SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) ઉપર્યુક્ત પ્રમાણથી સૌ કોઈ સ્વીકારી શકશે કે તે સમયે ત્રણ ધર્મો નહીં પણ ચાર ધર્મા પ્રચલિત હતા. ડા. શાહે તે સમયમાં ત્રણ ધર્મી ગણાવી સ્વમતનું સમથન કરવા માટે તે સમયે આજીવિક મતને જૈનધમની અતંત કરી દેવામાં પણ માટી ભૂલ કરી છે; કારણ કે તત્કાલીન સમયમાં આજીવિક મત અને જૈનધમ વચ્ચે પૂરેપૂરું' વૈમનસ્ય હતું અને એક ખીજાની ચડતી એકબીજાથી સાંખી શકાતી ન હતી. વળી સ્વમંતવ્યની સિદ્ધિ માટે પુરાવારૂપે લખે છે કે“ જૈન સાહિત્ય સશાષક ” માં રાજા ખારવેલને આજીવિક મતાનુયાયી જણાવ્યા છે. "" આ પુરાવાની ખામત પણ તદ્ન અસત્ય દેખાય છે, કારણ કે ઉપરાક્ત ત્રૈમાસિકમાં શબ્દશઃ તપાસ કરતાં તેમાં ઉપરનું લખાણુંજ મળતું નથી. આવી રીતે માં-માથા વગરની વાતા કરવી એ એક ઇતિહાસપ્રેમી માટે ઉચિત નથી. વળી તેમના મતવ્યને મનાવવા માટે તે બરાબરગુઢ્ઢાનું સંરક્ષણ શેાધે છે, પણ તે માટે મહારાજા ખારવેલને બરાબર-ગુણ સાથે શું સમધ-લાગતું વળગતુ છે તેના પણ ખ્યાલ કરવામાં આવ્યા નથી લાગતા. ખરી રીતે એ ગુફાઓ તા મહારાજા અશાક તરફથી આજીવિકાને દાન કરાઇ છે. જ્યારે મહારાજા મારવેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy