SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) સર્વથા અક્ષક્તવ્ય જ લેખાય. પટેજ મારું માનવું છે કે પ્રાચીન ભારતવર્ષમાં પ્રમાણપૂર્વક અન્વેષણ બહુ જ ઓછું થયું દેખાય છે. મનક મુનિનું અવસાન ક્યારે થયું ? જૈન શાસ્ત્રગ્રન્થમાં બાળ મુનિમનક અતિ પ્રસિદ્ધ વ્યક્તિ છે. જેને ઉપદેશ આપવા માટે એક આખા શાસ્ત્રની રચના થઈ હતી તે પણ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેમનું મૃત્યુ લગભગ ૮ થી ૯ વર્ષ થયાનું તેંધાયું છે. જ્યારે “પ્રાચીન ભારતવર્ષમાં તેને અવસાનકાળ બાર વર્ષને લખવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કેઃ જૈન ગ્રંથમાં મનક નામના એક મુનિ બાર વર્ષની ઉમરેજ ( મ. સં. ૭૬માં ઈ. સ. પૂ. ૪૫૦ ) મરણ પામ્યાનું નોંધાયું છે. ” પ્રા. ભા.પુ. ૧, પૃ. ૩૧. આ બીના શાસ્ત્રીય અને ઐતિહાસિક દષ્ટિએ તપાસતાં અસત્ય કરે છે. તેમની સાથેની પ્રશ્નચર્ચામાં તેઓ લખે છે કે પુસ્તક તપાસી જોતાં કયાં ય ઉપરને નિર્દેશ મળતો નથી.” જિન ૧૯-૪-૩૬ “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં તેઓ બાર વર્ષની ઉમર બતાવે છે, જ્યારે પ્રશ્નચર્ચામાં બાર વર્ષની ઉમરને ઉલેખ કયાં ય જોવામાં આવ્યાને ઇનકાર કરે છે. વાચકવગ તેને અર્થ એ કરી શકે કે પુસ્તક લખાતી વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy