________________
(RE)
(२) पूर्वे उल्लिखित होइआ छे. गोनर्दीय पतञ्जलि नामान्तर बंगला पाणिनि पृ. १२२.
( ૨ ) ગોનીચે; પત્તહિ; /
અમિ. વિશ્તા. મા. હૈ, પૃ. ૩૪૦. ( ૪ ) ગોનીય: પુ૰ ગોનનું તત્સમીપે ફેશે મવ: પતમુિનૌ. शब्दस्तोम ० पृ. १४७. J. (५) गोनर्दीय पु० गोनर्दे देशे भवः... छः, पतञ्जलिमुनौ हेमच. । तस्य गोनर्ददेशोद्भवकथा बृहत्कथायां दृश्या । ( વાચસ્પત્ય વો. ૪, પૃ. ૨૭૦૬)
( ૬ ) ગોનીય; તાત્ત્વિ: || ૧૧૭ ||
૧૫નુ જોશ: પૃ. ૮૩, Vol. I
ઉપરના સવ પ્રમાણેાથી એ સિદ્ધ થાય છે કે ગાન દેશ એ પાણિનિની જન્મભૂમિ નથી પણ મહર્ષિ પતંજલિની જન્મભૂમિ છે.
પાણિનિની જન્મભૂમિ કઇ ?
ત્યારે મૂળ વસ્તુ જેને માટે આ ચર્ચા થઇ, તે પાણિનિની જન્મભૂમિ કઈ ? નિશ્ચય તા પાણિનિની જન્મભૂમિના કરવાના છે. ઇતિહાસ કહે છે; પાણિનિની જન્મભૂમિ ગાન નહીં પણ પશ્ચિમ ગાન્ધારમાં છે.
એ મન્તવ્યને સમન કરવા માટે ઇતિહાસના જે પ્રમાણેા છે તેમાંનાં કેટલાક આવશ્યક લાગવાથી અહીં ટાંકયા છે:
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com