________________
( ૭ )
(૧) સચી અથવા સાંચી અંગ્રેજીમાં તેને Sanchi" લખાય છે, એટલે તેને ગુજરાતીમાં વાંચતા, સ'ચી અથવા સાંચી અને તરીકે વાંચી શકાય. મતલબ કે તે અન્ને શબ્દો એક જ સ્થાનના નામના છે.
(૨) આ નામ જૈન ગ્રંથામાં તેમાં તેને સચ્ચપુરી કહી છે. પછી શબ્દ તે આ સચ્ચપુરીના અપભ્રંશ રીતે જ ચેાજાયા હોય કે પછી તે બન્ને સ’ચી-પશુ ભિન્ન ભિન્ન હેાય તે એક જુદી જ વાત છે.
પણ નજરે પડે છે. વતમાનકાળના સચી થયા હાય કે સ્વતંત્ર સ્થાને સચ્ચીપુરી અને
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૬ ( ૩ ) જૈન ગ્રન્થમાં તેનું નામ આવે છે. તેવા તા અનેક પ્રસંગેા હશે; પણ એ મુખ્યપણે હોઇ તે જણાવીશ. તે એમાં જે વિશેષ પ્રાચીન મનાય છે તેમાં સચ્ચીપુરી શબ્દ છે જ્યારે, અર્વાચીન છે તેમાં વિદિશા શબ્દ છે.
પ્રમાણેા આપતાં ટીપ્પણમાં લખે છેઃ—
(૪) (ટી. ા.) જગચિંતામણિ નામક એક સૂત્ર છે...તેમાં એક ગાથા આ પ્રમાણે છેઃ—
જયઉ સામી જય સામી રિસહ સત્તુ જી, ઉજ્જિત પહુ નેમિજિણું ચ, જયઉ વીર સચ્ચમિ ડગુ આમાં જે સચ્ચઉરિઅે તે સચ્ચપુરિ=સત્યપુરી સમજવાની છે.
( ટી. વ. ) ખીજા સૂત્રની રચનાને સમય છૅ.સ. સેાળમી સદીના છે. મેાગલસમ્રાટ અકબરના સમયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com