Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાલા ચ
કકર
મિત્રમૈત્રી-મિત્રધર્મ).
કર્તા. ગિનિષ શાસવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિજી
વિવેચનકાર શા, રતિલાલ મગનલાલ
શેર દલાલ, અમદાવાદ-ઝવેરીવાડે.
પ્રકાશક અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શા, લલુભાઈ કરમચંદ દલાલ.
ચપાગલી–મુંબાઈ
૮ વીર સં. ૨૪૪૩.
પ્રત ૫૦૦.
વિક્રમ સં. ૧૯૭૩
મૂ. -૮-૦
HOLOMONNAONDORIOPAON
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડેદરા-શિયાપુરામાં, લુહાણમિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં, વિઠ્ઠલભાઈ આશારામ ઠક્કર
પ્રારા માટે તા. ૧-૯-૧૯૧૭ ના રોજ છાપી, પ્રસિદ્ધ કર્યું. ---------------
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
આ ગ્રન્થમાલાના ૪૩તેંતાલીશમા મણકા તરિકે મિત્રમત્રી (ાનું નામને લધુ પણ ઉપયોગી ગ્રન્થ વાચકેની આગળ રજુ કરવામાં પ તેને વાચકે પરિપૂર્ણ વાંચો અને તેમાંથી મિત્રધર્મના ગુણે ગ્રહ. કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવવાને ગુરૂમહારાજે દુહાઓમાં અપૂ આણ્યો છે. તેમજ વિવેચનકાર રતિલાલ મગનલાલે પણ તે ભાવને પ કરવા માટે વિવેચનમાં યથાશક્તિ શુભ પ્રયાસ કર્યો છે. શ્રીમદ્ ગુરૂમહારા ગ્રન્થો પર વર્તમાનમાં તથા ભવિષ્યમાં અનેક વિવેચન થાય તે ઇચ્છવા છે છે. વડોદરા રાજ્યની શાળાઓમાં તથા બ્રિટીશ સરકારની ગુજરાતી શાળા ઓમાં વિધાર્થીઓને ઇનામ તરીકે આપવા આ મિત્રધર્મ ગ્રન્થ ઉપયોગી થઈ પડે તેવો છે. સામાન્યતઃ સર્વ મનુષ્યને આ ગ્રન્થ ઉપયોગી થઈને તેઓનામાં મિત્રગુણે ખીલવી શકશે.
કાગળ વગેરેની ચાલતા યુદ્ધ પ્રસંગે મેઘવારી થવાથી પુસ્તકની કિંમત ૦–૮–૦ રાખવામાં આવી છે તે પણ તે પડતર કિંમતથી વિશેષ રાખી નથી. - મિત્ર તરીકે ગણુતા સર્વ મનુષ્યોને આ ગ્રન્થ સાવંત વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે.
આ પુસ્તક છપાવવામાં–સુરતના જૈન ઝવેરી ઓશવાળ શેઠ ભુરિયાભાઈ જીવણચંદે ગુરૂમહારાજના ઉપદેશથી રૂ. ૨૫૦) આપ્યા છે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂભકિતકારક ઝવેરી ભુરિયાભાઈ જીવણચંદની ધર્મલાગણી પ્રશસ્ય છે. તેઓ ઉદારદિલવાળા અને પ્રેમ છે. તેમનામાં અનેક ગુણે ખીલ્ય * * છે ? " " પ ગીભકત શ્રાવક છે અને પુસ્તક છપાવલ , " . ' સાથે કરે છે તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે સં. ૧૯૭૩ શ્રાવણ વદિ ૧૧
નિવેદક ચંપાગલ્લી-મુંબાઈ. | અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
મિત્રમૈત્રી ( મિત્રધર્મ). સં. ૧૯૭૧ ના આસો માસમાં મારામિત્ર નેમિચંદ્ર ઘટાભાઈ વગેરેની સાથે પેથાપુરમાં ચાતુર્માસમાં વિરાજતા પૂજ્યપાદ ગુરૂ ગનિક જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિરાજને આસો માસમાં વાંચવા ગયો હતો. તત્સમયે ગુરૂવર્યની નેધબુકમાં મિત્ર સંબંધી ૨૦૬ દુહા લખેલા જોયા, તે વાંચ્યા અને તે પર વિવેચન કરવાને ભાવ થયો. શ્રીમદ્દગુરૂવર્યને વિનયપૂર્વક મારે વિચાર જણવ્યો. તેમણે અનુમતિ આપી તેથી હે ૨૦૬ દુહા લખી લીધા. અને મારા મિત્ર નેમિચંદ્ર પ્રતિજ્ઞાપાલનના દુહા લખી લીધા તે સંબંધી પ્રતિજ્ઞાપાલનની પ્રસ્તાવનાથી વિશેષ જાણવું. મારી અલ્પશક્તિ પ્રમાણે વિવેચન લખવા માંડયું અને તે ગુરૂમહારાજને દેખાડયું. તેમાં સુધારે વધારે કરવાને ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરી, ગુરૂશ્રીએ સુધારે કરી આપ્યો તેથી હું તેમને ઉપકાર કદિ ભૂલી શકું તેમ નથી. ૧૨૫ દુહા પર વિવેચન લખી દીધું તે પછીના દુહા સાર લખેલા વિવેચનથી વાચકો સ્વયમેવ સમજી શકશે, એમ જાણું પાછલા દુહાઓનું વિવેચન કર્યું નથી. અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળે આ ગ્રન્થ છપાવી બહાર પાડવાની ફરજ બજાવી છે તેથી મંડળને આભાર માનું છું.
વાવી. મિત્રમૈત્રીનું વિવેચન લખીને સમાપ્ત કરવાની તૈયારીમાં હતા તેવામાં ધર્મમાર્ગમાં પ્રવર્તક હારા મિત્ર મહેતા દલસુખભાઈ મગનલાલે તારંગા પાસે ટીંબા ગામમાં દેહને ત્યાગ કર્યો અને અન્ય શુભાવતાર લીધો. તે મારા મિત્ર હોવાથી તેમની, અત્ર પુસ્તક સ્વાર્પણ ભાવનારૂપે યાદી લેવામાં આવે છે. દલસુખભાઈ મગનલાલનું જન્મગામ તારંગાજી પાસે ટીંબા ગામ છે. તેમને જન્મ સં. ૧૮૫૦ ના ચૈત્ર સુદ સાથે થયા હતા. તે વિશાઓવાલ જૈન હતા. અમદાવાદ છગનલાલ રાયજીને ત્યાં તેઓ રહેતા હતા. તેમણે અમદાવાદમાં રહીને ઇંગ્લીશ ગાથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અને ધાર્મિક અભ્યાસમાં પંચપ્રતિકમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણ અને ત્રણ કર્મગ્રન્થ સુધી અર્થ સહિત અભ્યાસ કર્યો હતો. તેઓએ નવપદ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓળીની આરાધના કરી હતી. તેને પ્રતિક્રમણ કરવાની પ્રવૃત્તિ હતી. દરરોજ જિનેશ્વરની પૂજા કરીને પશ્ચાત આહાર કરતા હતા. ગુરૂમહારાજ જોગવાઈ છતાં તેમનાં દરરોજ દર્શન કરતા હતા અને ગુરૂનાં અનેક વ્યાખ્યાનનું શ્રવણ કરતા હતા. ગુરૂમહારાજશ્રી બુદ્ધિસાગરસૂરિજી પર તેમની અત્યંત પૂજ્યબુદ્ધિ હતી તથા તેમના પ્રતિ પૂર્ણ શ્રદ્ધાભક્તિ હતી. દરેક ચોમાસામાં ગુરૂમહારાજનાં દર્શન કરવા માટે મિત્રે સહિત જતા હતા. ગુરૂમહારાજના કૃપાના પાત્ર તેઓ બન્યા હતા. સં. ૧૮૬૮ ની સાલથી તેમની ચારિત્ર અંગીકાર કરવા ઉપર પૂર્ણ રૂચિ પ્રગટી હતી. પરંતુ તેમની માતાના સંબંધથી દીક્ષા લેવા ભાગ્યશાળી થયા નહોતા. જે તે વધુ જીવ્યા હોત તે દીક્ષા લેઈ શકત. મિત્રોને ધાર્મિકશ્રદ્ધા કરાવવામાં તેઓ એક હતા. જૈનધર્માભિમાન તો તેમની નસેનસમાં ઉછળતું હતું. તેઓએ આંબલીપળના ઉપાશ્રયે અનેક સભાઓમાં જેનધર્મ સંબંધી ભાષણો આપ્યાં હતાં. ઈંગ્લીશ ચોથા ધોરણ સુધી અભ્યાસ પછી તેઓ વ્યાપારી પ્રવૃતિમાં જોડાયા હતા. શેઠ માણેકલાલ પ્રેમચંદને ત્યાં નોકરી કરી વ્યાપારી વિષયનું જ્ઞાન મેળવ્યું હતું તથા તેમનું પ્રામાણ્યપત્ર મેળવ્યું હતું. સં. ૧૮૭૧ ની સાલથી તેઓ માંદા રહેતા હતા. સં. ૧૯૭૩ ના ચિત્ર સુદિ બીજ શનિવારના દિવસે તેમણે માંદગીથી તારંગા પાસે સ્વજન્મગામ ટીંબામાં દેહોત્સર્ગ કર્યો–સમાધિ પૂર્વક શરીરને ત્યાગ કર્યો. ગુરૂમહારાજે હારીજથી અને ચાણસમાથી તેમના પર વૈરાગ્યમય ઉપદેશ પત્રો ફાગણ વદિ બારસ તેરસે લખ્યા હતા તેથી તે પત્ર વાંચીને છેવટની આત્મશુદ્ધિમાં તેમણે વૃદ્ધિ કરી હતી. અમારે એકધમ સલાહકાર મિત્ર ચાલ્યો ગયે. તેના મિત્ર તરીકે અમને ઘણું શિક્ષણ મળ્યું છે. દલસુખભાઈ જૈન ધર્મની અડગ શ્રદ્ધાવાળા હતા. તેમનામાં દેવગુરૂધમની ઉદાર ભકિત ખીલી હતી. મિત્ર કર્તવ્ય કરવામાં તેઓ કદિ પાછા પડયા નહતા. તેઓએ લગ્ન કર્યું નતું. તેઓ સારી રીતે બ્રહ્મચર્ય પાળી શકયા 1. • ' વર્ષ સુધી તેમણે સાજે રીતે બ્રહ્મચર્ય પાળ્યું હતું. તે માટે તેમના તમને આવનારા સર્વે મનુષ્યો તેમની પ્રશંસા કરતા હતા તેમનાનાં સરનશી નતા ઘણી હતી તેથી તેઓ પરગજુ બનીને અન્ય મનુષ્યોને પ્રિય બન્યા હતા. તેમણે ગુરૂ મહારાજ પાસે અને ધમ નિયમો ગ્રહણ કર્યા હતા. તેમના આત્માની અમે આ પ્રસંગે નોંધ લેઈને સાત કરીએ છીએ. તેમના આત્માનું શ્રેય થાઓ.
મિત્રમંત્રી ગિ ધર્મનું વિવેચન કરવામાં ગુરૂ મહારાજે સાહાધ્ય આપી છે તથા કિસાહ આવ્યા છેતેથી તેમને આવું છું. તેમને ઉપકાર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ. ૧૯૦૩ ના શ્રાવણ વિદ ૫ સુખાઈ.
(૨)
આ મારા પ્રથમાભ્યાસ છે હોય તા દરગુજર કરશો.
ફાઇ રીતે વાળી શકાય તેમ નથી. સને! તેથી કંઈ વિવેચનમાં છદ્મસ્થ દશાથી દોષ થયા મિત્ર ધર્માં ખીલવવા માટે મિત્ર વિવેચન લખાયું છે તેથી મારી જીંદગી પર વિશેષ અસર કરી શકશે એમ ખાત્રી છે. આ વિશ્વમાં કોઇ મિત્ર વિના નથી તેથી વિશ્વવર્તી સર્વ મિત્ર ભૂત જીવે. આ વિવેચનને વાંચી મિત્રધર્મનુ સ્વરૂપ સમજી મિત્ર કતવ્યમાં સ્થિર થા એવી મારી ભાવના છે. મિત્ર ધર્માંના વિવેચનથી સ્વપરતે મિત્ર ધર્મ સમજવામાં તથા તે પ્રમાણે વવામાં– વર્તાવવામાં આ ગ્રન્થ વિશેષ ઉપયોગી થઇ પડે તેમ છે. દરેક મિત્રે આ ગ્રન્થ વાંચીને તેના સાર ગ્રહણુ કરવા કે જેથી લેખકના પ્રયાસ સફળ થયો ગણાશે. મિત્ર ધર્મના ગુણા સર્વ મનુષ્યેામાં ખીલેા એમ લખી વિરમું છુ
}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. રતિલાલ મગનલાલ આશવાળ જૈત—શર લાલ.
सर्वमित्रेषुविख्यातः मित्रधर्मशिरोमणिः શુદ્ધાત્મામિત્રરાનોવૈ-ચિયાનધર્મરાટ્ ॥ ॥
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુર
મિત્રમૈત્રી.
***Fe
farare: feesर्मायनमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રશ્ચમ સમજાવવા, રચુ મિત્રનું કાવ્ય; વિવેકપ્રદ સુખ કર સટ્ટા, ઉપાદેયસુ શ્રાવ
વિવેચન જગમાં બાળજીવા મિત્રધર્મ નહિ સમજવાથી, ખાટી પ્રપ`ચી મિત્રતામાં અંજાઇ નીતિરીતિથી ભ્રષ્ટ થાય છે. સદ્ વિચારે ત્યજી અસદ્ વિચારો કરે છે; અને સત્ય વસ્તુ છેાડી દુનિયાની માયાવી વસ્તુમાં લુબ્ધ થાય છે; એવા આળજીને અÀગતિના માર્ગોમાં જતાં મચાવવા, અને મિત્રતાના નામે, ઉપરથી મિષ્ટ પણ અંદરથી ઝેરી વચનેામાં લાભાયા વગર, પ્રપ`ચી ખાજીમાંથી ઉગારવાને અર્થે વિધવિધ અર્થસૂચક દોહરારૂપી “ મિત્રમૈત્રી ” કાવ્યનું વિવેચન કરૂ છું.
મિત્રધર્મ સમજ્યા વિના અને મિત્રધર્મની પ્રવૃત્તિ સેવ્યા વિના કોઇ મનુષ્ય કોઇને મિત્ર ખની શકતા નથી. આત્મસ્વરૂપ મિત્રધર્મની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. વિવેકપ્રદ અને સુખકર તથા આદરવા ચેાગ્ય તથા અન્ય મનુષ્યને સભળાવવા ચાગ્ય મિત્રકાવ્ય છે. આ વિશ્વમાં મિત્રની ક્રજ સમજીને મિત્રા થનારા અલ્પ મનુષ્યે છે. આત્માને અને મિત્રમાં ભેદ નથી એજ મિત્રની મહત્તાજૂચક વાકય છે. મિત્ર સ્વરૂપ અવબેધ્યાથી કદિ પોતાની ફરજોથી ભ્રષ્ટ થવાતું નથી. દુન મિત્રથી અથવાને માટે અને સુજન મિત્રને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પ્રાપ્ત કરી સ્વાભેન્નતિ કરવા માટે મિત્રનાં લક્ષણ જાણવાની જરૂર રહે છે. જેઓએ મિનું ખરું સ્વરૂપ જાવું છે તેઓ, વિવેક અને
સ્વમિત્રધર્મથી કદાપિ ભ્રષ્ટ થતા નથી. અતએ પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રીબુદ્ધિસાગરસૂરિ કહે છે કે બાળજીને મિત્રધર્મ વહાવવા માટે મિત્રકાવ્ય રચું છું.
પ ણ સતાવિમૂતય: સત પુરૂષેની પરે૫કરાર્થે વિભૂતિ હોય છે. એ નિયમાનુસારે સ્વક્તવ્ય કરવા માટે ગુરૂજીએ સ્વયં મિત્રધર્મ જે આ દુહારૂપ કાવ્યમાં જણાવ્યું છે તેથી ગુરૂની આજ્ઞાનુસારે હું પણ તેનું ગદ્યમાં વિવેચન કરૂં છું. ગુરૂની કૃપાથી લખવામાં પ્રવૃત્તિ થઈ છે. મિત્રધર્મને ઓળખવાથી અને મિત્રની ફરજો બજાવવાથી મિત્ર બની શકાય છે. જે મિત્રની ફરજ અદા કરે છે તે મનુષ્ય બની શકે છે. મિત્રની ફરજો અદા કર્યો વિના ધમ બનવાને અધિકાર પ્રાપ્ત કરી શકાતું નથી. જે મિત્રની ફરજો અદા કરી શકતું નથી અને મિત્રના ગુણ પ્રાપ્ત કરી શકો નથી; તે વિશ્વવ્યવહારમાં પ્રમાણિક, ગૃહસ્થ, ગુરૂ, ત્યાગી, રાજા, શેઠ વગેરે પદવી પ્રાપ્ત કરવાને લાયક બની શકતું નથી. મોહની વૃત્તિમાં ફસાયેલા મનુષ્યને મિત્રનાં લક્ષણે અને કર્તવ્યની યાદી આપવાથી સ્વકર્મવેગની સિદ્ધિ થાય છે. અતએ મિત્રકાવ્યનું વિવેચન પ્રારંભુ છું. જે મિત્રધર્મને ભૂલે છે તે શિષ્યધર્મને, ગુરુધર્મને આદિ સર્વવ્યાવહારિક ધર્મને ભૂલે છે. જે મિત્રધર્મમાં અડગ રહે છે, આત્મા વગેરે સર્વની શુભેન્નતિમાં જે નિષ્કામ બની આત્મવત્ બની શુદ્ધ પ્રેમથી આત્મ સમર્પણ કરે છે તે મિત્ર કહેવાય છે. જે સૂર્યની પેઠે પોતાની મનરૂપ પૃથ્વી પર પ્રકાશ કરે છે તે મિત્ર કહેવાય છે. જે આત્માની સાથે અનેક વિચારમાં આત્મરૂપ બનીને રસિક થાય છે તે મિત્ર કહેવાય છે. અનંત શુભ મિત્ર લક્ષણો જેમાં સમાય છે તે મિત્ર છે. નેમિન રહીને જે આચારમાં મૂકીને મિત્રધર્મ બજાવે છે તે મિત્ર છે. જેની આગળ સહેજે દિલ ઉઘડી જાય છે અને પરસ્પર આત્મા એકરૂપ થઈ જાય છે તે મિત્ર છે, હવે ગુરૂશ્રી મિત્રનાં લક્ષણોનું સ્વરૂપ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
અવતરણુ—મિત્રતા ક્યાં ન થાય તે જણાવે છે.
સ્વાભાવિક જ્યાં પ્રેમ ના, એ દિલ થાય ન એક; મિત્રમૈત્રી ત્યાં ના ઘટે, ધારા મિત્ર વિવેક ર
3
વિવેચન—જે મનુષ્યની હૃદય ભૂમિકામાં સ્વાભાવિક રીતે પ્રેમની આન્તરિક લાગણીઓ કુરાયમાન થતી નથી, જેના હૃદય સાગરમાં પ્રેમનાં માજા કદાપિ ઉદ્ભવતાં નથી અને જેઆના આચાર વિચારો વિરૂદ્ધ પક્ષના હાવાથી એકયતાને પામતા નથી; જ્યાં હૃદયની લાગણીજ મુઠ્ઠી થઈ ગઈ છે, ત્યાં મિત્રતા કોઇ કાળે સભવતી નથી. માટે અમૂલ્ય ફળદાત્રી મિત્રતા સમજવાને અને સમજી તેના મિષ્ટ રસનુ પાન કરવાને હૃદયમાં વિવેકને ધારણ કરો. વિવેક ધારણ કરી મિત્રતાનુ શુદ્ધસ્વરૂપ સમજી મિત્રતારૂપી સુવર્ણ ગ્ર'થીએ શુ થાઓ, અને આપત્તિ કાળમાં ધીરજ અને દિલાસો આપનારૂ મિત્ર-શસ્ત્ર સજી જીવનપ્રવાહ સુખરૂપ કરો
For Private And Personal Use Only
પરસ્પર સ્વાભાવિક પ્રેમથી મિત્રતા થાય છે અને જ્યાં પરસ્પર સ્વાભાવિક પ્રેમ નથી ત્યાં મિત્રાનાં પરસ્પર એક દિલ થતાં નથી તેમજ મિત્રમૈત્રી ખાદ્ય વ્યવહારથી શોભતી નથી. કૃત્રિમ પ્રેમની ચેષ્ટાઓથી પરસ્પર મિત્રતા થતી નથી. સત્ય મિત્રની હૃદય સાર્લી પૂરે છે. સ્વાભાવિક પ્રેમ તેને કહેવામાં . આવે છે કે જે પ્રેમ, માના અનેક મૈત્રીઘાતકપ્રસ ગેામાં પણ સુવર્ણની પેઠે એક સરખા બન્યા રહે છે. જ્યાં સ્વાભાવિક પ્રેમ નથી ત્યાં વિકારપ્રેમનાં આંઝવાં છે, માટે સ્વાભાવિક પ્રેમ અને અસ્વાભાવિક પ્રેમની મિત્ર કર્યો. પૂર્વે પરીક્ષા કરવી જોઈએ. જ્યાં સ્વાભાવિક પ્રેમ છે ત્યાં પરસ્પર મિત્ર વ્યવહારમાં અપ્રામાણ્યયન થતું નથી. ખાનગીમાં કે જાહેરમાં એક બીજાની વિરૂદ્ધ વર્તાતુ નથી. જ્યાં સ્વાભાવિક મિત્રતા છે ત્યાં પરસ્પર મિત્રતા સંબંધી સ્વાત્મામાં એક સરખી મિત્ર શ્રદ્ધા વતે છે. પરસ્પર સ્વાભાનિક મિત્રતા છે ત્યાં કઇપણ બાનગી રહેતુ નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જ્યાં સ્વાભાવિક મિત્રતા હોતી નથી ત્યાં પરસ્પર દિલને મેળો મળતું નથી. અને પરસ્પર એક બીજાને ખાનગી વાત કહેવાતી નથી. દિલમાં પડદા રાખીને બાહામાં ઉપર ઉપરથી વાર્તાઓ કરાય છે એવું સમજીને મનુષ્યએ મિત્રમૈત્રીને વિવેક ધારણ કરવું જોઈએ,
