SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) કવિ સમયસુંદર કરીને, જેન શ્રમણ થઈ ગયા છે. તેમણે આ સ્તવન રચ્યું છે. તેમાંનું એક ચરણ આ છે – પૂર્વ દિશિ પાવાપુરી, કહે ભરી રે, મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમું રે. (અર્થ ...) આ કડીને સુધારીને વાંચવા જરૂર છે. “પૂર્વ વિદિશિ પાવાપુરી (પાપાપુરી) શ્રદ્ધે ભરી રે” મૂળ આ શબ્દ હોવો જોઈએ, પણ લહાઆ વિદિશાને બદલે દિશા શબ્દ લખી દીધો જણાય છે. પ્રા. ભા ભા. ૧, પૃ. ૧૮૬-૮૮. (૫) હવે આ બન્ને કડીઓ (પ્રાચીન ને અર્વાચીન) એકઠી કરીશું તે એમ ભાવાર્થ નીકળશે કે, શ્રી મહાવીરનું નિર્વાણુ સત્યપૂરિ-સરચીપુરી અથવા બીજી રીતે પાવાપુરી નગરીમાં થયું છે અને દેહનો અંત તે હમેશાં એક જગ્યાએ જ હોય, કાંઈ બે ભિન્ન ભિન્ન જગ્યાએ ન હેય. જેથી માનવું પડશે કે, સત્યપુરી ને પાવાપુરી તે અને એક જ નગરી છે. પછી એક જ નગરીનાં જુદા જુદા પર હોય તે જુદી વાત ગણાય. (૬) છતાં મેં જેમ સૂચવ્યું છે તેમ “વિદિશા” શબ્દ ન લેતાં, જેમ કડીમાંનું ચરણ અત્યારે ગવાતું આવ્યું છે તેમ, પૂર્વ દિશા એમ જ રાખવું હોય તે એવો અર્થ ઘટાવો રહે છે કે–અવંતિ દેશની પૂર્વ દિશાને જે ભાગ છે. તેમાં ઋદ્ધિથી ભરપૂર એવી પાવાપુરી નગરી આવેલી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy