________________
(૧૫૬)
( 19 ) In this paper, our object is to locate the site of Dwāravati, ( Dwārkā )-to which place the Yādavas migrated for safety from Jarasandha's aggression, after having left Mathură in a body.
Historical quarterly, Vol. X. No. 3, P. 542. (२०) चेदि के पश्चिमोत्तर शूरसेन में अन्धक-यादवों का राज्य था, जहां का राजा कंस जरासन्ध का दामाद था ।
भारतीय इ. रूपरेखा जि. १, पृ. १६२ (२१) जरासन्ध का कोप कृष्ण और मथुरावासियों पर उमड़ पड़ा। मथुरा के यादव देरतक उसका मुकाबिला न कर सके, और प्रवास कर द्वारका चले गये, जहां कृष्ण उनका नेता बना।।
મારતીય . સૂપરેવા, પૃ. ૨૨ આ બધા પ્રમાણે ઉપરથી સાબિત થાય છે કે યાદવેનું રાજ્ય શરમેનમાં જમના નદીને કિનારે હતું, સમુદ્રવિજય શરિપુરને રાજા હતા અને મથુરાથી સૈારાષ્ટ્રમાં આવ્યા પહેલાં શારિપુરની સ્થાપના થઈ ગઈ હતી, કારણ કે યાદ શરિપુર જઈ ત્યાંથી બીજા યાદવે સાથે સારાદ્ધમાં આવ્યાને ઉલેખ છે.
વળી પાંડવ ચરિત્ર તેમ જ political History...વિગેરે ગ્રંથેથી એમ જણાય છે કે-રસેન અને કુશાવર્ત દેશ જમના નદીને કાંઠે છે; છતાં પ્રા. ભા. પુસ્તકમાં તે આખા દેશને સૌરાષ્ટ્રમાં ઘસડી લાવવાને મિથ્યા પ્રયાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com