SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) જણાવ્યા ત્યારે તે તેમાં એક અસંભવ કથન લખી નાખ્યું છે એમ કહ્યા વગર રહી શકાય નહીં, કારણ કે – तेणं कालेणं तेणं समएणं पासावच्चिजे केसीनाम कुमार समणे, जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे, रूपसंपण्णे, विणयસંપvછે, નાળસંપvજે...... रायपसेणियसि पयेसिकहाणयं, पृ. ५ તે વખતે ત્યાં–સાવત્થીનગરીમાં-પાર્થાપત્ય કેશી નામે. કુમાર શ્રમણ પણ આવેલા હતા. એ કેશીકુમાર શ્રમણ જાતવાન, કુલીન, બલિષ્ઠ, વિનયી, જ્ઞાની, સમ્યક્રશની...... અને યશસ્વી હતા. એટલે કે કેશી ગણધર શ્રી પાર્શ્વનાથના ચેથી પાટના ધારક ખરા, મહાવીરના સમકાલીન ખરા; પરંતુ શ્રી પાર્શ્વનાથના ગણધર તો નહીં જ. બીજા પણ એક બે સ્થળે કેશ વિગેરેમાં શ્રી પાર્શ્વનાથના ગણધર કેશી મુનિ એ પાઠ જોવામાં આવ્યું છે, સારા ગણાતા વિદ્વાનોએ એ બાબતમાં લખી નાખ્યું છે, પરંતુ તે વાસ્તવિક નથી. આ બાબત પ્રશ્ન ચર્ચા થતાં જણાવવામાં આવ્યું છે કે “ શ્રી પાર્શ્વનાથના ગણધર તરીકે કેશી નામની વ્યક્તિ થઈ નથી તે મતલબનું ત્યાં (“પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં ) જે લખાણ થયું છે તે અશુદ્ધ છે અને કાઢી નાખવાની જરૂર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy