________________
(૨૧) હકીકતો અધૂરી રહી જવાનો સંભવ છે. તેને માટે બીજા ગ્રન્થો પણ તપાસવા જોઈએ. અને તે બધા ગ્રન્થ તપાસી જે યુક્તિયુક્ત હોય તેને જ સ્વીકાર કર ઘટે. બીજા ગ્રંથામાં અને વંશાવળીઓમાં જે જે હકીકત છે તે અહીં વિસ્તારથી બતાવી છે, તેથી ઉદાયી રાજાની માહિતી વધુ સ્પષ્ટ થાય છે. (३) ततः प्रधानपुरुषैः पौरैर्जनपदेन च ।
चक्रे नन्दस्य सानन्दमभिषेकमहोत्सवः ॥ २४२ ॥ તે પછી નગરના અને દેશના પ્રધાન પુરુષોએ આનંદપૂર્વક નંદરાજાને અભિષેક મહત્સવ કર્યો.
વરિષ્ઠ પર્વ, સં. ૬, પૃ. ૨૮૦ (ક) ૩દાયી છે ઉત્તરાધિકારી નં ... ... |
“વીરનિર્વાણ', પૃ. ૨૬ વંશાવળીઓ (પ) બેગણના | પુરાણગણુના અજાતશત્રુ
અજાતશત્રુ ઉદાયીભદ્ર
વંશક અનુરૂદ્ધ-મુંડ
ઉદાયી નાગદાસક
નંદિવર્ધન સુરુનાગ
મહાનંદી કાલાક
નવ નંદ કાલાસોકપુત્ર નવ નન્દ
વી. વિ. સં. ૫. ૨૮
૩૭
o
૩૩
૪૨
* * * * * * * *
૪૩
૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com