SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૦ ) अब तक कितने ही महात्मा विद्वान उत्पन्न हो चुके हैं जिन्होंने अपने अपने ज्ञानानुसार अनेक पुस्तकें लिखकर अनेक सम्प्रदाय स्थापित कर दिये हैं; यही कारण है कि बौद्धधर्म टुकड़े टुकड़े होकर बँट गया है । " (6 ' हुएनसांग का भारतभ्रमण " ૬. '૧૦ ઉપરના અવતરણેા અને બીજા પણ અનેક ઉલ્લેખાથી એ હકીકત મળે છે કે મહાત્મા પાર્શ્વ બૌદ્ધધર્મના આગેવાન ભિખ્ખુ હતા અને તેએ કનિષ્કના વખતમાં થયા છે. ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર અને મહાત્મા પાશ્ર્વનું અંતર અને પરિસ્થિતિ આ સાથે કયાં સુધી સ ંગત થાય છે તે હવે બરાબર સમજાશે, પ્રાચીન શિલાલેખાના વિશેષજ્ઞ, એસ્ટા યુનિવર્સિટીના પ્રા. ડા. સ્ટીન કાના તથા પ્રાગ યુનિવર્સિટીના પ્રા. ડા. આટ સ્ટાઇનનુ પણ આવુ' જ મતવ્ય છે. બીજી, લેખકને એ પશુ ખબર નથી કે માણિકયાલ સ્તૂપ કયાં આવ્યે છે. માણિકયાલનુ સ્થાન બતાવતાં તે લખે છે કે— શિલાલેખવાળા “ અફઘાનિસ્તાનમાં માણિકચાલના સ્થળેથી જે સિક્કા મળ્યા છે તેમાં પણ છે. ’ પ્રા. શા. પુ. ૨, પૃ. ૩૪૯ કાં અફઘાનિસ્તાન અને કયાં માણિકચાલ રૂપ ? માણિકયાલ અને તક્ષશિલા અને રાવળપિંડી ( પજાખ ) પાસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy