માનવાની કઈ ભૂલ ન કરે. તે બન્ને ભિન્ન શબે ભિન્ન પ્રદેશને બતાવનારા છે. વૈધેય પ્રજા કયાં હતી અને કેવી હતી? તે સિદ્ધ કરવા માટે ઈતિહાસ સિક્કાઓ વિગેરે પુરાવાઓ મૌજૂદ છે.
યૌધેય એક બળવાન પ્રજા હતી. તેમનું ગણરાજ્ય પણ હતું.
(1) The whole of Rajputāna (Yauddheyas ) and Mālavas. આ રાજપૂતાના પ્રદેશ યૌધેય અને માલવોને હતે.
• History of India' by Jayswāl, P, 53. (2) The Mälavas, the Yauddheyas......all restrike their coins in the Näga period.
નાગવંશના વખતમાં માલવેએ અને યૌધેયોએ પિતાના સિક્કાઓ ફરી પડાવ્યા હતા.
History of India, P. 54. (3) Immediately north to them were the yarddheyas, streching from Bharatpur......right up to the lower course of the Satalaj on the border of
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
(११) the Bhāwalpur state, where Johiyāwār still bears the stamp of their names.........
યૌધેયને પ્રદેશ (નાગલકોના પ્રદેશની) બરાબર ઉત્તરે આવ્યું હતું. તેને વિસ્તાર ભરતપુરથી માંડીને ભાવલપુરની સીમા ઉપર સતલજના નીચેના પ્રવાહ સુધી જતે હતે. જોહીયાવાર હજી સુધી તેમના નામના સ્ટેપ ધારણ अरे छे. 'लेडीयावार' (डासन) यौधेय नामनुसूय: छे.
History of India' by Jayswal P. 147-48 (४) रुद्रदामा कहता है कि सब क्षत्रियों में वीर प्रसिद्ध हो जाने के कारण उनके (यौधेयों के) दिमाग फिर गये थे, और वे अविधेय थे, किसी के काबू न आते थे।
भारतीय इतिहास की रूपरेखा जि. २, पृ. ८६० (५) यौधेय-बहुत प्राचीन काल में यौधेय जाति भी भारत के पश्चिमोत्तर प्रान्त में रहती थी। इ. १५० के गिरनार के शिलालेख से पता चलता है कि महाक्षत्रप रुद्रदामाने 'क्षत्रियों' में वीर की उपाधि धारण करने वाले यौधेयों को परास्त किया था। बृहत्संहिता में गान्धार जाति के साथ यौधेय लोगों का भी उल्लेख है।
___ भरतपुर राज्य के विजयगढ़ नामक एक स्थान के शिलालेख में यौधेय लोगों के आधिपति — महाराज महासेनापति ' उपाधिधारी एक व्यक्ति का उल्लेख है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
(११४) पंजाब की भावलपुर रियासत में रहनेवाली योहिया नामक जाति यौधेय लोगों की वंशधर मानी जाती है।
' चन्द्रगुप्त-विक्रमादित्य' गंगाप्रसादकृत. पृ. ३३-३४. (६) उनके रुद्रदामा के बाद के जो सिके पाए गए हैं उनमें दो नमूने बढ़े महत्त्व के हैं । एक पर " यौधेयगणस्य जय" (यौधेयगण को जय ) लिखा रहता, तथा एक हाथ में भाला लिए
और दूसरा हाथ कमर पर रक्खे-त्रिभंगमुद्रा में यौधेय योद्धा का चित्र रहता है।
" भारतीय इतिहास की रूपरेखा" जि. २, पृ० ८६२ (७) पंक्ति ११-१२ सर्वक्षेत्राविष्कृत-वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन... ।
અર્થાત–બધા ક્ષેત્રમાં પ્રકટ કરેલી પિતાની વિરપદવીને કારણે અભિમાની બનેલા અને કઈ રીતે કાબૂમાં ન આવવાવાળા એવા રાધેયોને જબરજસ્તીથી ઉખાડી નાખનાર ( ३मन)
“Gaekwad's A. Series > No. II P. 31 યૌધેએ વિજયગઢ પ્રદેશ કબજે કર્યો હતે તે એક શિલાલેખ અનુસાર જાણતી હકીકત છે.
આ ઉપરથી સમજાય છે કે યૌધેયે એક પ્રબળ અને વીર પ્રજા હતી, તેમના સિક્કાઓ અને રાજય સ્વતંત્ર હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫ )
વળી આથી એ પણ સ્પષ્ટ થાય છે કે, અચેાધ્યાને કશે પણ સ"ખ"ધ નથી. તે અન્ને
સ્વતંત્ર હતા.
એ બન્ને ખાખતા વિદ્વાનાએ સ્પષ્ટ કરી છે, છતાં ડૉ. ત્રિ. લ. વિદ્વાનાને મૂ‘ઝવણમાં પડ્યા હોય એમ માને છે અને · પ્રાચીન ભારતવર્ષ` ' પુસ્તકદ્વારા મધા વિદ્વાનાની મૂંઝવણુ ટાળવાનું અભિમાન સેવે છે ત્યારે આશ્ચય થાય છે. વાસ્તવમાં તા ‘પ્રાચીન ભારતવષ ' પુસ્તક જ અ’ધારી દિશામાં પડયું છે.
>
ચૌધેય અને ભિન્ન અને
· પ્રાચીન ભારતવષ ’માં આયુધાઝ ક્યાંથી પેદા થયું તે વિચારીએ.તેમાં Cunninghamના હવાલેા આપવામાં આવ્યું છે.
શરૂઆતમાં તે પૃ. ૫૯ ઉપર લેખક જે હકીકત માટે તેના હવાલેા આપે છે તે હકીકત તદ્દન જુદી છે અને કનિંગહામનું લખાણ જુદું છે. લેખક અચેાધ્યાને આયુધાઝ સિદ્ધ કરવા મથે છે અને તેના પ્રમાણુ તરીકે કનિંગહામનું નામ મૂકે છે, જ્યારે કનિગહામ તા એક જાતિનું વર્ણન કરે છે. તેણે અાધ્યા એ આયુÜાઝ છે એમ તે હવાલામાં કાંઇ લખ્યુ' દેખાતું જ નથી.
આયુષ્રાઝ ઉપરથી અચેાધ્યા એ અપભ્રંશ શબ્દ માની, તેના દોષ અનુવાદક ઉપર ઢાળવાની ચેષ્ટા કરવી એ વ્યાજમી નથી. ઇતિહાસમાં સ્વબુદ્ધિના પણ ચેાગ્ય ઉપયોગ કરવાના હાય છે.
વળી ચૌધેય સખી Sir Cunninghamના જે readingના નિર્દેશ કરવામાં આવ્યે છે તે reading તાત્ત્વિક દૃષ્ટિએ ખરું નથી. તે જૂનું અને વિદ્વાનાને અસ્વીકાય સિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૧૬)
તેનું અસલી અને ખરું reading આ પ્રમાણે છે – પપૈયાપ વશ (ચોધેય ગણને જય)
આધુનિક વિદ્વાને આ readingને જ માન્ય, સત્ય ને. તાત્ત્વિક લેખે છે.
ખરી રીતે ઈતિહાસ લખનારાઓએ જૂના અને નવાં બધાં પુસ્તકો વાંચવાની જરૂર છે. માત્ર પોતાના મત કે કલ્પનાને અનુકૂળ હોય તે જ પુસ્તક કે readingને વળગી રહેવું ઉચિત ન ગણાય. એથી તે અસત્યની પરંપરા વધે અને ઈતિહાસને ઘાત થાય.
એ ગમે તેમ હોય પણ આયુદ્ધાગ એ અશુદ્ધ ને અસત્ય છે એ નિર્વિવાદ હકીકત છે.
બીજી હકીકત એ છે કે “પ્રાચીન ભારતવર્ષ ”માં અયોધ્યા કે મયુદ્દા એ ઉજજયિનીનું એક વિશિષ્ટ નામ બતાવ્યું છે, અને તેના ઉપર જે મનઘડંત લાંબીચેડી અસંબદ્ધ ક૫ના રચી છે તે તે અજબ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. ઉજૈનીનું વિશિષ્ટ નામ અધ્યા કે અયુધ્ધા કયાંય પણ જોવામાં આવતું નથી. उज्जयनी स्यात् विशोलाऽवन्ती पुष्पकरंडिनी।
મિથાપિતામણ, માં-૨, પૃ. ૨૨૦ शृणु व्यास! यथा ख्याता पुरी दिव्या सुपुण्यदा स्वर्णशृंगा नु प्रथमे द्वितीये तु कुशस्थली । तृतीयेऽवन्तिका प्रोक्ता चतुर्थेत्वमरावती,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૧૭ )
विख्याता पंचमे कल्पे पुरी चूडामणीति च ॥ षष्ठे पद्मावती ज्ञेया सप्तमे चोज्जयिनी पुरी ।
स्कन्दपुराण *
एवं व्यासपुरीं जाता विशाला च कुशस्थली । x અવતી અને વિશાળાપુરી ઉપરાંત ઉજ્જૈનીના બીજા સ્વણુશૃંગ, અમરાવતી, પદ્માવતી, પુષ્પકડિની, ભાગપુરી, કુશસ્થલી, ચૂડામણી, વ્યાસપુરી, તક્ષશિલા, હિરણ્યવતી એવાં દસ નામે હતાં.
Ujjayini (Visala, Padmavati, Bhogavati, Hiranyavati etc.) Dynasties et Histoire, de. I'IndeTomeV/o.P.23. ઉપર્યુક્ત આટલાં બધાં નામે છે પશુ તેમાં ઉજ્જૈનીનુ ખીજું નામ અય્યા કે અયુદ્ધા એવું ઇતિહાસમાં કાંઈ દેખાતુ' નથી.
એટલે ‘પ્રાચીન ભારતવર્ષ 'માં અચાધ્યા એ આયુફ્રાઝ હતુ અથવા ઉજ્જૈનીનું અાયા કે અયુદ્ધા નામ હતું એ કેવળ કલ્પના જ છે એમ લેખાય.
: ૧૨ :
જન ગમ દ્વિજ શુ છે ?
‘ પ્રાચીન ભારતવષ” પુસ્તકમાં જનગમ દ્વિજની હકીકત લખીને ઇતિહાસમાં માટી ગેરસમજૂતી ફેલાવી દેવામાં
* સુધા વર્ષ ૧, શ્રુ ૬, પૃ. ૬૬૮.
×
,, , ૬૮.
33
35
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
આવી છે. ભરતેશ્વર બાહુબળિવૃત્તિ ભા॰ ને આધાર ટાંકી તેમાં લખ્યુ છે કે—
મહારાજા કરક ડુએ પણ તેમને સન્માન્યા અને એવી આજ્ઞા ફરમાવી કે હવેથી તે ગામના સવે ચાંડાળાને પણ અપનાવી બ્રાહ્મણની જ્ઞાતિમાં ભેળવી દેવા. તે દિવસથી તેમ કરવામાં આવ્યું. એટલે, આ નવીન બ્રાહ્મણેાનું નામ જન ગમ દ્વિજ પડયું.”
'
• પ્રાચીન ભારતવષ ’ લા, ૧, પૃ. ૧૪૬
કરકડુએ વાટધાનકના વાસી
૮ વ્રુધ્ધિવાહનના ચાંડાળાને બ્રાહ્મણ કર્યાં. ”
પુત્ર
"
"
• પ્રાચીન ભારત ભા. ૧, પૃ. ૧૪૬ ટી૦ ૧૪૯ ઉપરના અવતરણમાં લેખક જે હકીકત કહે છે અને જે હકીકતને પુષ્ટ કરવા માટે ‘ ભરતેશ્વર ખાહુબળિ વૃત્તિ ભાષાંતર ' ના હવાલેા આપે છે તે હવાલે ઉપરની હકીકત સાથે અસ'ગત અને અસધ્ધ જણાય છે. એ ટીપ્પણમાં જે હવાલા આપ્ચા છે તેમાં ‘ જનગમ દ્વિજ નામ પાડવામાં આવ્યું ' એવું લખ્યું જ નથી. તેમાં તે માત્ર ‘ ચાંડાળાને બ્રાહ્મણેા કર્યાં? એટલુ જ કથન છે. પછી ‘જનગમ દ્વિજ’ નામ પાડવામાં આવ્યુ એવી હકીકત કયાંથી ઉપજાવી કાઢી ?
વળી ‘ ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ મૂળ ’માં પણ એવી હકીકત નથી. ખરી રીતે તે આ ભાષાના અજ્ઞાનને અપૂર્વ નમૂના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૧૯) મૂળ સંસ્કૃત ભાષાનું અવતરણ અહીં ટાંકયું છે તેથી વાચકોને વધુ સ્પષ્ટ ખ્યાલ આવી શકશે કે “જનંગમ દ્વિજ ” એ માત્ર અજ્ઞાનજન્ય કલ્પના છે. " ततः ते जनंगमा द्विजा भवन्तु, अस्माकं वाटधानवासिनः । " ...અથ તૈક બ્રાહ્મળ: જાનારા તેનાં નામાનાં સંરો વિહિતા ततस्तैः ब्राह्मण्यं लभन्तोच्चैः देवमानवपूजिताः।
અર્થાત–અમારા વાટધાનવાસી ચંડાળે બ્રાહ્મણ થાય” એવી રાજાની આજ્ઞાથી બ્રાહ્મણેએ જનંગમ-ચંડાળને સંસ્કાર કર્યો. પછી તેમણે ઉચ્ચ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું અને દેવમનુષ્યથી પૂજાયા.
મરતેશ્વરવૃત્તિ પૃ.૨૨-૦૦ વાસ્તવિક રીતે ઈતિહાસમાં કયાંય પણ જનંગમ દ્વિજ નામ પડ્યું હોય એવું દેખાતું નથી.
આગમ સૂત્રોમાં પણ તેના વૃત્તાંતે આવે છે ત્યાં પણ કર્નામ દિન જેવું તેમનું નામ દેખાતું નથી.
ताहे तेण वाडहाणगा हरिएसा धिज्जाइआ कया । વાટધાનકના ચાંડાળેને બ્રાહ્મણ બનાવ્યા. उक्तं च-दधिवाहनपुत्रेण राज्ञा तु करकण्डुना । वाटटानकवास्तव्या-श्वाण्डाला ब्राह्मणीकृताः ॥
उत्तराध्ययन बृहवृत्तिः पृ. ३०२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
છતાં આ સમાઁધી પ્રશ્નચર્ચામાં તેઓ જનગમના સ્ફોટ કરતાં લખે છે :
6
“ જેમ હૃદયંગમ એટલે ‘હૃદયને ગમે તેવા ’ થાય છે તેમ. જનગમના અથ જનને-મનુષ્યને ગમે તેવા ’ એમ સામાન્ય અર્થ કરી શકાય; બાકી તા આ વિષય શબ્દકાને લગતા ગણાય એટલે ત્યાંથી અથ જોઇ લેવા વિનતિ છે.” જૈન ’ ૨૬-૪-૩૬
ઉપરનુ` એમનું કથન તા ખરેખર દયા જ ઉપજાવે તેવુ છે. જે માણસ ઇતિહાસ લખનાર તરીકે દાવા કરે અને તે આગળ પાછળનાં પુસ્તકે જોયા વિના ધબેડચે રાખે, પ્રશ્નચર્ચા થવા છતાં પુસ્તકે જોવાની-તપાસવાની–વાંચવાની તકલીફ ન લે અને મનઘડંત કલ્પનામાં આવે તેવા અથા ઉપજાવી કાઢે તેના માટે શુ કહેવુ... એ જ સૂઝતું નથી. જો તેમણે જ શબ્દકોષ તપાસીને લખ્યું હોત તા પબ્લિકમાં જન'ગમ દ્વિજ વિષયક અજ્ઞાનનું આટલું'પ્રદેશન ન થાત. શુ આખું પુસ્તક બીજાના આધાર ઉપર તેા નથી લખાયું ને ? મેાટા મોટા શબ્દાષા તે બધે જનગમના ‘ચાંડાળ એવા અથ કરે છે.
નનામ: નાંકારુ:
( 1 ) Vachaspatya Vol. V. P. 3019
( 2 ) Sir Monier Williams S. E. Dictionary P.410
(૨) અમિયાનજિંતામાં િ મા. ?, પૃ. ૨૭૨, જો ૧૨૭ ( ૪ ) સન્માનનિંતામણિ પૃ. ૬૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૧)
આ ઉપરાંત બીજા પણ શબ્દકે ગણાવી શકાય.
વળી તેમના કરેલા અર્થની કલપના તે એવા પ્રકારની છે કે કઈ પુરુષ કલ્પના કરે છે–પિતાની બૈરીની જેવી સાડી જે જે સ્ત્રી પહેરે તે બધી પોતાની બૈરી થાય. આ કલ્પના જેટલી બેહંદી છે તેવી જ હૃદયંગમ શબ્દના અર્થને અનુસરીને જનંગમને અર્થ કરવાની કલ્પના બેહુદી છે.
નનામને અર્થ અહીં એ પ્રમાણે કરવાનો છે કે –
બને તો વિિરરિ નમ: વાંસા / અથવા अधार्मिकान् जनान् गच्छति इति जनङ्गमः ।।
એટલા ખાતર તે મારું કહેવું છે કે પ્રાચીન ભારતવર્ષ” પુસ્તક લખવામાં મૌલિક ભાષાના પુસ્તકનો આશ્રય બહુ
છે જ લેવાય છે, એટલું જ નહિ ભાષાંતરને પણ દુરુપયોગ કર્યો છે અને એથી જ જ્યાં ને ત્યાં ઈતિહાસની બાબતે વિકૃત થઈ ગઈ છે.
: ૧૩ . दंतिवर्धन : अवंतिवर्धन ? આ પ્રકરણ માટે પુસ્તકમાં એટલે હઠ પકડવામાં આવે છે કે ઈતિહાસઉસિક કેઇ પણ વ્યક્તિ એ હઠાગ્રહ ન કરી શકે. એક હકીકતની વાસ્તવિકતા માટે ઐતિહાસિક પુરુષ પુરાવા રજૂ કરી બતાવે છતાં તેને ન માનવા, તેમાં કુશંકાઓ કરવી અને પિતાને ઊલટે ને ઊંધે કકકો ખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૨૨ )
કરવા હઠ પકડી રાખવી તે કયાંસુધી વ્યાજબી ગણી શકાય. તે સુજ્ઞજન સ્વયં વિચારી શકે છે.
૮ પ્રાચીન ભારતવર્ષ ? જે ગ્રંથ બીજા કોઈ શિક્ષિત ને સાવચેત દેશમાં પ્રગટ થયો હોય તે સાહિત્યરસિકેએ તેને કયારને કચરાની ટેપલીમાં ફેકવા લાયક અભિપ્રાય આપી દીધે હોય, પરંતુ આપણી બેદરકાર, નિર્ણાયક અને સાહિત્યવિમુખ જૈન સમાજમાં ગમે તેવા સાચા-ખોટા તૂત ઊભા કરવામાં આવે તે પણ ચાલ્યું જાય છે અને તેમાં ય જયો મેં વાળા રાવ જે તાલ થઈ જાય છે. પ્રસ્તુત પુસ્તક્માં એક સ્થળે લખવામાં આવ્યું છે કે –
“રાજા પાલકને જ્યેષ્ઠ પુત્ર દંતિવર્ધન રાજા બનવાથી, તેને નાનો ભાઈ, જે રાષ્ટ્રવર્ધન નામે હતું, તેને યુવરાજ પદવી મળી. આ દંતિવનનું રાજ્ય આશરે વીશેક વર્ષ ચાલ્યું હશે એમ સમજાય છે.”
પ્રાચીન ભારતવષ”પુ. ૧, પૃ. ૨૧૫. તેની વંશાવળી બતાવતાં લખે છે કે –
પુનિક
ચંડ
ગેપાળ
પાલક
વાસવદત્તા
દતિવર્ધન રાષ્ટ્રવર્ધન
પ્રા. ભા. ભા. ૧ ૫. ૨૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૨૩). ઉપરના બન્ને સ્થળે જે દંતિવર્ધન નામ લખ્યું છે તે તદ્દન ખોટું છે. ખરું નામ શું હોઈ શકે ? તે નીચેના પાડેથી આપણે જાણી શકશું.
(?) તો ય અવંતિકૂળ પછાતા માતા વિ મારિતી, सा वि देवि न जायत्ति, भातुणेहेण य अवंतिसेणस्स रज्जं दातूण पव्वइत्तो।
ભાઈને માર્યો અને સ્ત્રી મળી નહીં એ પશ્ચાત્તાપથી અને ભાઈ તરફના નેહથી અવંતિસેનને રાજ્ય આપી દીક્ષા લીધી.
आवश्यकसूत्र चूर्णि, उत्तराई पृ. १९० (२) उज्जौणऽवंतिवद्धण पालगसुयरट्ठवद्वणे चेव ।
आवश्यक सूत्र हा. पृ. ६९९ ( 3 ) Avantivardhan the name of a son of Palaka પાલકના પુત્રનું નામ અવંતિવર્ધન હતું.
Political History of Anct. India, P. 148 ( 4 ) The Prinec Avantivardhana, the son of the king Pälaka, hearing this astonishing news, came out to see the girl, and became enemoured of her. King Palaka and queen Avantivati became apprised of their son's intentions, to marry the beautiful girl, but hesitated because of her low caste.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) પાલક રાજાના કુમાર અવંતિવન આ આશ્ચર્યકારક સમાચાર સાંભળીને કન્યાને જેવાને બહાર આવ્યો અને તેના ઉપર મોહિત થઈ ગયે. એ સુંદર કન્યા સાથે પિતાના પુત્રની લગ્ન કરવાની ઈચ્છા છે એવી રાજા પાલક તથા રાણી અવન્તીવતીને જાણ થઈ પણ કન્યાની નીય જાતિને લીધે સંકેચ થ.
Chronology of Ancient India, P, 233 આ ઉપરથી સમજાશે કે દંતિવન પાલક રાજાને પુત્ર નથી પણ અવંતિવર્ધન છે. - ઈતિહાસવિ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ આ બાબત પ્રમાણપૂર્વક લેખકને જણાવી હતી છતાં તેમાં કુશંકાઓ કરીને તેને ટાળી દેવાને પ્રયત્ન કર્યો હોય એમ દેખાય છે. તેને અર્થ વાચકવર્ગ સરળ રીતે સમજી શકે તેમ છે.
પ્રસ્તુત પુસ્તકમાં અવંતિવર્ધનને બદલે દંતિવર્ધન શી રીતે થઈ ગયું તે તપાસવાનો યત્ન કરીએ. કઈ પ્રતમાં એ પાઠ મળી આવ્યું હોય કે
gો તિવર્ષનો....... क्षणभंगुरं मत्वा दंतिवर्धनः
તો હૃતિવર્ધનો......... ઉપરના પાઠમાં “gો તિ” અને “યંતિ'માં સંસ્કૃતના નિયમ પ્રમાણે “ગ”ને લેપ થઈ જાય છે, અને તેને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૨૫)
અવગ્રહ ન મુકાયાથી રૂતો ટૂંતિ વચાય, પરંતુ તેમાં પણ લખતાં લખતાં ને બદલે તે લખાઈ જાય તે સ્વાભાવિક રીતે વાંચવામાં વં ને બદલે હું વંચાઈ જાય. લખાણની આવી અશુદ્ધિઓ વિચારપૂર્વક દૂર કરી શકાય છે.
પરંતુ જ્યારે કઈ પ્રમાણિક પુરુષ પ્રમાણ આપી બતાવે ત્યારે તે વસ્તુને સ્વીકાર કરે જોઈએ; તેમાં દુરાગ્રહ કામને નહીં.
મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ જે પ્રમાણ આપ્યું છે તે આવશ્યકસૂત્ર નિયુક્તિનું હતું. ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ અને તેના ભાષાંતર કરતાં સાવરથ નિશિ તથા ગાવર ચૂ તે બહુ પ્રાચીન ગ્રંથ ગણાય. એટલા માટે પણ તેને સ્વીકાર કરે જરૂરી હતું. એ સ્વીકાર કર્યો હતો તે આવા અક્ષમ્ય દોષ પુસ્તકમાં રહેવા ન પામત.
વળી લેખકે સ્વયં “ભરતેશ્વર બાહુબળિ” ની મૂળ પ્રતે કઈ વિદ્વાન પાસે તપાસવરાવી હતી તે ભાષાંતરને દેષ પણ પુસ્તકમાં આવવા ન પામત.
ભાષાન્તરકારને અશુદ્ધ કેપીઓ મળી હોય અને તેના ઉપરથી જ ભાષાંતર કર્યું હોય તે ઉપર બતાવ્યું તેમ, ભાષાન્તરમાં પણ અશુદ્ધિ ને ગેરસમજૂતી રહી જવા પામે તે શક્ય છે. એટલે ભાષાન્તરની સાથે મૂળ ગ્રન્થ પણ તપાસવામાં આવે તે ઘણે ફેર પડી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૨૬)
: ૧૪ :
उदयभद्द : उदयनभट्ट ?
આ પ્રકરણમાં પણ આગલા પ્રકરણની માફ્ક નામની અઠ્ઠલાખદલી કરવામાં આવી છે. અહીંયા આશ્ચય એ થાય છે કે તે નામના ઈરાદાપૂર્વક હેરફેર કરી દેવામાં આવ્યો છે.
Would that my son Udayibhadda, દિગ્નિકાય II ના હવાલા આપી “ શું મારા પુત્ર ઉદાયીભઃ' એટલે કે અહીં ‘સ’ શબ્દ લખાયા છે. તેના અથ તા ચેાકખી રીતે ભદ્રભàા, the good, એવા જ થાય છે અને તે પ્રમાણે તેનું વન હશે. પણ તેના દૃષ્ટાંત તરીકે કોઈ પ્રસંગ તેમણે જણાવ્યા નથી. તે યાત્રાએ ગયા હતા એવુ પ્રાસંગિક ખયાન મળી આવે એટલુ હજુ ગનિમત કહેવાય. બાકી ઐતિહાસિક હકીકતથી તેા એમ પૂરવાર કરી શકાય છે કે તેના રાજ્ય અમલે, એક ભટ્ટ-ચદ્ધાને શાલે તેવી કાર્ય કુશળતાથી કામ લેવાયુ' હતુ. એટલે તે પુરાવાથી ઢારાઇને મેં ‘ ભદ્’ શબ્દને બદલે ભટ્ટ શબ્દ વાપરવા ચેાગ્ય ધાર્યું છે.
""
· પ્રાચીન ભારતવષ - ભા. ૧, પૃ. ૩૦૫. ટી. ઉપરના કથનથી એ સ્પષ્ટ થાય છે કે લેખકે ઉદયભને તેના નામથી નહીં પણ તેના કામને અંગે તેના નામની વ્યુત્પત્તિ કરીને નામ ફેરવી નાખ્યુ છે.
સામાન્ય નિયમ તે! એવા છે કે વિશેષનામના કામ સાથે કે તેના અર્થ સાથે કરશે! સબધ હાતા નથી. શબ્દના અર્થથી વિશેષનામની–proper nameની વ્યુત્પત્તિ કરી શકાય જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૨૭)
દાખલા તરીકે કેઈનું નામ નત્તમ હોય અને તેનું કામ અધમ હોય તે તેના કામથી તેના નામમાં ફેર કરી
નરાધમ” લખાય નહીં. અથવા ત્રિભુવનદાસ તેને સામાન્ય અર્થ એ થાય કે ત્રણ ભુવન–સ્વર્ગ–મૃત્યુ પાતાળ-ને દાસ. હવે કઈ કલ્પના કરે કે વર્તમાન કાળે સ્વર્ગ-નરકમાં જવાનું કે ત્યાંની સેવા કરવાનું શક્ય નથી. મનુષ્યની સેવા કરવાનું શક્ય છે, માટે તે ત્રિભુવનદાસ ન હોઈ શકેઃ મૃત્યુદાસ હોઈ શકે. અને તેથી ત્રિભુવનદાસને બદલે મૃત્યુદાસ જ લખી શકાય, પરંતુ દુનિયામાં એવું બનતું નથી. વિશેષનામની સાથે તેના અર્થને કે તેના આચરણને કશો સંબંધ રહેતો નથી. અને તેના અર્થ કે આચરણ ઉપરથી નામમાં–નામના શબ્દમાં કે અક્ષરમાં કેવળ આપણી કલ્પનાથી ફેરફાર કરી શકાય નહીં. અને તેમાં પણ ઐતિહાસિક બાબતમાં તે કદી એવું બની શકે નહીં અને જો એમ કરવા જઈએ તે ઈતિહાસના ઘણાખરા નામ, વિશેષે કરી રાજાઓનાં નામ ફરી જ જાય. એટલે ઉદયભનું કામ ભદ્ર ભલું ન હોય માટે તે ઉદયભને બદલે અક્ષરેમાં ફેરફાર કરી ઉદાયીભટ્ટ બનાવી દે એ તે ઈતિહાસને અક્ષમ્ય અપરાધ કહેવાય, ઇતિહાસનું ખૂન કર્યું કહેવાય, સાથે સાથે તે બાલિશ મનવૃત્તિનું પણ સૂચન કરે છે.
ખરી રીતે બધી વંશાવળીમાં અને બધાના મતમાં એને કામ નહીં પણ ૩યમદ્દ તરીકે જ મોટે ભાગે સ્વીકારવામાં આવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
( १२८ )
( 1 ) Udayabhadda ( 2 ) Udayabhadda.
( 3 ) Udayabhadda. ( 4 ) Udayin or Udayibhadda.
( 5 ) Udayin.
( 6 ) Ksemdharman
Dipvamsa Mahavamsa
Burmese tradition.
Asokavadan.
( ७ ) उदयभद्द
( ८ ) उदयभद्द
( ९ ) उदयभद्द
(१०) उदयभद्द
(११) उदयभद्द
(१२) उदायी अथवा उदयभद्र (१३) उदायी (१४) क्षेमधर्म
Jain tradition.
Puranas tradition
'The Mahavamsa' by Wilhem Geiger 1934 Intro. P.XLI.
दीपवंश | समन्तपासादिका । महावंस |
ब्रह्मदेशीय विवरण |
महाबोधिवंस | अशोकावदान ।
जैन परिशिष्टपर्व |
“ पिटकग्रन्थावलि प्रथम संख्या "
पुराण
( बंगला ) पृ. ४२
ઉપર આટલા બધા પ્રમાણેા આપ્યા પણ; તેના કાય ઉપરથી કલ્પના કરીને ઉદયભનું નામ ઉદાયીભટ્ટ ફાઇએ લખ્યું નથી; કારણ કે એ રીતે વિશેષ નામની વ્યુત્પત્તિ થઈ શકે નહીં તે સસાધારણુ સત્ય છે.
બીજી તરફ જ્યારે તે પ્રશ્નચર્ચામાં ભાગ લે છે ત્યારે પેાતાની કલ્પના પ્રમાણે લખે છે કેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯ )
(6
આ ગ્રંથ ઇતિહાસને લગતા છે, નહીં કે વ્યાકરણ કે શખ્સકેષના. આવા પ્રકારની કેટલીએ અશુદ્ધિ ભલભલા ને ૫કાયેલા લેખક અને પ્રૂફરીડરાની સન્મુખથી સરી જતી અનેક જગાએ તેમણે પણ અનુભવી હશે જ, '
જૈન’૨૬-૪-૩૬
પુસ્તકમાં પૃ. ૩૦૫ ઉપર સ્પષ્ટ રીતે લખે છે કે ભને અદલે ભટ્ટ શબ્દ ઈરાદાપૂર્વક ફેરવીને મૂકયેા છે, છતાં ચર્ચામાં આવતાં તેએ પ્રુફરીડરો અને પ્રેસની ભૂલ હાવાનું અતાવે છે. એ તે જાણી જોઇને ખાટા બચાવ કરવા જેવું જ છે. તે ઉચિત ન કહેવાય.
વળી પ્રેસભૂલ ઠેકાણે ઠેકાણે ન થાય, છતાં એમ માની લઇએ તે પણુ કાઇ સ્થળે તે સાચા શબ્દ દેખાવે જોઇએ ને ? જ્યારે પુસ્તકમાં તે બધે ભટ્ટ શબ્દ જ વપરાયા છે.
ઉડ્ડયનભટ્ટ પૃ. ૧૦૭
ઉદ્દયનભટ્ટ પૃ. ૪૦૭
ઉદયભટ્ટ પૃ. ૩૦૫
ઉદાયનભટ્ટ જી ૪૦૭
ઉદાયીનભટ્ટ પૃ. ૧૧૦
વળી રૃ. ૩૭૯ માં તેા ભટ્ટ એટલે ચાદ્દો એમ પણ લખવામાં આવ્યું છે, અર્થાત્ ભટ્ટ શબ્દના અર્થ ચાદ્ધો કે નીર કર્યાં છે; જ્યારે ભટ્ટ શબ્દના અર્થ તા વેદ જાણનાર, પડિત ઇત્યાદિ થાય છે. ભટ્ટ શબ્દના અર્થ કયાંય પણ વીર કે ચાદ્દો થતા નથી. એટલે આ તે લેખકના સામાન્ય ભાષાજ્ઞાનના પણ અભાવ સૂચવે છે. ટૂંકમાં ભટ્ટ
૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૩૦) શબ્દ તે બધી રીતે પેટે જાય છે અને ઉદાયીભટ્ટ એ ખોટું નામ ઉપજાવી કાઢ્યું છે.
વળી કઈ કઈ સ્થળે ઉદયભદ્રના અનેક નામે ઉપજાવી કાઢ્યા છે. જેવાં કે–ઉદાયનભટ્ટ, ઉદયન ભટ્ટ, ઉદાયીભટ્ટ, ઉદયન. જ્યારે તે નામો બીજી કઈ વંશાવળીમાં મળતાં પણ નથી. પછી “પ્રાચીન ભારતવર્ષ' પુસ્તકમાં એ નામે ક્યાંથી આવ્યાં હશે એ પણ વિચારણીય છે.
ભગવાન મહાવીરનું નિર્વાણ-સ્થાન કયું?
ભગવાન મહાવીરનું નિર્વાણ ક્યા સ્થળે થયું હતું તે બાબતમાં “પ્રાચીન ભારતવર્ષમાં ઉલ્લેખ કર્યો છે. તેમાં નિર્વાણ સ્થાન હસ્તિ પાળરાજાની અશ્વશાળા બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં એ હકીકત યુક્તિયુક્ત નથી લાગતી. શાસ્ત્રોમાં તે શુકશાળા-ચુંગીઘર લખી લખીને પાનાં ભર્યા છે. કાં તે એ શાઓને ખોટા ઠરાવવા જોઈએ અથવા પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક ખેડું ઠરવું જોઈએ. તેમાં એમ લખ્યું છે કે –
મારું જે માનવું થયું છે કે-ઈ. સ. પૂર્વ પર૭ માં શ્રી મહાવીરનું નિર્વાણુ હસ્તિપાલ રાજાની અશ્વશાળામાં થયું હતું તે આ સ્થાન છે.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૬૧. ટી. જ્યારે મહાવીર તે વસ્તિસ્થાનમાં ખાલી પડી રહેલી એક અરધશાળામાં ધ્યાનાવસ્થામાં મોક્ષને પામ્યા છે.
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૬૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
(११) જ્યારે જિનશાસ્ત્રોમાં તે વિષે જે લખ્યું છે તે એમ સૂચવે છે કે, શ્રી મહાવીરનું નિર્વાણ અશ્વશાળા કે તબેલામાં નહીં પણ ચુંગીઘરમાં થયું છે. તે નીચેના પ્રમાણેથી જણાય છે.
(१) एकं च अपश्चिममंत्यं वर्षारात्रं मध्यमापापायां हस्तिपालस्य राज्ञो रज्जुग-सभाए रज्जुका लेखकाः ‘कारकून । इति लोके प्रसिद्धाः, तेषां शाला सभा, जीर्णा अपरिभुज्यमाना, तत्र भगवानुपागतः ।......
कल्पसूत्र सुबोधिका प. १८८ (२) १२२-रज्जुका लेखकाः तेषां सभा अपरिभुज्यमाना करणशाला तत्र जीर्ण शुल्कशालायां इत्यर्थः ।
The Kalpa Sutra of Bhadrabābu,
by Herman Jacobi, P. 113 (૩) છેલ્લે બેતાલીશમું ચોમાસું મધ્યમ પાવાપુરી (અપાપા) નગરીમાં હસ્તિપાળરાજાની જૂની લેખકશાળામાંજયાતની માંડવી-કારકુનની સભામાં-વર્ષાકાળે રહ્યા.
४६५सूत्र माणायाध' (श्री सरेन्द्रसूर) ५. २६२ (४) मध्यमापापायां 'रज्जुगसमाए त्ति' रज्जुका-लेखकाः तेषां सभाऽपरिभुज्यमाना करणशाला तत्र जीर्णशुल्कशालायामित्यर्थः।
कल्पसूत्र दीपिका (जयविजयगणि), प. १०६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
(१७२ ) (५) रज्जुका--लेखकास्तेषां सभा अपरिभुज्यमाना करणशाला जीर्णशुल्कशाला तस्यामित्यर्थः ।
कल्पसूत्र किरणावलि. प. १२१ (६) रज्जुका-लेखकाः लोके कारकूनास्तेषां शालायां एकम्।
'श्रीकल्पकौमुदी' प. १४६ (7) Rājuke=( See Lajuke= ) “ clerk-writerhigh official.” રજજુગને અર્થ કારકુન, લેખક કે ઊંચા અમલદાર.
Asoka Text & Glossary
A. C. Woolner, Pt. II, P. 127 (८) राज-प्रतिनिधि या राजकुमार के बाद रज्जुकों का ओहदा था जो आजकल के कमिश्नरों के समान थे।
'अशोक के धर्मलेख' पृ. २४ (९) चरिमा पुण मज्झिमपावाए हथिसा (वा)लरण्णो अभुज्जमाण सुंकसालाएx आसि ।
છેલ્લું ચોમાસુ મનિઝમપાવામાં હસ્તિપાળરાજાની, ઉપગમાં ન આવતી મુંકશાળામાં ૪ રહ્યા.
तीर्थकल्प पृ. ३४ * અહીં જે હું શબ્દ આપેલ છે તેને અર્થ શુન્ન થાય છે भने शुल्क मेटले चुंगी-कर. गुमे पाइअसहमहण्णवो पृ० ११४४.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) ઉપરના પ્રમાણમાં શાસ્ત્રના રચનાર પ્રાચીન આચાર્યો, વર્તમાનકાળના વિદ્વાને કે યુરેપીયન સ્કલરોમાંના કેઈ વિદ્વાને જ્ઞાસમાને અર્થ અશ્વશાળ અથવા ઘેડાને તબેલો થાય કે થઈ શકે એવું કયાંય બતાવ્યું નથી. તેમાં વળી Woolner અને પં. હરગોવિંદદાસે તો ભાષાના મૂળ શબ્દને તેડી તોડીને વ્યુત્પત્તિ પણ કરી બતાવી છે અને તેને અથ ચુંગીઘર થાય એમ જણાવ્યું છે, તે પછી પ્રા. ભા. માં કઈ કલપનાને આધારે અશ્વશાળા એટલે કે ઘડાને તબેલે એ અર્થ કરવામાં આવ્યે હશે ?
વાસ્તવમાં પ્રા. ભા. ની એ કલ્પના ને અશ્વશાળાની હકીકત જ બેટી છે. ખરી હકીકત એ છે કે મહાવીરનું નિર્વાણુ હસ્તિપાળ રાજાની અશ્વશાળામાં નહીં પણ ચુંગીઘરમાં થયું હતું, એમ નિશ્ચિત હોવા છતાં પ્રશ્નચર્ચામાં લેખક આગ્રહપૂર્વક આ પ્રમાણે જણાવે છે કે –
“ક. સૂ. સ. ટી. પૃ. ૧૦૧ માં હસ્તિપાળ રાજાના કારકુનની જણ એવી એક શાળામાં થયાનું લખ્યું છે!
જ્યારે ત્રિ. શ. પુ. ચરિત્ર પર્વ ૧૦, સર્ગ ૧૩, લોક ૨૧૭ માં “હસ્તિપાળ રાજાની શુકશાળામાં ” (જગત ઉઘરાવવાનું સ્થાન, ચુંગીઘર, દાણ લેવાની માંડવી) થયાનું જણાવાયું છે,
જ્યારે, મેં તે રાજાની અશ્વશાળા( જ્યાં ઘેડા બાંધવામાં આવે તે ઘોડાસાર...)માં થયાનું લખ્યું છે. વસ્તુતઃ રાજા હસ્તિપાળનું જ તે ગામ હતું તેટલું ખરું, બાકી સ્થાન પરત્વે ફેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૩૪)
દેખાય છે ખરા. કદાચ એક બીજાના અંતરમાં થોડાઘણા ફેર ગણા પણ તેથી કરીને મૂળ મુદ્દો તો કાયમ જ રહે છે. જૈન” ૨૬-૪-૩૬
17
ઉપરનું લખાણ ‘ મીયાં પડ્યા પણ તંગડી ઊંચી ’ જેવુ* નથી લાગતું? મૂળ મુદ્દો અશ્વશાળા કે શુકશાળાને છે અને તે તે બિલકુલ ઊડી ગયા છે; પછી ખાકી શું રહે છે ?
ગામ કેવું હતુ કે કેતુ નહી ?' એ મુદ્દો નથી. મુદ્દો અશ્વશાળા કે શુકશાળાના છે. પછી ગામને શા માટે વળગે છે ? ચર્ચામાં મુદ્દો કચેા છે એટલું પણ સમજાતુ નથી એ આછુ આશ્ચય છે? વ્યથ કદાગ્રહ રાખવાથી શુ ફાયદો ?
વળી કલ્પસૂત્ર સુએધિકાકારે જે અથ કર્યો છે, કળિકાળસવ'જ્ઞ શ્રી હેમચ’દ્રાચાયે જે અથ કર્યાં છે તે તે મૂળ કલ્પસૂત્રને આશ્રીને કર્યાં છે. અર્થાત્ શાસ્ત્રને પ્રમાણિત માની તે આધારે ‘ શુકશાળા ' એ પ્રમાણે ઉપયુક્ત અવિધાન કર્યુ ’ છે અને તે બન્નેના અર્ધાં શાસ્ત્રસમ્મત ને સત્ય છે.
જ્યારે ‘ પ્રાચીન ભારતવ'ના લેખક'તે શાસ્ત્રકારોથી જુદા પડી ડેમચંદ્રાચાય કે સુમેાધિકાકારથી પણ ઉંચી પાર્ટ એસવાના યત્ન કરી કયા આધારે અશ્ર્વશાળા એવું અવિધાન કરે છે ? પુસ્તકમાં તા માત્ર એટલુ જ લખ્યું છે કે ‘હુ... આમ કહું છું” ‘મે આમ લખ્યુ છે' પણ પ્રમાણ કે હકીકત તે કશી બતાવી નથી. કાઈ આધાર ટાંકયા નથી. એ કઈ જાતના ઇતિહાસ કહેવાય ? ‘હું” આમ કહું છું કે હું આમ લખુ છુ” એમ કહેવામાત્રથી હકીકતા બનતી નથી ને મટતી પણ નથી. પ્રમાણયુક્ત વચન ઇતિહાસમાં આલેખાવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૩૫ )
: ૧૬ ઃ
કેશી મુનિ અને કેશી ગણધર
પ્રા. ભા.માં કેશી મુનિ સબધી ઉલ્લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર તરીકે કેશી નામ ગણાવ્યું છે; અને સાથે સાથે એમ પણ લખ્યુ છે કે કેશી મુનિ અને કેશી ગણધર બન્ને જુદી વ્યક્તિઓ છે. વાસ્તવમાં પુસ્તકામાં એવી હકીકત કયાંય મળતી નથી છતાં ‘ પ્રાચીન ભારતવષ ” માં તે કયાંથી મેળવી હશે તે વિચારણીય છે. તેમાં તા લખ્યુ` છે કેઃ—
“ ખરી વાત છે કે શ્રી પાને....કેશિ નામે ગણધર હતા....કેશી મુનિ પણ જુદા અને શ્રી પાર્શ્વનાથના કેશી ગણધર પણ જુદા જ સમજવા.
77
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦ શ્રી પાર્શ્વનાથને કેશી ગણધર હતા કે કેમ તે એક જ મુદ્દો પ્રથમ વિચારીએ.
ભગવાન પાર્શ્વનાથને મૂળે દસ ગણધરો હતા, તેમાંથી આઠ ગણધરનાં નામેા શાસ્ત્રામાં ઉપલબ્ધ થાય છે. એ ગણધરોનાં નામ તેમનાં અલ્પાયુષને કારણે સૂત્રામાં ઉપલબ્ધ નથી થતાં. ઉપલબ્ધ આઠ નામે આ પ્રમાણે છેઃ
શુભ, આ ઘાષ, વસિષ્ઠ, બ્રહ્મચારી, સેામ, શ્રીધર, વીરભદ્ર અને યશસ્વી, શ્રી પાર્શ્વનાથના ગણધરની હકીકત બતાવતા પા। શાસ્ત્રોમાં નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૩૬)
() કુમે ય ગાળો ય વસિદ્ વંથારિયા सोमे सिरिहरे चेव वीरभद्दे जसोवि य ।।
कल्पसूत्र, सूत्र १६० (२) आवश्यके तु दश गणा गणधराश्चोक्ताः तस्मादिह स्थानांगे च द्वौं अल्पायुःकत्वादिकारणाद् नोक्तौ इति टिप्पणके व्याख्यातम् ।
कल्पसूत्र सुबोधिका, पृ. २०६--२०७ ચરિત્ર વિગેરે માં જે દસ નામ આવે છે તેમાં પણ કેશીનું નામ નથી.
વળી જ્યાં કેશી ગણધરનું નામ આવે છે ત્યાં તે શ્રી પાત્ર નાથના ગણધર તરીકે હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ શ્રી પાશ્વનાથ ભગવાનની કચેથી પાટે થયાનું વાંચવામાં આવે છે. તેની હકીકત નીચે પ્રમાણે છે
श्रीपार्श्वनाथशिष्यः प्रथमो गणधर: श्रीशुभदत्तः । तत्पट्टे श्रीहरिदत्तः, तत्पट्टे श्रीआर्यसमुद्रः। तत्पट्टे श्रीकेशीगणधरः । तेन परदेशीनपः प्रतिबोधितः राजप्रश्नीयउपांगे प्रसिद्धः ।
..
..
...
.
..
પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકના ભા. ૧, પૃ. ૮૦ તથા ભા. ૨, પૃ૦ ૬ ઉપર કેશીને પાંચમી પાટે ગણાવ્યા છે. અને પાવલિના ટેબલમાં સ્વયંપ્રભને ચોથી પાટે અને કેશીને પાંચમી પાટે બતાવ્યા છે તે અયુક્ત છે. ખરી રીતે સ્વયંપ્રભ પાંચમી પાટે અને કેશી ચેથી પાટે થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૩૭) શ્રી પાર્શ્વનાથના પ્રથમ ગણધર શ્રી શુભદત્ત થયા. તેમની પાટે બીજા પટ્ટધર શ્રી હરિદત્ત થયા. તેમની પાટે ત્રીજા પટ્ટધર શ્રી આર્યસમુદ્ર થયા. તેમની પાટે ચોથા પટ્ટધર શ્રી કેશી ગણધર થયા. તેમણે પરદેશી રાજાને પ્રતિબંધ આપે, એમ રાજપ્રશ્રીય ઉપાંગમાં કહ્યું છે.
પટ્ટાવીસમુથ, પૃ. ૨૮૪. એટલે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાટે શુભદત્ત, પછી શ્રી હરિદસ, પછી શ્રી આર્યસમુદ્ર અને પછી ચોથી પાટે શ્રી કેશી ગણધર થયા છે, પણ તેથી તે શ્રી પાર્શ્વનાથના ગણધર કહી શકાય નહીં. તેમને શ્રી પાર્શ્વનાથના અનંતર શિષ્ય પણ કહી શકાય નહીં કિન્તુ તેમનું તીર્થ ચાલતું હતું એટલે તે હિસાબે તેમના પૂર્વાપર પટ્ટધર શિષ્ય કહી શકાય.
श्रीपार्श्वनाथशिष्यता चास्य तत्संतानीयतया ज्ञेया, साक्षात् तच्छिष्यस्य हि श्रीवीरतीर्थप्रवृत्तिकालं यावदवस्थानानुपपत्तेः ।
(કેશી મુનિનું) શ્રી પાર્શ્વનાથનું શિષ્યપણું તેમના તીર્થ કે સંતાનપણને લીધે થઈ શકે, કારણ કે શ્રી મહાવીરના તીર્થકાળમાં શ્રી પાર્શ્વનાથના હસ્તદીક્ષિત શિષ્ય હેવાનું સંભવતું નથી.
उत्तराध्ययन सूत्र (भावविजय कृत ) अ० २३, पृ. ४५४
એટલે કે તત્તીર્થન શ્રી પાર્શ્વનાથના શિષ્ય ગણી શકાય, પરંતુ પાર્શ્વનાથના ગણધર તો કહેવાય જ નહીં.
તેમાં પણ જ્યારે કેશી મુનિ અને કેશી ગણધર જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) જણાવ્યા ત્યારે તે તેમાં એક અસંભવ કથન લખી નાખ્યું છે એમ કહ્યા વગર રહી શકાય નહીં, કારણ કે –
तेणं कालेणं तेणं समएणं पासावच्चिजे केसीनाम कुमार समणे, जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे, रूपसंपण्णे, विणयસંપvછે, નાળસંપvજે......
रायपसेणियसि पयेसिकहाणयं, पृ. ५ તે વખતે ત્યાં–સાવત્થીનગરીમાં-પાર્થાપત્ય કેશી નામે. કુમાર શ્રમણ પણ આવેલા હતા. એ કેશીકુમાર શ્રમણ જાતવાન, કુલીન, બલિષ્ઠ, વિનયી, જ્ઞાની, સમ્યક્રશની...... અને યશસ્વી હતા.
એટલે કે કેશી ગણધર શ્રી પાર્શ્વનાથના ચેથી પાટના ધારક ખરા, મહાવીરના સમકાલીન ખરા; પરંતુ શ્રી પાર્શ્વનાથના ગણધર તો નહીં જ.
બીજા પણ એક બે સ્થળે કેશ વિગેરેમાં શ્રી પાર્શ્વનાથના ગણધર કેશી મુનિ એ પાઠ જોવામાં આવ્યું છે, સારા ગણાતા વિદ્વાનોએ એ બાબતમાં લખી નાખ્યું છે, પરંતુ તે વાસ્તવિક નથી.
આ બાબત પ્રશ્ન ચર્ચા થતાં જણાવવામાં આવ્યું છે કે “ શ્રી પાર્શ્વનાથના ગણધર તરીકે કેશી નામની વ્યક્તિ થઈ નથી તે મતલબનું ત્યાં (“પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં ) જે લખાણ થયું છે તે અશુદ્ધ છે અને કાઢી નાખવાની જરૂર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
આ ઉપરથી મને વસ્તુ રહેવા નહીં પામે.
( ૧૩૯ )
લાગે છે કે નવી આવૃત્તિમાં આ
ખાબૂ કામતા પ્રસાદ જૈન કૃત ‘ભગવાન પાર્શ્વનાથ’માં પશુ શ્રી પાર્શ્વનાથના ગણધરા સમધી કેટલાંક અસમંજસ ઉલ્લેખા કર્યાં છે; પણ તેની હું અત્રે ચર્ચા નહીં કરું.
: ૧૭ :
મહાવીર ` ને બુદ્ધની લગ્નવય
· પ્રાચીન ભારતવર્ષમાં મહાવીર અને બુદ્ધની લગ્નવય મામત આશ્ચર્યકારી લખાણુ થયુ છે. તેમાં તેમનાં લગ્ન માળપણમાં થયા સંબંધે જણાવવામાં આવ્યું છે કે — ઔદ્ધ ધમના પ્રચારક શ્રી મુદ્દેવ તથા જૈન ધર્માંના પ્રચારક શ્રી મહાવીર તથા રાજા શ્રેણિક વિગેરે ૧૩-૧૪ વર્ષની ઉમ્મરે જ પરણ્યા હતા.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૧ ટી. ઇતિહાસને આધારે તેવિગત તદ્દન અસત્ય માલૂમ પડે છે, તેના વિચાર અહીં કરવા આવશ્યક છે, કારણ કે શાસ્ત્રમાં તેમનાં લગ્ન ચાવનવયમાં થયાને સ્પષ્ટ નિર્દેશ છે. લગ્ન પહેલાં તેમને યુવાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હતી એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. કેટલાંક તા એવા મહત્ત્વના પ્રમાણુ છે કે જેથી શ્રી મહાવીરના કે બુદ્ધના લગ્ન ખાળપણમાં થયા હાય એમ કલ્પના પણ કાઈ વિદ્વાનને ન ઉદ્ભવી શકે !
( १ ) भयवंपि निरुवसग्गं कमेण पत्तो तरुणत्तणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
(१४०)
ભગવાન નિર્વિજ્ઞ રીતે ક્રમે ક્રમે તરુણ-યાત્રન–
અવસ્થાને પામ્યા.
महावीर चरित्र ( गुणचन्द्र कृत ) प्र. ४, पृ. १२७ ( २ ) सप्तहस्तोछतवपुः क्रमात् प्राप च यौवनम् ॥ १२३ ॥
यौवनं च नवं भर्तुर्विकारोऽभूत्तथाऽपि न ॥ १२४ ॥ त्रि. श. च. पर्व १०, सर्ग २, पृ.
१५
( ३ ) उम्मुकबालभावो कमेण अह जुष्णं समणुपत्तो । भोग समत्थं नाउं अम्मा पियरो उ वीरस्स | तिहिरिक्खमि पसत्थे महंत्तसामन्तकुलपसूयाए । कारेंति पाणिगहणं जसोयवर रायण्णा ॥ ७९ ॥ પ્રભુ બાળપણને વટાવીને ક્રમે ક્રમે યાવનાવસ્થાને પ્રાપ્ત થઇ ભાગ ભગવવા સમ થયા ત્યારે માતા-પિતાએ ........तेभनु पाथिय ४रान्यु
आवश्यकसूत्र वृत्ति, ( मलयगिरि ) पृ. २५९
( ४ ) उम्मुकवालमा कमेण नवजोव्वणं समणुपतं । भोग समत्थं नाउं अम्मापियरो महावीरं २ ॥
બાલ્યાવસ્થા વીતાવીને જ્યારે યાવનાવસ્થા પ્રાપ્ત થઈ मने भातापिता तेमने लोग समर्थ थया लीने.......... महावीर चरित्र ( नेमिचन्द्रकृत ) पृ. ३४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) ઉપરના પ્રમાણેથી એ સર્વવિદિત છે કે, ભગવાનનાં લગ્ન બાળપણમાં ૧૩–૧૪ વર્ષની વયે નહીં પણ યૌવનવચમાં એટલે કે સોળ વર્ષ પછી જ થયા છે.
વળી શાસ્ત્રકારોએ બાળવય, યૌવનવય વિગેરેની મર્યાદા પણ બાંધી દીધેલી છે, એટલે એમ પણ આપણાથી કહી ન શકાય કે તેરમે વર્ષે યૌવનવય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ઉમરને નિર્દેશ આ પ્રમાણે છે. 44 મોરાર્ મવેદ્ વા યાવત રાવતા मध्यमः सप्ततिं यावत् परतः वृद्ध उच्यते ॥
आचारांग भा. १, ५० ९५ અર્થાત સોળ વર્ષ સુધી બાળવયની ઇયત્તા ગણી છે. તે પછી યૌવન વય પ્રાપ્ત થાય.
સ્થાનાં સૂત્ર રીવા માં પણ એમ જ કહ્યું છે.
માણો પર મદ્ વાળ વર્ષ સુધી તે બાળક ગણ્ય અને ઉપર જણાવ્યું છે તેમ બાળવયને વીતાવીને ભગવાન યુવાવસ્થામાં આવ્યા અને ભોગ ભેગવવાને લાયક થયા ત્યારે તેમનું પાણિગ્રહણ થયું છે. એટલે કે તેમનું લગ્ન સેળ વર્ષ પછી જ થયું છે, તે પહેલાં તો નહીં જ.
આવા પ્રકારને સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં લેખક પ્રશ્નચર્ચામાં જણાવે છે કે –
ખરી વાત છે કે આ હકીકતને સ્પષ્ટપણે ક્યાંય નિદેશ થયેલે નથી જ તેમને પૂર્વકાલીન જૈન ગ્રન્થમાં ઘણી ઘણી બાબતેમાં સમય કે સ્થાન, પુરુષની ઉમર કે આયુષ્ય વિગેરે દર્શાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૪૨) નથી; છતાં જેમતે સર્વની આસપાસની હકીકત, સાગ, ક્ષેત્ર, કાળ વિગેરેને અનુસરીને ગણિતશાસ્ત્રના આધારે સરવાળાબાદબાકી મૂકીને તારવી કાઢવા પડે છે તેમ અહીં પણ તે જ નિયમને આશ્રય લઈને મેં અનુમાન દેરી કાર્યું છે.”
“જૈન” ર૯-૪-૩૬ જ્યાં હકીકતે સ્પષ્ટપણે લખી ન હોય ત્યાં આસપાસની હકીકત, સંગે, ક્ષેત્ર, કાળ વિગેરેને અનુસરીને ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્રના સરવાળા-બાદબાકી–ગુણાકાર–ભાગાકાર વિગેરેથી બધાની ગણત્રી કાઢી શકાય એ ખરું, પણ
જ્યાં ચોક્કસ ને સ્પષ્ટ હકીકતે રજૂ કરેલ છે, બાળવય ને યૌવનવયની મર્યાદા બાંધી દીધી છે અને બાળવય વટાવ્યા પછી ચૌવનવયમાં આવ્યા ત્યારે લગ્ન થયાને સ્પષ્ટ ને સચોટ નિર્દેશ કર્યો છે ત્યાં પણ સરવાળા ને બાદબાકી કે ગણિતશાઆદિને આશ્રય શોધ અને ઊલટું એમ કહેવું કે “સ્પષ્ટપણે કયાંય નિર્દેશથયેલ નથી અને એમ માનીને કલ્પનાને બળ અનુમાન દેરી તેમની તેર-ચૌદ વર્ષની લગ્નવય ઠરાવી દેવી એ કેટલું હડહડતું જુઠાણું છે? વરની લગ્નાવસ્થા માટે ગમે તે ગણિતશાસથી કે ગમે તેવા સરવાળા-બાદબાકી ગણી કાઢવામાં આવે તે પણ તેમાંથી બીજું કશું નિપજી શકતું નથી કે ૧૩-૧૪ વર્ષે લગ્ન થયાનું નીકળી આવે એમ નથી.
અલબત્ત આ હકીકત તેમના વાંચવામાં ન આવી હોય એ સંભવિત છે પરંતુ પોતાના વાંચવામાં ન આવે તેથી કયાંય ઉલેખ જ નથી એમ ન કહી શકાય. ઈતિહાસની બાબતમાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) જ્યાં પુસ્તકે ને લેખે પ્રમાણરૂપે મૌજૂદ છે ત્યાં આવાં ગપાકે ન ચાલી શકે.
બુદ્ધની લગ્નવય મહાત્મા બુદ્ધની બાબતમાં પણ આવી જ રીતે કલ્પનાજન્ય ગણત્રી કરી ભ્રમણા ફેલાવી મૂકી છે. ખરી રીતે મહાત્મા બુદ્ધના પણ ૧૩–૧૪ વર્ષે લગ્ન થયાં નથી. બૌદ્ધ ગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમનાં લગ્ન સોળમે વર્ષ થયા છે.
બુદ્ધના લગ્ન સેળભે વર્ષ થયા અને રાહુલ–બુદ્ધના પુત્રની માતા યશોધરા તેમની પટરાણી હોવાને બુદ્ધચયમાં ઉલ્લેખ છે. यौवन-संन्यासः क्रमशः बोधिसत्त्व सोलह वर्ष के हुए ।
બુદ્ધચય, પૃ. ૭ और सोलह-१६-वर्ष की आयु में एक कोलीय राजकुमारी से उसका विवाह कर दिया ।
મારતીય રૂ. સૂપરેરવી, જિ. ૧, પૃ. ૩૬૪–૧૬ બીજા પણ કેટલાય પ્રમાણે આ બાબતમાં મળી શકે તેમ છે, પરંતુ આટલાથી એ નિશ્ચિત થઈ શકે છે કે-શ્રી મહાવીર કે બુદ્ધ કેઈનાં બાળવયમાં-૧૩–૧૪ વર્ષે લગ્ન થયાની હકીકત તદન અસત્ય છે. આથી એમ માનવાને પણ કારણ મળી આવે છે કે તેમણે શ્રી મહાવીર કે બુદ્ધની લગ્નવલને આધાર કયાંયથી મેળવવાની કે તપાસવાની કશીશ કરી નથી અને કેવળ કલ્પનાબળે “પ્રાચીન ભારતવર્ષમાં બધું આલેખવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪ )
શ્રી મહાવીર કે યુદ્ધ જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓની હકીકતા કલ્પનાળે લખી નાખવી અને તેને ઇતિહાસ તરીકે ધુસાડી દેવી એ કેટલું બિનજવાબદારીભર્યું પગલું છે તે કાઇ પણ બુદ્ધિશાળી સ્હેજે સમજી શકે એવી વાત છે.
: ૧૮ :
શ્રીયકના ગુરુ
મુનિપુ ́ગવ સ્થૂલભદ્ર અને શ્રીયક એ ભાઇ હતા અને સ્થૂલભદ્રે ગુરુ સભૂતિવિજય આચાર્ય પાસે દીક્ષા લીધી હતી એવી હકીકત મળે છે.
પ્રાચીન ભારતવર્ષમાં આ ખામત મતભેદ ઊભા કરી શ્રીયકના તો ઠીક પરંતુ સ્થૂલભદ્રના ગુરુ પણ સંભૂતિ વિજયને બદલે શય્યંભવસૂરિને બતાવ્યા છે.
સ્થૂલભદ્ર પણ પ્રસિદ્ધ વ્યક્તિ છે અને તેમના ગુરુ તરીકે સંભૂતિવિજય પણ પ્રસિદ્ધ આચાય છે. વળી પ્રતિક્રમણ કરનારાઓના માટા ભાગ એ જાણી શકે છે કે-સ્થૂલભદ્રના ગુરુ સ'ભૂતિવિજય આચાય છે, કારણ કે તે પ્રતિક્રમણમાં સાય તરીકે કાઇ ને કોઇ વખતે સ્થૂલભદ્રની સજ્ઝાય જરૂર સાંભળવામાં આવી શકે છે.
માલ્યા તા મારગમાંહિ મળીયા જો, સભૂતિ આચારજ જ્ઞાને અળીયા જો, સંયમ દીધુ સમકિત તેણે શિખવ્યું જે,
સ્થૂલભદ્ર સજ્ઝાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) એટલે સ્થૂલભદ્રના ગુરુ શસ્વૈભવસૂરિ નહિં પણ સંતિવિજય આચાર્ય હતા; ( શય્યભવસૂરિ તે મનક મુનિના ગુરુ અને પિતા છે એ પણ એથી વિશેષ પ્રસિદ્ધ હકીકત છે, છતાં “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં એવું લખાણ થયું છે કે –
તેણે શ્રીયકે ] બ્લભદ્રજીના ગુરુ શ્રી શર્યાભવસ્વામી પાસે દીક્ષા લીધી હતી. આ શય્યભવસૂરિનું સ્વર્ગ મ. સં. ૧૫૬ માં થયું હતું.”
પ્રા. ભા. ૫. ૧, પૃ૦ ૩૬૬ વાસ્તવમાં ઉપરની હકીકત દેખીતી રીતે અસત્ય છે. ખરી રીતે બન્ને ભાઈઓની દીક્ષા શ્રી સંભૂતિવિજય પાસે થઈ હતી અને બન્નેના ગુરુ પણ સંભૂતિવિજયે જ હતા.
(१) क्रमात् श्रीयकः क्षितिपपार्थात् स्वपुत्रस्य मन्त्रिमुद्रां दापयित्वा श्रीगुरुपार्श्वे दीक्षां जग्राह ।
भरतेश्वरबाहुबलिवृत्ति, पृ. ४४ (२) इतः श्रीयकः श्रीसंभूतिविजयसूरिधर्मोपदेशं श्रुत्वा प्राप्तवैराग्यो दीक्षां जिघृक्षुरभूत्...ततः श्रीयकः स्वं पुत्रं मन्त्रिपदे स्थापयित्वा संयम ललौ।
મ. . . ૨. ઉપયુક્ત પાઠમાં ગુરુ એટલે ભાઈના ગુરુ સમજવાના છે. એટલે શ્રીયકના ગુરુ પણ સંભૂતિવિજય અને સ્કૂલભદ્રના ગુરુ પણ સંભૂતિવિજય આચાય છે. શય્યભવસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૪૬)
તેમના ગુરુ હેવાનું તદ્દન અસંભવિત છે, કારણ કે શય્યભવસૂરિ તે ચેથી પાટે થયા છે અને વી. સં. ૮ માં કાળધર્મ પામ્યા છે, જ્યારે સંભૂતિવિજય તે છઠ્ઠી પાટે થયા છે અને વિ. સં. ૧૫૬ માં કાળધર્મ પામ્યા છે. એટલે ઉપર જે સં. આપે છે તે પણ અસંબદ્ધ છે.
: ૧૯ वाहीकुल के वाहीक कुल ? “પ્રાચીન ભારતવર્ષમાં એક સ્થળે લખવામાં આવ્યું
ચેટકરાજા પાસે સુકાની માગણી કરવા દૂત એક હતું. તેના જવાબમાં ચેટક રાજાએ કહ્યું કે વાહી કુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યા ઇરછે છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ર૭૫, ટી. ૪૭: ઉપરના અવતરણમાં વાહીકુળ જે છે તે ગલત જણાય છે. ઈતિહાસમાંના ઉલ્લેખ પ્રમાણે તે વાહીક કુળ હેય એમ લાગે છે. ઈતિહાસમાં જ્યાં જ્યાં તેને ઉલેખ છે ત્યાં ત્યાં “વાહીક' એ પ્રમાણે લખાયું છે. (૫) વા એક દેશ, જાટની જાતિ.
શબ્દચિંતામણિ, પૃ. ૧૧૬૩ (२) चेटकोऽप्यब्रवीदेवमनात्मज्ञस्तव प्रभुः । वाहीककुलनो वाञ्छन् कन्यां हैहयवंशजाम् ।।२२६॥
ત્રિ, જી. વરિત્ર, ૫. ૧૦, ૧, પૃ. ૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
વાહ. એ દુષ્ટ આપતા હતા.
(૧૪૭) રાજા ચેટકે એ પ્રમાણે કહ્યું કેતારા હવામી- રાજાને ખબર નથી લાગતી કે વાહીક કુળમાં ઉત્પન્ન થઈને હૈહયવંશની કન્યાને ઇરછે છે. (३) वहिश्च नाम हीकश्च विपाशायां पिशाचकौ ।
તોરપત્ય વાણીજા વૈષ ષ્ટિ પ્રાપ: .. ઉપર પ્રમાણે વાહિ અને હક એ બે દુષ્ટ આત્માના વંશને એ વાહીક કહેવાય છે, જેઓ વિપાશા નદીને કાંઠે રહેતા હતા.
महाभारत कर्णपर्व ८ Cunningham Geogropby, edition II, P. 687. (૪) વાહ ...
____ आवश्यक( हारिभद्रीय) वृत्ति, पृ. ६७७ (५) वाहीककुलाय
સાવરથ(રિમદીય) વૃત્તિ, પૃ. ૭૭ ઉપરના અને બીજા પણ પ્રમાણેથી સિદ્ધ થાય છે કે “પ્રાચીન ભારતવર્ષમાં આવેલું વાહી કુળ સત્ય નથી પણ વાહીકકુળ સત્ય છે.
: ૨૦ : ચોરવાડ એ જ શરિપુર કે ? “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં શૌરિપુર સંબંધી ઉલ્લેખ કરાયો છે અને તેમાં વેરાવળ પાસે ચોરવાડ એ જ ખરું શેરિપુર છે એમ બતાવવાને વૃથા પ્રયાસ થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) આગ્રા ને અલાહબાદ વચ્ચે જમના નદીના કિનારા ઉપર આવેલા શૌરિપુરને મેળ ચોરવાડ સાથે બેસારવાની કોશીશ શા માટે થઈ હશે અને એ કલ્પનાને શે હેતુ હશે તે કપી શકાતું નથી. એક દષ્ટિએ તે એ કલ્પના જ વાહિયાતમુહમતિ વચ્ચે જેવી છે છતાં પણ ઉપસ્થિત વિરિત એટલે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે તેને પણ પ્રમાણપુરઃસર વિચાર કરે જોઈએ. - પ્રસ્તુત ગ્રન્થમાં લખ્યું છે કે –
“ૌરિપુર-શરિપુર, શરિ તે ચરિનું અપભ્રંશ છે, અને ચારિ તે ચેર ઉપરથી ટૂંકું નામ સંભવે છે. એટલે ચેરપુર અથવા હાલનું ચોરવાડકવેરાવળથી વાયવ્ય ખૂણે આશરે બાર માઈલ ઉપર છે, જ્યાં જૈનધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથના પિતા સમુદ્રવિજયનું રાજ્ય સ્થાપિત થયું હતું.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૫૦. ટી. ઉપરનું અવતરણું વાંચતા સમજદાર વાચકને લેખકના મગજની ડામાડોળ અને અવ્યવસ્થિત સ્થિતિને ખ્યાલ સહેજે આવી જાય.
શારિ એ ચોરિનું અપભ્રંશ કઈ ભાષાનું અને કેવી રીતે થયું? કયા વ્યાકરણમાં ને કયા કેશમાં વાંચ્યું? તેનું કોઈ પ્રમાણુ કે આધાર બતાવ્યું નથી.
ચિરિ એ ચાર ઉપરથી ટૂંકું નામ છે એનું પણ કાંઈ પ્રમાણ કે આધાર નથી. વળી વ્યાકરણની દૃષ્ટિએ તે ટૂંકું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૪)
કે અ૫ પ્રયત્ન ને અ૫ માત્રાવાળું નામ ચોર છે. ચૌરિ નામ તે ચાર કરતાં મેટું ને અધિક પ્રયત્ન તથા માત્રાવાળું નામ છે. એટલે ચિરિ કરતાં ચાર ટૂંકું નામ છે, એ તે ઊંધા મગજની સંભ્રાન્ત કલ્પના છે.
વાસ્તવમાં શૉરિપુરની જે વ્યુત્પત્તિ કરી છે તે ભારતની કે યૂરોપ, અમેરિકાની કઈ ભાષામાંથી નીકળી શકે તેમ નથી. અને જે મુવમસ્તીતિ વચ્ચે કરવું હોય તે મુંબઈને નાગપુર માને, માતાને સ્ત્રી માને કે પુત્રને પિતા માને તો પણ કઈ કઈને કહી શકે નહી. વ્યક્તિગત રીતે તે બધું ય ગમે તે રીતે સમજી લેવાય પરંતુ આવી વસ્તુ જનતા સમક્ષ મૂકવાનું સાહસ ન કરાય. દરેક વસ્તુની સંગતતા અસંગતતાને ખ્યાલ કર રહો, ઈતિહાસમાં તો વિશેષે કરીને. ચોરવાડને શૌરિપુર કે સાંચીને પાવાપુરી માનવાની હકીકત જેવી કલ્પના પ્રાચીન ભારતવર્ષમાં પુસ્તક સિવાય ઈતિહાસમાં કદાચ કયાંય નહીં મળે.
ૌરિપુરની ખરી ઉત્પત્તિ તે એમ છે કે-શરિ અને સુવીર એ શર રાજાના બે દીકરા હતા. રાજાએ દીક્ષા લીધી ત્યારે શૌરિએ પોતાના નાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય સોંપી પિતે ફરવા નીકળી ગયે અને તેણે કુશાત દેશમાં જઈ નવું ગામ વસાવ્યું. તેનું નામ તેણે પોતાના નામ ઉપરથી શારિપુરપાડયું. ભાવસિંહજીએ પોતાના નામ ઉપરથી ભાવનગર અને જામ સાહેબે જામનગર, કૃષ્ણકુમારે કૃષ્ણનગર એમ રાજાઓ પોતાના નામ ઉપરથી રાજધાનીના નામ પાડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૫૦ )
તે પ્રમાણે શૌરિ રાજાએ પેાતાના નામ ઉપરથી શૌરિપુર નામ પાડ્યુ હતું. હકીકત તે આ છે અને તે શૌરિપુર અત્યાર સુધી અવશિષ્ટરૂપે ત્યાં જ છે. તે તીથના આખા વહીવટ આગ્રાના શ્વેતાંખર સંધ હસ્તક છે, તે સર્વવિદિત હકીકત છે.
આગ્રા અને ટુડલા વટાવી, શિકાહાબાદ જકશન ઊતરી ગાડા માગે ચાઢ માઇલને આશરે તે જગ્યા છે. જમના નદી પાર કરીને ત્યાં જવાય છે. અત્યારે તા તેના અવશેષરૂપે અટેશ્વર કરીને ગામડુ છે અને તેની પાસે ટેકરી ઉપર શારિપુર તીનું મંદિર ને ધમશાળા છે. ઇ. સ. ૧૯૨૪ લગભગમાં તેની કરી છેલ્લી પ્રતિષ્ઠા થઇ હતી.
ચારવાડ અને શોરિપુર એ જુદા ગામ છે એ તેા ઠાક પણ તે બન્ને વચ્ચે લગભગ એક હજાર માઇલનું અંતર છે. એક પશ્ચિમ દિશામાં છે; ખીજુ પૂર્વમાં છે.
આ સર્વાંવિદિત હકીકત જાણ્યા પછી તેને શાસ્ત્રીય અને ઇતિહાસના પ્રમાણેાથી તપાસીએ,
સૌથી પ્રથમ તે શૌરિપુરનું” જમના નદીને કિનારે હેાવાનું વન છે એટલું જ નહીં જમના નદીમાં શૈારપુરની ભાગાળે કેટલાક ઐતિહાસિક બનાવા પણ અન્યાના ઉલ્લેખ છે.હવે જમના નદી દીલ્હી, આાગ્રા, શૌરિપુર તરફ વહેતી વહેતી અહ્વાહાબાદમાં જઇને ગગા નદીમાં મળી ગઇ. અર્થાત શારિપુર જમના નદી ઉપર હાવાથી તે આગ્રા અને અલ્લાહામાદના રસ્તામાં હાવાનુ સિદ્ધ છે.
( ૨ ) નળાન વહિક ગોરે સૂરિલપુરે પત્તા /
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૫૧) જમના નદીમાં પિટી વહેતી વહેતી (મથુરાથી ) શૌરિપુરમાં આવી.
મામાવના (મહેમચન્દ્ર), પૃ. ૨૬ (૨) યમુના ક્રિ મૂતાં? શૌર્યપુર:–-સૌરીપુર, એવે સમીપે
જમના કેવા પ્રકારની ? શૌરિપુરને મેળે-પાસે-પાદરમાં અર્થાત્ યમુના નદી શૌરિપુરના પાદરમાં વહે છે.
हीरसौभाग्यकाव्य पृ. ६९१ (૩) છ હે રિપુર રળિયામણે છ હે,
જમ્યા નેમિજિણુંદ છે હે યમુના તટનીને તટે છે ,
- પૂજ્યાં હાઈ આણંદ.
प्राचीनतीर्थसंग्रह, भा. १, पृ. ९५ (ક) તા (ટી) વાચાક્ષેપયત રત્નપૂર્ણા તાં યમુનાગ II૭૦
नद्या निन्ये च मञ्जूषा द्वारे शौर्यपुरस्य सा ॥ ७१॥
ददर्श कांस्यपेटां तां चकर्ष च बहिर्जलात् ॥ ७२ ॥
- ત્રિ. શ. ૨. પર્વ ૮, ૨, . ૨૨ દાસીએ રત્નથી ભરપૂર તે પેટીને મથુરા નગરીથી જમનાના પાણીમાં નાખી તે તણાતી તણાતી શરિપુર નગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૫) પાસે આવી અને તે પેટીને જોઈ એટલે પાણીથી બહાર ખેંચી કાઢી (શરિપુર નગરમાં )
આ રીતે શૌરિપુર એ જમુના નદીને કિનારે હેવાનું પ્રસિદ્ધ છે.
હવે શરિપુરની સ્થાપના કેમ થઈ તે જોઈએ. (૧) રચા સુતૌ શૌર-સુવીર વીરપુર છે ?
शौरिं राज्ये यौवराज्ये सुवीरं न्यस्य शरराट् । •••.............., शोरीस्तु मथुराराज्यं सुवीरायानुजन्मने । दत्त्वा कुशातदेशेऽगात तत्र शौर्यपुरं न्यधात् ॥ ४॥
ત્રિ. શ. ૧. પર્વ ૮, સં. ૨, પૃ. ૨૦ (६) शौरिः सुवीराय मथुराराज्यं दत्त्वा स्वयं यदृच्छया कुशावर्तदेशे विजहार । तत्र देशे नवीनं शौर्यपुरं नगरं व्यधात् ।
पाण्डवचरित्र (ग.) पृ० १९ (૭) શરીરાજા પિતાના ન્હાના ભાઈ મુવીરને મથુરાનું રાજ્ય સેંપીને પોતે કુશાવર્ત નામના દેશમાં ફરવા નીકળી ગયો. અને ત્યાંહાં જઈને એક શૈર્યપુર એવા નામનું નગર રચ્યું.
પાંડવચરિત્ર ( ભાષાંતર) પૃ. ૩૪. (૮) સૌષેિ સટ્ટા........
प्रवचनसारोद्धार ( उत्तरभागः) पृ. ४४६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
( १५3 )
( ९ ) सौरिकं नगरं, कुशार्तो देश:
प्रवचनसारोद्धार ( उत्त ० ) पृ. ४४६
(१०) सोरियपुरंमि नयरे आसि राया महड्ढिए । वसुदेवत्ति नामेणं रायलक्खणसंजु ॥ १ ॥ सोरियपुरंमि नयरे आसि रायामहढिए । समुहविजये नामं रायलक्खणसंजु ॥ ३ ॥ उत्तराध्ययन बृहद् वृत्ति, पृ. ४८९
( ११ ) वसुदेवहिन्डी ना पृ. ११ भने ३६८ ६५२ પણ આ હકીકત જણાવી છે.
ઉપરના પ્રમાણેાથી એ સિદ્ધ થયું કે-શારિપુર જમના નદીના કિનારે હતું અને સમુદ્રવિજયનું રાજ્ય ત્યાંહતું. હવે બીજી રીતે વિચારીએ.
જ્યારે જરાસંધ રાજાથી પીડા પામીને જાદવા મથુરાથી નીકળી ગયા ત્યારે તે મથુરાથી સૌરાષ્ટ્રમાં ગયા છે. ત્યાં જતાં જતાં તેઓ પહેલાં શૈારિપુર પણ ગયા છે.
(१२) यात प्रतीच्यामधुना समुद्दिश्याम्बुधेस्तटम् । भावी शत्रुक्षयारम्भो गच्छतामपि तत्र वः ॥ ३६९॥
एकादशकुलकोटीसंयुतो मथुरां जहौ ॥३६३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
(१५४)
गत्वा शौर्यपुरे सप्तकुलकोटीस्ततोऽपि हि । आदाय ज्ञातिसहितः समुद्रविजयोऽचलत् ॥३६४॥
ततो हृष्टस्तमर्चित्वा समुद्रो व्यसृजन् मुनिम् । सुखाकरैः प्रयाणैश्च सुराष्ट्रामण्डलं ययौ ॥३९० ।। तत्र रैवतकस्याद्रेः प्रत्यगुत्तरतोऽथ ते। अष्टादशकुलकोटीसंयुताः शिबिरं न्यधुः ।। ३९१ ॥
त्रि. श. चरित्र,पर्व ८, सर्ग ५, पृ. ९१, ९२ (१३) अह अन्नया नरिन्दो सउरी तं चेव महुरनयरीए ।
ठावेऊणं सामि सयं कुसट्टाजणवयम्मि ॥१६८३॥ सौरिअपुरं निवेसइ चंदुजलविविहभवणपंतीहि ।
.. ... ... ॥१६८४॥ भवभावना वृत्ति ( म० हेमचन्द्र), पृ. ११४ (१४) पच्छिमदिसाए इण्हिं वच्चह विंझगिरिअभिमुहा तुम्भे।
इअनिच्छिऊण सव्वे विनिग्गया सोहणदिगम्मिा|२५२२॥ पच्छिमदिसाए समुहा तेहि असह महुरनयरपडिबद्धो । लोगो विनिग्गओ कण्हरामजुयलाणुरागेण ॥२५२३॥ सव्वोऽपि सूरसेणाजणवयलोओ तहेव य समग्गं । सोरिअपुरं कुसट्टानणवयलोओ गओ सव्वं ॥२५२४॥
भवभावना (म० हेमचन्द्र ) वृत्ति, पृ० १६८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૫)
(१५) वञ्चंति सुरवाए उज्जिंतगिरिस्स पच्छिमुत्तरओ । विरयंति सन्निवेसं रमणिज्जपसत्थमूभागे ॥२५५८।।
भवभावना टीका (म० हेमचन्द्र), पृ० १७० (१६) वयञ्चैव महाराज जरासन्धभयात् तदा ।
मथुरां संपरित्यज्य गता द्वारवतीं पुरीम् ॥ જરાસંધના ભયથી મથુરાનગરીને ત્યાગ કરી દ્વારવતી– દ્વારકા નગરી તરફ ગયા.
Historical quarterly, Vol. X, No. 3, P. 543 (૭) કૃતિ સંવિા તે મ પ્રતીથી મિશ્રિતી: !
कुशस्थली पुरीं रम्यां रैवतेनोपशोभिताम् ॥ એ પ્રમાણે વિચાર કરીને પશ્ચિમ દિશા તરફ રૈવતકગિરનારથી શોભિત કુશસ્થલી નગરીમાં ગયા.
Historical quarterly, Vol. X. No. 3, P. 542 ( 18 ) Kushasthali and Dwaravati are two names of same town and it was under the shadows of the Raivataka or Gomanta Hill, and pro-- tected by it.
કશસ્થલી અને દ્વારવતી એ બન્ને એક જ શહેરના નામે છે, અને તે રૈવતક કે ગેમન્ત પર્વતની છાયામાં તેનાથી રક્ષાયલા છે.
Historical quarterly, Vol. X, No. 3, P. 543.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
( 19 ) In this paper, our object is to locate the site of Dwāravati, ( Dwārkā )-to which place the Yādavas migrated for safety from Jarasandha's aggression, after having left Mathură in a body.
Historical quarterly, Vol. X. No. 3, P. 542. (२०) चेदि के पश्चिमोत्तर शूरसेन में अन्धक-यादवों का राज्य था, जहां का राजा कंस जरासन्ध का दामाद था ।
भारतीय इ. रूपरेखा जि. १, पृ. १६२ (२१) जरासन्ध का कोप कृष्ण और मथुरावासियों पर उमड़ पड़ा। मथुरा के यादव देरतक उसका मुकाबिला न कर सके, और प्रवास कर द्वारका चले गये, जहां कृष्ण उनका नेता बना।।
મારતીય . સૂપરેવા, પૃ. ૨૨ આ બધા પ્રમાણે ઉપરથી સાબિત થાય છે કે યાદવેનું રાજ્ય શરમેનમાં જમના નદીને કિનારે હતું, સમુદ્રવિજય શરિપુરને રાજા હતા અને મથુરાથી સૈારાષ્ટ્રમાં આવ્યા પહેલાં શારિપુરની સ્થાપના થઈ ગઈ હતી, કારણ કે યાદ શરિપુર જઈ ત્યાંથી બીજા યાદવે સાથે સારાદ્ધમાં આવ્યાને ઉલેખ છે.
વળી પાંડવ ચરિત્ર તેમ જ political History...વિગેરે ગ્રંથેથી એમ જણાય છે કે-રસેન અને કુશાવર્ત દેશ જમના નદીને કાંઠે છે; છતાં પ્રા. ભા. પુસ્તકમાં તે આખા દેશને સૌરાષ્ટ્રમાં ઘસડી લાવવાને મિથ્યા પ્રયાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૫૭) થયો છે. વળી તેમાં શબ્દના અર્થ ઉપરથી કુશાવત દેશની સૌરાષ્ટ્રમાં સ્થાપના કરતાં એમ લખવામાં આવ્યું છે કે
કુશાવરકુશ આવત; કુશ=ઘાસ; આવતછવાયલું ઢંકાયેલું. જે દેશ સર્વત્ર ઘાસથી વિવૃત્ત થયેલ છે તે. સૌરાષ્ટ્રમાં આ ભાગ ગિરનાર પર્વતની તળેટીવાળે પ્રદેશ છે, અને તેથી ગિરના જંગલને દેશ તે કુશાવત, હાલના જુનાગઢ રાજ્યની હકુમતમાં તે આવેલ છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૫૦. ટી. હું આગળ પણ પ્રસંગોપાત જણાવી ગયો છું કેશબ્દને અર્થ કરી દેશના કે વ્યક્તિના કાલ્પનિક નામ ને હકીકતે સ્થાપવાનો પ્રયત્ન અવાસ્તવિક છે; તેમ અહીં પણ જે શબ્દના અર્થથી જ માત્ર કુશાવતની સ્થાપના કરવામાં આવે તે જે જે હરીયાળા પ્રદેશ અને ઘાસથી હર્યાભર્યા પ્રદેશ હોય તે બધા કુશાવત દેશ ગણાવા જોઈએ અને ત્યાં બધે શૌરિપુર નગરની સ્થાપના કરી દેવી જોઈએ પરંતુ તે તે વાહિયાત કલ્પના ગણાય.
વળી બીજી રીતે વિચાર કરીએ કે જેન ગ્રંથને આધારે સાડીપચીશ આયશેની ગણત્રી થઈ છે તેમાં કુશાવર્તની રાજધાની શારિપુર અને સૌરાષ્ટ્રની રાજધાની દ્વારાવી
એ બન્ને જુદી જુદી ગણાવી છે. હવે કુશાવતને જ જે ગિરનાર કે જૂનાગઢની આસપાસ ગણી લેવામાં આવે તે સાડાપચીશ દેશની હકીકતને મેળ શી રીતે બેસી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ )
આ બધું તે ઠીક પણ પ્રસ્તુત ગ્રંથમાં એક અસંબદ્ધ અને અસભવિત હકીકત તા એ લખી છે કેઃ
* સૌરાષ્ટ્રમાં જ ઉપરના નં. ૧૦ વાળા-શોરપુરવાળા ભાગ આવી જતા હતા, અને શ્રીકૃષ્ણના પિતા વસુદેવ તથા શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય; તેમજ બીજા આઠ ભાઈએ મળીને કુલ દશ ભાઇઓ....મથુરાથી કાઠિયાવાડમાં આવીને વસ્યા હતા. '
•
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૫૦, ટી. ૧૨.
ઉપરના અવતરણમાં લેખક સ્વય' લખી નાખે છે કે સમુદ્રવિજયના વખતમાં ચાદવા મથુરા છેડી કાઠિયાવાડમાં આવ્યા.
હવે આપણે એ વિચારવાનું છે કે-શૌરિપુરની સ્થાપના ક્યારે થઈ અને કાણે કરી ? આપણે સ્હેજ ઊંડા ઉતરી ચાદવાની વશાળ તપાસી જઈએ.
(૨૨) ‘મથુરા નામ પુરી બસ્તિ,...તસ્યા ચતુનામા નરેશ્વર आसीत् । यतो यादवभूभुजां वंशोऽभूत् । तत्पुत्रः शूरनामा । तस्य aौ पुत्रौ शूरि- सौवीरनामानौ अभूताम् । तयोर्यथाक्रमं राज्यं यौवराज्यं च दत्त्वा तपस्यामंगीकृत्य शूरनराधिपो दिवं ययौ । शौरिः . कुशावर्तदेशे विजहार । तत्र देशे नवीनं शौर्यपुरं नगरं
I
..
व्यधात् । तस्य शौरेः राज्यं कुर्वतो अन्धकवृष्णिप्रमुखा बहवस्तनयाः
संजज्ञिरे ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૫૯ )
सुवीरस्यापि मथुराराज्यं कुर्वतो भोजकवृष्णादयो बहवः પુત્રા: સંગન્નિરે .......
शौरिः अन्धकवृष्णिसुताय शौर्यपुरं राज्यं दत्त्वा ....... शिवश्रियमशिश्रियत् ।
सुवीरो भोजकवृष्णये मथुरां दत्त्वा सिन्धुदेशे गतः । ... भोजकवृष्णे ः महौजसः उग्रसेननामा तनयोऽभवत् ।
शौर्यपुराधीशस्य अन्धकवृष्णेश्च सुभद्रानाम्न्यां पट्टराइयां... सुता दश अभुवन् । तेषां नामानि अमूनि -
સમુવિનય: પુનક્ષોભ્યન્તવનન્તરમ્ ...ત્યાદિ...
અર્થાત મથુરામાં યદુ નામના રાજા હતા જેનાથી ચાદવવ’શની સ્થાપના થઈ. તેને શૂર નામને પુત્ર થયા. તેને બે પુત્રા થયાઃ એક શારિ ને ખીજે સુવીર. રર રાજાએ શારિને મથુરાનું રાજ્ય આપ્યુ. ને સુવીરને યુવરાજપદે સ્થાપી તે સ્વર્ગવાસી થયા. શારિએ મથુરાનું રાજ્ય સુવરને આપી કુશાવત દેશમાં જઇ શારિપુર નગરની સ્થાપના કરી, તેને અધકષ્ણુિ વિગેરે પુત્રો થયા.
મથુરાના રાજા સુવીરને ભ્રાજકવૃષ્ણુિ વિગેરે પુત્ર થયા.
શૌરિ રાજા અંધકવૃષ્ણુિને શૌરિપુરનું રાજ્ય આપી સ્વગવાસી થયા અને સુવીર રાજા ભાજકવૃષ્ણુિને મથુરાનુ રાજ્ય આપી સિન્ધુદેશમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૬૦) સોજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થશે અને શૌરિપુરના શા અંધકવૃષ્ણિને સમુદ્રવિજય વિગેરે દસ પુરો થયા.*
पाण्डवचरित्र गद्य पृ. १९ આના ઉપરથી વંશાવળી એમ ઉતરે કે –
યશરાજ
રરરાજા
શરિ
સુવીર
અંધકવૃષ્ણુિ
ભેજકણિ
ઉગ્રસેન સમુદ્રવિજય વિગેરે દસ પુત્રે. હવે વિચાર કરીએ કે –
જરાસન્ધ રાજાના વખતમાં તેના ત્રાસથી સમુદ્રવિજય વિગેરે યાદવે સૌરાષ્ટ્રમાં પહેલવહેલા આવ્યા છે
એટલે કે શૌરિ રાજાની ત્રીજી પેઢીએ યાદવે સૌરાષ્ટ્રમાં આવ્યા, જ્યારે શૌરિપુરની સ્થાપના તે સમુદ્રવિજયના પિતાના પિતા એટલે કે સમુદ્રવિજયની પહેલા ત્રીજી પેઢીએ શૌરિ રાજાએ કરી અને તે વખતે સૌરાષ્ટ્રમાં યાદવેનું નામનિશાન પણ ન હતું.
* વિશેષ ઇતિહાસ પાંડવ ચરિત્રમાંથી જોઈ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૧) જે વખતે સમુદ્રવિજય સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તે શૌરિરાજા સ્વર્ગમાં હતા. પછી શૌરિપુરની સ્થાપના સૌરાષ્ટ્રમાં શી રીતે થઈ અને તેણે કરી? શું શરિ રાજા ત્યાંથી શોરિપુરની સ્થાપના કરવા સમુદ્રવિજયના વખતમાં ઉતરી આવ્યા હતા? એ વાત તો ઠીક પણ શૌરિ રાજાના વખતમાં થયેલી હકીકતને સમુદ્રવિજયના વખતમાં થયાને ઉલેખ કરે એ કેવી બુદ્ધિમત્તા કહેવાય? આવા ઈતિહાસથી તે કથાનક પણ કંઈક સારાં કહી શકાય.
: ૨૧ : રાજા પ્રસેનજીત અને પ્રદેશ રાજા
પ્રાચીન ભારતવર્ષમાં પ્રસેનજીત અને પ્રદેશ રાજાને એકમેકના અપભ્રંશ ગણું તે બન્ને એક જ છે એમ મનાવવાને ચત્ન થયો છે; જ્યારે શાસ્ત્ર અને ઈતિહાસ-પૌવત્ય અને પાશ્ચાત્ય–તે બન્ને રાજા ભિન્ન ભિન્ન હતા, તેમનું રાજ્ય જુદુ હતું અને વંશે જુદા હતા એમ બતાવે છે અને તેને માટે ઢગલાબંધ પુરાવાઓ રજૂ કરે છે.
પ્રસ્તુત પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે –
“તે સમયના રાજવીનું નામ પ્રસેનજીત હતું. અને તે મહાત્મા બુદ્ધ-તથાગતને સમકાલીન હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૭૯. બૌદ્ધગ્રન્થોમાં જણાવ્યા પ્રમાણે કેશળપતિનું નામ ૧૧ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પ્રસાદિ છે; જ્યારે જૈનગ્રંથા નિહાળતાં તે સમયના કેશળપતિનું નામ પ્રદેશી રાજા નીકળે છે. તથા તેને જૈનધર્મના તીથકર શ્રી પાર્શ્વનાથની પાંચમી(?) પાટે થયેલ કેશી નામના આચાયના પરમ ભક્ત માન્યા છે, તેમજ શ્રી મહાવીરના સમકાલીન ગણ્યા છે. ”
પ્રા. શા. પુ. ૧, પૃ. ૭૯-૮૦ “ બૌદ્ધ ગ્રન્થાને રાજા પ્રસેનજીત અને જૈન ગ્રંથના રાજા પ્રદેશી એક જ વ્યક્તિ હશે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦ “ તેની ( કારાલની ) રાજધાની અાધ્યા ગણાતી હતી. ઇ. સ. પૂ. ની છઠ્ઠી સદીમાં જે રાજાનું સ્વામિત્વ આ પ્રાંત ઉપર હતું તેમનું નામ પ્રસેનજીત હતું, ”
તેને જ પ્રસાદી અને પ્રદેશી પણ કહેવાય છે. (ટી. ૯) પ્રા. ભા. પુ. ૧. પૃ. ૭૫
“ બૌદ્ધ ગ્રન્થામાં ‘ King Passadi ' લખ્યું' છે; પ્રદેશી, પસાદી અને પ્રસેનજીત આ ત્રણ નામે એક હાઇ શકે કે કેમ તે ભાષાશાસ્ત્રીઓના વિષય છે.....
જ્યારે રાધાકુમુદ મુકરજી · Man and thought ' ના પૃ. ૩૨ માં તે શબ્દ, પસેનાદિ ડાવાનુ જણાવે છે, ગમે તે શબ્દ હોય, મારું અનુમાન એમ છે કે જેમ જૈન ગ્રન્થમાં પ્રદેશી નામ છે અને તેને પ્રાકૃતમાં પદેશી લખાતુ હશે, તેમ ઓઢના પાલી ગ્રન્થામાં મૂળે તે પદેશી કે પાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૩) હશે, પણ તેને અંગ્રેજીમાં Paddasi લખવું પડે; પછી અંગ્રેજીમાં લખતાં લખતાં કેઈક લેખકે પોતાની બુદ્ધિકૌશલ્યના પ્રતાપે કે લેખિનીના ભૂતે અટકચાળુ કર્યું હોય તેથી, અથવા પ્રસેનજીત કે પેસેનજીતના નામેચ્ચારની સાથે સામ્ય બતાવવા પદાસીને બદલે પસાદી Pasadi કરી નાખ્યું હેય.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦. ટી. ૨૨ ઉપરના કથનમાં લેખકે બૌદ્ધ ગ્રંથ ને જેન ગ્રન્થનું એકે નામ આપ્યું નથી. માત્ર બૌદ્ધ ગ્રન્થ ને જેન ગ્રન્થ શબ્દો મૂકી કલ્પના કરી છે.
વળી “પ્રકૃતમાં પદેશી લખાતું હશે” એમ લખવાની શી જરૂર? પ્રાકૃત પુસ્તક તપાસવામાં આવ્યા હતા તે પ્રસંગે પાત્ત સ્થળે સ્થળે તેનું નામ આવે છે તેથી સવયં જાણી શકાય કે પ્રાકૃતમાં પ્રવેશીનું શું કામ થાય છે. પણ ખોટી શંકાઓ ઊઠાવી જનતાને ભ્રમમાં નાખવાને પ્રયાસ તે નથી થતું ને ? એને અર્થ તે એ થાય કે પ્રાકૃત–સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એવા જડ લેકે માટે આ ગ્રન્થ લખાયે હોય; કારણ કે પ્રાકૃત-સંસ્કૃત ભાષાના ગ્રંથ વાંચનારા તે ઘડીભરમાં એ જાણી શકે કે પ્રદેશનું પ્રાકૃત રૂપ-નામ શું થાય. તેમને એ વિષયની શંકા જ ન થવા પામે.
ઉપરના અવતરણમાં એક સ્થળે લખ્યું છે. “પાલી ગ્રન્થમાં પદાસી થતું હશે.” અરે ! આમ થતું હશે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૪)
તેમ થતુ હશે એવી મૂળ વગરની વાત। ઇતિહાસમાં ન ચાલે. પાલી ભાષાના ગ્રન્થા તપાસવાની મહેનત લઇને પછી અનુમાન આંધવું ઘટે. આ ઈતિહાસ લખવાના દાવા છે; કથાનક લખવાના દાવા નથી.
અન્યત્ર લખ્યુ છે. “ અંગ્રેજીમાં Paddasi લખવું પડે” માની લઇએ કે અંગ્રેજીમાં ગમે તે લખવું પડે પણ તેથી શુ? અંગ્રેજીમાં જે લખવું પડે તે ભારતીઓએ પણ લખવું પડે એવા ફાઈ નિયમ નથી. વળી અંગ્રેજીમાં જે લખાય તે પ્રમાણુ તરીકે સ્વીકારવું જ પડે એ પણ નિયમ નથી. અંગ્રેજીમાં લખાયલું પણ અસંગત થતુ હોય તેા ગમે તેટલુ બુદ્ધિકૌશલ્ય વાપરે તાપણુ તે કઇ રીતે સ્વીકરણીય ન લેખાય.
ઉપરના અવતરણામાં પસાદી, પદેથી, પદ્દાસી, પસેનાદી એ ચાર નામે મતાન્યાં છે અને તે ચારે નામે હુબંગ જેવા છે; છતાં તેના સબંધમાં પાનાએ ભરી ભરીને નિરક વિવેચન કરવામાં આવ્યું છે.
વળી રાધાકુમુદ મુકરજીનું લખાણ વાંચવામાં જ ભૂલ કરેલી છે. “ Man of Thought' By R. Mookerji તેમાં લખ્યુ` છે કે-Pasenadi of Kosala પરંતુ તેનુ ગુજરાતી ભાષાંતર કરવામાં ભૂલ કરી છે. વાસ્તવમાં તેને અનુવાદ પસેનાદિને બદલે પસૈનિંદ કરવાના છે; કારણ કે પ્રસેનતનું પ્રાકૃત રૂપ સેર્દિ થાય છે. એ જ પ્રમાણે બધા અંગ્રેજીમાં અધે સ્થળે Pasenadi રૂપ લખાયું છે અને તેનુ ગુજરાતી પસૈનિંદે જ કરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૬૫) તેના ઉપર જે કલ્પના કરીને તેનું ગુજરાતી રૂપ વિકૃત જ કરવું હોય તે પાસેનાદિ, પાસેનદિ, પસેનાદિ વિગેરે થઈ શકે, પરંતુ તે તે વિકૃત રૂપ કહેવાય.
વળી પ્રદેશી એ સંસ્કૃત નામ છે, પ્રાકૃત નથી. પ્રાકૃતમાં પદેશી લખાતું હશે” એમ લખવામાં લેખકનું ભાષાઅજ્ઞાન સૂચિત થાય છે. પ્રદેશનું પ્રાકૃતરૂ૫ પહેલી વા પતી થાય છે અને તેને ઉલેખ ઠેકાણે ઠેકાણે શાસ્ત્રોમાં મળી પણ આવે છે. અંગ્રેજીમાં તેને Pass લખાય છે. Hermann Jacobi તેને પાણી_Paesi તરીકે લખે છે. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃ. ૧૭૩ તેમાં Paesi નામ વાપર્યું છે.
આવશ્યક ચૂર્ણિમાં પણ પાણી નામ વાપર્યું છે એટલે કે કલેશ નું પ્રારા ૫ પશી નહીં પણ પાણી લખાય છે. પહેલી પણ જોવામાં આવે છે પરંતુ પછી થતું નથી.
એટલે “પ્રવેશ ને પ્રાકૃતમાં શી લખાતું હશે કે બૌદ્ધના પાલી ગ્રંથમાં મૂળે તે પહેલી જ વાર હશે.” એવી આધાર વગરની કલ્પના કરવી તેને કશે અર્થ નથી.
વળી કનિત કે ઘનિત્ ના નામોચ્ચાર સાથે પસાર નામને કશું સામ્ય નથી. તે બન્ને શબ્દ જુદા, નામે જુદા અને વ્યક્તિએ પણ જુદી છે.
વળી કેશળપતિનું નામ પ્રદેશ રાજા હતું એ મંતવ્ય પણ બિલકુલ નિરાધાર અને અસત્ય છે. કેશળપતિનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૬૬) દેશી રાજા નહીં પણ રાજા પ્રસેનજીત હતું. તેમની રાજધાનીનું નામ સાવથી હતું. તે રાજા ઇતિહાસમાં પતિ, પનઘ કે ઘટ્ટ તરીકે ઓળખાય છે. તેઓ મહાવો રાજાના પુત્ર હતા, તે નામનાથ વગેરેથી જાણી શકાય છે.
જ્યારે કશી ના તે કેયાધિપતિ હતા અને તેમની રાજધાનીનું નામ વિય હતું. એમ બન્ને રાજાઓ અને તે બન્નેના રાજ અને રાજધાનીઓ એ બધું જુદું જુદું છે.
પ્રદેશ રાજા અને રાજા પ્રસેનજીત એ બન્ને જુદા જુદા છે એમ સામાન્યપણે જાણ્યા પછી તેમને શાક્ત રીતિએ અને ઈતિહાસમાં ઊંડા ઉતરીને તપાસીએ.
રાજા પ્રસેનજીત (૧) વિક્ષ તર ઉત્તર તેને ર ાના કનિષિત (=vनदि) कोसल का ठीक उत्तर होगा?
મસ્જિનિય, . ૨૬ (રાદુર) (૨) ...
માઝરાના (=રસેનજિત પિતા)ને વિંવसार को कन्या देते वक्त, दोनों राज्यों के बीच एक लाख आय का काशीग्राम कन्या को दिया।
યુવર્યા, (રાદુ) પૃ. જરૂર (३) राजा महाकोशलद्वारा काशी का विनय इ. स. पूर्व ૨ મેં જોરા મેં ઘનિત ૬૦-૧૨ ..
भारतीय इतिहास रूपरेखा, जि. १, पृ. ४६३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
(१६७)
(४) महाकोशल का बेटा पसेनदि या प्रसेनजित था। उसने तक्षशिला में शिक्षा पाई थी, और वह पिता की तरह ही प्रतापी था।
भारतीय इ. रूपरेखा, जि.१, पृ. ३१९ (५) उसका समकालीन मगध का राजा सेनिय (श्रेणिक) बिंबिसार था । (राज्यकाल लग.६०१-५५२ इ. स. पू.), जिसके साथ पसेनदि की एक बहन का ब्याह हुआ था।
भारतीय इ. रूपरेखा, जि. १, पृ. ३१९ (६) पसेनधि, बिम्बिसार आदि राजाओं के समकालीन - महात्मा बुद्धदेव थे।
... . भारतीय इ. रूपरेखा, जि. १, पृ. ३५३
(7) Tarerdi's wads leccided in the Mejjim Nikaya II, 124
" Political: History of Ancient. India'' P. 70 (8) Prasenajit, king of Bravasti. શ્રાવસ્તીના રાજા પ્રસેનજીત.
" Political History of A. India" P. 73. (9) In the time of Mahakosala's son and successor Pasenadi or Prasenajit......
. " Political History of A. India' P. 110
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
મહાકાશળ રાજાના પુત્ર અને ઉત્તરાવિકારી પસેનાદ અથવા પ્રસેનજીતના સમયમાં,
(10) In Kosala king Mahākosal had been succeeded by his son Pasenadi or Prasenajit...... રાજા મહાકાશલ પેાતાના પુત્ર પસેનદિ કે પ્રસેનજિતદ્વારા કાશળમાં સફળ થયા હતા.
"
* Political History of A. India ” P. 188 (૧૧) યેવમવિ તે યુદ્ધિ: શ્રાવતી ત્રન તત્પુરીમ્ ।
तत्राऽस्ति त्वत्पितुर्मित्रमिन्द्रदत्त इति द्विजः ॥ ४७६ ॥
स प्रसेनजितो राज्ञः पुरः प्रातरनीयत । पृष्ठश्च कथयामास स्वर्णमाषकथां तथा ॥१०१॥ જો તારી મરજી હોય તે! તું શ્રાવસ્તી નગરીમાં જા, ત્યાં તારા પિતાના ઈંદ્રદત્ત નામે મિત્ર રહે છે.
તેને સવારમાં પ્રસેનજીત રાજા પાસે લઇ જવામાં આન્ગેા. રાજાએ તેને પૂછ્યું એટલે તેણે એ માષા સુવણુ માટે ડેલા જવાની કથા જેવી હતી તેવી કહી બતાવી.
ત્રિ. શ. ચરિત્ર, પવૅ ૨૦, ni ??, પૃ. ૨૧૨-૧૧૨ १२) कोसंबी कासवजसा कविलो सावत्थी इन्ददत्तो य । इब्मे य सालिभद्दे धणसिट्टि पसेई राया ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૬૯) કેશાબીમાં કાશ્યપને પુત્ર કપિલ, સાવસ્થીમાં ઈન્દ્રદત્ત, ગર્ભશ્રીમન્ત શેઠ શાલિભદ્ર અને પેસેનદિ રાજા છે.
उत्तराध्ययन (बृहवृत्ति) पृ. २८६ (૨૩) વા વાવસ્થી નારી........... ततो पभाए पसेणइस्स रण्णो उवणीतो,
ઉતરાધ્યયન (વૃત્તિ ) પૃ. ૨૮૭-૮૮ (૧૪) ૧૮૦ જે વખતે રાજા પચેસી સેવિયા નગરીમાં રાજ્ય કરતો હતો તે વખતે રાજા જિતશત્રુ કુણાલ દેશની સાવત્થી નગરીને રાજા હતે. કુણાલ દેશ સમૃદ્ધિવાળો હતે અને સાવસ્થી નગરી પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલી હતી. રાજા જિતશત્રુ પચેસી રાજાને આજ્ઞાધારી ખંડિયો રાજા હતો.
શ્રી રાયપણુઈય સુત્ત, પૃ. ૧૦૨
(પં. બહેચરદાસકૃત) ગુ. અનુવાદ ઉપર પ્રમાણે જેનશામાં પ્રસેનજીતને વિષે પ્રસંગે પાર સ્થળે સ્થળે ઉલ્લેખ આવે છે; છતાં નીચે પ્રમાણે લખવું તે હડહડતું જૂઠાણું જ ગણી શકાય.
પણ જૈનગ્રન્થકારોએ તે, સમ ખાવા પણ પ્રસેનજિતનું નામ, કેઈ ઠેકાણે ઘૂસી જવા ન પામે તેની સખ્ત તકેદારી રાખેલી દેખાય છે. ”
પ્રા. શા. પુ. ૧, પૃ. ૮૪. લેખકનું આ કથન જૈનશાસ્ત્ર વિષયક અજ્ઞાન બતાવનારું છે. સાથે સાથે એન ઈતિહાસકાર ને શાસ્ત્રકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
આચાર્યોનું અપમાન કરનારું છે. જેનશાએ વાંચવા નહીં, તપાસવા નહીં, જેવા નહીં, એમને એમ, માહિતી મેળવ્યા વગર હાયે રાખવું અને ઈતિહાસના લેખક તરીકે દાવે કરે એ વિદ્વત્સમાજમાં કેટલું હાસ્યાસ્પદ છે? પ્રસેનજીતને પ્રાકૃત શબ્દ પારૂ એ જૈનગ્રન્થમાં જ મોટે ભાગે દેખાય છે. વળી તેને જિતશત્રુ એવા સમર્થ નામથી જૈનશાસ્ત્રોમાં ઓળખાવાય છે. “ભારત શિલાલેખો' પુસ્તકમાં અન્ય વિદ્વાનોએ તેને માટે તે ખાસ ઉલ્લેખ કર્યો છે, જે જો માટે ખરેખર ધ્યાન ખેંચે એવો છે. (15) 10.
*(a) Rājā Pasenaji. Kosalo BT. (168) (b). Bhagavato Dhammacakam.BT. (169) (c) Raja Pasenadi Kosalo, [Digha, 1, P.103]
Raya Jiyasattu-the king of Săvatthi [ Jain U vasaga Dasão. ]
•••••••••••••••••••••••...... Pasenji, like A játeatu, is an honorific name or a title assumed by the king of Kosala, and its meaning is quite evident from Jain synonym Jiyasattu, the Conqueror.
Barhut Inscriptions P. 64.
by Barua & Sinha. * (a) " King Prasenajit of Kosala."
(b) “ The Dharmacakra of the divine Master."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૭) અથ-રાયા છઅસત્ત–સાવત્થી નગરીને રાજા છતશત્રુ એમ ઉવાસગદસાઓ-જેના આગમસૂત્રમાં કહ્યું છે.
પ્રસ્તુત પુસ્તકના લેખક તેનું વિવેચન કરતાં લખે છે કે –
અજાતની માફક પ્રસેનજિત પણ માનવાચક નામ અથવા તે પદ-ટાઈટલ છે જે કેશળપતિએ ધારણ કર્યું હતું. જૈનોએ ઉવાસદસાઓ સૂત્રમાં અપરનામ તરીકે વાપરેલ “છતશત્રુ” (વિજેતા–Conqueror ) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
ભારહુત શિલાલેખે, પૃ. ૬૪ (१६) तत्थ णं सावत्थीए नयरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्त नाम राया होत्था ।
ત્યાં શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાને અંતેવાસી ( પડેશમાં રહેવાવાળે ) જિતશત્રુ (પ્રસેનજિત) નામને રાજા હતે.
रायपसेणियंसि पएसिकहाणय, पृ. ३ (१७) एवं खलु, जम्बू , तेणं कालेणं तेणं समएणं, आलभिया नाम नयरी। सङ्खवणे उर्जाणे । जियसत्तू राया।
તે કાળે ને તે સમયે જબૂદ્વીપમાં આલભીયા નામની નગરી શંખવન ઉદ્યાને જિતશત્રુ રાજા
સવારસાગો બ૦ ૧ (ાડીટેટ થાય , પણ, હો હો ) પૂ.૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
(902)
(18) In the Rāyapasenaijja Jiyasattu is mentioned as king of Savatthi. “In the Kunala country." The town is the well-known capital of the Kosala country.
The Uvāsagadasão
(A. F. R. Hoernle ) P. 103 (19) The relation between Prasenajit and the Buddha are commemorated in stone in one of the Bhārhut sculptures. The sculpture bears two inscribed labels:
(1) Rājā Pasenaji Kosalo, and
(2) Bhagavato Dhama-chakan. This indicates that Prasenajit was an adherent of the Buddha symbolized as Dharma-chakra.
"Hindu Civilization. ' P. 182 ( 20 ) We thus find that the three contempo. raries of Buddha-Bimbisār, Prasenajit, and Udayan, belonged respectively to the twenty-second, twenty. third, twenty-fourth generation after the Great Battle.
"Hindu Civilization ” P. 154 આપણે આથી એમ સમજી શકીએ છીએ કે બિંબિસાર, પ્રસેનજિત અને ઉદયન, બુદ્ધદેવના સમકાલીન હતા અને તે ત્રણે અનુક્રમે મહાયુદ્ધ પછીની બાવીશમી, ત્રેવીસમી અને
વીશમી પેઢીએ થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૭૩)
(21) He was deputed by king Eimbisär to king Prasenajit for settlement in Kosala as a banker. Hindu Civilization. P. 252
(22) Pasenadi K, see Prasenajit.
and
This Ajitesatru, after a first victory in his war on Prasenajit (Pasenadi) of Kosala, was captured by him, and then was set at liberty and received his daughter in marraige.
આ અજાતશત્રુને કેશળદેશના પ્રસેનજિત કે પ્રસેનંદ સાથેની લડાઇમાં તેને પ્રથમ વિજય થયા પછી તેને પ્રસેનજિત રાજાએ પકડી લીધેા હતા અને છેાડી દેવામાં આવ્યે હતા. તદુપરાંત તેનુ પેાતાની પુત્રી સાથે લગ્ન કરાવી આપ્યું હતું.
Ancient India & Indian Civilization P. 25 & 429
(23) Pasenadi was the son of Mahakosala. king of Kosala, He was educated at Taxila: Mahali, a Licchavi prince, and a Malla prince of Kusinara were his class-mates.
D. C., Pt, I, pp. 337-338.
...... The Sakyas became the vassals of king Pasenadi of Kosala.........
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
(298) Pasenadi heared this reply and became his deciple.
(S. N, Vol. 1, pp 68-70 )
Buddhistic Studies P, 208-213 ( 24 ) And the Ikshvāku Prasenajit (Pasenadi) of Kosala, was contemporary with the Buddha.
Cambridge History of India, Vol. 1, P. 310
(25) Pasenadi found himself deserted by all his people.
પનદીએ પિતાની જાતને બધા માણસોથી વિખૂટી y Sell at S........
“ Cambridge History" Vol. 1, P. 181 (26) Pasenadi who was born about the same time as the Buddha .........
os Cambridge History" Vol. 1, P. 180 પસેનદિ લગભગ બુદ્ધના સમયે જ જમ્યા હતા.
( 27 ) Her father Dhananjaya was sent by Bimbisār to Pasenadi, who had requested to have a wealthy person in his Kingdom.
"The Life of Budhba''
by E. J. Thomas. P. 105. ( 28 ) Khemā was wife of Bimbisāra, and is recorded to have given instruction to king Pasenadi.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
(954) ખેમા બિબિસારની પત્ની હતી અને તેને માટે એમ ઉલ્લેખ છે કે–તે સેિનદિ રાજાને સૂચનાઓ આપતી હતી.
• The Life of Buddha' P. 110 (29) Then Buntba, to pastnudi's aları2 pointed an out sitting near them.
The Life of Buddha' P. 121 (50) so pustimi, king of the Kosalas, is represented as becoming his royal patron at Sävatthi.
• The Life of Buddha · P. 138 (31) Parcetina-Sutill --Buddha's Counsel to a man who had lost a son, and the dispute of ning preseroidlikud his wife thereon .........
Dhammaceti!Swiis --- pitsenudi visits Buddha,
Kammukutinaia S a-i conversation between Buidha and pasenudi.
"The Life of Buddha" P. 26 ( 32 ) Thus Pasenadi's sister, the Kosad cui, was the wife of Bimbisära-king of Magadha.
પસેનદિની બહેન કેશલદેવી મગધરાજ બિંબિસ રની પત્ની થતી હતી.
" Buddhist India': 1, 3 ( 33 ) That Pasenadi asked for one of the daughters of the Säkiya chiel's as his wise.
* Buddhist India" P. 11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
(299)
(34) The Licchavis apear to have been on friendly terms with king prasenajit of Kosala.
Some Kshatriya Tribes of Ancient India, P.110( 35 ) A great hall of the Law ( Saddhama. Mabasala) was built by king pasenadi for Bundha.
(Ibib. pp. 1-2.) રાજા પ્રસેનજિતે બુદ્ધને માટે એક મેટે હાલ (સધ્ધમ્મ મહાશાળા) બંધાવી આપ્યો હતે.
« Ancient Indian Tribes " P. 54 (36) Prasenajit of Rosala, who had seen the Master, and Udayana of Kausämbi, at whose command the famous sandalwood figure was prepared by å master who had been sent to heaven,
Buddhist Art in India, P. 171 ( 37 ) We should be equally ready to find King Prasenajit, the impartial president of this public manifestation.
The begginings of Buddhist Art, P. 174 ( 38 ) From Kapila vatthu the Buddha is said to have gone to Savatthi, the capital of Kosala where Pasenadi was king...
Hinduism and Buddhism, Vol. I, P. 148 (39) He ( Adjātasatru ) said, " Sirs, Prasenadjit was a sovereign king, and it is very unfortunate that he has died in my realm..."
The life of Buddha by Rockhill, P. 116.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૭૭) ( 40 ) The accession of Prasenajit has been dated in circa. 533 B. C.
Chronology of Ancient India, P. 253 ઉપરના આટલા બધા જુદા જુદા પુસ્તકેઃ પ્રાચીન આગમથી લઈ કરી અર્વાચીન છેલ્લામાં છેલ્લી શોધખેળપૂર્ણ પૌત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનેથી લખાયલા ઐતિહાસિક પુસ્તકના પુરાવાથી રાજા પ્રસેનજિતની હકીક્ત જાણું, અને તેમાં પ્રસેનજિત અને પર્સનદિ એક છે તે પણ જાણ્યું; પરંતુ પ્રસેનજિત અને પ્રદેશી રાજા એક છે એ કયાંથી પણ ઉલ્લેખ મળે નથી, મળતું નથી, છતાં પ્રાચીન ભારતવર્ષમાં એમ લખવું કે “ બૌદ્ધ ગ્રન્થને રાજા પ્રસેનજિત અને તેના ગ્રન્થને રાજા પ્રદેશી એક જ વ્યક્તિ હશે, અથવા આગળ જઈને એમ નિશ્ચય કરી દે કે “તેની કેશળની રાજધાની અધ્યા ગણાતી હતી... ( ત્યાંના) રાજાનું નામ પ્રસેનજિત હતું અને તેને જ પસાદિ અથવા પ્રદેશી પણ કહેવાય છે.” એમ લખી નાખવું એ તે હડહડતું જુઠાણું છે. જે લકે અતિહાસિક અનવેષણમાં જીવન વિતાવે છે, જે પૂર્વાચાર્યો તત્કાલીન સમયને સત્ય ચિતાર આપે છે તે બધાને “પ્રા. ભા.” લેખક શું વિચાર વગરના કે અનુભવ વગરના ગણાવવા માગે છે? અને તે પણ અસત્ય, અસંબદ્ધ અને નિમૂળ કલ્પના કરીને ?
ઉપર પ્રમાણે પ્રસેનજિતની હકીકત જાણ્યા પછી પ્રદેશી રાજાને પણ ઇતિહાસ તપાસી જઈએ.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
(१७८)
प्रदेशी राजा પ્રદેશી રાજા કેડ્યાધિપતિ હતા અને તેમની રાજધાની સેવિય હતી, એ આપણે પાછળ વાંચી ગયા. તેને માટે વિશેષ હકીકત પણ તપાસીએ.
(४१)पएसि(ण) प्रदेशिन-पुं० स्वनामख्याते श्वेताम्बिकानगरीराजे प्राच्यभवे सूर्याभदेवे ।
अभिधानराजेन्द्र ' भा. ५, पृ. २८ (४२) भारहे वासे केइयअद्धे....तत्थ णं सेयवियाए णयरीए पएसी नामं राया होत्था ।
ભારતવર્ષના કેડ્યાધમાં સેવિયા નગરીમાં પ્રદેશી નામના રાજા હતા.
रायपसेणीसूत्र (४३) पएसिराय-प्रदेशिराज-पुं. । श्वेताम्बिकानगरीपतौ सूर्याभपूर्वभवनीवे, स्थानांग अष्टमस्थाने ।
अभिधानराजेन्द्र, भा. ५, पृ. ४१ ( ४४ ) तत्थ णं सावत्थीए नयरीए पएसिस्स रन्नो अंतेवासी जियसत्तू नाम राया होत्था ।
रायपसेणियंसि पएसिकहाणयं, पृ. ३ (४५) सावत्थीनी Raat शत्रु (प्रसेनमित) सेय. વિયાના રાજા પએસિને અંતેવાસી-દેશ સમીપે રહેનારે-હતે.
રાયપણુઈય સુત્ત, પૃ. ૨૧૦
(५. माडेयरहासत)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૭૯).
(૪૬) તા વાણી રાયા નથી જ્યારુ માથ... पाहुडं सजावेइ । चित्तं सारहिं सद्दावेइ । सद्दावित्ता एवं वयासि
of વિત્ત તુમ સાવથી નાર................તાળ નિત્તે તારી......તે મર્થ નાવ પાદુ ઇદ ગંતવાહિં વરમાણે वसमाणे केक्यअद्धस्स जणवयस्स मज्झमज्झेणं जेणेव कुणालानणवये નેવ ભાવથી નારી તેને સવાછ .
પસિરીયં, પૃ. ૨૪ (૪૭) એક વખતે રાજા પસીએ ચિત્ત સારથીને બોલાવીને કહ્યું કે, ચિત્ત! તું સાવથી નગરીએ જા અને ત્યાં જીતશત્રુ રાજાને આ આપણું ભેટ આપી આવ. તથા ત્યાંના રાજકા, રાજનીતિઓ અને રાજવ્યવહાર તું જાતે પોતે જ જીતશત્રુ રાજાની સાથે રહીને જ જેતે–સંભાળતા થોડો વખત ત્યાં રહી પણ આવ એ રીતે તે સેયવિયા નગરીથી નીકળી કેક અર્ધ દેશની વચ્ચે થતું કુણાલ દેશની સાવથી તરફ જવા લાગ્યું. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહીં એવા સુખરૂપ શિરામણીવાળા પડાવ કરતે કરતે તે સાવથી નગરીએ જઈ પહોંચ્યો. - રાયપણુય સુત્ત, પૃ. ૧૦૨-૩
(પં. બહેચરદાસ કૃત) (48) We learn from Jaina sources that one half of the Kekaya kingdom was Aryan and the Kekaya a city was known as Seyaviya.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૮૦).
કેકયરાજ્યને અર્ધ ભાગ આર્યો હતો અને એ દેશના નગરને સેવિય કહેવામાં આવતું હતું એમ જૈન મૂળ આધારે પરથી આપણે જાણી શકીએ છીએ.
Indian Antiquary' 1891, P. 375 (49) But Setavya was not only an important bolting station on the high road connecting Sävatthi with Kapila vatthu; but also an important town in Kosala, the official head quarters of a royal chieftain named Pāyāsi ( Jain Paesi).
સંતવ્ય નગર કપિલવસ્તુ અને શ્રાવસ્તીને જોડનાર મોટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કેળનું એક મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જેન પાયેસી) નામના રોયલ ચીફના એફિશ્યલ હેડકવાટર્સ હતાં. Memories of the Arch. Survey of India,
No. 50, P. 9 આથી સ્પષ્ટ સમજાય છે કે-પ્રસેનજિત અને પ્રદેશી રાજા બન્ને જુદા જુદા હતા. એ વિષે બીજા પણ અનેક પ્રાચીન અને અર્વાચીન પ્રમાણે અને ઉલ્લેખે મળી શકે તેમ છે પરંતુ લંબાણ ખૂબ થયું છે એટલે વિશેષ કશું ન ઉમેરતાં તે બન્ને રાજાની સમકાલીનતા અને ભિન્નતા સંબંધી એકાદ બે ઉલેખો ટાંકીશ.
(50) Once Kumār Kassapa, with a large number of Bhikhus went to Setavya Pāyasi was the chief
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૮૧) at the place. He enjoyed enormous wealth given by Pasenadi, king of Kosala. He was a false believer, but his false belief was displaced by Kumār Kassapa.
કુમાર કસ્યપ (કાશ્યપ ) એક વાર ઘણું ભિક્ષુઓ સાથે સેતવ્ય ગયા. પયાસી સંતવ્યના રાજા હતા. કેશલના રાજા પાસેનદીએ આપેલ પુષ્કળ દ્રવ્યને તેમણે ઉપલેગ કર્યો હતે. તેઓ નાસ્તિક હતા. કુમાર કન્સ્ટપે તેમની નાસ્તિકતાનું નિવારણ કર્યું હતું.
Ancient Indian Tribes”
Vol. I, P. 85 (૧૨) તેન રવો ન સમથેન યાણિ રાગો હેતવ્યું. જનહિ જોન ત્નિ રાગટ્ય ... ...
વીનિવાય મા. ૨, પૃ. ૨૨૭
* પચાસ એ વાસ્તવમાં તિ છે, પરંતુ તે લિપિની ડિમાત્રા વાંચવામાં ફેર થવાથી પતિ ને બદલે પાયાણિ લખાયું હોવાનો સંભવ છે.
લિ શબ્દમાં થનો પહેલાં જે કાના જેવું નિશાન છે તે ખરેખર કાને નથી પણ પડિમાત્રાની લિપિમાં એ કાના જેવું નિશાન, ૨ ઉપરની માત્રા છે. (બંગાળી લિપિમાં હજી પણ એમજ લખાય છે.) એટલે એનું ખરું વાચન કિ થાય, પણ માત્રા વાંચવાની ભૂલને પરિણામે અને ૪ પછી બીજે કાન વધી જવાને કારણે પતિ ને બદલે પાયલ થયું હોય એ સ્વાભાવિક છે.
રયાપદ સુત ( ગુઅ૭ ) પૃ. ૨૦ ટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૮૨)
ઉપરના બે પ્રબળ પુરાવાઓથી એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે બૌદ્ધ પણ ઘણી રાગ અને રાજા નિમિત્ત બનેને જુદી જુદી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. જેનો પણ તે બન્નેને જુદી વ્યક્તિઓ માને છે. અલબત્ત તે બને કે-બૌદ્ધો ને જેનો-પ્રદેશી રાજાની હેસીયતને જુદી જુદી રીતે સ્વીકારે છે પરંતુ તેની વાસ્તવિક હેસીયત શી અને કેવી હતી તેનું વિવેચન કરવું અત્રે અપ્રાસંગિક ગણાય. અહીં તે એટલું જ માત્ર સૂચન કરવાનું છે કે જેને અને બૌદ્ધો તે બન્નેને જુદા માને છે. એમ હોવા છતાં પ્રા. શા. ના લેખક એમ કહે કે-“ બૌદ્ધોને પ્રસેનજિત્ અને જેનોને પ્રદેશી રાજા (કે પયાસિ કે દેશી) એ એક જ હશે-છે.” એમ લખીને તેના આખા ઈતિહાસને અસત્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો. નથી જણાતે ?
વળી બીજી વાત એ આવે છે કે પ્રાચીન ભારતવર્ષમાં કેશલની રાજધાની અયોધ્યા ગણાવી છે તે પણ હંબગ છે. તે વખતની તેની રાજધાની અયોધ્યા નહીં પણ સાવOી હતી.
( 52 ) With the downfall of the Kingdom of Kosala began the decline of Srāvastii-its capital..
કેશલ રાજ્યનાં અધઃપતન થવા સાથે તેની રાજધાની શ્રાવસ્તીનું પણ અધઃપતન થયું. Memories of Arch. Survey of India,
No 50, P. 80
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) ( 53 ) Srāvasti the ancient capital of the Kosala country.
શ્રાવસ્તી એ કેશલ દેશની પ્રાચીન રાજધાની હતી. Memories of Arch. Survey of India, No. 50, P. 1
( 54 ) The prosperity of Srärasti is, after all, the prosperity of the kingdom of Kosala.
શ્રાવસ્તીની અભિવૃદ્ધિ-આબાદી–એ ખરી રીતે કોશલ દેશની આબાદી ગણાય. Memories of Arch. Survey of India,
No. 6. P.11 વળી અયોધ્યા અને શ્વેતાંબી નગરી બંનેને એક ગણાવવાનો પ્રયાસ થયો છે, એ પણ અસત્ય છે. આવાં તે અનેક અસત્યો તેમાં ભર્યાં પડ્યાં છે. કેટલાંક ગણાવી શકાય?
.: ૨૨ : કનકખલ તાપસ કે આશ્રમ? કનકપલ આશ્રમ બાબત ઉલ્લેખ કરતાં પ્રા. ભા. ના લેખક કલ્પસૂત્રને હવાલે આપી જણાવે છે કે –
અયોધ્યા જતાં વચ્ચે કનખલ તાપસના આશ્રમવાળું મોટું જંગલ આવેલ છે, જ્યાં શ્રી મહાવીરે ચંડકોશીયા નાગને પ્રતિબંધ આપી બુઝ હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૬૨, ટી. ૩૭ ખરી રીતે કલ્પસૂત્રની ટીકાને અર્થ જ બરાબરકરા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
(१८४) વાસ્તવમાં એ હકીકત નથી. ખરી હકીક્ત તે છે એ કે કનકખલ કઈ તાપસનું નામ નથી પણ એક આશ્રમનું નામ છે. બધે સ્થળે જ્યાં જ્યાં તે નામ આવે છે ત્યાં ત્યાં આશ્રમ તરીકે જ તેને ગયું છે.
(१) कनकखलाख्यतापसाश्रमः । કનકખલ નામને તાપસને આશ્રમ છે.
त्रि. श. चरित्र, पर्व १०, सर्ग ३, पृ. २७ (२) स च्युस्वा कनकखले सहस्रार्धतपस्विनाम् ।
___ पत्युः कुलपतेः पत्न्याः पुत्रोऽभूत् कौशिकाह्वयः॥२३६ તેણે આવીને કનખલના આશ્રમમાં પાંચસે તપસ્વીઓના પતિ-કુલપતિની પત્નીની કુક્ષિમાં જન્મ લીધે. તેનું નામ होशि: सेतु
त्रि. श. चरित्र, पर्व १०, सर्ग ३, पृ. २७ (३) कणगखले आसमपए पंच तावससयाहिवइस्स कुलवइणो गिहिणीए उववन्ना दारगत्तण्णेणं ॥
म. च. ( गुणचन्द्र ) पत्र १७४ (१) कनकखलं णाम आसमपदं ।
___ आ. चू. पूर्वाई, पृ. २७७ (५) कणगखल मझेण वच्चति.......
कणगखले पंचण्हं तावससयाणं कुलवइस्स तावसी पोट्टे आयात।।...तस्स य अदूरे सेयवीया णाम नगरी।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
કનકખલ( આશ્રમ )માં પાંચસે તાપસેના કુળપતિની પત્નીને ઉદરે આવ્યા.....તેની પાસે સેતવ્યા નામની નગરી છે. આા. પૂ. પૂર્વાદ, પૃ. ૨૭૮
(૬) અવશ્ય સૂત્ર હારિદ્રીય વૃત્તિ તથા મલયગિકૃિત આવશ્યક વૃત્તિમાં પણ ઉપર પ્રમાણે કહ્યું છે,
એટલે કે ઉપરના બધા કથનથી કનકખલ એ આશ્રમ છે એમ નિશ્ચિત થાય છે છતાં તેને કાઇ તાપસનું નામ ૐવાનું કહેવું તે યુક્તિસંગત નથી.
કઇ સંસ્કૃતના જાણકાર માણસ પાસે અથ કરાવી લીધે હાત તા આવી ભૂલા ન થવા પામત.
વળી તેમાં ચાધ્યા જતાં વચ્ચે કનકખલ...’આવે છે એમ જે લખ્યુ છે તે પણ અસત્ય છે, કારણ કે કનકખલ આશ્રમ અચેાધ્યા જતાં નહીં પણ શ્વેતાં જતાં આવે છે. ( કારણ કે ભગવાન કનકખલ આશ્રમથી શ્વેતાંબી ગયા છે.)
:
પ્રાચર્ચામાં પણ તેએ નકખળ તાપસ લખે છે એ તે ભારે આશ્ચર્યની વાત છે. તેમને એ આખતના ઇશારા કરવા છતાં તેઓ પેાતાના કદાગ્રહને પકડી રાખે છે.
વળી તેમાં લખે છે‘કનકખળ તાપસ અને ચડકૌશિકનુ વૃત્તાંત વાંચતા પણ સમજાય છે ” પરંતુ કનકખળ ત:પસનું અને ચંડકૌશિક બન્નેનુ વૃત્તાન્ત શામાં તેમણે વાંચ્યું છે તે તે જણાવ્યું નથી. આધાર વગર અથવનાની કલ્પના કરતાં અને પાછી પકડી રાખતાં પણ તેમને સંકેચ થતા નથી એ શરમની વાત ગણી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧૮૬)
* ૨૩ :
વજભૂમિનું સ્થાન ભગવાન મહાવીરે કષ્ટ સહન કરી કર્મોને ક્ષય કરવા માટે વજભૂમિમાં વિહાર કર્યો છે અને તે સંબંધી પ્રાચીન ભારતવર્ષમાં પણ તેને ઉલ્લેખ છે; પરંતુ તેમાં શ્રાવસ્તી નગરીની ઉત્તરે હિમાલય પહાડી પ્રદેશને વજાભૂમિ બતાવી છે, જે શાસ્ત્રીય રીતે અસંગત ઠરે છે. “પ્રાચીન ભારતવર્ષમાં તે સંબંધે એ ઉલ્લેખ છે કે –
જેન ગ્રંથમાં લખેલ છે કે-શ્રી મહાવીરે દીક્ષા લીધા પછી નવમું ચોમાસુ વજભૂમિમાં કર્યું હતું.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬પ, ટી. ૪૪ અનાર્ય દેશ ગણીને શ્રાવસ્તીની ઉત્તરે હિમાલયના પહાડી દેશને વજીભૂમિ કહેવાતું હોય એવી કલ્પના કરી છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬. ટી. ૪ મારી મતિ અનુસાર તે અનાય નહીં પણ વજ એટલે સખ્ત કે વક્ર મનદશા ભગવતા મનુષ્યવાળી ભૂમિ, એવો અર્થ કરે જોઈએ.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬, ટી. ૪૪ ઉપરના અવતરણોમાં પહેલા તે સ્વકલ્પના બળે શ્રાવસ્તીની ઉત્તરે અનાર્ય દેશ ગણાવી દીધો અને પછી અનાર્યની વ્યાખ્યા પિતાના મનમૂજબની કરી સેલ માર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
(૧૭) પરંતુ એથી ખરી વાભૂમિ ઉખડીને ત્યાં ન આવી પડે આચારાંગ સૂત્રના પાઠ વાંચવામાં આવ્યા હોત તે આવા અસત્ય વિધાનની કલ્પના કરવાને નિરર્થક શ્રમ ન વેઠ પડત,
વાસ્તવમાં તે વખતે જેને અનાયભૂમિ કે વજભૂમિ માની અને તે વખતે જ્યાં મહાવીર વિહાર કર્યો તેને આશ્રીને હકીકત લખાવી જોઈએ. આજે હું વા શબ્દના અર્થને અનુસરી વિંધ્યાચળના પહાડી પ્રદેશને વજભૂમિ કે અનાયભૂમિ માની લઉ તેથી વિધ્યાચળને પ્રદેશ ભગવાને બતાવેલી વજાભૂમિ કે અનાર્યભૂમિ કદી ન બની જાય. તેમજ શ્રાવસ્તીની ઉત્તરના હિમાલયના પહાડી પ્રદેશને અનાર્ય ગણી તેને ભગવાન મહાવીર વિચર્યા હતા તે વજભૂમિ તરીકે કલ્પના કરવી એ અસંબદ્ધ છે.
વળી વાભૂમિ એટલે અનાય નહીં પણ વજી શબ્દને જે અર્થ થાય તેને અનુસરી સખ્ત ભૂમિને વજભૂમિ મનાવવાનો યત્ન થયે છે. જે એમ જ કરવું હોય તે. જે જે પહાડી ભૂમિ હોય તે બધી સખ્ત ભૂમિ અથવા અનાર્યભૂમિ સમજી, એ બધી ભૂમિઓને શ્રી મહાવીરે કહેલી અનાર્યભૂમિ ગણી ત્યાં બધે શ્રી મહાવીરે વિહાર કર્યો હતે એમ માની લેવું પડે; પણ તે કેટલું અવાસ્તવિક ને હાસ્યાસ્પદ ઠરે છે તે સૌ કઈ સમજી શકે તેમ છે. - હવે શાસ્ત્રીય વજભૂમિ કઈ છે અને કયાં હતી તે તપાસીએ. તે સંબંધી શાસ્ત્રીય તેમજ ભૌગોલિક દષ્ટિએ ઘણા પ્રમાણો મળી શકે છે. તેમાંનાં કેટલાક મહત્ત્વના અહીં ટાંકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
(૧૦૮). (१) अह दुच्चरलाढमचारी वजभूमिं च सुब्मभूमिं च ।
पंतं सिजं सेविंसु आसणगाणि चेव पंताणि ॥८२॥ लादेहिं तस्सुवसग्गा बहवे जाणवया लूसिसु । अह लूहदेसिए भत्ते कुकुरा तत्थ हिंसिसु निवइंसु॥३॥
આવા વૃત્તિ, પૃ. ૨૮ વળી ભગવાન દુર્ગય લાઢ દેશના વભૂમિ તથા શબ્દભૂમિ નામના બને ભાગોમાં વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને ઘણું હલકી વસતીઓ મળતી; તેમજ પીઠફલકાદિ આસન પણ ઘણા હલકા મળતા.
લાઢ દેશમાં તે ભગવાનને ઘણું ઉપસર્ગો થયા ત્યાંના લોકે તેમને મારતા, ભેજન પણ લૂખું મળતું, તથા કૂતરાઓ આવી વિરપ્રભુની ઉપર પડતા ને કરડતા.
આ ઉપરથી સ્પષ્ટ રીતે માલૂમ પડે છે કે ભગવાન લાઢ દેશની અંતર્ગત આવેલા પ્રદેશમાં વજભૂમિ માનીને વિચર્યા છે એટલે લાઢ દેશ કયાં આવે તેને જ પ્રથમ વિચાર કરીએ. લાઢ દેશનું સ્થાન નકકી થયા પછી વજભૂમિ ક્યાં આવી તે આપોઆપ જ જણાઈ આવશે.
પ્રા. ભા. માંના લખાણ ઉપરથી તે એમ દેખાય છે કે લેખકને લાઢ દેશ કર્યો અને લાટ દેશ કયે અથવા તે બન્ને એક છે કે જુદા જુદા છે, તે બે હોય તે તે બને કયાં કયાં આવ્યા એ બધી વિગતની જ ખબર નથી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૯) ખરી રીતે ગુજરાતને લાટ દેશ અને પ્રસ્તુત લાઢ દેશ બંને જુદા જુદા છે. એક ગુજરાતમાં છે : બીજે બંગાળમાં છે. લેખક જે માને છે તે આ પ્રમાણે છે –
એક સમયે ઉત્તરે પાલણપુર, દક્ષિણે સુરત, પૂર્વમાં ગોધરા અને પશ્ચિમે ખંભાતઃ આ સીમા વચ્ચે સર્વ પ્રદેશ લાટ દેશ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન સમયે લાટમ કે પ્રદેશ ગણાતો હશે તેનું કાંઈક અનુમાન આ ઉપરથી દેરી શકાય ખરું.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. પર, ટી. ૩૩ “કેટિવર્ષ સ્થાને નકકીપણે કહી શકતું નથી. કદાચ હાલનું વડનગર કે ખંભાત પણ હોય; કેમકે આ સ્થાન બહુ લાંબા સમય ઉપરથી જાણીતુ ગણાય છે.
પ્રા. ભા, પુ. ૧, પૃ. ૫ર, ટી. ૩૪ લાટ દેશની રાજધાની કટિવર્ષ
પ્ર. ભા. ૫ ૧. પૃ. ૪૯ ઉપરના અવતરણેથી સૌ કોઈ જોઈ શકશે કે લેખકે ગુજરાતમાં લાટ દેશ માન્ય છે અને ખંભાત કે વડનગરને કેટિવર્ષ માન્યું છે. અર્થાત્ કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની માની છે. આ અજ્ઞાનની કઈ સીમા બધી શકાતી નથી
કેટિવર્ષ એ લાટની નહીં પણ લાઢ દેશની રાજધાની હતી અને તે મુશિદાબાદ પાસે પશ્ચિમ બંગાળમાં હતી. જ્યારે ગુજરાતવાળા લોટની રાજધાની પણ ખંભાત કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૦) વડનગર નહીં પણ ઈલાપુર વિગેરે નગરે હતાં એમ વિદ્વાને માને છે.
લાઠ દેશ ખરેખર કયાં આવ્યું અને કેટિવર્ષ કયાં હતું તેના પ્રમાણિક આધારે તપાસીએ.
(૨) તૂરી શાલા “ોડીવરિસિયા' થી સત્પત્તિ કોટિવર્ષ નારણે થી પ વર્દ નર મી રાઢ સેશ (રે मुर्शिदाबाद जिला-पश्चिमी-बंगाल) की राजधानी थी।
વી. વિ. સં. રૂ. ૭૬–૭૬ (3) The Senas at first settled in Radha (W. Bengal.)
સેન લેકે સૌથી પહેલાં રાઢ દેશ(પશ્ચિમ બંગાળ)માં વસ્યા હતા.
Ancient Indian History and
Civilization, P. 411 (4) Rādha-that part of Bengal, which lies to the west of the Ganges ( Anand Bhatta's Ballala Charitam, Pt. II, Ch. I), including Tamluk, Mid. napur (Wilson's Introduction to Mackenzee Collections Chaps. 138-139 ), and the districts of Hugli and Burdwān.................. It is the Lala of the Buddhist and the Lada of the Jains............ The ancient name of Radha waz Sumba and its name in the medieval period was Lāta or Lala......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૯૧)
... The Prabodhachandrodaya Nataka act II, which was written in the eleventh century, speaks of Dakshina Radha indicating that before that period Radha was devided into Uttara and Dakshina Radha.
The portion on the north of the river Ajaya (including a portion of the district of Murshidabad) is Uttara Râdha, and that on the South is Dakshina Radha. In the Mahalingesvara Tantra, in the bundred names of Siva, the names of Tarkesvara and Siddhināth are mentioned and their temples are said to be situated in Radha.
રાટ એટલે તામલુક અને મિદનાપુર તથા હુગલી અને બરદ્વાન જીલ્લાઓ સાથે ગંગા નદીની પશ્ચિમને બંગાળને ભાગી....બહ લેકે ને જન લેકે અનુક્રમે તેને લાલ અને લાઢ માને છે........... રાઠનું પ્રાચીન નામ સુમહ હતું. મધ્યકાલીન યુગમાં તેનું (રાઢનું) નામ લાટ કે લાલ હતું . અગિયારમી સદીમાં લખાયેલ
પ્રબોધચંદ્રોદય” નાટકના બીજા અંકમાં દક્ષિણ રાઢ વિષે ઉલ્લેખ થયેલ છે તે ઉપરથી એમ સૂચિત થાય છે કેઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ એમ રાઠના બે ભાગે હતા. મુર્શિદાબાદ જીલ્લાના અમુક ભાગ સાથે અજય નદીની ઉત્તરનો ભાગ તે દક્ષિણ રાઢ છે. મહાલિંગેશ્વર તંત્રમાં શિવનાં સે નામે આપ્યાં છે, એ નામમાં તારકેશ્વર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
(૧૨) સિદ્ધનાથને ઉલ્લેખ છે. એ બન્નેનાં મંદિરે રાહ દેશમાં આવ્યાં છે એમ કહેવાય છે. Geographical Dictionary (by Dey )
P. 164–65 by (5) Rādha ( 216 )and Sumba are the Ladha(416) and Subbhabhumi of Ayaranga Sutta (S. B. E. XXII, P. 84-5) Suhma or Rādha must have comprised the modern districts of Hooghly, Howrah. Bankura, Bur. dwan, and the E. portions of Midnapore. Rādha was divided into Uttara and Dakshina Rādba by the river Ajaya.
આચારાંગ સૂત્રમાં રાઢ દેશ અને સુપ્પભૂમિને અનુક્રમે લાઢ અને શુભભૂમિ કહેવામાં આવેલ છે. સુહ કે રાઢમાં હાલના હુગલી, હાઉરા, બાંકુરા અને બર્દવાન જીલ્લાઓ તથા મિદનાપુરના પૂર્વભાગને સમાવેશ (અગાઉ) થત
જ જોઈએ. ઉત્તર અને દક્ષિણ રાઢ એમ બે ભાગે અજય નદીને લીધે પડતા હતા.
Cunningham's Ancient Geography, P. 732 (૬) રાઢ (લાલ) એટલે બંગ અને મગધ વચ્ચેને દેશ એમ Indian Historical quarterly P. 144-45 ( September 1983 )માં કહ્યું છે.
(૭) લાઢ દેશમાં નિર્ચન્થ-જેન સાધુઓની સંખ્યા વિશેષ હતી એમ હ્યુએનસાંગના “ ભારતભ્રમણ” નામના પુસ્તકના પૃ. ૫૨૬ માં કહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
(૧લ્ડ) ઉપરના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે લાઢ દેશ બંગાળમાં આવ્યો હતો અને તે દેશની અંતર્ગત આવેલા પ્રદેશને અનાર્યભૂમિ-વભૂમિ માની છે.
લાઢ દેશને નિર્ણય થયા પછી વજભૂમિ કયાં આવી તેને નિર્ણય કરીએ.
(8) The land of the Submas is mentioned for the first time probably in the Ayaränga Satta, which is one of the oldest sacred books of the Jainas. It is stated therein that Mahavira travelled in the pathless countries of the Ladhas, in Vajjabhumi and Subhabhumi, where he was very rudely treated by the people. This Lādba, doubtless, is identical with what latter on came to be known as Radha, and Subhabhumi with the country of the Suhma people.
જેનોના એક સાથી પ્રાચીન અને પવિત્ર ગ્રન્થ આચારાંગ સૂત્રમાં સુહભૂમિ સંબંધી પ્રાયઃ સૌથી પ્રથમ નિર્દેશ થયેલ છે. મહાવીરે લાઢ દેશ–વભૂમિ અને સુબ્લભૂમિના માગહીન પ્રદેશમાં વિહાર કર્યો હતો. જનતાએ તેમના પ્રત્યે અત્યંત અસભ્ય વર્તન દાખવ્યું હતું, એમ મજકુર ગ્રંથમાં જણાવ્યું છે. આ લાઢ દેશ અને (પાછળથી) રાત દેશ તરીકે ઓળખાતે દેશ એ બન્ને એક જ છે એ નિઃસંદેહ છે.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) લાઢ દેશ અને સુખ્ત લોકોને દેશ સુષ્મભૂમિ એ પણ એક જ છે, એમાં કોઈ શંકા નથી.
Ancient Indian Tribes, Vol. II, P. 8 ( 9 ) According to Nilkantha's commentary on Mahabhārat the Submas and the Rādhas were one and the same peoples This identification of the two peoples or Janapadas is hardly correct; for the Suhma country formed a part, according to the Åyārânga Sutra of Rādha country, the other important part having been called Brahma (c. f. Brahinottura of the Purānas and Brahms of the Kavgamimansa ). This two Janapadas practically covered the entire realm of Radha.
સુહુ પ્રજા અને રાઢ પ્રજા એક જ પ્રજા હતી એ મહાભારતના ટીકાકાર નીલકંઠને મત છે, પરંતુ તે મત) એ બન્ને પ્રજાની કે તેમના દેશની એકતા ભાગ્યે જ સત્ય થઈ શકે છે. રઢ દેશને સુહ દેશ એક ભાગ હતો, એમ આચારાંગ સૂત્રમાં કહ્યું છે. વળી એ જ દેશને બીજો મહત્વને ભાગ બ્રહ્મ હતે. બ્રહ્મને પુરાણમાં બ્રહ્મોત્તર કહે છે. કાવ્યમીમાંસામાં એને બ્રહ્મ જ કહેવામાં આવે છે. આ બન્ને દેશોથી રાઢનું આખું ય રાજ્ય અવિરત થતું હતું.
Ancient Indian Tribes, Vol. 1, P. 9. (10) According to the latter (Jains ) Bajjrabhumi and Subhabhumi are the two divisions of Lädha.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૧૯૫ )
Professor Jacobi supposes that Subhabhumi is probably the country of Suhmas, who are also indentified with the Radhas. (Jacobi's Acharanga Sutra. Bk, ch. 9,Sec 3 in, S.B. E Vol. XXII, P. 84 ) વજ્રભૂમિ અને સુહભૂમિ એ લાઢ દેશના એ ભાગ છે, એમ જૈનો માને છે.
← Geographical Dictionary ” By Dey, P, 164 સુબ્સભૂમિ એ પ્રાયઃ સુમ્હે એટલે રાઢ લેાકા-પ્રજાના દેશ એવા પ્રો, જેકેબીના મત છે.
સુમ્હે અને બ્રહ્મ ( પ્રશ્નોત્તર) એ બન્ને એક જ દેશના મે ભાગ હતા,
( ११ ) मुद्गरेषु मल्ल वर्तेषु च ब्रह्मोत्तरेषु च ।
वासुपूज्यचरित्र, पृ. ३७
ઉપરના અવા પ્રમાણાથી સિદ્ધ થાય છે કે લાઢ દેશ-રાઢ દેશ કે તેના એક ભાગ એ તે વખતે વાભૂમિ કહેવાતી હતી. એટલે શ્રાવસ્તીની ઉત્તરના હિમાલયના પહાડી પ્રદેશ તે વજ્રભૂમિ હતી એમ કહેવું સવથા અસત્ય છે.
પ્રાચીન ભારતવર્ષમાં વભૂમિના સબધમાં કલિંગ દેશના પણુ સબંધ ખતાન્યેા છે એથી કલિ’ગ દેશને વાભૂમિ ગણાવવાનો ઇરાદો હાય તે તે પણ વભૂમિ નથી. એટલે કે-કલિગ દેશ અથવા હિમાલયના પહાડી પ્રદેશ એ મહાવીરની કે આચારાંગ સૂત્રની વભૂમિ નથી પણ લાઢ દેશ-રાત દેશના પ્રદેશને તે વખતે વજ્રભૂમિ ગણાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
(૧૬) એ લાઢ દેશ અને તેની રાજધાની કેટિવર્ષ નગરને પુંવર્ધન દેશ સાથે પણ બહુ નિકટને સંબંધ છે, પરંતુ તેની ચર્ચા, અલબત્ત, પ્રાસંગિક હોવા છતાં લખાણને લીધે અહીં નહીં કરું.
': ૨૪ : - ઉદયન વત્સપતિ અને ઉદાયી મગધપતિ
વત્સપતિ ઉદયન અને મગધપતિ ઉદાયી એ બન્નેમાં ખૂન કેનું થયું હતું? અપુત્રિ કોણ મરી ગયે હતો? વિગેરે હકીકત સંબંધી “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં એક બીજાની હકીકતે, સંબંધી વિવેકપૂર્વક વિચાર ન થવાને કારણે હકીકતનું મિશ્રણ થઈ જવાથી એક બીજાની હકીકતે એક બીજાને નામે ચડાવી દેવામાં આવી છે.
વળી ઉદાયી નામ ઉડાવી દઈ ઉદાયન અને ઉદયન એવાં નામ લખી નાખ્યા છે. કેઈ સ્થળે બન્ને રાજાઓને ઉદયન ઠરાવી દીધા છે; એટલું જ નહીં પણ ઈતિહાસમાં જે સત્ય હકીકત છે તેને અસત્ય, અપ્રમાણિત ને વિશ્વમ ઠરાવવાનું પણ સાહસ કરવામાં આવ્યું છે. તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
જૈન ગ્રન્થોમાં મગધપતિ ઉદાયનને અપુત્રિ મરણ પામ્યાનું, અને આ વત્સ પતિનું મરણ જે ખૂન કરવાથી થયું છે તે સર્વ ઘટના મગધપતિને જ લાગુ પાડ્યાનું જણાવાયું છે પણ તે વિભ્રમ છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૨૦, ટી. ૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૭) મગધપતિ ઉદયનને બદલે, વત્સપતિ ઉદયનને લગતે આ બનાવ છે તે માટે નીચેના કારણે આગળ ધરું છું
૧. મગધપતિ ઉદયનને તે અનુરૂદ્ધ અને મુંદ નામે બે પુત્રો હતા કે જે તેની પાછળ ગાદીએ બેઠા છે એટલે તેને અપુત્રીઓ કહી ન શકાય.
૨ભરતે બા. વૃત્તિ-ભાષાન્તરમાં મગધપતિના વૃત્તાંતમાં પણ જણાવ્યું છે કે, તે પિતાના પુત્રને ગાદી આપી યાત્રાએ નિકળી ગયે. એટલે જૈન ગ્રંથમાં એક વખત અપુત્રીઓ કહી બીજે જ ઠેકાણે પુત્રવાળો જણાવ્યું છે તે હકીકત શંકામાં નાખે છે.
૩. અવન્તિમાં (૧) જે માણસ નાશી જાય તે વેર વાળવા પાસેના જ વત્સ દેશમાં આવી શકે કે ઠેઠ લાંબે વેર લેવામગધમાં દેડી જાય, તે બેમાંથી કયું તેને માટે સહેલું ગણાય?”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૨૦. ટી. ૫૩ ઉપરના અવતરણે ને મુદ્દાઓ બિનપાયાદાર અને અજ્ઞાનસૂચક છે. મગધપતિ ઉદાયન એ વસ્તુ જ બેટી છે. મગધને રાજા તે ઉદાયી છે.
૧. પારિગ્રાફમાં બતાવેલ “ઉદયન” અને “સુંદર બને નામે બોટાં છે. તેનાં ખરાં નામે ઉદાયી” અને “મુહ” છે તે આપણે હવે પ્રમાણપૂર્વક તપાસીશું.
૨. ભરતેશ્વરબાહુબનિવૃત્તિનાં ભાષાંતરને તેમાં આધાર અપાય છે, પરંતુ તે બાબતમાં વિચાર કરવાની જરૂર રહે છે. તે ગ્રન્થ Latter period-આધુનિક સમયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
( ૧૯૮ )
કયાશ્રન્થ છે. તેમાં કેટલાક પાઠે અસંગત મળી આવે છે. દાખલા તરીકે
दधिवाहनेन पद्मावती चेटक नृपपुत्री परिणीता पद्मावत्याः धारिणीति नाम द्वितीयं कथ्यते ।
भरते ० बाहुबलिवृत्ति, पत्र ३३९ ( મારા સગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ ) ઉપરના અવતરણમાંધારિણી એ પદ્માવતીનું જ બીજું નામ બતાવ્યુ છે. પરંતુ ખરી રીતે એ વાત તદ્ન અસત્ય છે. પદ્માવતીનું બીજું નામ ધારિણી ન હતુ પરંતુ ધારિણી એ દધિવાહનની બીજી રાણી હતી. તેણે શિયળની રક્ષા માટે આપઘાત કર્યાં હતા. જ્યારે પદ્માવતીએ તે તે પહેલાં દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. અર્થાત્ ધારિણી અને પદ્માવતી એ અન્ને નામેા એક જ વ્યક્તિનાં ન હતાં પશુ અને નામવાળી એ રાણીઓ હતી; છતાં ભરતેશ્વરમાહુબલિવૃત્તિ તથા ભાષાંતરમાં પદ્માવતીને જ ધારિણી માની લીધી છે જેઇતિહાસની ષ્ટિએ અસત્ય છે.
એટલે ખરા ઇતિહાસ મેળવવા માટે ભરતેશ્વર બાહુબલિવૃત્તિ ભાષાંતર (કથાપ્રન્થ ) સિવાય બીજા ગ્રન્થા પણ તપાસવાની જરૂર રહે છે. ઉદાયીને ( ઉડ્ડયન નહીં) પુત્રો હતા કે નહીં તે નક્કી કરવા ભ॰ ખા॰ ભાષાંતર એ એક જ પુસ્તકને સર્વસ્વ માની ઇતિહાસ ન લખી શકાય.
બીજી':–અમુક રાજા પછી ગાદીએ આવનાર તેના પુત્રા જ ડાય અને બીજા ન હાય એવા નિયમ નથી. મગધપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
(१८४) ઉદાયી (ઉદાયન નહીં) પછી ગાદીએ કોણ આવ્યું તે વિષયમાં પણ ઈતિહાસમાં મતભેદ છે. કેટલાક ગ્રન્થકારે अनुरुद्ध ने मुण्ड गाडीमे मा०यानु मान छ. मा અન્ધકારે ઉદાયી પછી નંદરાજા થયા હતા એમ માને છે. તેના સંબંધી એ ઉલ્લેખ મળે છે કે
(१) महावंस तथा बरमी अनुश्रुति में उदयी के बाद अनुरुद्ध और मुण्ड राजाओं के नाम हैं ।
दिव्यावदान में भी मुण्ड का नाम है । तिब्बती अनुश्रुति ( लामा तारानाथ की पुस्तक जो १६०८ ई० में पुरानी सामग्री के आधार पर तिब्बती भाषा में लिखी गई) में अजातशत्रु के बाद के सभी राजाओं के नाम भिन्न हैं, किन्तु उनकी संख्या सूचित करती है कि उसमें दर्शक, अनुरुद्ध और मुण्ड तीनों गिने गये हैं । मुण्ड की सत्ता-अंगुत्तरनिकाय, ५-५० से, जहां उसे पाटलिपुत्र में राज्य करता लिखा है, सिद्ध है। पुराणों में कुल दस शैशुनाकों का होना लिखा है, किन्तु एक प्राचीन प्रति में दश वै के बजाय दश दौ पाठ है । पुराणों की यह रीति है कि गौण नामों को छोड़ देते हैं, विशेष कर जहां वे एक ही पीढ़ी के हि सूचक हो-अर्थात् कई भाइयों ने एक के बाद दूसरे राज्य किया हो, और उनका राज्यकाल मुख्य नामो में मिला देते हैं ।
पूराणों में उदयी का राज्य-काल ३३ वर्ष है, जब कि बौद्ध अनुश्रुति में केवल १६ । फलतः उदयी के राज्यकाल में
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
(२००) अनुरुद्ध और मुण्ड के ९ तथा वर्ष सम्मिलित हैं ।
भारतीय इ. रूपरेखा, जि. १, ४९८-९९ ઉપરના અવતરણથી એમ સિદ્ધ થાય છે કે–બૌદ્ધ ગ્રન્થમાં અનુસૂદ અને મુને ઉલેખ આવે છે, જ્યારે જૈન ગ્રન્થો અને પુરાણ ગ્રન્થ ઉદાયી પછી અનુરુદ્ધ કે મુંડ રાજાઓ થયાનું માનતા નથી. વળી બીજું એ પણ સત્ય તરી આવે છે કે બૌદ્ધ ગ્રન્થને આધારે કેટલીક સત્ય હકીકત ન મળવાનું સંભવિત છે. બૌદ્ધ કાળગણના અને સાલવારી દૂષિત હવાના ઉલ્લેખ મળે છે.
(२) जैन और पौराणिक गणनाएं किसी तरह मौर्यकाल के अंत में जाकर मिल जाती है, पर बौद्ध गणना किसी तरह मेल नहीं खाती । संभवतः इसमें से नंदों के राजत्वकाल के बहुत वर्ष छूट गये हैं । और शायद इसी कमी को ठीक करने के इरादे से पिछले बौद्ध लेखकों ने उदायीभद्द, मुण्ड, और अनुरुद्ध इनमें से प्रत्येक का १८-१८ वर्ष का राजत्वकाल गिन कर और बिन्दुसार के ५८ वर्ष मान कर उक्त गणना में करीब ६० वर्ष बढ़ाने की चेष्टा की होगी । कुछ भी हो, बौद्धों की कालगणना दुषित अवश्य हैं।
वीरनिर्वाण, पृ०२ ५ અર્થાત્ ઉપરના અવતરણે ઉપરથી એમ દેખાય કે ભ૦ બાને આધારે જેમ ઈતિહાસ રચી ન શકાય તેમ બૌદ્ધ ગ્રન્થની દૂષિત સાલવારીને આધારે પણ ઈતિહાસ લખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૧) હકીકતો અધૂરી રહી જવાનો સંભવ છે. તેને માટે બીજા ગ્રન્થો પણ તપાસવા જોઈએ. અને તે બધા ગ્રન્થ તપાસી જે યુક્તિયુક્ત હોય તેને જ સ્વીકાર કર ઘટે. બીજા ગ્રંથામાં અને વંશાવળીઓમાં જે જે હકીકત છે તે અહીં વિસ્તારથી બતાવી છે, તેથી ઉદાયી રાજાની માહિતી વધુ સ્પષ્ટ થાય છે. (३) ततः प्रधानपुरुषैः पौरैर्जनपदेन च ।
चक्रे नन्दस्य सानन्दमभिषेकमहोत्सवः ॥ २४२ ॥ તે પછી નગરના અને દેશના પ્રધાન પુરુષોએ આનંદપૂર્વક નંદરાજાને અભિષેક મહત્સવ કર્યો.
વરિષ્ઠ પર્વ, સં. ૬, પૃ. ૨૮૦ (ક) ૩દાયી છે ઉત્તરાધિકારી નં ... ... |
“વીરનિર્વાણ', પૃ. ૨૬ વંશાવળીઓ (પ) બેગણના | પુરાણગણુના અજાતશત્રુ
અજાતશત્રુ ઉદાયીભદ્ર
વંશક અનુરૂદ્ધ-મુંડ
ઉદાયી નાગદાસક
નંદિવર્ધન સુરુનાગ
મહાનંદી કાલાક
નવ નંદ કાલાસોકપુત્ર નવ નન્દ
વી. વિ. સં. ૫. ૨૮
૩૭
o
૩૩
૪૨
* * * * * * * *
૪૩
૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
(२०२) (6) Pauranika Mabavamsa Sthavirá valis figures figures
Carita Bimbisara 28 Bimbisara 52 Srenika Darshaka 24 Ajätsatru 25 Ajatasatru 32 Kūnika Udayin 33 Udayin 16
Udayin Nandivardhana 40 Anuraddha 8
Munda Maha Nandi 43 Naga-Dasaka 24 Nanda & his .Maha Padma 28 Susunaga 18 descendants 95.
____Kalasoka 28
Ten sons 22 Sumalya &c. 16 Nine Nanda 22
___Chronology of A. India, P. 228 (७) मगधेर राजपरंपरा-बिम्बिसार हइते अशोक पर्यन्त दीप वंस अशोकावदान जैन परिशिष्ट पर्व पूराण बिम्बिसार बिम्बिसार श्रेणिक अजातशत्रु कूणिक वा शिशुनाग
अशोकचन्द्र उदयभद्द उदायी वा उदायी काकवर्ण
उदयभद्र मुण्ड
क्षेमधर्म नागदास
क्षत्रोना
अजातसत्तू
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૦૩)
बिम्बिसार
सूसूनाग कालासोक काकवर्णी
अजातशत्रु (दर्भक,दर्शक વા ફર્ષ)
उदायी नन्दिवर्धन
महानन्दि नवनन्द
बौद्धग्रन्थ कोष, पृ. ४२
पिटक ग्रन्थावलि प्रथम संख्या. બૌદ્ધગ્રંથ-સમન્ત પાસાદિકા, મહાવસ, બ્રહ્મદેશીય વિવરણુ, મહાબોધિવસમાં અનુરુદ્ધ ને મુંડના નામો આવે છે; પરંતુ જૈન અને પુરાણોમાં તે બન્નેની ગણના જોવામાં જ આવતી નથી.
આમ ઉદાયી પછી કેણ ગાદીએ આવ્યું તે સંબંધમાં પ્રબળ મતભેદ છે, છતાં ઉપરના ઉલ્લેખો અને જૈન તથા પુરાની વંશાવલીને આધારે ઉદાયી પછી નંદરાજા ગાદીએ આવ્યા હતા એમ માની શકાય છે.
બબ્બે ઉદાયી પછી અનુરુદ્ધ કે મુંડ ગાદીએ આવ્યા હોય તો પણ તેઓ ઉદાયીના પુત્રે જ હતા એમ કદી કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
શકાય જ નહીં. પિતા પછી પુત્ર જ ગાદીએ આવે અને બીજા ન જ આવે એ નિયમ હોઈ શકે નહીં. અને ગાદીએ આવે તે તેના પુત્રે જ હોય એ નિયમ કે વ્યાપ્તિ બની શકે નહીં. એ આધારે અનુરુદ્ધ અને મુંડને કેવળ ગાદીએ આવ્યા હોય તેથી તેના પુત્ર માની લેવા એ અયુક્ત છે.
બકે જૈન અને પૌરાણિક પ્રમાણેથી તે એ જ સિદ્ધ થાય છે કે ઉદાયી પછી નંદરાજા ગાદીએ આવ્યા અને નંદરાજા તે ઉદાયીના પુત્ર ન હતા એ ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે, કારણ કે નંદરાજાની રાજા તરીકે મંત્રીઓ વિગેરેએ વરણી કરી હતી.
આ સર્વ ઉપરથી એમ માની શકાય છે કે ઉદાયી (મગધપતિ) રાજા નિવશપણે મૃત્યુ પામ્યા હતા. તેને માટે બીજા પણ ઘણા ઉલ્લેખ છે. (૮) ૩રપુત્રોત્રો હિ પરમાવતિ |
तत्रान्तरे पंचदिव्यान्यभिषिक्तानि मन्त्रिभिः ॥२३५ ॥ ઉદાયી રાજા અપુત્રોત્ર સ્વર્ગવાસી થયા પછી મંત્રીએ પાંચ દિવ્યને અભિષેક કર્યો હતો.
परिशिष्टपर्व, सर्ग. ६, पृ. १७९ (૧) મત્ત ત્તિ... ઉદાયી અપુત્રિ ...
માવીત્ર (હારિદ્રીય વૃત્તિ) પૂ. ૬૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૦૫) ઉપરના અવતરણેથી મગધપતિ ઉદાયીની નિર્વશતા સિદ્ધ થાય છે.
૩. હવે તેના ખૂનને અંગે જે છેલ્લો મુદ્દો ઉપસ્થિત કર્યો છે તે ઉપર વિચાર કરીએ.
વાસ્તવમાં તે કયાં નાશી જાય અને કયાં નહીં એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. જેને ખૂન કરવું હોય તે ઘરની પાસેના મકાનને છેડીને હજારો માઈલ દૂર તેનું લક્ષ્ય હોય તે ત્યાં દેડી જાય. મગધપતિનું ખૂન કરવું હોય તો મગધમાં જાય, વત્સમાં શા માટે જાય ? જ્યાં કામ હોય ત્યાં માણસ જાય. તેને મગધપતિનું ખૂન કરવું હતું એટલે તે મગધમાં ગયે. તેને વત્સ સાથે કશું લાગેવળગે નહીં.
ખરી વાત તો એ છે કે—કેનું ખૂન થયું તેની લેખકને જ ખબર નથી. બે નામમાં વિવેક ન કરવાથી બ્રાંત તે લેખક થયા છે, છતાં “ચેર કોટવાલને દંડે એમ પૂર્વાચાર્યોને ભ્રમ થયો છે એવું લખી નાંખ્યું છે અને નિર્મૂળ ને પ્રમાણ વગરની કલ્પનાઓથી પૂર્વાચાર્યોની ભ્રમણ દૂર કરવાને મને રથ સેવે છે. કે હાસ્યાસ્પદ પ્રયાસ છે?
(१०)अण्णदा वेकालिकं आयरिया भणंति-गेण्हह उवकरणं, राउलं अतीमो, ताहे सो सरत्ति उद्वित्तो, गहितं उवगरणं, पूव्वसंगोविता य कंकलोहकत्तिका सावि गहिता, पच्छण्णं कता, अतिगता रायकुलं, चिरं धम्मो कहितो, आयरिया पासुत्ता, राया वि, तेण उद्वेत्ता रण्णो सीसे निवेसिया तत्थेव अट्टिके लग्गा, निग्गतो ।
સાવરચૂિળ (ઉત્તર મા ), પત્ર ૨૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૦૬) ભાવાર્થ_એક દિવસ આચાર્ય મહારાજે કહ્યુંઃ ઉપકરણ લઈ મહેલમાં ચાલે ત્યારે તે જલદી ઉઠ્યો, ઉપકરણ લીધાં, પહેલેથી સંતાડેલી લેઢાની છરી પણ લીધી અને રાજમહેલમાં ગયા. લાંબો વખત રાજાને ધર્મ સંભલાવ્યા પછી આચાર્ય મહારાજ અને રાજા સૂઈ ગયા ત્યારે તે ઉડ્યો. રાજાનું માથું કાપી નાખ્યું અને ચાલે ગયે.
ઉપરના પ્રાચીન ને પ્રમાણિક પ્રમાણેથી નિશ્ચિત થઈ શકે છે કે વસ્ત્રપતિ ઉદયનનું ખૂન નહીં પણ મગધપતિ ઉદાયીનું ખૂન થયું હતું અને અપુત્રિ પણ તે જ મરણ પામ્યું હતું. વત્સપતિ ઉદયનનું તે ખૂન પણ થયું ન હતું અને અપુત્રિ પણ મરણ પામ્યું ન હતું. બલકે તેના પુત્રનું નામ બેધિવાહન (નરવાહન બેષિ) હતું. તેને જન્મ ઈ. સ. પૂ. ૫૪૨ માં થયો હતો.
(11 ) King Udayan was evidently in the prime of his youth when Väsuldattā, the princess of Avanti, and the mother of Bodhikumāra, fell in love with her father's handsome 'captive. So we presume that King Udayana married Väsuladatta in 543 B. C., when he was twenty years old. If the prince, the firstf ruit of the wedlock, ( and the only issue that we know of) was born a year latter, i. e, in 542 B. C. (12) Birth.
ઇ68 B. C. Accession.
544 B. C.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
( 200 ) Matrimonial alliance with Avanti.
543 B. C. Birth of Bodhikumăr 542 B. C. Early History of Kausā mbi,
P. 32-33 (13) Narvāhan Bodhi was the second king of Kausainbi from Udayan....
" An Early History of Kausâmbi" P. 37 (14) 23 Satanika II
24 Udayana no Vahinara- Naravāhana-Bodhi.
Chronology of Ancient India, P. 256 (15) He was evidently a capable prince and a worthy son of his father The Matsya describes him as the brave king Vahinara.
E. H. Kausambi, P. 38 (16) Viro Raja Vahinarah,
Dyuesties Kali age by Pargiter, P. 7 (17 ) After him ( Vasudāna) will be Udayan and after Udayana will be the warrior king Vahinara.
Dynesties of the Kali Age, P. 66 ( 18 ) faca alguna ait Pal PEITT: 1
Hifaggio ( 34197gyfalafe ) . Pois
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૨૦૮ )
અર્થાત્ ઉદયન વત્સપતિને વાસુલદત્તાથી વીર નરવાહન આધિ નામના પુત્ર હતા. એટલે વત્સપતિ ઉદયન. અપુત્રિચેા ન હતા.
પરંતુ ખરી વાત એ થઇ લાગે છે કે-મગધના રાજા ઉદાયી, કૌશામ્બી-વત્સના રાજા ઉડ્ડયન અને સિન્ધ—સૌવીરના રાજા ઉદ્રાયણ ( ઉદાચન) એમ ત્રણે લગભગ સમાન નામેા હાવાથી લેખકને અવધારણ કે વિવેક નથી રહ્યો લાગતા. અને એ અવધારણ ન રહેવાને કારણે અને ‘મારા કક્કો ખા' એવા દુરાગ્રહ રાખવાથી પૂર્વાચાર્યાં ઉપર આક્ષેપેા કરી પૂર્વાચાર્યાંના વિભ્રમ છે એમ પુસ્તકમાં લખી નાખ્યું, પરંતુ તે કેટલું બિનજવાબદારીભર્યું પગલુ છે તેને ખ્યાલ કદાચ લેખકને આન્ગેા નહીં હાય.
: ૨૫ :
સાંચીમાં દાન આપનાર કાણુ ?
( મા ચંદ્રગુપ્ત, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત કે આમ્રકાવ ! )
ગુપ્તવશીય ચદ્રગુપ્ત બીજાના વખતમાં મહાત્મા બુદ્ધદેવના મદિરમાં એક એક દીપક મળતા રહે અને ચાવચ્ચદ્રદિવાકર પાંચ પાંચ ભિખ્ખુ રાજ ભાજન કરતા રહે એ હેતુથી ઉત્ત્તાનના પુત્ર આમ્રકાવ તરફથી સાંચીના મહાવિહારના આ સંઘના પચીસ કે સાદીનાર ભેટ આપવામાં આવી હતી.
તે દાનની હકીકત સાંચીમાંથી મળેલા ગુપ્ત સં. ૩ ના શિલાલેખથી મળે છે. ચદ્રગુપ્ત મૌર્યની સાથે આ હકીકતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૨૦૯)
સમય નથી તેમ તેના વખતમાં આ હકીકત અની નથી.
દાન અપાયાની
"
છતાં ‘પ્રાચીન ભારતવષ માં તે મામત કાંઇક ઊલટી રીતે આલેખવામાં આવી છે. તેમાં સર કનિંગહામના હવાલા પણ અપાયા છે, પરંતુ તે કાં તા સમજ્યા વગર અપાચે છે કાં ત ઈરાદાપૂર્વક આગળ-પાછળના સંબંધ ઊડાવી દઈ પેાતાની કલ્પનાને અનુકૂળ ને અનુસરતા હાય તેટલા શબ્દો ઉઠાવી લઈ કુટિલતા વાપરી છે. ગમે તેમ પણ તે હકીકત ઊંધી રીતે આલેખવામાં આવી છે એ તે નિઃશંક છે.
ગુપ્તવશીય ચંદ્રગુપ્ત ખીજાના વખતમાં ભેટ આપેલ પચીશ કે સે। દીનાર વિષે લેખક લખે છે કે “ વળી તેણે રાજત્યાગ કરી દીક્ષા લીધી તે પૂર્વે, ત્યાં ઊભા થયેલા અનેક સ્તૂપે જે અદ્યાપિ વિદ્યમાન છે તેમાંના સૌથી મોટા પના ઘુમટમાં, ગાળાકારે ફરતી ગવાક્ષની હારમાળા જે દીપક પ્રકટાવવા માટે રચાયલી છે, તેના નિભાવ માટે લગભગ પચીશ હજાર દીનારની વાર્ષિક રકમ, સમ્રાટ ચંદ્રગુપ્તે અપ કર્યાનું સરકનિ’ગહામ જેવા તટસ્થ અને પ્રમાણભૂત મનાતા વિદ્વાને ‘ બિલ્સા સ્તૂપ ' નામક પુસ્તકમાં જાહેર કર્યુ છે. આ હકીકત નિવિવાદિતપણે સાબિત કરે છે કે, આ સ્તૂપને રાજા ચંદ્રગુપ્ત અને તેણે ગ્રહણ કરેલ. જૈનધમ સાથે, અતિ ઘાટ સંધ હતા અથવા તે હાવા જોઇએ. ”
પ્રા. લા. પુ. ૧, પૃ. ૧૯૬
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
(૧૦) પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં માર્ય સમ્રાટું ચંદ્રગુપ્તના ઈતિહાસની અનેક અસંબદ્ધ અને કાલ્પનિક હકીકતો વર્ણવતાં, સાથે સાથે આ દાનની હકીકત બતાવતે ફકરે પણ તેમાં નજરે પડે છે, પરંતુ તેની ખરી હકીકત તે ઉપર જણાવી તે પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યના વખતની નહીં પણ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના વખતની બનેલી છે. - સર કનિંગહામે પણ મૌર્યવંશીય ચંદ્રગુપ્ત માટે નહીં પણ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત રાજા માટે લખ્યું છે પરંતુ આગળ પાછળને સંબંધ લેખકે તપાસ્યા નથી. અલબત સર કનિંગહામે, ચંદ્રગુપ્ત દાન આપ્યાનું લખ્યું છે પરંતુ તે ભૂલ છે. વાસ્તવમાં તે વખતે તે ભૂલ થવાનો સંભવ પણ છે; કારણ કે એ સંશોધન તે બહુ વહેલાં–લગભગ સે વર્ષ પહેલાં–થયેલું એટલે ગેરસમજૂતી થાય એ શક્ય છે, પરંતુ આજે તે તે વિગતે ઉપર ખૂબ સંશોધન થઈ ચૂકયું છે અને ખરી હકીકત શી હતી તે પણ પ્રકટ થઈ ચૂકયું છે. એવા વખતમાં પણ સ્વકલ્પનાને અનુકૂલ મળી આવવાથી તે જૂના મતને પકડી રાખવા અને નવા મતને સ્વીકાર ન કરે તેમાં ચા તે અજ્ઞાન છે કાં તે દુરાગ્રહ છે.
વસ્તુસ્થિતિ છે તે આ છે. માત્ર હું એક જ માનું છું એમ નથી. બીજા વિદ્વાને પણ એમ માને છે.
(1) The Sanchi inscription of the year 93-412-13 A. D., records a donation by Amrakār. dava, a dependant of Chandragupta II at Kakanadabota.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) સાંચી શિલાલેખ(૯=સન ૪૧૨–૧૩)માં કાકનાદબોટમાં ચંદ્રગુપ્ત બીજાના અનુછવી અમ્રકાદવે દાન આપ્યાને ઉલલેખ છે.
The Age of Imperial Guptas
by R. D. Banerji, P.31 (2) The fifth inscription which is dated 93 G.E. ( 412–13 A. D. ) is on the railing of the great stupa at Sanchi, known in ancient times by the name of Kākanādabota. The object of this epigraph is to record the gift of 25 dinaras... by a donar, named Amrakārdava, son of Undāna.
પ્રાચીન સમયમાં કાકનદ બેટ તરીકે ઓળખાતે સાંચીને પાંચમે શિલાલેખ (સન ૪૧૨-૧૩) મોટા સ્તુપ ઉપર છે. આ શિલાલેખને ઉદેશ ઉદાનના પુત્ર આઝકાદવે આપેલ ૨૫ દીનારના દાનના સ્મરણાર્થે છે. “The History of North-Eastern India "
by R. G. Basak, P. 40 (३) सांची के इ. स. ४१३ के शिलालेख में द्वितीय चन्द्रगुप्त के सेनापति आम्रकार्दव के गांव के पंचायत के सामने एक गांव और पचीस दीनारों के दान का वर्णन है।
“ યુદ્ધ વિમાહિત્ય " (ાવણ મતા રત). ૮૧ ટી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
(२१२) ( ४ ) इस लेख में उन्दान के पुत्र आम्रकार्दव नामक एक व्यक्ति के दान का उल्लेख है । आम्रकार्दव ने काकनादनोट के श्री महाविहार में आर्यसंघ को ईश्वरवासक नामी एक ग्राम या भूमिस्थल मौर २५ दीनारों x का दान दिया था । यह दान दश भिक्षुओं को प्रतिदिन भोजन देने और रत्नगृह में दो दीपक जलाने के लिए किया गया था।
'गुप्तवंश का इतिहास
(रघुनन्दन कृत) पृ. १६१-२ (5) " History of North-Estern India "भा ५९. તેના પૃ. ૪૦ ઉપર આ પ્રમાણે જ છે.
ઉપર્યુક્ત પ્રમાણેથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે-તે દાન ચંદ્રગુપ્ત મૌર્ય કે ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બેમાંથી કોઈએ
૪ તેને મૂળ પાઠ આ પ્રમાણે છે –
" प्रणिपत्य ददाति पंचविंशतिश्च दीनारान् " पाठ है, डॉ. फ्लीट ने इसे न्याकरणकी दृष्टि से शुद्ध करके " पश्चविंशतिश्च दीनारान् " पाठ दिया है।
એટલે કે પચીસ દીનાર એ તે સમયની પરિસ્થિતિને અનુકૂળ નહીં લાગવાથી રઘુનન્દન શાસ્ત્રી, શ્રીયુત માધવ ભંડારીજીના મત प्रमाणे पंच विशतिः (१००) प्रमाणे शुद्ध रे छ. ते मा प्रभाए
सन् ४००-८ इ० के गहवा के लेख (कोर्प० इन्स० इण्डि. जिल्द, लेखसंख्या ६-७,पंकि ६-७, और १४-१६) में एक ब्राह्मण के नित्य भोजन के लिए दस दीनारों के दान का वर्णन है. “ प्रात्मपुण्योपचयार्थ......पदापत्रसामान्यबामण.........दीनारा दश १०......"
गुप्तवंशका इतिहास, पृ. १६१-२-३.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
( २१३ )
આપ્યુ નથી, પરંતુ ગુપ્ત'શીય ચંદ્રગુપ્ત બીજાના વખતમાં તેના અનુજીવી ઉન્દાનના પુત્ર આમ્રકાવે તે દાન આપ્યુ છે. અને તે પણ પચીસ તુજાર દીનારાનુ' નહીં પણ કેવળ પચીસ કે કેવળ સે! દીનારાનુ દાન અપાયુ છે,
આ પ્રમાણે ઉપરાંત તેના જે મૂળ શિલાલેખ છે તે શિલાલેખ પણ અહીં જ રજૂ કરું છું. गुप्त संवत् ९३
सिद्धम् ! काकनादवोट श्रीमहाविहारे शीलसमाधिप्रज्ञागुणभावितेन्द्रियाय परमपुरायकि... ताय चतुर्दिगभ्यागताय श्रवणपुंगवावस्थायाय्यसंघाय महाराजाधिराजश्रीचन्द्रगुप्तपादप्रसादाप्यायितजीवितसाधनः अनुजीवत् पुरुषसद्भाववृत्तिम् ( ? ) जगति प्रख्यापयन् अनेकसमरावाप्तविजययशसुपताकः सुकुलिदेशनष्टी .......वास्तव्य उन्दानपुत्राम्रकार्दवो मजशरभंगा म्रशतराजकुलमूल्यकृतं ( ? )... य... ईश्वरवासकं पञ्चमण्डल्यां प्रणिपत्य ददाति पंचविंशतीश्च (तिश्च) दीनारान् दत्त यादर्धेन महाराजाधिराजश्रीचंद्रगुप्तस्य देवराज इति प्रियानाम् यतस्य सर्वगुणसंपतये यावच्चंद्रादित्यौ तावत्पंच भिक्षवो भुंजताम् रत्नगृहे च दीपको ज्वलतु । मम चापराधीत् पंचैव भिक्षवो भुंजताम् रत्नगृहे च दीपक इति । तदेतत्प्रवृत्तम् च उच्छिद्यात् सगोब्रह्महत्यया संयुक्तो भवेत् पंचभिश्रांतयैरिति ॥ सम् ९० - ३ भाद्रपददि० ४ ॥
.......
સિદ્ધમ્ કાકનમેટના શ્રીમહાવિહારમાં આય સ`ઘને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૧૪) માટે જેમની (મહાત્માઓની ) જ્ઞાનેન્દ્રિ, શીલ-સમાધિપ્રજ્ઞા ગુણેથી પ્રભાવિત છે. જે પરમપુણ્યના કાર્યો ચારે દિશાઓથી આવેલ, જેમાં શ્રેષ્ઠ સાધુઓ નિવાસ કરે છેપંચને પ્રણામ કરીને ઉદાનના પુત્ર આકાઈવ–જેને મહારાજાધિરાજ શ્રીચંદ્રગુપ્તના ચરણની કૃપાથી જીવિકાના સાધન પૂરી રીતે પ્રાપ્ત થયા છે, જેણે (રાજાના) આશ્રિત સજજનેને સદ્વ્યવહારને જગતમાં વિસ્તાર્યો છે, જેણે અનેક યુદ્ધમાં વિજય અને યશની પતાકા પ્રાપ્ત કરી (ફરકાવી) જે સુકુલિદેશમાં નક્કી ગામને રહેવાસી હતે –તે ઈશ્વરવાસક (ગામ) આપે છે. જે રાજકુળના આમ્રરાટ, શરભંગ અને ઉપનામ મજના દાન કરેલા ધનથી વેચાતું લેવામાં આવ્યું હતું. અને પાંચ વીશી અથૉત્ ૧૦૦ દીનાર પણ આપે છે.
એમાંથી અડધી એટલે પ૦ દીનારેથી દેવરાજ ઉપનામવાળા મહારાજાધિરાજ શ્રીચંદ્રગુપ્તના સર્વ ગુણની પ્રાપ્તિ માટે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી પાંચ ભિક્ષુ ભજન કરે અને બુદ્ધભગવાનના રનગૃહ(મંદિર) માં એક દીપક બળે તથા મારી બાકીની અન્ય સુવર્ણમુદ્રાઓથી પણ પાંચ ભિક્ષુ ભજન કરે અને રત્નગૃહમાં દીપક બળે. જે આ પ્રવૃત્ત થયેલા ધર્મકાર્યને) નષ્ટ કરશે તે બ્રાહ્મણની હત્યાને તથા તત્કાળ ફળ આપવાવાળા પાંચ પાપને ભાગી બનશે.
વર્ષ ૯૦+૩ ભાદ્રપદ દિવસ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
બોધિસત્વ પાશ્વ અને તક્ષશિલા “પ્રાચીન ભારતવર્ષમાં પાર્શ્વનાથ અને તક્ષશિલા તથા માણિકયાલ સ્તૂપ વિષે ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે
પાર્શ્વનાથ ભગવાન અહીં બોધિસત્વ થયા છે તેમ તક્ષશિલાના લેખમાં પણ પાર્શ્વનાથ નામ છે.”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૦૫ વળી અફઘાનિસ્તાન અને પેશાવર તરફના શિલાલેખમાં તે જૈનધર્મના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને ઉલ્લેખ સુદ્ધાંત પર્ણ થયેલ છે. આ બધી સ્થિતિ શું સૂચવે છે? શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે?”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૪૦ જુઓ ગાન્ધાર અને તક્ષશિલાના લેખે. તેમાં શ્રી પાશ્વનાથનું નામ આપ્યું છે. તે વખતે તે પ્રદેશમાં જૈનધર્મ ફેલાયેલું હતું તેની સાક્ષી પૂરે છે. માણિયાલને સ્તૂપ તે સમયને હેઈ તે પણ તે ધર્મને જ માન રહેશે.”
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૬ . સ. પૂ. આઠમી સદીમાં જૈનના ત્રેવીસમા તીર્થંકર જે શ્રી પાર્શ્વનાથ થઈ ગયા છે તેમનું જ નામ જ્યારે તક્ષશિલાના ને માણિકયાલના તૃપમાં કેતરાયલું મળી આવ્યું છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે ઈ. સ. પૂ. આઠમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૧૬) અને નવમી સદીમાં પણ તે પ્રદેશ ઉપર તે ધર્મના અનુયાયી રાજકર્તાઓની સત્તા પ્રવર્તી રહી હશે.”
પ્રા. ભા. ૫. 3, પૃ. ૨૮૧. બૌદ્ધોમાં મહાત્મા પાર્શ્વ નામની પ્રધાન વ્યક્તિ થયેલી છે, અને તે બૌદ્ધોમાં આગેવાન સાધુ તરીકે ગણાતા હતા, એવા ઉલ્લેખ બૌદ્ધ પુસ્તકમાં અને ભ્રમણ વૃત્તાન્તમાં સ્થળે સ્થળે મળી આવે છે. છતાં પ્રસ્તુત પુસ્તકના લેખક પ્રશ્નાર્થ ચિ (?) કરી લખે છે કે “બૌદ્ધોમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે?” એ આશ્ચર્યકારક છે. એ તો ઠીક પણ નામ કેવી વિચિત્ર રીતે ફેરવી નાખ્યું છે ? પાર્શ્વ શબ્દને “નાથ” શબ્દ લગાડી પા” અને “નાથ” તે બે શબ્દને જેડી, તીર્થંકર પાર્શ્વનાથના નામની એજના કરી દીધી. ઈતિહાસને આ કે વિકાર ને અનર્થ?
વળી બૌદ્ધભિખુ મહાત્મા પાર્શ્વ માટે પ્રશ્ન પૂછવાની, આશ્ચર્ય બતલાવવાની કે તેના ઉપર લાંબા અનુમાન દેરવાની જરૂર નથી. મૂળે તે બ્રાહ્મણ હતા અને પાછળથી બહુ વૃદ્ધ ઉમરે તેઓ બૌદ્ધ સાધુ થયા હતા. તે કનિષ્ઠ રાજાના વખતમાં થયા છે. તેના એ ગુરુ હતા.
લેખક એ મહાત્મા પાર્શ્વ બૌદ્ધ ભિખ્ખને પાશ્વનાથ તીર્થકર ગણી ભ૦ મહાવીર અને બુદ્ધથી પણ પહેલાના વખતમાં ઉઠાવી લઈ, ઐતિહાસિક કાળ, રચના અને ભૌગોલિક સ્થાન–સંબંધ, સંસ્કૃતિ બધામાં અંધાધુંધી ફેલાવી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૧૭ )
કયાં તક્ષશિલા કે માણિકયાલ અને કયાં અફઘાનિસ્તાન કયાં ભગવાન્ તીર્થંકર પાર્શ્વનાથ અને કયાં બૌદ્ધભિખ્ખુ મહાત્મા પાશ્વ ? એને તે કાંઇ મેળ મળી શકે તેમ છે ? ભગવાન પાર્શ્વનાથ તા મહાત્મા બુદ્ધ અને શ્રી મહાવીરથી પણ પહેલાં થયા છે; જ્યારે બૌદ્ધ ભિખ્ખુ પા મહાત્મા યુદ્ધ પછી થયા છે.
અર્થાત્ એ બન્ને વ્યક્તિઓ જુદી છે અને ઘણા લાંખા કાળના તેમાં ગાળેા છે. તક્ષશિલા કે માણિકયાલના શિલાલેખામાં નામ કાતરાયું હોય તે તે મહાત્મા પાપ બૌદ્ધભિખ્ખુનું હાવાના સ’ભવ છે. ભગવાન્ પાર્શ્વનાથ તીર્થંકરના વખતમાં તે। મહાત્મા પાર્શ્વ હતા પણ નહીં, છતાં તેની બધી હકીકત ભગવાન્ પાર્શ્વનાથને લાગુ પાડી દીધી.
ગ્રંથામાં મહાત્મા પાર્શ્વના ઉલ્લેખેા મળી આવે છે તેના ઘેાડાક પ્રમાણેા અહીં ટાંકું છું.
( १ ) पार्श्व नामक एक स्थविरेर निकट कनिष्क, अवसर समये बौद्धधर्मशास्त्र अव्ययन करितेन ।
ચૌદમારત ( ચૈાહા ), રૃ. ૮૨
( २ ) एइ समये पार्श्वनामे जनैकख्यात नामा स्थविर निम्न लिखित भावे राजार निकट बुद्धशासनेर अवस्थावर्णना करेन । पिटकग्रन्थावली - प्रथम संख्या, पृ. ३६
( ३ ) एक दूसरे तिब्बती ग्रन्थ से पता लगता है कि कनिष्क ने भिन्नभिन्न संप्रदायों के पारस्परिक विरोध का अन्त
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
(296) करने के लिए अपने गुरु पार्श्व से एक बौद्धमहासभा करने का प्रस्ताव किया ।
alerta Hra' q. ( 4 ) In the third tier of high halls of the Kaniska vihara was the chamber once occupied by the venerable po-li-seu-fo ( Pārsva )....
At the end of three years he had complitely succeeded, and people cut of respect called him reverend side (or Ribs).
“Yuan Chawng's travells
in India" Vol. I, P. 208 (5) He was originally, not friendly towards Buddhism, but was converted by the patriach: Pārsva.
(6) The leading monks are said to have been Pārsva and Vasumitra.
“Kharoshthi Inscriptions" Corpvs Inscriptionvm, Indicarvm
Vol. II, Pt. I, P. LXXIX (7) He then expressed to the venerable Pärs va a desire to have the Tripitaka explained according to the tenents of the various schools.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
(296) Pārsta having agreed, Buddhist Bhikkhus were summoned from all quarters.
Buddhistic Studies, P.70 (8) This Pārsva was originally a brahmin teacher, and he remained such until he was eighty years old. Then he became converted to Buddhism and received ordination. The city boys hereupon jeered at him as an old and feeble map.
On Yuan Chwang' Vol. I, P. 208 ( 9 ) The Po-li-sau-fo ( Pärsya ) of this pagsage is called in other works Po-she, which may be for Passo, the Pali form of pārsva.
On Yuan Chwang' Vol. I, P. 208 ( 10 ) The venerable Parsva explained to His Majesty that in the long lapse of time since Buddha left the world deciples of schools and masters with various theories had arisen, all holding personal views and all in conflict...... Then Räjagaba was proposed, but Pārsva and others objected.”
“Yuan Chwang " Vol. I, P. 270
(११) उस समय महात्मा पार्श्व ने उसको समझाया कि " भगवान तथागत को संसार-परित्याग किए हुए बहुत से वर्ष और महीने व्यतीत हो गए; उस समय से लेकर
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
( ૨૨૦ )
अब तक कितने ही महात्मा विद्वान उत्पन्न हो चुके हैं जिन्होंने अपने अपने ज्ञानानुसार अनेक पुस्तकें लिखकर अनेक सम्प्रदाय स्थापित कर दिये हैं; यही कारण है कि बौद्धधर्म टुकड़े टुकड़े होकर बँट गया है । "
(6
' हुएनसांग का भारतभ्रमण " ૬. '૧૦
ઉપરના અવતરણેા અને બીજા પણ અનેક ઉલ્લેખાથી એ હકીકત મળે છે કે મહાત્મા પાર્શ્વ બૌદ્ધધર્મના આગેવાન ભિખ્ખુ હતા અને તેએ કનિષ્કના વખતમાં થયા છે. ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર અને મહાત્મા પાશ્ર્વનું અંતર અને પરિસ્થિતિ આ સાથે કયાં સુધી સ ંગત થાય છે તે હવે બરાબર સમજાશે,
પ્રાચીન શિલાલેખાના વિશેષજ્ઞ, એસ્ટા યુનિવર્સિટીના પ્રા. ડા. સ્ટીન કાના તથા પ્રાગ યુનિવર્સિટીના પ્રા. ડા. આટ સ્ટાઇનનુ પણ આવુ' જ મતવ્ય છે.
બીજી, લેખકને એ પશુ ખબર નથી કે માણિકયાલ સ્તૂપ કયાં આવ્યે છે. માણિકયાલનુ સ્થાન બતાવતાં તે લખે છે કે—
શિલાલેખવાળા
“ અફઘાનિસ્તાનમાં માણિકચાલના સ્થળેથી જે સિક્કા મળ્યા છે તેમાં પણ છે. ’
પ્રા. શા. પુ. ૨, પૃ. ૩૪૯
કાં અફઘાનિસ્તાન અને કયાં માણિકચાલ રૂપ ? માણિકયાલ અને તક્ષશિલા અને રાવળપિંડી ( પજાખ ) પાસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૧) ઈતિહાસની હકીકતે અને સ્થાને વિષે નિશ્ચિત ગણત્રી થવી જોઈએ. પ્રથમ તે આવા સ્થાને અક્ષાંશ ને રેખાંશથી બતાવવાની જરૂર છે, પરંતુ આપણે ત્યાં તેવી પદ્ધત્તિ જ નથી છતાં નજીક પણ બતાવવા માટે કાંઈક તે મર્યાદા બતાવવી એ ઈતિહાસમાં આવશ્યક છે જ.
માણિકયાલ સૂપ, તેને ઓળખાવનારું ગામ કયાં છે તે હવે નક્કી કરીએ.
Mānikapura-Mānikyāla in the Rāvalpindi District of the Punjab, 14 miles to the south of Rāvalpindi, is celebrated for the Buddhist topes, where Buddha in a former birth gave his body to feed seven starving tiger-cubs.
માણિકપુર-માણિક્યાલ એ પંજાબમાં રાવળપિંડી જીલ્લામાં છે. તે રાવળમીંઢની દક્ષિણે ચૌદ માઈલ છે. ત્યાં બૌદ્ધ સ્તૂપની રચના કરી છે, જ્યાં બુદ્ધ પિતાના પૂર્વભવમાં પિતાના શરીરને વાઘના સાત ભૂખ્યા બચ્ચાઓને ખાવા માટે આપી દીધું હતું.
Geographical Dictionary by Dey, P. 127 આના માટે બીજા પણ ઘણું ઉલ્લેખ છે. સર કનિંગહામ પણ તેનું એ રીતે વર્ણન કરે છે અને નકશાઓમાં પણ રાવલપીંડી જીલ્લામાં શાહરી ગામની બિલકુલ પાસે માણિકયાલને બતાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
ઇતિહાસ, ભૂગાળ ને નકશાઓમાં તેને માટે આટલું અધું સ્પષ્ટીકરણ હોવા છતાં લેખકે માણિકયાલને અફઘાનિસ્તાનમાં હાવાની કલ્પના શા માટે કરી હશે ?
જેમ કથાગ્રંથમાં કે વાર્તાની ચેાપડીમાં લખી નાખે તેમ માણિકયાલ ને તક્ષશિલા કે મહાત્મા પાર્શ્વની હકીકત લખી નાખી છે. કાઈ સચાટ પુરાવા કે ખારીક તપાસ ચા ગૂઢ અન્વેષણ આમાં દેખાતું નથી. ઇતિહાસમાં આવુ અંધેર કયાં સુધી ચાલે ! એવુ' તા નથી વિચાયુ" ને કેएडो अंधेर कब लग चले ? जब लग चले तब लग ठीक ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
ડૉકટરશાહી ઈતિહાસ ()*
થોડા દિવસ ઉપર બધેકાશાહી સાહિત્ય બાબત વાંચેલું. ભણેલા માણસો ય આવું પાખંડ કરી શકે છે એ આ જમાનાની ખાસ વિશેષતા જાણી. શ્રીમાન ચુનીલાલ શાહે એ બધેકાશાહીને ઘટસ્ફોટ કર્યો અને સાહિત્ય જેવા સ્વચ્છ વિષયમાં એવા પાખંડને ન પેસવા દીધું એ ઠીક જ કર્યું.
આજે મારે પણ એવા જ એક ડૉકટરશાહી ઈતિહાસ વિશે લખવાની આકરી ફરજ બજાવવાની છે. એ ઇતિહાસનું નામ “ પ્રાચીન ભારતવષ” છે. ખરી રીતે એ પુસ્તકને ઈતિહાસનું નામ આપીને ઈતિહાસ કહે એ ઇતિહાસ શબ્દને કલંક્તિ કરવા જેવું છે. મારી સામે એ કલ્પિત ઇતિહાસના બે ભાગ પડ્યા છે. ઈતિહાસવિદ્દ ભાઈ દુર્ગાશંકરશાસ્ત્રીએ જેની આકરામાં આકરી સમાલોચના કરવી ઘટે તેવા એ “પ્રાચીન ભારતવર્ષની ઘણી મૃદુ સમાલોચના કરીને પિતાને ધર્મ બજાવે છે.
* આ લેખ રૂપે પ્રસ્થાન માસિકમાં (૧૯૯૩ના પિષના અંકમાં) છપાયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૪)
એ પુસ્તક વાંચ્યા પછી મેં તે બાબત એક “અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” નામની નાની પુસ્તિકા લખીને
એ કોલપુરાણુનું શુદ્ધ સ્વરૂપ સાક્ષર સમક્ષ રજૂ કર્યું છે, પણ વિચાર કરતાં લાગે છે કે એ અજ્ઞાનમય લેપ, મારી એ નાની શી નીકથી ધોઈ નહિ શકાય; માટે જ એ ચાર ભાગવાળા (ત્રીજે, ચે ભાગ હજુ તૈયાર થાય છે) આખા પુસ્તક સંબધે હું એક જુદો જ વિશિષ્ટ પ્રબંધ પ્રવાહ તૈયાર કરવાને છું અને તે દ્વારા તેની પ્રત્યેક કલ્પનાના સવિસ્તર રદિયા આપવાને છું; છતાં સુપ્રસિદ્ધ માસિક પ્રસ્થાન ”ના વિદ્વાન તંત્રીના નેહભય પત્રથી એ ઇતિહાસ કેટલે બધો જૂઠાણથી ભરપૂર છે એ બતાવવા તેમાંના ચાર-પાંચ મુદ્દાઓની ચર્ચા માટે “પ્રસ્થાન નાં થોડાંક પાનાં રોકું છું.
| ડૉકટરશાહી પ્રાચીન ભારતવર્ષના પાના ૨૨૪ની સામે એક મૂર્તિનું ચિત્ર આવેલું છે, જેને આકૃતિ નંબર ૧૩ છે. એ ચિત્ર મૂકતાં ડોકટરમહાશયે પહેલું તે પાખંડ એ કર્યું છે કે એ મૂર્તિ જે સ્વરૂપમાં છે તેથી તદ્દન ઊલટા સ્વરૂપમાં આ ચિત્રમાં રજૂ કરી છે. એ મતિ તદન સ્વાભાવિક સ્થિતિમાં યથાવત્ સ્થિતિમાં–છે તેને બદલે શ્રીમાન ડોકટર સાહેબે એ મૂર્તિની નગ્નતા એક પાંદડા દ્વારા ઢાંકીને તેને અહીં રજૂ કરી અને એમ કરી તેમણે કોઈએ ન કર્યો હોય,
* આ લેખમાં બધે ય સ્થળે આ પુસ્તકને બીજો ભાગ વપરાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
( રર૫) ન જાયે હોય અને ન સાંભળ્યું હોય એ વિપયા આ પિતાના માનીતા ઇતિહાસમાં કર્યો છે. એ મૂર્તિનું ચિત્ર ૧૯૩૪ના માર્ચના “એશિયા” માસિકમાં (પૃ. ૧૫૩) આવેલું છે અને મુંબઈની માણિજ્યચંદ્ર ગ્રંથમાળામાં પ્રકાશિત જૈન શિલાલેખ સંગ્રહ” (પૃ. ૧૭) માં પણ તેનું ચિત્ર પ્રકટ થયેલું છે. જૈન સાહિત્યસંશોધકમાં તે મૂર્તિના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે કરેલું છે -
“यह मूर्ति दिगम्बर है और उत्तराभिमुख सीधी खड़ी है....जंघों के ऊपर वह बिना सहारे के है । उरुस्थल तक वह वल्मीक से आच्छादित बनी हुई है, जिसमें से सर्प निकल रहे हैं। उसके दोनों पदों और बाहु के चारों ओर एक वलि लिपटी हुई है जो बाहु के ऊपरी भाग में फलों के गुच्छो में समाप्त होती હૈ gવ વિસત મર્જ પર ૩ પૈર સ્થિત હૈ ” (પૃ. ૨૪, प्रथम खण्ड तथा एपिग्राफिया कर्नाटिका भाग २, भूमिका पृ.२८)
બીજે વિપર્યાસ એ છે કે ડોકટરમહાશય એ મૂતિ આચાર્ય ભદ્રબાહુની છે” એમ સ્થાપિત કરે છે. પિતાને એ પક્ષ સ્થાપિત કરવા ડોકટરમહાશયે વાપરેલી ઐતિહાસિક ભાષા આ પ્રમાણે છે –
જેમ ખડકલે છે અને શિલાલેખો તથા સ્તૂપે (Topes) મહારાજા પ્રિયદર્શિનના તેના પિતાના ધર્મના સંરમરનાં ચિહ્ન તરીકેની કૃતિઓ છે, તેમ આ પ્રચંડ મૂર્તિઓ પણ
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૨૬ )
તેમણે જ બનાવરાવી છે. અને તે બનાવવામાં પણ તેમને હેતુ પિતાના ધર્મ પ્રત્યેના કોઈ કાર્યની મહત્તાક જ છે જોઈએ એમ સ્વાભાવિક અનુમાન કરાય છે. આટલા ખ્યાલ સાથે, જ્યારે આપણે શ્રવણ બેલગેલની પ્રચંડ મૂર્તિઓની કથા જેડીએ છીએ ત્યારે એ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પડે છે અને એમ અનુમાન કરવા લલચાઈએ છીએ કે જ્યારે આ શ્રવણ બેલગોલનું સ્થાન, રાજા ચંદ્રગુપ્ત અને તેમના ધર્મગુરુ શ્રી ભદ્રબાહુના અંતિમ જીવન સાથે સંકળાયેલું છે, ત્યારે આ મૂર્તિ એ ઊભી કરવામાં પણ તેમનાં જ જીવનનાં પ્રસંગે કાં નિમિત્ત–કારણ–રૂપ ન બન્યા હોય? એટલે એ જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, આ મૂતિઓ પણ રાજા ચંદ્રગુપ્તની કે તેમના ગુરુ શ્રી ભદ્રબાહુની હશે.”
(“પ્રાચીન ભારતવર્ષ' ભાગ ૨, ૫, ૩૭૮) ઉપર્યુક્ત લખાણમાં ડૉકટરસાહેબ પોતે જ “એમૂર્તિ ભદ્રબાહુ ની હશે” એમ કહેવા લલચાય છે અને મહારાજા પ્રિયદર્શિને બનાવી લેવી જોઈએ એવું અનુમાન કરે છે, પરંતુ એ માટે એક પણ પ્રમાણ કે પુરા તેમની પાસે હયાત નથી. તેમને એવી ખબર તો હોવી જ જોઈએ કે તેમની પિતાની લાલચમાત્રથી વા અનુમાન દેરવાની રીત ઉપરથી ઈતિહાસ રચી શકાતું નથી. ઇતિહાસ માટે તે નક્કર પ્રમાણ-પુરાવા હેવા જોઈએ. ઇતિહાસવિદ્દ તે “નામૂર્વ ક્રિસ્થ ક્રિશ્ચિત્ 'ની ઉક્તિને અક્ષરશઃ વળગી રહે છે, પરંતુ આપણા આ નવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ઇતિહાસકાર (?) તે ‘ અમૂરું હિન્યતે સર્વમ્ ' એ ઉક્તિને વળગી પાનાંનાં પાનાં ભયે જ જાય છે.
જે મૂર્તિ બાબત ડૉકટરસાહેબે પેાતાની તરગપર પરા હુકારી છે તે મૂર્તિ નથી આચાર્ય ભદ્રબાહુની, તેમ તેને સંબધ નથી સમ્રાટ્ પ્રિયદર્શિન સાથે, એ વસ્તુ તે મૂર્તિ ઉપરના શિલાલેખ જ કહી આપે છે. મૂર્તિના જમણા પગ પાસેના લેખ આ પ્રમાણે છે:
“ શ્રી રામુળ્વરાનં માહિનિવું ” આ પંક્તિની ભાષા અને લિપિ અન્ને કાનડી છે. તેના ભાવ બતાવવા તામિલમાં તેને અનુવાદ એ પક્તિની નીચે જ આપેલા છે, “ શ્રી સામુદ્ગરાનન [શે ] ધ્વ [વ ] વૃત્તાં ' અર્થાત્ “ શ્રી ચામુણ્ડરાજે નિર્માણુ કરી. ” આ ચામુંડરાય પોતે બીજા રાજા માસિંહુના અને ખીજા રાયમલ્લના મંત્રી હતા. ખીજા રાજા મારસિંહનું મૃત્યુ ઈ. સ. ૮૭૫માં થયું હતું. એ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે મંત્રી ચામુડરાયના સમય ઇસ્વીને દસમા સૈકા ઠરે છે. એટલે એ મૂર્તિના નિર્માણુને સમય પણ એ દસમા સૈકાની અંદર જ આવવા જોઇએ. મ`ત્રી શ્રી ચામુંડરાયને લગતા બીજા કેટલાક પુરાવાઓ જોતાં અને તેના ઉપાસ્ય સૈદ્ધાંતિક સાર્વભામ મુનિ નેમિચંદ્રના પ્રથામાં આવતા તેમજ બીજા ગ્રંથામાં નાંધાયેલી એ મૂર્તિ ને લગતી હકીકત જોતાં એ મૂર્તિના નિર્માણુસમય ઈ. સ. ૯૭૮ થી ૯૮૪ ના ઠરે છે. મૂર્તિ ની નીચે શલાલેખ છે. તેમાં એને ‘ચામુ’ડરાયે અનાવેલી છે ’ એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
( ૨૮) સ્પષ્ટ લખાણ છે. વળી તે લખાણની લિપિ અને ભાષા બન્ને કાનડી છે. આવું ચોખ્ખું પ્રમાણ હયાત છે છતાં ડૉકટર સાહેબ એ મૂર્તિને નિર્માતા સમ્રા પ્રિયદર્શિન છે એવું વિપર્યાસવાળું કહેવા તે લલચાયા છે પણ પ્રમાણ કે પુરાવા વિના તે મનાય જ કેમ? શિલાલેખમાં વપરાયેલી કાનડી લિપિ અને કાનડી ભાષા એ બન્નેની વિદ્યમાનતા જે રૂપમાં શિલાલેખમાં છે તે જ રૂપમાં શું તે સમ્રા પ્રિયદર્શિનના વખતમાં હતી કે? તેમને પક્ષ “હતી” હેય તે સમ્રાટના બીજા કેઈલેખે એ જ લિપિ અને એ જ ભાષામાં ડોકટર સાહેબને મળ્યા છે ખરા? ખરું કહું તે “માગધી લિપિ” અને “ખરેણી ભાષા” આવા શબ્દપ્રયોગ કરનારા ડૉકટર મહાશય લિપિ અને ભાષાને પણ ભેદ સમજતા નથી. વળી જેમને સંસ્કૃત, પ્રાકૃત, પાલી એવી કોઈ પ્રાચીન ભાષા મુદ્દલ આવડતી નથી તેમજ કઈ પણ વૈદિક, જૈન વા બૌદ્ધ મૂળ વાહમયને મૌલિક અભ્યાસ કરવા જેટલી જેમની એગ્યતા પણ નથી એવા આ મહાશય ઈતિહાસ લખવા બેઠા છે તે ઈતિહાસ તે નથી જ લખી શકવાના, પણ ઈતિહાસની સાચી હકીકતે ઉપર માત્ર પીંછી ફેરવી તેને વિપરીત રૂપમાં રજૂ કરવાના, એવું તે મૂર્તિ ઉપરકરેલા ગોટાળાદ્વારા જ જાણી શકાય છે.
વળી એ મૂર્તિના લેખમાં જે “ચામુંડરાય” નું નામ છે તેનું તેઓ શું કરશે ? મૂર્તિની નગ્નતા જેમ તેમણે છુપાવી તેમ શું તેઓ એ નામ પણ છુપાવવા માગે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
અરે! બીજી વાત તે જવા દઈએ પણ એ મૂતિ ઉપર જે વેલે વીંટાય છે, મૂર્તિના ઢીંચણ સુધી રાફડાઓ ઊભા છે અને તેમાંથી સાપ નીકળતા જણાય છે એ બધાંને મૂતિ સાથે શું સંબંધ છે? ભદ્રબાહુની મૂર્તિ માનતાં એ બધાને કેઈ ખુલાસે ડોકટર પાસે છે ? ક્યાંથી હોય? ખરી વાત એ છે કે મૂર્તિ ભરત ચક્રવતીના ભાઈ મુનિ બાહુબલિની છે, જેમનું બીજું નામ ભુજબલિ પણ પ્રસિદ્ધ છે. બાહુબલિ જ્યારે મુનિ થયા ત્યારે તેઓ પિતાના પિતા શ્રી ઋષભદેવજી પાસે ન જતાં પિતાને ગમત સ્થળે રહીને તપ કરવા લાગ્યા. તેમણે –બાહુબલિએ એમ ધારેલું કે હું કેવળજ્ઞાની થયા પછી જ શ્રી ઋષભદેવજી પાસે જઈશ, હમણું જઉં તે મારે મારા નાના ભાઈઓને નમવું પડે. આ અભિમાનના કારણથી તેઓએ તપ–બહુ કાળ સુધી આકરામાં આકરું તપ-કર્યું. તપ કરતાં કરતાં તેઓ એવી અડગ રીતે ધ્યાનસ્થ રહ્યા કે પક્ષીઓએ તેમને ઝાડનું ઠુંઠું જ માન્યા અને એમ માની તેમના શરીર ઉપર માળા ઘાલ્યા. વષ આવતાં આસપાસની વેલે તેમના ઉપર ચડી અને આખા શરીરે વીંટળાઈ અને પગ પાસે ટામેટા રાફડાઓ પણ જામી ગયા અને તેમાં મોટા ભુજગે પણ રહેવા લાગ્યા. આ રીતે એ મૂર્તિ ઉપરના બધા દેખાને સંબંધ મુનિ બાહુબલિના જીવન સાથે બરાબર બંધ બેસે છે એટલે એ મૂતિ મુનિ બાહુબલિની જ છે, નહિ કે ભદ્રબાહુની.
વળી, જે મૂર્તિ બાબત ડોકટરસાહેબ પિતાની કલ્પના દોડાવે છે તે મૂર્તિની ઊંચાઈ લગભગ ૫૭ ફૂટ છે. મૂર્તિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
(ર૩૦) ઊંચાઈ જેની તે મૂર્તિ છે તેને અનુરૂપ જ હોય એ શિલ્પશાસને નિયમ છે. પાંચ ફૂટ ઊંચા માણસની મૂર્તિ પચીશ કે પચાશ ફૂટ ઊંચી ન બનાવી શકાય, અને કઈ એમ બનાવે તે એ શિલ્પની દષ્ટિએ ભ્રામક રચના જ કહેવાય. આ મૂર્તિની ઊંચાઈ જતાં તેને માટે તેવી જ ઊંચાઈવાળા મનુષ્યને શોધી રહ્યો. “ભદ્રબાહુની મૂર્તિ છે” એમ કહેનાર ડોકટરસાહેબ ભદ્રબાહુની ઊંચાઈ કેટલી કલ્પતા હશે? ત્યારે બાહુબલિની ઊંચાઈ જતાં આ મૂર્તિની કલ્પના તેની ઊંચાઈને અનુરૂપ છે. બાહુબલિની ઊંચાઈ તેમના પિતાની પેઠે લગભગ પાંચશે ધનુષ્ય જેટલી હતી અને પાંચશે વાંભ ઊંચાઈવાળા એ બાહુબલિ મુનિની મૂર્તિ ૫૭ ફૂટ ઊંચી હોય તે બરાબર ઉચિત છે, પણ પાંચ કે છ હાથ ઊંચાઈવાળા શ્રી વાદ્રબાહુસ્વામીની મૂર્તિ આટલી ઊંચી ન ઘટી શકે.
આ રીતે મૂર્તિ ઉપરને શિલાલેખ, મૂર્તિના શરીર ઉપર વેલડી વગેરેનું શિલ્પ અને મૂર્તિની ઊંચાઈ એ બધું તેને બાહુબલિની મૂર્તિ હેવાનું સાબિત કરે છે. આ બાબત વધારે પ્રમાણ અને પુરાવા જેવા હોય તે “જૈન સાહિત્યસંશોધક” (પ્રથમ ખંડ, પા. ૧૨૯–૧૪૩)માં આવેલ
ક્ષિણમારત થવ– વ તારી નર્મ” એ વિગતથી ભરપૂર લેખ વાંચી લે.
ૉકટરસાહેબે એ મૂર્તિ બાબત બીજી એક હસવા જેવી કલ્પના કરી છે કે “મૂતિ ઉપર લેખ તે પાછળથી લખાપેલે છે અને મૂર્તિ તે રાજા પ્રિયદર્શિને બનાવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૩૧ ) તેમની આ કપના સર્વથા અસંગત છે, કારણ કે તે માટે તેમની પાસે એક પણ પ્રમાણ કે પુરા નથી.
વળી, બીજું એ કે તેમની એ હવાઈ કહપનાને સ્વીકારવામાં આવે તે અત્યારે જેટલી મૂર્તિઓ છે તે બધી ય મહાભારતની પ્રાચીનતા કરતાં ય વધારે પ્રાચીન કહી શકાય, કારણ કે ડોકટરસાહેબની કલ્પના પ્રમાણે તે દરેક મૂર્તિ ઉપર લે છે તે બધા પછી જ લખાયા છે. જગતમાં ઈતિહાસને વિવંસ કરે એવાં પણ ભેજાં છે એ વાત આ ડેકટરશાહી ઈતિહાસ વાંચ્યા પછી સ્વીકારવી જ જોઈએ.
ડોકટરમહાશય આ એક બીજી શોધ ()કે જે આજ સુધીમાં કોઈ પણ વિદ્ધાને નથી કરી-કરતાં લખે છે કે
પાશ્વનાથ પોતે ચાર મહાવૃત્તની પ્રરૂપણ કરતા હતા. ગૌતમબુધે પિતે પ્રચાર કરેલા બૌદ્ધધર્મમાં પણ ચાર વૃત્ત. (જેને તે ધર્મના ગ્રંથમાં ભય કહેવામાં આવ્યા છે)ને જ ઉપદેશ આપ્યો છે.” (પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૪, ટિ. ૨)
ઉક્ત લખાણમાં ડોકટરમહદય “મહાત્રતે” અને “ક્ય' એ બનેને એક જ સમજતા લાગે છે, અને તેમની આ સમજણ અંધકારને પ્રકાશ અને પ્રકાશને અંધકાર કહેવા જેવી અપૂર્વ વિલક્ષણ છે. એમ છે તેથી તેને અપૂર્વ શોધ જ કહેવાય ને ? અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ
૧. જેવું છપાએલું છે તેવું જ લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
( ૨૩૨ )
"
ચાર મહાવ્રતા છે, જેનું બીજી' નામ સંવર છે. સવર એટલે પાપને રાકવાની પ્રવૃત્તિ. એ ચાર મહાવ્રતા પાપને રાકે એવાં છે માટે જ એ સવરરૂપ પણ છે. આથી ઊલટુ હિં’ગ્રા, અસત્ય, ચૌર્ય અને પરિગ્રહ એ ચાર પાપવૃત્તિઓ છે, જેનાં જૈન અને બૌદ્ધ દર્શનમાં આસ્રવ અને આસ્તવ એવાં ખીજા એ નામ પ્રસિદ્ધ છે. આસ્રવ કે આસ્તવ એટલે 'ડીમાંથી જેમ પાણી ચૂયા કરે તેમ જે પ્રવૃત્તિ અર્થાત હિંસા વગેરેની પ્રવૃત્તિ. આસવ ’માં મૂળ ધાતુ ‘ક્ષુ' છે અને ‘ આપ્નવ’માં મૂળ ધાતુ ‘ નુ ' છે. એ અને ધાતુના અર્થ ઝરવું— ટપકવું—ચવું થાય છે. ‘ આસવ ’નું પ્રાકૃત રૂપ ́ આસવ થાય છે, અને ‘ આનવ ’તું પ્રાકૃત રૂપ ‘ અહ્વ કે અહ્ય થાય છે. અર્થાત અહ્રય ' શબ્દ આસવના પર્યાય છે, અને તે Rsિ'સા, અસત્ય, ચોર્યાં, પરિગ્રહ વગેરે પાપપ્રવૃત્તિઆના સૂચક છે. ત્યારે ડૉકટરમહાશય એ પાપપ્રવૃત્તિના સૂચક ‘ અહ્રય ’ શબ્દને ચાર મહાવ્રતા—અહિં’સા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહના સૂચક કહીને એક તદ્ન નવી જ શોધ કરે છે એમ જ કહેવાય ને ?
(
"
'
જૈનાના અંગસૂત્ર પ્રરનવ્યાકરણુસૂત્રમાં એ ‘ અહય’ શબ્દ આસવ અર્થમાં વપરાયેલા પણ છે. - પાઈઅસમહુવ 'ના સકલક પ`ડિત હરગોવિંદદાસ પશુ - મુય ' શબ્દને ઉક્ત આસવ અમાં જ જણાવે છે:
[આશ્રવ] કર્મચંષ કે જારળ વિમાવિ.
अण्हग
अण्हय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૩૩) મારે, ડોકટરસાહેબે લગાવેલાં કેટલાં ગપ્પાં બતાવવા? ડોકટરસાહેબ લખે છે કે- બુદ્ધદેવની માતાનું નામ યશોધરા” (પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૨) છે જ્યારે ખરી રીતે તે બુદ્ધદેવની સ્ત્રીનું નામ યશોધરા છે. સ્ત્રીને માતા ઠરાવવી એ પણ એક અપૂર્વ શોધ જ છે ને? - બુદ્ધદેવના શિષ્યોના નામ જણાવતાં ડૉકટરમહાશય “જલાયન” (પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૪) નામ જણાવે છે. ઉપરાંત તેઓ પિતાની એક ટિપ્પણમાં લખે છે કે “ કેટલાંક બૌદ્ધ ગ્રન્થમાં જળાયન લખ્યું છે.” (પ્રાચીન ભારતવર્ષ, પૃ.૧૧, ટિપ્પણ ૩૮ તથા પૃ. ૬ ટિપ્પણ ૧૨.)
ડોકટરસાહેબે “જલાયન” નામની નવી શોધ તે કરી, પણ તે તેમણે કયા બૌદ્ધ ગ્રન્થમાંથી મેળવ્યું છે તે લખવાની તેમને જરૂર નથી જણાઈ. નામ તો મોગલાન અથવા માગત્યાન છે, પણ લિપિશાસ્ત્રવિશારદ () ડોકટરસાહેબે તેને
જલાયન” વાંચ્યું જણાય છે અને એવું ઊલટું વંચાય ત્યારે જ નવીન શોધ થઈ શકે ને ? ડોકટરના ઈતિહાસમાં બુદ્ધદેવની માતાનું નામ યશોધરા છે એ વાત ઉપર આવી ગઈ, પણ બીજી નવી વાત એ છે કે તેઓ બુદ્ધદેવની સ્ત્રીનું નામ “યદા” પણ જણાવે છે.
ઉમરે આવતાં સારા ખાનદાન કુટુંબની “યશોદા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું.”
(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૦, તથા પૃ. ૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
(૩૪) ડોકટરસાહેબ લખે છે કે –“ કશિ નામના મુનિ થયા હતા તે કોશલપતિ રાજા પ્રસેનજિત–બૌદ્ધ ગ્રંથના રાજા પસાદિના ધર્મગુરુ હતા.”—(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૫) ડોકટરસાહેબ તેમના લખાણ માટે જવાબદાર છે ખરા? જવાબદાર હોય તે તેમણે કેશિ મુનિ અને રાજા પ્રસેનજિત વગેરેને ઉપર્યુક્ત જે સંબંધ બતાવ્યું છે તે માટે તેમની પાસે કાંઈ પ્રમાણ છે ખરું? હોય તે તે તેમણે ઉક્ત લખાશુમાં કેમ ટાંકયું નથી? કઈ પણ જૈન કે બૌદ્ધ ગ્રંથમાં કેશી મુનિ અને રાજા પ્રસેનજિતના કે પસાદિના સંબંધને લગતી વાત જ નથી આવતી. બૌદ્ધોના દીઘનિકાયમાં વાયા પુરંતમાં રાજા પાયાસિ અને કુમાર કાશ્યપને સંબંધ આવેલ છે અને જૈનેના રાયપળમુત્તમાં રાજા પતિ અને શિકુમારના સંબંધની વાત આવે છે, પણ કેઈ સ્થળે પસેનજિત વાપસાદિની સાથે કેશિ મુનિની હકીક્ત જ મળતી નથી. ત્યારે આવી નિરાધાર વાત લખીને શું તેઓ પિતાના ઈતિહાસની શોભા વધારવા ચાહે છે? અથવા એમની પાસે ઉક્ત લખાણ માટે કોઈ પુરા હોય તો જરૂર પ્રકટ કરવા કૃપા કરે.
વળી, “પ્રાચીન ભારતવર્ષને છઠું પાને તેમણે કેશમુનિની જે પાંચ પેઢીઓ બતાવી છે તે કઈ પટ્ટાવળીના આધારે ? જે પટ્ટાવાળી ઉપરથી એ પેઢીઓ બતાવી છે તે પટ્ટાવળી કેટલી પ્રાચીન છે? કેણે બનાવેલી છે ? અને ઇતિહાસની કેટિમાં એ પટ્ટાવળી મૂકી શકાય એવી છે ખરી? ડોકટર સાહેબ જવાબ દેવા જરૂર તસ્દી લેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
(૩૫)
ટર સાહેબ લખે છે કે –“ વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિકનું નામ જોડાયેલું છે.”
( પ્રાચીન ભારતવર્ષ પૃ. ૩૯૬ )
આ બાબત વિષે મારે જણાવવું જોઈએ કે ડોકટર મહાશય જે પ્રશિસ્તને ઉલેખ કરે છે તે રુદ્રદામનને લેખ જ છે. એ લેખ અનેક સ્થળે મુદ્રિત થયેલ છે. ફાર્બસ સજાવાળા “હિસ્ટોરિકલ ઈન્ટક્રીપશન ઓફ ગુજરાત ભાગ ૧ નામના પુસ્તકમાં તથા ભાવનગર મહારાજા તરફથી પ્રકાશિત થયેલા “પ્રાકૃત, સંસ્કૃત, ઈનસ્ક્રીપશન” નામના શ્રી પિટર્સન સંપાદિત ગ્રન્થમાં એ આખો લેખ પંક્તિવાર છપાચેલે છે. તેની બધી મળીને વશ પંક્તિઓ છે. તેમાં વિશેષ નામે તરીકે ચષ્ટન, રુદ્રદામન, મહાક્ષત્રપ ઈત્યાદિ નામે મેં જોયેલા છે; પણ એ લેખમાં કઈ સ્થળે વા કોઈ પંક્તિમાં “ શાલિશુક નું નામ મારા વાંચવામાં આવ્યું નથી. તમારે પૃ. ૩૯૬ વાગે ઉપર્યુક્ત ઉલ્લેખ વાંચી મેં એ લેખને ફરીફરીને વાંચી છે. તેના અનુવાદે અને તે ઉપરની ટિપ્પણીઓ પણ ઘણું જ સૂક્ષ્મતાથી વાંચી જોઈ, છતાં મારી નજરે એ લેખમાં ક્યાંય “ શાલિશુકનું નામ ન ચડયું તે ન જ ચડયું, એટલું જ નહિ પણ એ લેખના સંપાદકે અને વિવેચકેની નજરમાં પણ “શાલિશુક” નું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૩૬) નામ નથી આવ્યું તે પછી તે તમારી નજરમાં શી રીતે ચડી આવ્યું ? તમે એમ જણાવ્યું હતું કે રુદ્રદામનના લેખમાં અમુક પંક્તિમાં “શાલિશુક”ના નામને ઉલ્લેખ છે, પણ તમે તે પ્રમાણ કે પુરાવા આપવાના શપથ લીધા છે. પણ મહાનુભાવ, આમ તે કંઈ ઈતિહાસ લખાતે હશે ? તમે હવે આ વાત વેળાસર જણાવી નાખે કે રુદ્રદામાનવાળા લેખમાં “શાલિશુકનું નામ અમુક પંક્તિમાં આવેલું છે. નહિ જણાવે તે તમે કપિત વાતે હંકારે છે એ કહેવું જરા ય વધારે પડતું નથી. વળી એ લેખ બાબત તમે એક બીજી પણ કુચેષ્ટા કરી છે. તે એ કે, “પ્રશસ્તિના બે વિભાગ છે ઈત્યાદિ–”( પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૯૬) એ લેખ એક અખંડ લેખ છે, તેના બે ભાગ જ નથી. અત્યાર સુધીના બધા શોધકોએ એ લેખને એક અખંડ જ જણાવેલ છે. તેમાં લિપિ કે ભાષાનું અંતર નથી. આમ છતાં ય તમે બે ભાગ શી રીતે કહે છે ? તમારી કલ્પનાની પુષ્ટિ માટે તમે કશું પ્રમાણ પણ આપ્યું નથી. આ ઉપરાંત ડોકટરમહાશયે એ રુદ્રદામનના લેખ બાબત બીજી પણ અનેક અનર્ગલ કલ્પનાઓ (પૃ. ૩લ્ય૩૭) ચીતરી મૂકી છે કે જે કલ્પનાનું નથી મેં કે નથી માથું. આમ વિના પુરાવાથી લખનારને વારંવાર શું કહેવું?
ડૉકટરસાહેબની ચાલાકીની શી વાત કરું ? એક તે તેઓ જે અક્ષરે જ્યાં ન હોય તેને ત્યાં વાંચી કાઢે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૩૭) અથવા જ્યાં જે અક્ષરે તેમને અનુકુળ ન હોય તેને બદલે બીજા અક્ષરો ગોઠવી કાઢી પિતાના ઇતિહાસને ચમત્કાર બતાવે છે. “ભીલ્લા ટેસ” નામના પુસ્તકનું નામ આપી તેઓ તેમાંના લેખ વિષે લખતાં જણાવે છે કે, “ તેમાંના એક ઉપર મહાકશ૫ શબ્દ છે” ( પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૯૪) આ મૂળ લેખ “ એપિરાફિ ઈન્ડિકા ” ભાગ ૧૦ નંબર ૬૫ ” ઉપર આવેલો છે અને આ બાબત “ ગાઈડ એફ સાંચી” નામના પુસ્તકમાં (પૃ. ૧૩૬) પણ જણાવેલ છે તથા રાધાકુમુદ મુકરજીના “ અશોક' નામના ગ્રન્થમાં (પૃ. ૩૫ ) અને મારdય હૃતિહાસ શ્રી પવા માંજ ૨ નામના હિંદી ભાષાના ઈતિહાસ ગ્રંથમાં (પૃ. ૫૯૨) પણ વિગતવાર હકીકત આવેલી છે, છતાં કયાંય એ મૂળ લેખમાં
મહાકશિપ” શબ્દ જ નથી પણ માત્ર “કાસપ” શબ્દ જ છે. સન ૧૯૩૪ ની આવૃત્તિવાળા મહાવંશમાં (પૃ. ૧૯)
સપુરિત () ગોતર માતારિય” આ પાઠ છે. વાચકે જોઈ શકશે કે એ પાઠમાં કયાંય “મહા” શબ્દ છે? વળી ઉક્ત લેખમાં “મહા” શબ્દ ઉમેરી ડોકટરસાહેબ તેને ભગવાન મહાવીર' એ અર્થ કરવા માગે છે, પણ મૂર વારિત કુત્ત: શાલા ? ” જ્યાં લેખમાં “મહા” શબ્દ જ નથી ત્યાં તે દ્વારા “મહાવીર” અર્થ કપાય જ કેમ ?
ડોકટરસાહેબ લખે છે કે “મસ્કિના લેખમાં મરાપ્ત શબ્દ સ્પષ્ટપણે દેખાય છે. xx x પણ આ વિદ્વાનને નમ્રપણે પૂછવાનું કે, વાકયમાં તે અશોક શબ્દને પ્રગ પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
(ર૩૮) વિભક્તિમાં થયેલ છે એટલે તે શબ્દ કત તરીકે લેખવાને છે. જ્યારે અશોવર્સ શબ્દ તે છઠ્ઠી વિરક્તિને શબ્દ છે. તે શું છઠ્ઠી વિભક્તિને શબ્દ કેઈ કાર્યને કતી થઈ શકે ખરે? તેમ બીજી મુશ્કેલી એ છે કે રોજH શબ્દ પછી થોડીક જગ્યા ખાલી છે ત્યાં કયા શબ્દ ગેાઠવવા ધારે છે? મારી માન્યતા એમ છે કે આ ખાલી જગ્યામાં જે શબ્દ હોય તે જ કતાં તરીકે એટલે કે પ્રથમ વિભકિતના શબ્દ તરીકે હે જેઈએ અને તે શબ્દ કાં તે વત્ર અથવા અનુન કે વૈરાન હવા સંભવ છે, એટલે આખું વાક્ય બોનસ પત્ર એમ વાંચી શકાય.” (પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૪ર),
ઉપર્યુક્ત લખાણમાં ડોકટરસાહેબે પિતાની બુદ્ધિના અને વ્યાકરણના જ્ઞાનના ચૂરા કરી નાખ્યા છે અને પેલી ખાલી જગ્યા જોતાં તેમણે જે કલ્પના કરી છે તે તે તેમની કુશાગ્ર બુદ્ધિને જ સૂઝે એવી છે.
ડોકટરસાહેબ વ્યાકરણ કેટલું લાયા છે તે તે હું જાણતું નથી, પણ “મશH ” માં છઠ્ઠી વિભક્તિ જોઈને તેમને કશી મૂંઝાવાની જરૂર નહતી. ગુજરાતી ભાષામાં
આ ચેપડી મારી લખેલી છે” એ વાક્યમાં “મારી' એ કતા છે અને તે છઠ્ઠી વિભક્તિમાં આવેલ છે. તે જ રીતે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કઈ પણ કર્તાસૂચક શબ્દ છઠ્ઠી વિભક્તિમાં જરૂર આવી શકે છે. જેમ “મિદ્રસ્ય ઋતિ:
ચંદ્ર 'િ એટલે કર્તામાં છઠ્ઠી વિભક્તિ નથી આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
(૩૯)
માટે “અરવલ્સ” ની છઠ્ઠી વિભક્તિનું શું થશે–એવી કલ્પનાને જરા ય અવકાશ નથી. ડોકટરસાહેબ વ્યાકરણ ન ભણયા હેય તે હવે જરૂર જણ લે અને “વિવેક્ષાત: કારવાળ” તથા “ક્ત: વરિ પછી એ બધા નિયમે કંઠસ્થ કરી રાખે. તેમને જે આ પ્રસ્તુત કલિયુગી ઈતિહાસ લખાય છે તેમાં તેમને એ કંઠસ્થ કરેલું વ્યાકરણ ઘણું કામ આવશે. વળી ખડક ઉપરના ઉકત લેખમાં થેડી ખાલી જગ્યા જાળી ડોકટરસાહેબ અદ્દભુત કલ્પના ચલાવી રહ્યા છે અને ત્યાં નવાનવા શબ્દ ઉમેરવા પિતાની બુદ્ધિને કસી રહ્યા છે, પણ તેમને હજુ ખડકલેખને અનુભવ જ નથી. હું તે એમ પણ કહી શકું છું કે જે ખડકલેખ વિશે તેઓ આ ઉટપટાંગ કલ્પના દેડાવી રહ્યા છે તે તેમણે જાતે વચ્ચે હોય કે જે હોય એ પણ સંભવિત નથી જણાતું; કારણ કે તેમને બ્રાહ્મી લિપિ કે પાલી ભાષા બેમાંનું એકે આવડતું નથી. માત્ર તેમની શકિત તે ઉટપટાંગ ચીતરવાની જ છે. ખડકલેખમાં ગ્યા રાખવામાં આવે છે ત્યાં કેઈ નામ રહી ગયું છે, વા ત્યાં કેઈ નવું જ નામ ઉમેરવાનું છે એવી કલ્પનાને સારુ નહિ જ; પરંતુ ખડકોની સપાટી કેટલેક ઠેકાણે સમ હોય છે અને કેટલેક ઠેકાણે વિષમઃ અથાત્ ખાડાખડિયાવાળી હોય છે, એટલે ખડકની સમ સપાટી ઉપરને અક્ષર સારી રીતે અને સહેલાઈથી કરી શકાય અને
જ્યાં ખડકની સપાટી ખાડાખડિયાવાળી, ઊંડી કે ઉપસેલી વા ઝીણા ઝીણા ખાડાવાળી હોય તેના ઉપર અક્ષરો સારી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૪૦)
કોતરી જ ન શકાય, અને આ એક જ કારણથી ખડકેના લેખમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છોડવામાં આવે છે. આ હકીક્ત ખડક લેખકને અભ્યાસી સારી રીતે જાણી શકે એમ છે, પણ આપણા ડોકટરસાહેબને ઇતિહાસજ્ઞાનને સ્પર્શ પણ નથી એટલે તેઓ એ ખાલી જગ્યા જોઈ કઈ પણ ઈતિહાસમાં નવું નામ ઉમેરવા લલચાય જ ને? પણ ઇતિહાસમાં નવું નામ ઉમેરવા જતાં કેટલી વીસે સે થાય છે એની તેમને ખબર જ નથી!
લખાણ બહુ લાંબું થયું છે, હવે તે તેને ટુંકાવવા જ ધારું છું. છેક છેલ્લે આપણું ડેકટરસાહેબની એક તદ્દન નવી જ શોધ વિશે જણાવી વાચકોને કંટાળે છે કરીશ.
ડેકટરસાહેબ જણાવે છે કેઃ “અત્યાર સુધી જેન પ્રજામાં એમ માનવામાં આવે છે કે શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાનમેક્ષકલ્યાણક–બંગાળ ઈલાકામાં આવેલ પાવાપુરી છે. જો કે તે માટે કઈ ઐતિહાસિક પુરા કઈ તરફથી રજૂ કરતે નથી જ ”-(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૭૧). ઉક્ત લખાણ ઉપર ટિપ્પણ કરતાં ડોકટરમહાશય જણાવે છે કે: “ આ તીર્થ માટે શ્વેતામ્બર દિગમ્બર બને તે મંદિર પિતાની માલિકીનું છે, એમ સાબિત કરવા કેટે ચડી, લાખ રૂપિયાની ધૂળધાણી કરી નાંખી છે, પણ ખરી રીતે તે જગ્યા મોક્ષકલ્યાણકની ભૂમિ જ નથી.”—(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૭૧, ટિપ્પણુ પ૪મું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૪૧) ડોક્ટરસાહેબની આ શોધે તે કમાલ કરી છે. અને જૈન આગમની વાણુને પણ અન્યથા કરી નાંખી છે. જૈનેના પ્રસિદ્ધ સૂત્ર કલ્પસૂત્રમાં લખેલું છે કે –
" एगं पावाए मज्झिमाए हथिवालस्स रन्नो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥ १२२ ॥"
(કલ્પસૂત્ર મૂળ) અથ-“ભગવાન મહાવીરે પિતાનું તદ્દન છેલ્લું મારું મધ્યમપાવામાં રાજા હત્યિવાલની રજજુકસભામાં કરેલું.”
આ પાવા અથવા પાવાપુરી તે હાલ બિહાર પાસે આવેલી છે અને ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થળ પણ એ જ છે. એ માટે સૌથી પ્રબળ પુરા કલ્પસૂત્રને ઉપર્યુક્ત ઉલ્લેખ જ છે અને વધારામાં એ માટે આચાર્ય ગુણચંદ્રના મહાવીર ચરિત્રને ઉલેખ, આચાર્ય હેમચંદ્રના મહાવીર ચરિત્રને ઉલ્લેખ તથા શ્રી જિનપ્રભસૂરિને અપાપાબૃહત્કર્ષ વગેરે ઉપરાંત પ્રાચીન તીર્થમાળાઓના પણ સંખ્યાબંધ પુરાવા છે, છતાં ડાકટરસાહેબ ફરમાવે છે કે “તે માટે કઈ ઐતિહાસિક પુરા કઈ તરફથી રજૂ કરાતે નથી જ. જે સ્થળના નિર્ણય માટે આટલા પુરાવા છતાં ડૉકટરસાહેબ તેમાં એક પણ પુરા જોઈ શકતા નથી એ કેવી તેમની દિવ્યદષ્ટિ છે??? ડૉકટરસાહેબ જણાવે છે કે-પાવાપુરી શદ ખેટે લખાય છે. તેને માટે પુરા તેમની પાસે કશે
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
(ર૪ર)
નથી પણ તેમની નિર્મૂળ કલ્પના જ છે. તે બાબત લખતાં તેઓ લખે છે કે “જે કે જૈનશાસ્ત્રોમાં તે આ નગરીવાળા ભાગને પાવાપુરી તરીકે ઓળખાવી છે પણ તે સ્થાને શ્રી મહાવીર જેવા જૈન વિભૂતિના પ્રાણ હર્યા તે માટે તેને HTTIનારી કહી દીધી છે. x x પણ ખરી રીતે તે તે વિદિશા નગરીની પૂર્વ દિશામાં આવેલું એક પરું જ છે અને તેથી કવિ સમયસુંદરે બનાવેલી ગાથા પ્રમાણે પૂર્વ વિદિશા પાવાપુરી બä મરી રે–તે કડી સાચી છે. પાવાપૂરીને બદલે પર્વતપૂરી શબ્દ હશે કે? કેમકે આ રથાનની ચારે બાજૂ પર્વતમાળા જ આવી રહી છે. અને તેથી લખનાર પર્વત પૂરી લખી હોય પણ નક્લ કરનારે “પત” શબ્દને બદલે
ખાવા” વાંચી પાવાપુરી લખી દીધું હાય.”-(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૯દ, ટિ૧૨૪મું)
આ ટિપણમાં તે ડોકટરની બુદ્ધિનું એટલું બધું ઉડ્ડયન છે કે એટલું ઉડ્ડયન બીજે કંઈ કરે તે તેને શ્વાસ જ રૂંધાય, પણ ધન્ય છે એ ડોકટરને કે જે જેમ ફાવે તેમ બુદ્ધિનું તાંડવ કરી રહ્યા છે !
પ્રથમ તે “પર્વતપૂરી” એવા સુંદર શબ્દની કલ્પના અને પછી કઈ લખનારે “પર્વત’ને બદલે “પાવા” લખી દીધું છે એવી વળી સુંદરતમ કલ્પના! હું પૂછું છું કે શું આગમકાળથી માંડી અત્યાર સુધીના બધા ગ્રન્થ લખનારા, વિવેચકે, ટીકાકાર, ચરિત્રકાર, પ્રબંધકાર, કલ્પકારે અને નકલ લખનારા લેખકે બધા ય ભીંત ભૂલ્યા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
(ર૪૩) ડોકટરસાહેબ! તમારી સ્વછંદ બુદ્ધિ ઉપર કાબૂ રાખે. અને કોઈ પણ પુરાવા બતાવ્યા સિવાય આવી ઉટપટાંગ પ્રતિભાનું પ્રદર્શન ન કરો. મને ભય છે કે આ ઈતિહાસ લખનારને કઈ ધતૂરાના મિત્ર તરીકે ન ઓળખે. જ્યાં તીર્થકલ્પમાં પાવાપુરીને કલ્પ છે ત્યાં એમ પણ જણાવેલું છે કે –
"मज्झिमपावाए पुट्विं अपावापुरि त्ति नामं आसि । सक्केण पावापुरि त्ति नामं कयं जेण इत्थ महावीरसामी कालगओ। इत्थेव य पुरीए वइसाहसुद्धइक्कारसीदिवसे जंभिअगामाओ रत्ति बारसजोअणाणि आगंतूण पुव्वण्हदेसकाले महासेणवने भगवया गोअमाई गणहरा पंडिअगणपरिवुडा दिक्खिआ प्पमुइआ।"
વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪ સિંઘી ગ્રંથમાળા અર્થાત–“જે મધ્યમ પાવાનગરીમાં ભગવાન મહાવીર કાળધર્મ પામેલા તે નગરીનું અસલ નામ અપાવાપુરી હતું, પણુ ભગવાનના કાળધર્મ પામવાથી શકે તેને પાવાપૂરી કહી. વળી, વિશાખ સુદ એકાદશીને દિવસે જલિય ગામથી બાર
જન એક રાતમાં ચાલીને ભગવાન અહીં આવેલા અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને પ્રતિબોધ કરી દીક્ષિત કરેલા.”
આ ઉલ્લેખમાં તે એ પણ સ્પષ્ટ જણાવેલું છે કે, જભિય ગામથી પાવાપુરી બાર એજન છેટી હતી. વળી આ જંભિય ગામ જુવાલુકા નદીની પાસે હતું. જુવાલુકાનું આજનું નામ અજય નદી છે અને જલિયનું આજનું નામ જમગ્રામ છે. આ બન્ને સ્થળે પૂર્વ દિશામાં અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૪૪) પણ વિદ્યમાન છે અને ભગવાન મહાવીરનું નિવણ તે જલિય પાસેની પાવાપુરીમાં જ થયું હતું એ શક વિનાની વાત છે.
ડોકટરસાહેબ વળી શ્રી સમયસુંદરજીને એક બીજે અજબ પુરા આપે છેઃ “પૂર્વ વિદિશા વારી ૪ મરો રે”
પ્રાચીન ભારતવર્ષ. મને લાગે છે કે ડૉકટરમહાશય આ કડીને અર્થ જ સમજ્યા નથી અને સમજ્યા હોય તે તેમણે જાણી જોઈને જ વિપર્યાસ કરેલો છે. શ્રી સમયસુંદરજીનું એક સ્તવન તીર્થમાળાને લગતું છે. તેમાં તેમણે જેનેનાં લગભગ બધાંય મુખ્ય તીર્થોને યાદ કર્યા છે. તેમાં તેઓએ ઉપરની કડી મૂકેલી છે. તે કડીનું ખરું વાંચન આ પ્રમાણે છે – " पूरव दिशि पावापुरी रिटें भरी रे मुगति गया महावीर तीरथ ते नमुं रे
–તીર્થમાળા સ્તવન, ૬ ઠ્ઠી કડી. આને અર્થ એ જ છે કે પૂર્વ દિશામાં દ્ધિવાળી પાવાપુરી નગરી છે અને ત્યાં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે માટે તે તીર્થને નમન કરું છું. ” આ ચેખે અર્થ છતાં ય હેકટરસાહેબ “પૂરવ શિ” શબ્દમાંના “પૂરવ? ને “પૂર્વ ' બનાવી વળી એક નવો “વિ ” ઉમેરી અને “વ” ને “વિશિ” શબ્દ સાથે જોડી દઈ “વિવિાિ બનાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૫)
અને તેને પોતાની કલ્પના પ્રમાણે વિવિરા ' બનાવે છે અને તે વિદિશાને અર્થ હાલની ‘હિલસા ” એટલે “સાંચી પાસેની નગરી” એ અર્થ કરે છે. અને એમ અર્થ કરી એમ બતાવવા માગે છે કે, તે ભિલસામાં એટલે સાંચીમાં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું. શી ગજબ કલ્પના, કેવી અદ્ભુત ધનશક્તિ અને કેટલું બધું બિનજવાબદારપણું !
સ્થાનાભાવને લીધે જ મેં આ પાંચ મુદ્દાઓ જણાવ્યા છે. બાકી તે એ ડૉકટરશાહી ઈતિહાસમાં એક લીંટી પણ સાચી હોય એમ મને તે જણાતું નથી. જે “સાચાર” મારવાડમાં આવેલું છે તેને આ ભાઈ “સાંચી” કહે છે એટલું જ નહિ, પણ “સારની પિતાની કલ્પના બંધ બેસાડવા “સાંચી” બદલે “સંચયપૂરી” શબ્દ શેધી કાઢે છે અને પછી એ “સંચયપૂરી” ની સરખામણી “સાચાર સાથે કરે છે. “સાચોર” વિષે જે જે હકીક્ત જૈન સાહિત્યમાં મળે છે તેમનું તેમને ભાન જ ક્યાંથી હોય ? તેઓ સત્યપુર” ને કલ્પ વાંચે એટલે બસ. પણ તે વાંચે ક્યાંથી ? જેમને મૂળ ભાષા જ નથી આવડતી તેઓ બિચારા ગમે તેમ ઉટપટાંગ લખે અને તેને ઇતિહાસનું નામ આપી અજ્ઞાનીઓને ભ્રમણામાં નાખે એ સિવાય બીજું શું કરી શકે? બીજું તે કાંઈ નહિ પણ આ વીસમી સદીમાં આવું તદ્દન જૂઠાણું ચલાવનારા દંડિત થતા નથી એ પણ અજબ જેવું તે ખરું જ ને ? અથવા આપણું ગુલામી દશા જ એ માટે જવાબદાર છે એ કહેવું બરાબર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
( ૨૪૬ )
થાતા દિવસા પહેલાં ૫. એચરદાસ જે મારા ચિરપરિચિત છે અને મારા પૂજ્યપાદ ગુરુશ્રી વિજયધર્મસૂરિના શિષ્ય હાઈ મારા સતીર્થ્ય છે તેઓ શિવગ જ આવેલા. તેમની સાથે મેં આ ઇતિહાસની વાત કરી. તેમણે કહ્યું કે: “ એ ઇતિહાસ વિષે કશું જ લખવા જેવુ' નથી. જે ગ્રન્થની એક પણ કલ્પના સાચી ન હેાય તે વિશે શુ' લખવું? મારે મન તેા એ ઇતિહાસ જ નથી; પણ માત્ર પાખંડ છે અને અંધશ્રદ્ધાળુ લોકોને ભ્રાન્તિમાં નાખનારું પુસ્તક છે. ”
આ તેમના અભિપ્રાય જાણ્યા પછી પણ મે તેમને એ ઇતિહાસ ખાખત લખવાની મારી પોતાની ઇચ્છા બતાવી અને તે કામમાં સહકાર આપવા ખાસ પ્રેરણા કરી. પંડિતજીએ સારા આ લેખમાં પેાતાના પ્રામાણિક સહકાર આપ્યા છે અને તે દ્વારા અમારું સતીર્થ્ય પણુ વિશેષ સ્નિગ્ધ બન્યુ છે.
હવે પછી પણ યથાવકાશે એ ઇતિહ્રાસના બીજા અનેક મુદ્દાઓ ઉઘાડા પાડવા વૃત્તિ છે અને બનશે તેા એ ખાખત એક સ્વતંત્ર પુસ્તક જ લખવાનુ મન છે.
પરમાત્મા સૌને સન્મતિ આપે અને સત્ય તરફ વાળે.
MEENAGE anne sy WAN
E
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૪૭)
શુદ્ધિપત્રક
અશુદ્ધ
છે.
ર
Barabar Vol. 1,
)
રુ
Barabar Vol. 7,
વર્ષ मुनिभदै ત્રીજા કરાયા
છે
ને
ત્રીજાના
?
કે
છે
9
૧૮
By C. A. G, I. A. G. I. સનરાવીને
પરમાવી Vinaleharan Low Dimala
Charan Law H. C. T. S. P. 181 (On Yuan Ch
Wang Vol. II, P. 181.
રટેટના Epigraphica Epigrapbia જાણવાનું કે જણાવવાનું કેઆયુદ્ધઝ
આયુદ્ધાઝ અધ્યા ?
અયોધ્યા (?) યુદ્ધઝિ
આયુદ્ધાઝ
૩
૧૦૭ ૧૪૯ ૧૧૦
૧૧ ૧૬ ૩
જે
A. H. T. Ancient Indian
Historical Trailition યાય
વિધેય
૧૧૨
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________ (248) પ્રદેશને 112 117 119 121 123 અર્થને Tome V12 Tome VI/% वाटटानकवास्तव्याः वाटधानकवास्तव्याः બેહૂદી બેદી અને સ્ત્રી અને તેની સ્ત્રી નેહથી સ્નેહને લીધે Prinee Prince મૃત્યુ મૃત્યુદાસ મર્યાદાસ 123. 123 127 મર્ય 127 127 147 ઉપર 153 168 179 190 Geogrophy Geography शोरीस्तु शौरिस्तु बृहवृत्ति बृहद्वृत्ति પસનાદ પસેનદિ સાથ નયા........ સારિક નહિં Medieval Mediaeval P. 164-65 by P. 164-65. Firstf ruit First fruit આર્ય સંધના આર્યસંઘને ભારતવર્ષ ભારતવર્ષ મૂતિઓ મૂતિ માલ્યાન મૌલ્યાન 206 208 223 226 229 મૂર્તિઓ મૂર્તિ 233 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com