________________
(૪૫ )
તેની—જૂની ચ'પાની સમીપે શ્રી શ્રેણિક રાજાના પુત્ર અશેાકચંદ્ર-કૃણિકે-પિતાના શાકને લીધે રાજગૃહી નગરીના ત્યાગ કરી નવીન ચંપાનગરીને યથા રાજધાની બનાવી.
નામવાળી મનેાહર
तीर्थकल्प. पू. ६५
ઉપર્યુક્ત આટલા બધા પ્રમાણેા સિદ્ધ કરી બતાવે છે કે જૂની ચંપા અને નવી ચંપા અન્ને પૂર્વ દિશામાં આવેલા અંગદેશની રાજધાની અને ગંગા નદીના કિનારે આવેલી છે. અર્થાત્ ગંગા નદી વગર ચ'પાનગરીનુ અસ્તિત્વ હાઈ શકે નહીં.
ખરી રીતે ભાગલપુર જીલ્લામાં જે ચંપા જુદી તરીકે સ્વીકારી છે તે જ ચંપા પૂર્વ દેશમાંના અંગદેશની રાજધાની હતી. અંગદેશ કર્યાં આવ્યા ?
ચ'પાનગરીનું સ્થાન ઐતિહાસિક દૃષ્ટિએ નિશ્ચિત કર્યો પછી હવે અ'ગદેશ કયાં આળ્યે તેના સ્થાનના નિર્ણય કરીએ. · પ્રાચીન ભારતવષ માં એવી રીતનુ લખે છે કેજીવાવાળા ભાગ અંગ દેશ પણ પ્રાચીન ગ્રન્થમાં વન બતાવાતા નથી વિગેરે વિગેરે. ભારતવષ માં અંગદેશને દક્ષિણ દિશામાં આવેલ મધ્યપ્રાન્તમાં ભારપૂર્વક નકશે ચિતરી બતાવે છે.
અંગાળ ઇલાકામાં ભાગલપુર તરીકે હાવાનુ` ઠરાવી દીધુ છે, તેવું કરાયું હોય એમ આધાર
એ ઉપરાંત પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com