SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫ ) પર “એમ આધાર બતાવાતા નથી. એટલે શા આધારે તેમ “ઠરાવી દીધું હશે તેના ઉત્તર આપવા કઠન છે, પણ મનવા“ જોગ છે કે, તે સ્થળે એક ચ’પાપુરી કરીને એક શહેર છે “ એટલે જે પ્રદેશની રાજધાની ચ'પાપુરી હતી અને જ્યાં ' આ ચંપાપુરી આવી છે તે પ્રદેશનું નામ પણ અંગ દેશ જ ‘પાડવુ જોઈએ, આમ ઠરાવી દીધુ હશે. પણ આ વાત “ ભૂલી જવાય છે કે, રાજા કૂણિકે જે ચંપાનગરી વસાવી “ છે તે તેા, પેાતાના રાજ્ય-અમલના ચેાથા વરસેઇ. સ. પૂ. “ પર૪ માં ઊભી થઇ છે. જ્યારે અંગ દેશની રાજધાની “ ચંપાપુરી હતી તે તા યુગ યુગજૂની છે. અને તેના નાશ “ કરી ખડિચેર જેવી સ્થિતિમાં પ્રકાશામ્બીપતિ રાજા શતાનીકે “ ઇ. સ. પૂ. પપ૬ માં આણી મૂકી હતી. મતલબ કે અન્ને ચંપા“પુરીના જેમ સ્થળે. પણ જુદા છે તેમ તેમના અસ્તિત્વને સમય પણ નિરનિરાળા જ છે. પછી એકનું ગૌરવ “ મીજીના નામે શી રીતે ચડાવી દેવાય ? (પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯.) “રાજા કૃણિકે વસાવેલી ચાંપાને જો અગાળમાં આવેલ ચ’પાપુરી ગણવામાં આવે તે તેને તદ્ન નવેસરથી જ ઊભી કરવામાં આવી એમ કહેવું પડે; પણુ અસલની ચપાપુરી કે જેને રાજા શતાનીકે લૂટી લીધી હતી તેને, સમરાવીને કરીને તેના પુનરુદ્ધાર જ રાજા કૃણિકે કર્યાં હતા એમ માનવું હાય તા, તેને મહાકાશળ પ્રદેશમાં આવેલ ગણી શકાય. ’’ (પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy