________________
॥ ૐ | जगत्पूज्यश्रीविजयधर्मसूरीश्वरगुरुभ्यो नमः । “પ્રાચીન ભારતવર્ષ ”નું સિ’હાવલેાકન.
પ્રથમ ભાગ.
::
મોચીન ભારતવષ '' નામનુ ડૉ. ત્રિભુવનદાસ શાહનુ પુસ્તક વાંચતાં તેમાંનાં કેટલાક સ્થળેામાં ઐતિહાસિક દૃષ્ટિએ કઇક શંકા પેદા કરે તેવા લખાણે! મારા વાંચવામાં આવ્યા, એટલે તે પુસ્તક આગળ ને આગળ વાંચવા મન લલચાયુ.
''
જેમ જેમ તે પુસ્તક વાંચતા ગયા તેમ તેમ તેમાં ઐતિહાસિક દૃષ્ટિએ વિરુદ્ધ, કેટલીક બિનપાયાદાર અને અસત્ય હકીકતા જાણવામાં આવી. એટલે તે ખારીક દૃષ્ટિએ તપાસવાના મનસૂખા થયા.
વાંચતાં વાંચતાં એક વસ્તુ મને જરૂરી જણાઇ કેજિજ્ઞાસા દૃષ્ટિએ તેમની પાસેથી જ મારે એમાંની હકીકતા સંબધી ખુલાસા મેળવવા. એ વિચાર કરી મેં તેમની સાથે પ્રશ્નચર્ચા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com