________________
મહારાજા ખારવેલ કયા મતના? ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે ચકવર્તી મહારાજા ખારવેલ કયા મતના અનુયાયી હતા? ઉપરના પ્રમાણેથી સિદ્ધ થઈ ચૂક્યું કે મહારાજા ખારવેલ આજીવિક મતના નહતા એટલું જ નહી, પણ ઊલટું તેના વિશ્લેષી હતા.
ત્યારે તેમને મત કર્યો હતો એ જાણવા માટે જરા ઊંડા ઉતરવું પડશે. પ્રાચીન ને અર્વાચીન ઇતિહાસકારોને એવો મત છે અને હું પણ એમ માનું છું કે ચકવર્તી મહારાજા ખારવેલ (કલિંગાધિપતિ) જૈન મતાનુયાયી હતા. જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ધરાવતા હતા. તેને માટે પૂરાવાઓ અને શિલાલેખો ઘણું ય મૌજૂદ છે. ઈતિહાસ મહારાજા ખારવેલની જૈનીયતાને પૂરવાર કરે છે. (૧) મહારાજા ખારવેલને પોતાને શિલાલેખ.
? | નમો અરહુન્તા [i] નમો સવ–સિધાને [] નરેન इति वा, महाराजेन, महा-मेघवाहनेन,...कलिंगाधिपतिना सिरिરવારેવેન, પંર–વસાનિ......
१३ ।...मागधानं च विपुलं भयं जनेतो हथीसं गंगाय पाययति ,] मागधानं च राजानं बहसतिमितं पादे वंदापयति[ ] -नंदराज-नीतं कालिंग-जिनासनं अंग-मगधतो कलिंगं आनेति
––નવાહન-ન[િ,] ચં–માઘ–પાસનં ર ઘરે वंदापयति
(“Old B. Ins.” by B. Barua P. 81-82. ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com