________________
(૫૯).
" नो खलु अहं गोसाला! तव तवेणं तेएणं अन्नाइट्टे समाणे अंतो छण्हं जाव-कालं करेस्सामि, अहन्न अन्नाइं सोलस वासाइं जिणे सुहत्थी विहरिस्सामि, तुमं णं गोशाला ! अप्पणा चेव सएणं तेएणं अन्नाइटे समाणे अंतो सत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जाव –છામન્થ વ ારું રેરા"
(માવતી સૂત્ર, . ૨૧, પૃ. ૨૮૧) આ બધી હકીકતથી નિર્ણય એ કરવાનું છે કે–તે પ્રસંગે મહાવીર અને ફ્રેણિકની વિદ્યમાનતામાં જ બનેલા છે.
ગશાળકે પિતાના મૃત્યુ પહેલા તેના શિષ્યોને આઠ ચરિમેની પ્રરૂપણ કરી હતી તેમાં હલ્લ વિહલ્લ યુદ્ધની હકીકત પણ મૂકે છે. - “ રૂમારું અટ્ટ રિમાણું ઉન્નતિ તે નહીં– રિમે પાળે, २ चरिमे गेये, ३ चरिमे नट्टे, ४ चरिमे अंजलिकम्मे, ५ चरिमे पोक्खलसंवट्टए महामेहे, ६ चरिमे सेयणए गन्धहत्थी, ७ चरिमे મહાસિષ્ઠાવટા સંમે, ૮ મહું i..
માવતી સૂત્ર, શ. ૬, પૃ. ૨૮૭ આથી એમ સિદ્ધ થાય છે કે-હલ્લ વિહલ્લનું યુદ્ધ શાળાના મૃત્યુ પહેલાં થયું છે, અને શાળાનું મૃત્યુ થયા પછી ૧૬ વર્ષ પર્યત ભગવાન જીવ્યા હતા. એટલે સોળ વર્ષ એ અને તે પહેલાની યુદ્ધની ઘટના તે મહાશિત્રાટ તરીકેની પ્રસિદ્ધિ વિગેરેમાં પણ કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com