સ્વાર્થથી અમિત્રતા થાય છે. આશા સ્વાર્થની વૃવિએ, માને મન જે મિત્ર નક્કી મનમાં માનાં, બનતે તેહ અમિત્ર* ૩
વિવેચન—જે મનુષ્ય મટી મેટી આશાઓ સિદ્ધ કરવા માટે મિત્રને અશુદ્ધબુદ્ધિએ મિત્ર માને છે. તેવા મનુષ્યની ક્ષણિક મૈત્રી હાય છે. ધનવાન ઈ ધનને લાભ લેવા માટે, ગાડી, ઘેડા અને બાગ બગીચામાં ફરવા માટે, એશઆરામ કરવા માટે વિદ્વાન હોઈ તેની વિદ્વત્તા એજ જગમાં અમર કીતિ કરવા માટે, વા વિદ્વાજના સમૂહમાં ભળી કે તેમના મંડળમાં ફરી વિદ્વાન કહેવરાવવા માટે, વળી મિત્રની લાવણ્યવતી સ્ત્રીમાં તણાઈ, વ્યભિચાર કરવા માટે જે મનુષ્ય મિત્રતા બાંધે છે તેવા મનુષ્ય આશાસ્વાર્થ ન સરતાં દુશ્મન બની જાય છે. આવા અનેક સ્વાર્થ સાધવા માટે, લાંબી લાંબી આશાઓ બાંધી, છળ, કપટ અને પ્રપંચે લઢાવી મિત્રતારૂપી બત્તિને ચિરકાળ જવલંત રાખવી તે શી રીતે બની શકે ? મિત્રતારૂપ અમૃત રસનું ઝરણું અખંડ શી રીતે વહ્યા કરે? બંધુઓ, ચિકકસ માની લેજે કે આવી મિત્રતાએ બંધાયેલા મિત્રની મિત્રતા તુટયા વગર રહેતી નથી. આશા સ્વાર્થની વૃત્તિએ મિત્ર થનારને કેઈ મિત્ર માને છે, પણ અન્ત હૃદયમાં પ્રવેશી તે શત્રુ બની હૃદયને ઘાત કરે છે. એમ નક્કી મનમાં માનીને સત્યમિત્ર કરવા તરફ લક્ષ્ય દેવું જોઇએ અને તેમજ આશાસ્ત્રાર્થની વૃત્તિ વિના મિત્ર બનવું જોઈએ. આશા સ્વાર્થની વૃત્તિએ મિત્ર બનનારાઓમાંને મેટો ભાગ કુમિત્ર તરીકે અવબેધ. આ સ્વાર્થ વૃત્તિથી મિત્ર બનનારાઓ દુર્જન મિત્ર ગણાય છે. શ્રીપાલ ચરિત્રમાં ધવલશેઠે શ્રીપાલની સાથે મિત્રતા બાંધ્યાનું વિવેચન
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
આવે છે. ધવલશેઠે શ્રીપાલ ક્ષત્રિય પુત્રને હુંબ બનાવવા. માટે પ્રપંચ ર. શ્રીપાલનું ધન અને સ્ત્રીઓને પોતાની કરવા માટે પ્રપંચ ર, શ્રીપાલને મારવા માટે તે મહેલપર ચઢ. છેવટે તે દાદર પરથી પડે અને સ્વશાસ્ત્રના ઘાતથી મરણ પામે. શ્રીપાલરાજા સુજનમિત્ર હતું અને ધવલશેઠ દુર્જન મિત્ર હતે. દુર્જન મિત્રનું નીચે પ્રમાણે લક્ષણ છે—
परोक्षे कार्य हन्तारं, प्रत्यक्षे प्रियवादिनम्; वर्जयेत् तादृशं मित्रं, विषकुम्भं पयोमुखम् ॥ रहस्यभेदो याचाच, नैष्ठुर्य चलचित्तता;
क्रोधो निःसल्यता द्यूत, मेतन्मित्रस्य दूषणम् ॥ પક્ષમાં નિન્દા, અવગુણવાદ, કાર્ય હણનાર અને રૂબરૂમાં પ્રિયવાદી એવા કુમિત્રને ત્યાગ કરે; કારણ કે તેવા વિષકુંભમુખમિત્ર હોય છે. ગુપ્ત વાતને ભેદ કરનાર હોય, મિત્ર પાસે ધનાદિકની માગણી કરનાર હોય, નિષ્ફર હોય અને જેનું ચિત્ત ક્ષણે ક્ષણે ચલામાન થતું હોય તથા જે કેબી હેય તથા જે અસત્યં વદનાર હોય તથા જુગાર રમનાર હોય તેવા મિત્રને ત્યાગ કર જોઈએ. આશાસ્વાર્થવૃત્તિ આદિથી જે મિત્ર બનવા આવતા હોય તેવા કુમિત્રને ત્યાગ કરે જોઈએ. -
અવતરણ–-સ્વમ સમાન મૈત્રીનું લક્ષણ જણાવે છે આંખ મળે ને આંખથી, મળે ન મનને મેળ; મિત્રમૈત્રી ત્યાં સ્વમ છે, ભલે સ્વાર્થને ભેં. ૪
વિવેચન-જ્યાં આગળ અને અન્ય દર્શન થતાં એકએકની આંખમાંથી વૈરની જ્વાળા પ્રગટે છે. દષ્ટિ પડતાં કોળે ચઢી, છરી લઈ ખૂન કરવા જેવી હૃદયમાં વાસના જાગે છે, નેહભાવથી એકએકની નજર નજર મળતી નથી, ત્યાં આગળ ગુરૂ મહારાજ કહે છે કે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મિત્રતા સ્વમ સમાન છે. સ્વમમાં તાદશ્ય રીતે અનુભવેલી વસ્તુઓ જાગ્રત અવસ્થામાં બ્રાન્તિરૂપ માલુમ પડે છે, અને જેમ સ્વમમાં અનુભવેલું સુખ ક્ષણિક સમય માટે છે તેમ સ્વાર્થના ભેળથી મિશ્રિત થયેલી મિત્રતા અલ્પ સમયનેજ માટે જ ટકી રહે છે.
પરસ્પરની ખરી મૈત્રીને આંખેથી પારખી શકાય છે. પરસ્પર એક બીજાની આંખે ભેગી થતાં એક બીજાને દેખી આનન્દ પામે નહીં, ત્યાં મિત્રતા હોતી નથી. જ્યાં પરસ્પર એક બીજાનાં મન મળતાં નથી ત્યાં મિત્ર મિત્રીનું સ્વપ્ન સમજવું. પરસ્પરની મિત્રતાને આખી જણાવે છે. શિવાજી અને ઔરંગઝેબને પરસ્પર મિત્રતા નહોતી. ઔરંગઝેબને દિલ્હીમાં શિવાજીમ, પરંતુ બન્નેની આંખમાં પ્રેમ નહોતે, પરસ્પર મનને મેળ નહોતે તેથી શું પરિણામ આવ્યું તે સકળવિશ્વ જાહેર છે. આંખ અને મનથી મિત્રતા પરખાય છે. જ્યાં મનને મેળ મળતું નથી ત્યાં સદાકાલ મિત્રતા ટકી શકતી નથી. મનને મેળ મળે છે ત્યાં સુધી મનુષ્ય એકબીજાના મિત્ર બની રહે છે, અને પરસ્પર મનના વિચારે ભિન્ન થતાં જાણે એક બીજાને ઓળખતા જ ન હોય એવા પશ્ચાત્ થાય છે.
છુપાતા દેષના ઢગલા, ગુણોને થાય ફેલાવે
અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમી પ્રેમીને. મિત્રોમાં પરસ્પર પ્રેમ હોય છે તે આંખમાં અને હૃદયમાં અમી રહે છે અને તેથી પરસ્પરના દેશે છુપાવવામાં આવે છે, તથા પરરપર મિમાં ગુણેને ફેલાવો કરવામાં આવે છે. પરસ્પર હૃદયમાં મૈત્રીભાવથી અનુપમ સુખનાં ઝરણાં વહે છે. આવી મિત્રોની જ્યાં મિત્રતા ન હોય ત્યાં ઉપરના દુહામાં કથેલી મિત્રમૈત્રીની વMદશા હોય છે.
અવતરણ–વિરલા મિત્ર હોય છે. મિત્ર મિત્ર જગ સહુ કરે, મિત્રપણું મુશ્કેલ દશા પ્રપ, દ્રોહથી, મનડું રહે કુટેલ. પ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
*
-
-
*
*
-
-
-
-
-
-
-
-
-
-
- વિવેચન–જગમાં મનુષ્ય પોતાના મિત્ર માટે મરી પડવાના ડળ કરે છે. એવા ડાળ ઘાલુ છે પિતાના મિત્ર માટે “હૃદય તલસી જાય છે,” “ઓ વ્હાલા મિત્ર આ પ્રાણ હારા માટે કુરબાન છે, એવા ખોટા ખોટા વચનને ઉચ્ચાર કરે છે. ઘર્ત સાધુઓની માફક વેષના બહાને હજારે જીવેને “મિત્રતા”ના નામે ખુવાર કરે છે, પણ તે એવી મિત્રતા સ્વાર્થને માટે જ હોય છે. • A friend in need is a friend indeed.
એ સૂત્ર પ્રમાણે ખરા મિત્રે પિતાના મિત્રની ખાતર અધારી રાત્રે કૂવામાં ઉતરવા તૈયાર થાય છે અને ઉતરે છે, સુખદુઃખમાં સરખે ભાગ લે છે, અને પિતાના પ્રાણુથી વ્હાલા મિત્રના શુભચિંતક અર્થે સ્વાર્પણ કરી, તેના સુખે સુખી અને દુઃખે દુઃખી બની રહે છે. મિત્રતાના ઉચ્ચભા વિસારી દઈ, ગાફેલ બને, દગા, પ્રપંચો, છળ, કપટ આદિ દુર્ગુણેથી જેઓનું મન ખરડાએલું છે, તેવા મનુષ્યને કદાપિ ખરા મિત્ર તરીકે લેખવા નહિ. તેવા મનુષ્ય, પિતાના મિત્રનું કેઈ કાળે ભલું કરી શકતા નથી.
મિત્રના ગુણે આવ્યા વિના મિત્રપણું અર્થાત મિત્રત્વધર્મ પ્રાપ્ત કરે એ મહામુશ્કેલ કાર્ય છે. આત્મભાવ, નિઃસ્વાર્થદશા, ઔદાર્ય, ગભીરતા, અશુભવાસનાઓનો જય, પ્રતિજ્ઞાપાલન, વિવેક, અનેકગુણનું પરિશીલન, મિત્રની ઉન્નતિ માટે સ્વકર્તવ્ય પ્રવૃત્તિ, મિત્રની કાળજી ઈત્યાદિ ગુણે પ્રાપ્ત થાય છે, ત્યારે અન્યમનુષ્યને મિત્રો બનાવી શકાય છે. તે મારે મિત્ર છે વા આપણે મિત્ર બન્યા એટલું કથવા માત્રથી મિત્ર બની શકાતું નથી. મિત્ર બનતાં પૂર્વે મિત્રના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. સાથે રમવાથી, સાથે ફરવાથી, સાથે ખાવા પીવાથી, સાથે ઉંઘવાથી અને સાથે મળી કાર્ય કરવા માત્રથી સર્વ મિત્ર બની શકતા નથી. બાલ્યાવસ્થામાં અનેક બાળકે સાથે રહે છે પરંતુ મેટી ઉમ્મર થતાં તેઓ અનેક મનનાં સંસારનાં કારણેને લઈ એક બીજાના દુશમન બને છે, અને પરસ્પર કરા-પ્રખર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
: ---
-
-
-
--
--
-
ચેથી તે શયતાન બની એક બીજાના બુરામાં ભાગ લે છે. ઈગ્લાંડ અને જર્મનીની મિત્રતા તરફ ખ્યાલ કરે. જેઓ રાગદ્વેષને તાબે રહે છે, તેઓ શિષ્ય, મિત્ર બનવાને લાયક બનતા નથી. એક બીજાને જેઓ અહિતકર્તા માને છે તેઓ મિત્ર બની શકતા નથી. મિત્ર બનીને જેઓ દગા પ્રપંચેથી મિત્રના વિશ્વાસને ઘાત કરે છે, તેઓના સમાન આ વિશ્વમાં કે પાપી નથી. . મિત્રો તમઝ, ફિ વિશ્વાસઘાતનrતે નથતિ, સાવચંદ્રષિા ા મિત્રદ્રોહ, મિત્ર વિશ્વાસઘાત અને મિત્રેમાં ફાટફુટ કરનારાઓ, આ વિશ્વમાં પાપી છે અને તે જીવવા લાયક નથી. મિત્રદ્રોહ કરીને સકલ વિશ્વને કઈ રાજા બને તે પણ અદષ્ટમુખ કહેવાય છે. મિત્રદ્રોહ, મિત્ર સાથે દો રમમિત્રની સાથે પ્રપંચે રમવા અને મિત્રોથી ફુટ કરીને જે જીવે છે તેઓ જીવતા છતા મરણ પામેલા છે. તેઓ અનેક પ્રકારની સુખની લીલાઓ ભલે કરતા હોય તેથી શું ? દુર્જન મિત્ર બનવા કરતાં શરીરને નાશ સારે. ઉપર પ્રમાણે સાર અવધીને મિત્રના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. સ્વાર્થી, દ્રોહી, માબાપનું અપમાન કરનાર, ગુરૂની નિન્દા કરનાર, પિતાના ઉપરીને દ્રોહ કરનાર, સ્વાર્થ ભાથી કોઈ પણ જાતનું પાપ ન કરનાર મનુષ્ય, કદાપિ કેઈને મિત્ર બનવાને લાયક બની શકતા નથી.
અવતરણ-જ્ઞાનાદિક ગુણે વિના મિત્રતા નતી નથી. જ્ઞાન વિના નહિ મિત્રતા, વિકમને નહિ મિત્ર સમજે સજજન ચિત્તમાં, હે ચિત્ત અમિત્ર,
વિવેચન-જ્ઞાન વિના ખરી મિત્રતા બંધાતી નથી, કારણકે જ્ઞાનથી મિત્ર અને અમિત્રનું સ્વરૂપ સમજાય છે. જ્ઞાનથી સત્ય મિત્રોની સાથે સંબંધ બાંધી શકાય છે, શાનથી ઉદાર હૃદયની ખીલવણી થાય છે, જ્ઞાનથી મીઠા બોલમાં છુપાં રહેલાં ઝેરી બિન્દુઓને જ્ઞાની તુત પારખી શકે છે. જ્યાં સુધી મિત્રતારૂપ સુવર્ણ, જ્ઞાનરૂપ કોટીથી પરખાયું નથી, ત્યાં સુધી તેની ખરી કીંમત અકાતી નથી. માટે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
annmnnnnnnne
જ્ઞાને કરી મિત્રતા બાંધવામાં લાભ સમાયેલું છે. જ્ઞાનથી મૂઢ મિત્રને પણ જ્ઞાની કરી શકાય છે. જેનું મન વાંકું છે તેની સાથે મિત્રતા ઘટતી નથી. તેથી હે! શાણા સજજને ! મિત્ર મિત્ર કરી જેઓ મિત્રાઈનાં છેટાં બણગાં ફેંકતા હતા, તેઓ જ્યારે કૃત્રિમ મિત્રરૂપે પ્રગટે છે ત્યારે તેઓના ચિત્તહદયમાં દાહ લાગે છે. તેવા મનુષ્યથી ચેતીને ચાલજે. અંગ્રેજીમાં કહ્યું છે કે “ Trecautiou is letter than cure? દઈને દવાથી ચાટવા કરતાં તેની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખવી, તે વિશેષ જરૂરનું છે. મિત્રતાની જાળમાં ફસાઈ દુઃખ સહન કરવું અને પાછળથી પસ્તાવું તેના કરતાં જાળમાં નહિ ફસાવાને સાવચેતી રાખવી તેજ લાખ દરજ્જૈ સુખકર છે.
જેના મનમાં વક્રતા છે એવા દ્રોહી મિત્રોના મનની વકતા પરીક્ષી શકાતી નથી. મનને શુદ્ધ કર્યાથી મિત્રતા બની રહે છે. જેના મનમાં મિત્રના માટે શુદ્ધતા નથી પરંતુ કુટિલતા છે, તે સ્વયં મિત્રરૂપ ન ન બનવાથી અન્ય મનુષ્યને મિત્ર બનાવી શકતું નથી. અકબર આદશાહના કેટલાક રાજપુત રાજાએ મિત્ર બન્યા હતા, પરંતુ ઐરગઝેબના બન્યા નહોતા. તેનું કારણ એ છે કે ઔરંગઝેબના મનમાં વક્રતા, શઠતા, દંભતા હતી તેથી તેના મિત્રે કઈ બન્યા નહીં, તેથી તે અંતે મુગલ સામ્રાજ્યના પાયે ડગાવવાને શક્તિમાન થયે. વસ્તુતઃ કથીએ તે અસિત્ર બનેલા ઓરંગઝેબથી મેગલ સામ્રાજ્યની જડ ઉખી. જે ચિત્તમાં દ્રોહ છે તે ચિત્ત જ અમિત્ર અર્થાત્ દુશ્મન રૂપ છે તેથી તે અન્ય મનુષ્યનાં ચિત્તાને મિત્ર બનાવવા સમર્થ થઈ શકતું નથી. મનમાંથી દ્રોહને, કપટને નાશ થતાં સ્વયમેવ અન્ય મનુષ્ય પોતાના મિત્ર બની શકે છે. જે મહાત્માઓનાં મન અહી થાય છે તેઓની સાથે વિશ્વવતિસર્વજીને મૈત્રી સંબંધ પ્રગટે છે. મનમાં દ્રોહ રૂપ સર્પને વાસે થવાની સાથે દ્રાહી ચિત્તમાં વિશ્વા સાદિગુણ ટકી શકતા નથી. અએવ મનમાંથી દ્રોહ નાશ કરવા માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. અધ્યાત્મ શાસ્ત્રનું ગુરૂગમપૂર્વક અધ્યયન કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેથી દેહ વગેરે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
મિત્રમૈત્રી.
-
wઅક8
દર્શને નાશ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્મામાં પરમાત્માને વાસ થાય છે, અને તેથી શુદ્ધબુદ્ધિ પ્રગટે છે. જ્ઞાનવડે મિત્રોને સારુ ગુણે તરફ વાળી શકાય છે, અને દુર્ગુણેથી બચાવી શકાય છે. પિન ત્રાના મનને ખરી શાન્તિ આપવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. જેઓ જ્ઞાનીઓના મિત્ર બને છે, તે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, માટે જ્ઞાનવડે મિત્રતા કરવી જોઈએ કે જેથી આત્મસુખનો પ્રકાશ થાય.
અવતરણ-કણ મિત્રતા જાણી શકતા નથી. મિત્ર” બેલિવું સહેલ છે, વર્તનમાં મુશ્કેલ મિત્રાઈ ના જાણતા, દુર્જન, ધૂત, સડેલ. ૭
વિવેચન–અહિઆ મિત્રધર્મની ગઢતા બતાવવામાં આવી છે. ખરું છે કે મુખેથી “મિત્ર, મિત્ર” શબ્દો ઉચ્ચાર કરી રહેલ એ પણ મિત્રધર્મ સમજી પરિપૂર્ણ પાળનારને પૂછશે તે માલપડશે કે તેને માર્ગ કેટલે વિકટ છે!!! મિત્રધર્મનું સહસ્ય અને આચ૭, ગાક હકીએ વિરાજમાન થનાર મનુષ્યથી સમજાતું નથી, અને આચરણ્યમાં મુકાતું પણ નથી. સપાટ ઉચે ડુંગર ઓળા જેલ સુશ્કેલ છે, તેટલો બલકે તેથી વિશેષ મિત્રધર્મ બજાવ સુકેલ છે તેના માર્ગમાં ગુલાબનાં કુલે પથરાયેલાં નથી. તેથીજ અમરની રહેણીકરણી કઠીન છે. જ્યારે અનુભવ મેળવાય છે ત્યારે તેનું પાન થાય છે અને મુશ્કેલીઓ સમજાય છે.
જેઓ દુને છે, ઢેગી છે, અને સડેલા મનવાળા છે તે મિત્રોકાર્સનું ખરું સ્વરૂપ કદાપિ કાળે એખી શકતા નથી. સવારી વિના ચમાવડે સત્ય વસ્તુનું દિગ્દર્શન કરી શકાતું નથી, પ્રમચી, વૃત્તિ, સવૃત્તિ ઉપર સામ્રાજ્ય ચલાવી ખરી વણો. વિસરે મુફલા ચાહાય છે, તેથી પરિણામે. મિત્રધર્મનું સ્વાગત ખરાંત સાધી અમળતું નથી,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી.
દુર્જન પૂર્ત સડેલ મનુષ્યો મિત્રાઈને જાણી શકતા નથી તે તે મિત્રનું વર્તન તે ક્યાંથી આચરી શકે, મનુષ્યએ કદિ દુર્જન્મને સંગમ કરવું જોઈએ. દુર્જને કેવા હોય છે તે જણાવે છે –
अहो दुर्जन संसर्गा, मानहानिः पदेपदे । पावको लोह सङ्गेन, मुद्गरैरभिहन्यते ॥ १॥ अन्तर्मलीनसंसर्गा, च्छूतवानपिदुष्यति । ચાલુ નિર્ધન, જડમૂર સ્ટારર . II दुर्जनजनसंसर्गात्, सज्जनपुरुषोऽत्र दोषमायाति । रावणकृतापराधा, जलधेरपि बन्धन प्राप्तम् ॥ ३ ॥ पात्रमपात्री कुरुते, दहति गुणं स्नेह माशु नाशयति । अमले मलं नियच्छति, दीपज्वालेव खलमैत्री ॥ ४॥ आनन्दमृगदावामिः शीलशाखिमदद्वीप । ज्ञानदीपमहावायु, रयं खलसमागमः ॥५॥ माहल्यारक्षमाणाऽपि, योनान्तर्षिरागिणी। असन्मैत्री च वेश्याच, श्री श्च कस्य कदा स्थिरा ॥६॥ વિદુર્જન, ધૂત, સડેલ, મનુષ્યની મન, વાણી, કાયાની એકસરમી પ્રતિકતી નથી. શઠ કાગડાની સજજન હસે મૈત્રી કરી.કા
મહંસ એક લાશ પાસે વૃક્ષ પર બેઠા. એક રાજા તે વૃક્ષ નીચે. આવી છે. કાકે પિલા રાજા પર વિશ્વા કરી અને હવે ગયે. રાજાને કિમીન્સને ખાણું માર્યું. તે હંસને બાણ વાગ્યું તેથી હંસ પાંખે કોયી ની વેવાય. સજાએ કહ્યું, તું કોણ છે? હસે કહ્યું, હે રાજન! હુ કાકથિીપણુ-હે છું પરંતુ કાકરૂપ ધૂર્ત મિત્રની સંગત કરવાથી અત્યપા.સેડેલ શઠ, ધૂર્ત મનુષ્યની સંગતિ કરનાઓને નાશ થાય છે તે મિત્રોનાં વચનપર વિશ્વાસ રાખવાથી સર્વ પ્રકારની હાનિ થાય છે--હૃજન શઠ મિત્રોની સંગતિથી મનમાં અનેક પ્રકારની રિતાએ પ્રો છે. સજજન મિત્રને ખરાબ સલાહ, હૂણ બુદ્ધિ આપીને
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
-
-
-
-
-
-
દુર્જન મિત્રે તેને નાશ કરે છે. દુર્જન મિત્રેના પાશમાં પડેલા મનુષ્યની ફજેતી થવામાં બાકી રહેતી નથી. દુર્જન મિત્રે મુખે મીઠું બોલનાર હોય છે. તેમજ યુક્તિ પ્રયુક્તિથી પિતાને વિશ્વાસ બેસાડવા અનેક પ્રકારના પ્રપંચ રચે છે. સત્યને અસત્ય દેખાડે છે અને અસત્યને સત્ય દેખાડે છે. દુષ્ટ મિત્રે અનેક પ્રકારના મેજ શોખ વ્યસનના માર્ગોમાં સુજનેને ચઢાવીને તેઓને ફ્રેલી ખાય છે દુષ્ટ, ધૂર્ત મિત્રેની સંગતિથી ગુજરાતના રાજા કર્ણઘેલાએ ગુજરાતના પ્રધાન માધવની સ્ત્રી પર બળાત્કાર ગુજાર્યો તેથી ગુજરાતની અદશા થઈ. દુષ્ટ,ધૂર્ત સડેલ મનુષ્ય સત્ય મિત્રતા જાણતા નથી તેથી તેઓની મિત્રતા કરવી ન જોઈએ.
અકરણીય મિત્ર સ્વરૂપ. ક્ષણ ક્ષણે મન પલટતે, ઈર્ષા, રસ અપાર; મિત્ર કર ના તે કદી, પડતાં દુખ હજાર- ૭
વિવેચન –જે મનુષ્યનું મન સ્થિર ચિત્તવાળુ નથી. અને સેકન્ડે સેકન્ડ જેમ ઘડીઆળના કાંટા ફરે છે તેમ જેનું મન ક્ષણે ક્ષણે, ઘડીએ ઘડીએ બદલાય છે તેવા મનુષ્ય મિત્ર થવા લાયક હતા નથી. કારણ કે તેવા મનુષ્ય પિતાના મિત્રના આચારવિચારમાં વિશ્વાસ રાખી શકતા નથી. દરીયાના મેજાની માફક તુરગી વિચારેથી તેઓનું ચિત્તફર્યા કરે છે, અને તેઓનું પોતાના મિત્ર માટે મન શંકાશીલ રહે છે.
વળી જેઓ ઈર્ષાળુ છે અને મિત્રના શુભેચ્છક નથી, વાતવાતમાં વાંધા પાી રીસાઈ જાય છે, અને તિરસ્કાર અને દ્વેષ બુદ્ધિથી પિતાના મિત્રને જુવે છે તેવા મનુષ્ય માટે ગુરૂ મહારાજ કહે છે કે હજારે વિને પડતાં સહેવું પડે તે હજારો સંકટે વેઠવાં, પરંતુ તે મનુષ્યની સંગતિ કરવી નહિ. કદાપિ દુઃખનાં વાદળાં તુટી પડે, શીર્ષ પર કદાચ પાષાણની વૃષ્ટિ થાય તેપણ તેવા મનુષ્યોથી ટૂર રહેવું સુખદાયક છે. તેમ કરવામાં લાલાની સામે થવું પડશે, અને લલચાતા:મનને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી
રિકવું પડશે. નહિતર જેમ ખાવાની લાલચે માછલ્લુ મરણું વશ થાય છે તેમ દુઃખરૂપ દાવાનળને શાન્ત કરવા જળરૂપ થવાને બદલે ઘીરૂપ વૃદ્ધિ કરશે અને પરિણામે પડતામાં પાટુ સહન કરશે. કહ્યું છે કે,
क्षणे रुष्टाः क्षणे तुष्टाः विश्वास्या न जना कदा; क्रोधाग्निचित्तसंतसाः मित्रान युगान्तरे.
મનુષ્યના ચઢાવ્યાથી જેનું મન સદા ભમ્યા કરતું હોય. જે કાચા કાનને હેવાથી ક્ષણે ક્ષણે મિત્રોની તરફ શંકાની નજરથી જેનાર હોય એટલું જ નહિ પરંતુ ક્ષણમાં વિવાહની વરશી વાળે એ હેય, ક્ષણમાં દુશમનને મિત્ર બની પુનઃ પિતાને મિત્ર બનવા આવતા હોય, તે મિત્ર કદાપિ ન કરે જોઈએ, કારણ કે તેવા મિત્રમાં ઘણી રીસ હોય છે. રીસના તાબે થઈ તે ક્ષણમાં મગજની સમાનતા ખેઈ બેસે છે. પ્રતાપરાણાના ભાઈ શાક્તસિંહે રીસના વશ થઈ મગજની સમાનતા ખોઈ દીધી. અને તે શત્રુના પક્ષમાં દાખલ થયા. પુન તે સ્વપક્ષમાં ભળે. પરંતુ અત્ર કથ્થસાર એ છે કે જેઓ ઈર્ષ્યાળુ હોય, રીસાળ હેય તેઓને પિતાના મિત્ર બનાવવા નહિ. ક્ષણમાં મન પલટનાર ઈર્ષ્યાળુ કોળી શિષ્ય હોય તે પણ તે સારું નથી, તેમજ નેકર હોય તે પણ સારે નથી. કારણ કે તેવા નેકર, શિષ્ય અને મિત્રે કીતિ, પ્રતિષ્ઠા, શક્તિ આદિને નાશ કરે છે. સુગરીએ ચોમાસામાં વાનરને ઠંડીથી મરતે દેખી માળે બાંધવાને ઉપદેશ આપે; પરંતુ વાનર રીસાળ અને ચલચિત્તવાળ હતું, તેથી કુદીને સુગરીના માળને નાશ કર્યો. તેની પેઠે રસાળ મિત્ર સામાન્ય બાબતમાં રીસાઈને અનેક દુખે આપવા કારણભૂત થાય છે. અતએ સહુશ્ર દુખે આવી પડતાં પશુ તેના ઈર્ષાળું રીસાળ મિત્રે કરવા નહિ.
ગુણ રાગી વિશ્વાસું ને, પરમાથી નિધાર; નિર્ભય મન સાથું , મિત્રોગ્ય હિતકાર ૯ વિવેચન—જે, મને ગુણાનુરાગી છે, એટલે કઈ પણ વ્ય
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મિત્રમૈત્રી.
ક્તિનાં છિદ્ર જેવા જેનું મન દોડતું નથી પણ ગુણ શોધવા દોડે છે. તેવા મનુષ્યે મિત્ર થવા ચાગ્ય લેખી શકાય છે. આ ઉપરાંત જે મ નુષ્યો પેાતાની તેમજ મિત્રની રહેણી કરણીમાં વિશ્વાસ રાખી શકે છે, તેવા મનુષ્યાને પેાતાના ઉપર તેમજ પોતાના મિત્ર પર કોઇ કાળે પણ શ’સય ઉદ્ભવતા નથી. જેનું હૃદય પારમાર્થિકભાવના એવાળુ છે, જેની ઇચ્છા ગરીબ ગરબાનું દારિદ્ર ટાળવાની છે, જેને જગા જીવાનુ' ભલું કરવાની જીજ્ઞાસા છે, તેવાજ મનુષ્યે મિત્ર વા સ્નેહી થવાને ચાગ્ય ગણાય છે.
જે સત્ય વકતા છે, જેનુ’ ચારિત્ર નીતિમય છે, બુદ્ધિ નિર્માળ છે, તેવા મનુષ્યોને સજ્જન મિત્ર તરીકે ગણવા, ગુરૂમહારાજને ઉપદેશ છે. તેવી મિત્રતામાં સ્વ અને પરના લાલ સચવાય છે. તેથી જ તે ઈચ્છવા ચેાગ્ય લેખી શકાય છે.
ઉપર કહ્યા તેવા મિત્ર સબંધ જોડાતા કિચિત માત્ર ભેદભાવ રહેતા નથી. મહાન્ લેખક એમરસન કહે છે તે પ્રમાણે તેના સ`બધ લેખી શકાય છેઃ~
**
A friend is a person with whom I may be sincere. Before him I may think aloud. I am arrived at last in the presence of a man so real and equal that I drop even those undermost garments of dissimulation, courtesy as secondthrough which men never put off; and may deal with him with the simplicity and whole--ness which one chemical atom meets another,
For Private And Personal Use Only
"3
ચેાગ્ય મિત્રાની પ્રાપ્તિવડે સર્વ સુખાની પ્રાપ્તિ કરી શકાય છે. સર્વ ગુણામાં ગુણુરાગ ગુણ શિરોમણિ છે. આ કાળમાં જેનામાં ગુણાનુરાગ છે તે સત્ય મિત્ર થવાને ચાગ્ય છે. જ્યાં ત્યાં ગુણો દેખવા અને ઢાષાને ઢાંકવા એવી દૃષ્ટિધારક મિત્ર, પેાતાના મિત્રનુ શ્રેય: સાધી શકે છે. શ્રીકૃષ્ણમાં ગુણાનુરાગઢષ્ટિ હતી તેથી તેમણે મરેલા ફુગ -
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
શ્રીમય કુતરાના દાંત વખાણ્યા હતા, તેથી તેમના પર એક દેવ ખુશ થયે હતેા. ગુણરાગી ગુણવાળા મિત્ર કદાપિ પેાતાના મિત્રના દોષોને ઉઘાડતા નથી, તેમજ તેનું અપ્રિય કરતાં છતાં પણ તે મિત્રના અવગુણાને પ્રકાશી તેની ફજેતી કરતા નથી. પ્રતાપરાણાના વિશ્વાસુ મિત્ર ઝાલારાણા હતા,તેથી અરવલ્લિના યુદ્ધમાં તેણે પ્રતાપરાણાનું છત્ર પોતાના મસ્તકપર ધરાવી આત્મત્યાગ કીધા હતા. અવિશ્વાસી મનુષ્ય કદાપિ ભક્ત, શિષ્ય, મિત્ર અને નાકર બની શકતા નથી. વિશ્વાસ વિના એક ક્ષણ માત્ર પણ વિશ્વમાં ચાલી શકે તેમ નથી, માટે અવિશ્વાસીને કદાપિ મિત્ર ન કરવા જોઇએ. જેને પેાતાના પર વિશ્વાસ નથી તેને પેાતાની કિમત નથી. માટે તેવા અવિશ્વાસીને કદાપિ મિત્ર ન કરવા જોઈએ. જે પેાતાના વિશ્વાસી હોય છે તે મિત્ર થવાને લાયક છે. તેમજ જે પરમાર્થી હાય છે તે મિત્ર અનવાને અધિકારી થઈ શકે છે. પરમાર્થી મનુષ્ય વિશ્વવતિસર્વ જીવોનુ શ્રેય કરવા પ્રવૃત્તિ કરી શકે છે તે તે સ્વમિત્રનું શ્રેય કરે એમાં શું આશ્ચય !!! પરમાર્થી મનુષ્ય મિત્ર બનીને મિત્રને પણ પરમાર્થી બનાવી શકે છે. જે નિર્ભય મનનેા છે તે પ્રાણાંતે અસત્ માર્ગે જતા નથી માટે નિર્ભયી સત્યવકતાને મિત્ર કરવા જોઇએ,
તે
મિત્ર ચેાગ્ય મનુષ્ય.
સજ્જનતા મનમાં ધરે, મિત્રગુણાને ગાય; સાહાય કરે વિપત્તિમાં, મિત્રખરે તે થાય,
For Private And Personal Use Only
૧૫
૧૦
વિવેચનઃ—અહિં આં સજ્જન મિત્રનું લક્ષણુ ખતાવે છે. જે મનુષ્યના હૃદયમાં દુષ્ટતા અને કટુતા નથી, જેની રહેણી, કહેણી અને શ્રેણી સજ્જન પુરૂષને છાજે તેવી છે, જેના બાહ્ય અને અન્તર્ આત્મા ઢાંગી ભેદભાવાથી જુદો નથી પણ એકસ્વરૂપ છે તેવાજ મનુષ્યા મિત્ર ધર્મ સ્વરૂપને જાણનારા વદી શકાય છે.
વળી જે મિત્રના શૃણ્ણાની સ્તુતિ કરી તેઓને જગતમાં પ્રકાશિત
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રનેત્રી.
કરે છે. મન, વચન અને કાયાથી મિત્રનું ભલું ઇરછે છે. તેની કીર્તિ અપકીર્તિને પોતાની કીર્તિ અપકીર્તિ માને છે, અને વ્હાલા મિત્ર યશગાનથી દીલડું તન્મય બની રહે છે તે ખરે મિત્ર ગણાય છે.
વળી સુખમાં સાથી અને દુઃખમાં વિચારનારે નહિ થતાં સુખ દુઃખમાં મિત્ર જે બની છાયાવતું સાથી બને છે, અને તન, મન, ધનથી બનતી સાહાચ્ય આપે છે, તેવા મનુષ્યો પણ ખરા મિત્ર તરીકે ગણી શકાય છે. તેવા મનુષ્ય સાથે મૈત્રી બાંધવા ગુરુ મહારાજને ઉપદેશ છે. કારણ કે એમરસનું કહે છે તેટલું યાદ રાખી ચાલવાની જરૂર છે. “The only reward of virtue; the only way to have a friend is to be one. » Qeller Herre Fall મહત્તા અનુપમ કહેવાય છે, અને તેવી જ મિત્રી લાભદાયક છે તે ગુરૂ મહારાજને ઉપદેશ છે.
સિજન્યને ધારણ કરનાર મિત્રની સંગતિ પામવી મહાદુર્લભ છે. સજજન મિત્રને સંબંધ થતાં પાશ્વમણિના સ્પર્શથી લેહ જેમ સુવર્ણતાને પામે છે, તેમ મિત્ર પણ સજજનતાને પામે છે. સજજન મિત્રની સંગતિથી વિશ્વમાં સર્વ પ્રકારનાં સુખે મળે છે.
સજજનતાને ધારણ કરનારા સજન મિત્રની સંગતિ શું નથી કરી શકતી ? અર્થાત્ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. કચ્યું છે કે –
जाडयं धियो हरति, सिञ्चति वाचि सत्यं, मानोअर्ति दिशति, पाप मपाकरोति; चेतः प्रसादयति, दिक्षु तनोति कीर्तिः
सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् ॥ સજજન મિત્રની સંગતિથી આત્માની શુદ્ધિ થાય છે, માટે સજનતાધારક મિત્રથી મૈત્રી સંબંધ બાંધવું જોઈએ. જે મિત્ર ગુણને ગાય છે તે પ્રારા મિત્ર છે. મિત્રગુણને ગાવા એ કંઈ ગુણાનુણામે ઉટરિમ વિના બની શકે તેમ નથી મિત્રતા શુ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
- - ------ ને ગાવતાં ખરેખા મિત્રના ગુણોને પોતાના આત્યામાં આવિર્ભાવ થાય છે. વિપત્તિમાં મિત્રની પ્રાર્થના વિના જે મિત્રને સાહાય કરે છે તે આત્માની મિત્રે અવધવા. સંપત્તિના સમયમાં અમિ પણું મિત્ર બને છે, પણ વિપત્તિના સમયમાં સ્વાર્થ ત્યાગી; કદરદાન મિાજ સાહાય કરી શકે છે. વિપત્તિના સમયમાં મિત્રેની કસોટી થાય છે. જે આત્મારૂપ મિત્ર હોય છે તેઓ વિપત્તિના સમયમાં સાથી બને છે, અને અનેક સંકટમાંથી મિત્રોને ઉગારવામાં પ્રાણ પણ કરે છે. મિત્ર માટે સર્વસ્વાર્પણ કરતાં કદાપિ અચકાતા નથી. મુખે બલી બતાવવા કરતાં ખરા મિત્ર પ્રસંગોપાત્ત મિત્ર ફરજેને અદા કરી સત્યમિત્ર તરીકે પ્રસિદ્ધ થાય છે. અમે હારા સાચા મિત્ર છીએ, એવું તે મુખથી બેલતા નથી વા સમ ખાતા નથી, પરંતુ મિત્રની ફરજો અદા કરી સત્યમિત્ર તરીકે પ્રસિદ્ધ થાય છે.
અવતરણ–આત્મભેગી મિત્રનું લક્ષણ કહે છે.
કે દે મિત્રના, આપે અવસર શીર; ખરો મિત્ર તે જાણુ, ધીર વીર ગભીર- ૧૧
વિવેચન-મિત્રતાનાં વિશેષ લક્ષણે જણાવવામાં આવે છે. જે મનુષ્ય પોતાના મિત્રના દેષને ઢાંકવાવાળો છે, વળી જરૂર પડે તે મિત્રને આપત્તિમાં પિતાનું માથું આપવા તૈયાર થાય છે, તેમજ પીરતા, વીરતા અને ગભીરતાને ધારણ કરવાવાળો છે તે મનુષ્ય મિત્ર નામને શોભાવનારે છે.
અગ્રેજીમાં કહેવત છે કે “ Irr is human” માણસ મંત્ર ભૂલને પાત્ર છે કે તે નિયમાનુસાર પિતાના મિત્ર ભૂલથી વા પાપ વૃત્તિથી નિંદવાલાયક કર્મ કર્યું હોય, તે સમયે જે પિતાના મિત્રનાં છિદ્રને ઉઘાડાં પાડતું નથી, પરંતુ ઉલટ તે હાંકે છે. તેવાજ મનુષ્ય “દિલેજાન” મિત્ર કહેવાય છે. પિતાના મિત્રના આવા કૃત્યથી ગમ શહેલી ઉચ્ચ હૃદયભાવનાને ખ્યાલ લાવી મન લખાયા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
મિત્રમંત્રી,
શ્રામાં છે, અને પોતાની મહા ભલા માટે પસ્તા કરે છે. જેના પરિભુએ કરી તેવી વર્તણૂક નહિ ચલાવવા શિવમિત્ર હક અપાય છે.
ચાટ અસરથી શરીરના પરમાણુઓમાં વ્યાપક બનેલું મન, મિત્રહષ્ટાંતનું અનુકરણ અને સદાચાર અંગીકાર કરે છે. જેમ નીચને નીચ કહેતાં, ચોરને ચાર કહેતાં, અને કાંણાને કાણો કહેતાં મહબ સપી શકાતી નથી, તેમ મિત્રનાં દુષ્ટ કર્મોને જમમાં પ્રકાશ કરબાથી લેશ માત્ર સુધારે થઈ શક્તા નથી. ગુણાનુરાગદ્રષ્ટિ સદા સદગુણ પિષક બને છે. તે ખાસ ખ્યાલમાં રાખવાની જરૂર છે.
આ ઉપરાંત મિત્રને દુખમાંથી બચાવ્રવા કાળી રાત્રે ઘેર જંગલમાં જવા વા અરણ્ય વેઠવા જે તૈયાર છે, અને જરૂર પડે તે પ્રાણની આહુતિ આપવા જે અચકાતા નથી, તે મિત્ર જગતમાં સ્તુતિપાત્ર છે. તેવા મનુષ્યની કીતિ સદા અમર તપ્યા કરે છે. ઇતિહાસના પાનામાં તેવા મનુષ્યની યાદિ સેનેરી અક્ષરે જળવાઈ રહે
હુ સહે કેાટી ગમે તે, મિત્રનું ઈષ્ટ જ કરે;
વિશ્વાસઘાતજ ના કરે, મરણન્ત દુખ આવતાં. તેવાં મનુષ્ય પૂજ્ય ગણાય છે. આ ઉપરાંત જે કઈ પણ કાર્યમાં ઉતાવળા થતા નથી પણ ધર્યને ધારણ કરવાવાળા બને છે, અને સમજે છે કે “ઉતાવળા સો બાવરા,ધીરા સે ગભીર,” વળી સુરકલી વખતે નિર્બળ નહિ પણ શૂરવીર બને છે, જેઓ “સાખી સાંખી સકળજનનું સર્વને સાર લેતે, પખી પછી અનુભવ વડે પ્રેમથી પણ વાતે,” એ સુત્ર સમજી ગભીરતા ધારણ કરે છે તેના મનુષ્ય સજજન મિત્ર તરીકે લેખી શકાય છે. ખરેખર તેની કરણી,
સન્માન પરવા ના ધરે, ઉત્સાહ આપે કાર્યમાં
ગભીર સાગરથી ઘણે, દિલમાં ક્ષમાં પૃથ્વી સમી. છ તે મને તેના મનુષ્ય માટે ખરું કહેવામાં આવ્યા વિના
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અનુરૂષ મિત્ર એહવે, સાથી મળે છે અને તે
બુચબ્ધિ બહાલા મિત્રની સાથે રહી શિવને હુ * માટે તેવી મિષ્ટ ફળદાયી મિત્રીની પ્રાપ્તિ અર્થે વિશ્વપ્રવાસે ચેતીને ચાલવાને નેહપૂર્વક સૂચના છે.
અવતરણુ-દુષ્ટમિત્રનું લક્ષણ જણાવે છે. મુખ મી કા હદય, મખ હણે કરી ? કચ્છ મિત્ર તે જાણુ, વિશ્વ હલાહલી ટર
વિવેચન –અહીં દુષ્ટ મિત્રનાં લક્ષણ કહે છે. જે મનુષ્ય મુખથી મીઠું મીઠું બેલનાર છે અને સ્વાર્થ સાધવા માટેજ જેની મિત્રતા છે. વળી જેનું હૃદય પ્રપચી કાવાદાવાથી ભરપૂર છે, અને પાપ કરતાં લેશ માત્ર ડરતું નથી તે મનુષ્યનીચ જાણ. આ ઉપરાંત જેએ લાલક અને કુકુટ કરી છુપા ભેદો તથા બાતમીને પ્રએક કરે છે તેવા મનુષ્ય સાજન પુરૂષ તરીકે લેશ માત્ર લેખાતા નથી. તેવા મનુ સિવ તરીકે લેખાય છે. તેવા દુષમિત્રની કદાપિ સગતિ કરી નહિ, કારણ કે તેના શરીરના અણું,
હા, માંસ અને સૃષિામાં પ્રયાથી ઝેર વ્યાપી રહેલું હોય છે. ત્તિનોની સંગતિ સુખ ઉત્પન્ન કરનારી છે. તેઓની રહેણીકરણી વિર હીંધના મનુષ્યને ભાવનારી છે. તેઓના આચાવિચાર નચની કહેવત મુજબ જ છે.
બાલ ચોળી, પેટમે છૂ,
સહુ હુઆ, પણ દાવત બૂરી: » માટે તેવા મનુને હણ મિત્ર તરીકે લેખી કઈ કાળે તેની સંગતિ કરવી નહિ.
જેનું હૃદય અર્થ હોય છે અને મિત્રોના મર્મોને હણે છે તે દુર મિત્ર છે.. પિતાના અશુર્તિવ્યથી અને અશુભવિચારેથી હટ મિત્ર જણાયા વિના રહે છે નથી. હળાષ્ફળ વિષ સમાન, મિત્ર
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२०
મિત્રમૈત્રી.
છે. દુષ્ટ મિત્રા અન્ય મિત્રા પર આળ દે છે. મિત્ર પર અનેક પ્રકારના આક્ષેપ કરે છે. દુષ્ટ મિત્ર, મિત્રને કુવામાં ઉતારીને ઉપરથી દોરડાને કાપી નાખે છે. દુષ્ટ મિત્રા અન્યોની લાલચથી પલળી જાય છે અને મિત્રાની છાની વાતને દુશ્મના આગળ કહી દે છે. દુષ્ટ મિત્રા નાગાઇ કરીને સુજનમિત્રને પજવે છે અને તેની પાસેથી પોતાન સ્વાર્થ સાધી લે છે. દુષ્ટ મિત્ર પોતાના મિત્રનું બુરૂ કરવા વાર લગાડતા નથી. તેના મનમાં લજા આવતી નથી. કાગડાની પેઠે અને શિયાળની પેઠે દુષ્ટ મિત્ર પોતાની સ્વાર્થવૃત્તિ માટે મિત્રાનુ અશુભ કરવા જરા માત્ર અચકાતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुर्जनः परिहर्तव्यो विद्ययालंकृतोऽपिसन् । मणिनाभूषितो सर्पः किमसौ न भयङ्करः ॥ मुखं च कमलाकार, वाणी चन्दनशीतला । हृदयं कर्तरी युक्तं एतद् धूर्तस्य लक्षणम् ॥
"
વિદ્યાવડે અલ કૃત હોય તાપણ મણિભૂષિત સર્પની પેઠે દુનના ત્યાગ કરવા જોઇએ. કમલસમાન મુખ અને ચન્દન સમાન શીતલ વાણી હાય, પણ હૃદયમાં કાતર હોય એ ધૂતનું લક્ષણુ છે. દુષ્ટ મિત્રાથી રાજ્યોની ઉથલપાથલ થઈ છે. દુષ્ટ મિત્રોથી અનેક મુજના દુઃખી થયા દુષ્ટ મનુષ્ય. ઇર્ષા, દ્વેષ, સ્વાર્થ, લાભ આદિ - તુ ગાના ગુલામ અન્યા હોય છે માટે તેઓનુ સ્વરૂપ જાણી..તેની મિત્રતાથી દૂર રહેવુ.
ત્યાગ કરવા ચાગ્ય સ્વાર્થી મિત્રનું લક્ષણ કહે છે. ગર્જ સરે ગણુતા નહિ, રાખે ના મન પ્રેમ; ઉપર ઉપરથી મિત્રતા, ત્યાં ના થતું હોય ૧૩ વિવેચનઃ—જે મનુષ્ય · પેાતાનું કામ પાર પડયા પછી; વા પોતાના સ્વાથ પૂરો થયા પછી ઉભા રહેતા નથી, અને‘ ગજ સરે એટલે વૈદ્ય રી’ ની કહેવતાનુસાર · મિત્રને છોડી ચાલ્યા જાય છે. વળી યમાં પોતાના મિત્ર માટે પ્રેમસ્નેહ નથી, મિત્રનુ સુણ નેઈ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૨૧
પિતાનું હૃદય હર્ષથી ઉભરાતું નથી, મિત્રને દુખી જોઈ પિતાનું હૃદય દુઃખી થતું નથી તેવા મિત્રે ખરા મિત્ર તરીકે લેખી શકાતા નથી. જેમ પ્રકાશ વિરૂદ્ધ અધિકાર, સત્ય વિરૂદ્ધ અસત્ય, પ્રમાણિકપણ વિરૂદ્ધ અપ્રમાણિકપણું, શાતિ વિરુદ્ધ કે, તેમાં ત્યાં પ્રેમ વિરુદ્ધ દ્વેષ પ્રગટ થયા વગર રહેતેજ નથી. જ્યાં પ્રેમની ખામી છે ત્યાં દ્વેષની સત્તા છે, અને દુગુ પિષણ મળે છે. જેમ સર્પને દુધ પીવરાવતાં ઝેર બને છે તેમ દુર્ગુણની સેાબતથી કઈ પણ વખત શાતિ મળતી નથી, અને પરિણામે દુઃખ સહન કરવું પડે છે. માટે બંધુઓ ! તેવા મનુષ્યની મિત્રતા દુઃખદાયક લેખી દુર રહેવા લક્ષ્ય દેવું. ગરજ વખતે સ્વાર્થી મનુષ્ય ગધેડાને પણ બાપ કહે છે. ગરજથી સ્વાથ મનુષ્ય મિત્રના કરતાં વિશેષ કૃત્રિમ પ્રેમાચરણ દર્શાવે છે, અને પિતાનું કાર્ય સાધી લે છે. માટે ગરજથી મિત્ર થનારાઓનું મન પારખવું, અને તેમની સાથે ઘટે તેવી રીતે વિવેકથી વર્તવું. પણ હદય આપવું નહીં. ગરજથી મિત્ર થનારા મનુષ્ય પોતાની ગરજ નહીં સરતાં સામા પ્રતિપક્ષી બને છે, કારણ કે ખરી રીતે તે તેમના મનમાં ગરજ એજ સાધ્ય વસ્તુ છે, તેને માટે તેઓજ અન્યની સેવા કરે છે. શુભ, વા અશુભ વાસનાઓને, ઈચ્છાઓને મનુષ્ય ગુલામ છે. તે જ્યાંથી પાર પડે ત્યાં તે આવીને વકાર્ય સાધવા અનેક ઉપાયે કરે છે, તેથી તે તેવી દષ્ટિએ મિત્ર થવાને અધિકારી બની શકતું નથી. અધમ મનુષ્ય, સ્વાર્થ સાધવા માટે કામ્ય વસ્તુઓની સિદ્ધિ કરવા કેમ અન્યાના મિત્ર બને છે, અને અધમાધમ મનુષ્ય હેય છે તે "કમ મેહ વાસનાથી અન્યાના મિત્ર બને છે, અને સ્વાર્થ માટે તેઓને નાશ પણ કરે છે. નિષ્કામભાવે સરખી પરિણતિથી પરસ્પર આનંદ માટે ઉત્તમ મનુષ્યો એકબીજાના મિત્ર બને છે, અને મધ્યમ મનુષ્યો તે કઈક મિત્રેથી પિતાને લાભ થાય એવું જાણી સકામ ભાવનાએ મિત્ર બને છે. અધમ મનુષ્યો ગરજ સાથે ત્યાં સુધી સ્વમિત્ર પર પ્રેમ રાખે છે અર્થાત્ તે પ્રેમમાં સમજતા નથી પણું પ્રેમના જેવા ચાળા કરે છે. ગરજવાનને અગલ હોતી નથી, તે તે ગરજ. જ્યાંથી સરે ત્યાં જાય છે, અને ગરજ સારતી હેય મિત્રોનું
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
જ
ન
ક
શીર્ષ કાપવા પણ ચૂકતે નથી. કામનાઓની સિદ્ધિ માટે ગરજ રાખીને જેઓ મિત્રતા બાંધે છે, તેઓનું કલ્યાણ થતું નથી. ગરજ એ સર્યાથી મિની સાથે વેર વિરોધ બંધાય છે, અને છેવટે મિત્રની મૈત્રીમાં સેમ વર્તતું નથી. માટે ગરજથી, સ્વાર્થથી, મિત્રતા બાંધવી નહીં અને તેવાઓને મિત્ર કરવા નહીં એજ હિતશિક્ષા છે.
મિત્રનું હાર્ટ એગર બજાર નથી. મિત્રોનું ના હાટ છે, છે નહિ જિs બોર મિત્ર બની શત્રુ બને, તેને બહુ ધિક્કાર ૧૪
વિવેચન – જગમાં તેલ, ઘી, કરી આણુ કાપડ વિર ચીજોની ખરીદી માટે બજારમાં જવું પડે છે વા બજારમાંથી મૂલ્ય આપી મેળવી શકાય છે તે તેવી રીતે “મિત્ર” મેળવવા માટે કોઈ અજાર નથી કે જેથી મનપસંદ મિત્ર મૂલશ આપી મેળવી શકાય. મિત્ર મેળવવા માટે મનુષ્ય પારખવાની. વિવેકબુદ્ધિ, ગાઢપરિણય અને સમયના વહન સાથેઆપીક અનુભવની જરૂર છે.
જે મનુષ્ય મિંત્રસામાં બધે જોડાઈ મિત્રમ, વાસના ભેગે ભૂલી પાછળથી શત્રુ બને છે તેવા મનુ જગમાં ધિકાને પાત્ર છે. તેવા મનુષ્યો પિતાનું તેમજ પારકાનું શું કરનારા છે. તેવા મનુષ્યથી ચેતીને ચાલવામાં પિતાનું શ્રેય સમાયેલું છે. - મિત્રોનું હાટ અગર બજાર નથી. આ વિશ્વમાં મિત્રના ગુણોથી મિત્રો ઓળખી શકાય છે. મિત્રનાં કર્તવ્ય કરે તેને મિત્રે જાણવા. મિત્રની કહેણું પ્રમાણે રહેણીમાં જે રહે છે તે મિત્રે જાણવા. અશુભ વિચાથી અને અશુભાચારથી મિને બચાવે તે મિત્રે જાણવા. ખાનગીમાં શિખામણ આપીને જાહેરમાં મિત્રની પ્રતિષ્ઠા કરનારા અરા મિત્ર અણુવા. જે મિત્રમાં બંધુપણાની લાગણી હોય છે તે પિતાનું માન ઈચ્છતું નથી તેમજ અપમાન થાય છે તે તેથી તે શક્ર ધારણ કરતા નથી. જેને પહલીની વા કીતિની ઈચ્છા રહેતી નથી સિત્તે પિતાણી ને શુ સમાન માનીને તેને અદા કર્યા કરે છે.
**
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પિતાના મિત્રના હૃદયમાં ઝીલે છે. પરસ્પર સુખ દુશ્મની વાર્તાઓ કરીને ઉનનતિના માર્ગે વહ્યા કરે છે. મિત્ર ગુણેની સુચથીથી આજુ ભાજીનું શુભવિચાર વાતાવરણ કરે છે. માન, પદવી, સંપત્તિ, વિદ્યાના બળથી ઉચ્ચ બનીને મિત્ર, કદાપિ પોતાના મિત્રને નીચ ગણુતે નથી. પિતાના મિત્રને સ્વાત્મવત્ ગણું તેના પ્રતિસ્વફરજોને અદા કરવામાં લજજા, ભય, ખેદ, અને દ્વેષને ધારણ કરતા નથી. વિવેકથી અને સ્વાભાવિકપ્રેમે તે મિત્રની સાથે મૈત્રી બાંધે છે અને તેમાં કદાપિ છેદ પાડતું નથી. પિતાના મિત્રના આત્માને મિત્રરૂપ માને છે અને તે નામરૂપ સ્થૂલભાવના દેથી મિત્રને ત્યાગ કરતું નથી. અજ્ઞાની જીવે, મિત્ર બન્યા બાદ શત્રુ બને છે પરંતુ જ્ઞાનીઓ તે મિત્ર બન્યા બાદ દાપિ શત્રુ બનતા નથી.
કૃત્રિમ મિત્રની ચેષ્ટા બતાવે છે. કાવા દાવા બેલમાં મિત્રપણું ના સાચ; કૃત્રિમ મિત્રપણું ખરે, જ્યાં ફૂટી છે વાચ, ૧૫
વિવેચન –જેની વાણીમાં કાવાદાવા સમાયેલા છે, જેનાં વચનથી વેરને વેર ઉત્પન્ન થાય છે, જેઓ મિત્ર ધર્મના લક્ષણનુસર વર્તતા નથી, તેવા મનુષ્ય સાચા મિત્ર તરીકે ગણી શકાતા મી. આ ઉપરાંત પિતાના મિત્રના મર્મો જાણી હૃદયમાં નહિ રાખતાં અન્ય કઈ પણ મનુષ્ય આગળ પ્રકાશ કરે છે, તો તે સાચા મિત્રનું ભૂષણ નથી. તેવી વર્તણુક ચલાવનાર મનુષ્ય સાચા મિત્ર તરીકે નીહે પણ કૃત્રિમ મિત્ર તરીકે ઓળખાય છે. તેઓની મૈત્રી, કૃત્રિમ મેહુથી લાંબા વખત સુધી ટકી શકતી નથી, માટે તેવા મનુષ્યની મત્રી કરી તે ન કર્યા જ જાવી. તેવી મિત્રતા સુખને નહિ પણ દુખને આપનારી છે.
જ્યાં પોતાની મિત્રી વાણી ફૂટેલી છે અર્થાત્ વાણીનું કઈ મિત્ર ધર્મ પ્રમાણે ઠેકાણું નથી ત્યાં કૃત્રિમ મિત્રતા છે. જેની વાણીમાં મિત્ર ધર્મના વિલાસો નથી, તેના હૃદયમાં તે મૈત્રી કયાંથી હોઈ શકે ? હાયમાં મિત્રતા સાચી છે કે જૂઠી તેને વાણીના શાીિ નિરિ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
મિત્રમૈત્રી.
થાય છે. વાણીથી મિત્રાદ્ધ કરનારાઓમાં મિત્રતાનુ સ્વમ છે, મિત્ર ધમની પ્રતિજ્ઞા પ્રમાણે જેના શબ્દો પ્રવર્તે છે તે સત્યમિત્ર બની શકે છે, અને મિત્રધમની પ્રતિજ્ઞા પ્રમાણે જેના શબ્દો નથી અર્થાત્ જેની વાણીમાં ફાટફૂટ છે, તેના કાવાદાવાના ખેલમાં સત્યમિત્રતા નથી. એમ સુન્નાએ સમજીને કૃત્રિમ મિત્રાને પરખી તેનાથી ક્રૂસાવવાનું ન થાય તે માટે સાવચેત રહેવુ જોઇએ. જેનામાં મિત્રપણુ આવ્યુ નથી, તેનામાં શિષ્યપણું અને સેવકપણું પણ આવતું નથી. કૃત્રિમ મિત્રા થવા કરતાં મિત્ર ન થવું. એ કરોડ દરજ્જે ઉત્તમ છે, કારણ કે કૃત્રિમ મિત્ર બનવાથી અન્ય મનુષ્યાને છેતરીને પાપી બની શકાય છે, તેના કરતાં જ્યાં સુધી સત્યમિત્રના ગુણ્ણા ન આવ્યા હોય ત્યાં સુધી કોઈ પોતાને મિત્ર ધારે તે તેને સ્પષ્ટ સત્ય શબ્દોથી નાં કહી દેવી જોઈએ. પ્રભુના ભક્ત થવા જેવા ગુણ જેનામાં પ્રકટે છે તે મિત્રની પદવી પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં મિત્ર વિના રહી શકાય તેમ નથી તેથી મિત્ર તેા અવશ્ય કરવા પડે છે. મિત્ર વિના કોઈને ગમતું નથી પરંતુ મિત્ર કર્યાં પૂર્વે પોતાનામાં મિત્રના ગુણુ ખીલવવા જોઈએ. ઈંગ્લાંડે ટ્રાન્સની દોસ્તી માંથી. જ્યારે જનીની સાથે ફ્રાન્સને યુદ્ધમાં ઉતરવાના પ્રસંગ આળ્યે, ત્યારે ઇંગ્લાંડ પશુ સન્સમિત્રની તરફેણમાં ઉતર્યું", તેથી તેની વિશ્વમાં મૈત્રીની પ્રતિષ્ઠા રહી. અન્યથા મૈત્રીની પ્રતિષ્ઠા કાયમ રહેત નહીં. એલીના કાવાદાવા માત્રથી મિત્રતા સાચવી શકાતી નથી. આત્મત્સંગ કર્યાં વિના, જીવનનો ત્યાગ કર્યા વિના મૈત્રીની સરક્ષા તથા વૃદ્ધિ થઈ શકતી નથી. માટે મિત્રધર્મને સમજનારા મિત્રોએ કૃત્રિમ મિત્રતાના ત્યાગ કરીને સાચી મિત્રતાને અગીકારવી જોઇએ. સ્વાભાવિક મૈત્રીથી સ્વાભાવિક મિત્ર થવાય છે. કમ્પ્યુ છે કેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वाभाविकं तु यन्मित्रं भाग्येनैवाभिजायते । तदकृत्रिम सौहार्द - मापत्स्वपि न मुञ्चति ॥ સ્વભાવિક મિત્ર તે ભાગ્યથી થાય છે, અકૃત્રિમ મિત્રત્વને તો આપનિયામાં પણ છે માતા નથી.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રનેત્રી.
૨૫
——
पापानिवारयति योजयते हिताय गुखामिगृहति गुणान् प्रकटी
જતિ आषद्गतं न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदंभवदन्ति सन्तः
મિત્રને પાપથી નિવારે છે, હિતાર્થ જે છે, ગુહ્યને ગાવે છે અને મિત્રેના ગુણને પ્રકટ કરે છે. આપત્તિમાં મિત્ર આવતાં તેને ત્યાગ કરતું નથી અને આપવા એગ્ય કાલમાં તેને એગ્ય આપે છે તેને પુરુષ સન્મિત્ર કહે છે. સન્મિત્રનાં લક્ષણ સમજીને કૃત્રિમ મિત્રની મૈત્રી ન કરવી જોઈએ. કૃત્રિમ મિત્રને તેઓની કાયિક, વાચિક, કાવાદાવાવાળી પ્રવૃત્તિથી ઓળખી શકાય છે.
સ્વાર્પણકારક મિત્રને કથે છે. તન, મન, ધન, અર્પણ કરે, રહે ન ભેદ લગાર; મિત્રી એહવી દેહલી, સમજે નરને નાર. ૧૬
વિવેચન –જે મનુષ્ય મિત્રને મદદખાતર પિતાના શરીરની દરકાર કરતું નથી, વખત આવે જીવનું જોખમ ખેડવા કમર કસે છે. અંધારી રાત્રે કુવામાં ઉતરવા તથા સમયે મૃત્યુ સાથે પણ બાથ ભીડવા તૈયાર થાય છે, તે મનુષ્ય સારો મિત્ર ગણાય છે. આ ઉપરાંત જે પિતાનું મન મિત્રને સ્વાર્પણ કરે છે. મનમાં પિતાના મિત્ર માટે છેષ વા ઈર્ષાના વિચારે લાવતે નથી, અને નેહના વિચારે ફેરી કલ્યાણ ઈચ્છે છે તે સાચો મિત્ર ગણાય છે. - જે મનુષ્ય મિત્રની આધિ, વ્યાધિ તથા ઉપાધિ ટાળવા માટે. ધનનો વ્યય કરે છે, અને ધનના લેભથી લેભાઈ અળગે નથી રહેતે પણ આર્થિક મદદ આપે છે, તે સાચો મિત્ર ગણાય છે. તેવી મિત્રી અમૂલ્ય ફળદાયી છે. જગતમાં ભાગ્યવંત પુરૂષને જ તેવા મિત્રે મળે છે.
નિષ્કામ કર્મચગી મિત્રનું લક્ષણ. કરે નિષ્કામથી સઘળું, ગણે નહિ હારૂં વા હારૂં ભલામાં ભાગ લેવાને, ખરે એ પ્રેમ પ્રેમીને
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દૂગા બાપ નથી. કિચિત, નથી પરવા નથી લજજા;
અભેદોપાસના વર્તે, ખરે એ પ્રેમ પ્રેમીને. 'વિવેચનઃ જ્યાં “મહારૂં” અને “હા”ને ભેદ ટળી ગયે છે, “હું” અને “તું” ને અહંભાવ વિસરાઈ ગયો છે, અને સૈતિક વસ્તુઓને છે આધિભૌતિક વસ્તુઓને ચાહે છે, દૈત પ્રેમભાવમાંથી અતિ ટળી પ્રેમભાવમાં ભળી જાય છે, ખરેખર તે સ્થળે ભેદભાવ રહેતો નથી. તેવા મનુષ્ય સાચા મિત્ર તરીકે લેખી શકાય છે. તેવી મૈત્રી પૂજ્ય ગણાથ છે. તેવા મિત્ર માટે એમરસન કહે છે કે
No advantagos, no powers, 'no' gold or force Can be any mætch for him.
દરેક મનુષ્ય તેવા મિત્રે કરવા હાક્ષમાં લેવું જોઇએ કે જેથી આ તથા પરની સુધારણા થાય.
દુર્લભ મૈત્રીની વ્યાખ્યા કરે છે. થઈ ત્રિી તટે નહીં, થાતાં વિન્ન કરે;
મૈત્રી એવી હીલી, મળે ન તેની જોડ. ૧૭ - વિવેચન –જે મનુષ્યની મિત્રતા હજારો વા લાખે વિતા આવતાં તુટતી નથી, તેની ખરી મિત્રતા જાણવી. પિતાના મિત્રની સામે કુદરત કે પાયમાન થાય, સાંસારિક, વ્યાવહારિક, આશિક સાધને નબળાં પીં હજારો વિ સહેવાં પડે, છતાં જે મનુષ્યની મિત્રી ચિરકાળ રહે છે અને તુટતી નથી, તેવી મૈત્રી અમૂલ્ય લેખી શકાય છે, તેવી મૈત્રી મેળવવી મુશ્કેલ છે. દુનિયામાં તેવી મિત્રતાની જેડ કેણ બતાવી શકે તેમ છે? તેની સરખામણી કઈ સાથે કરી શકાતી નથી. માટે ખરે મિત્ર તે એજ છે કે જે
ફરે બ્રહ્માંડ જે સઘળું, તથાપિ નેહ નહિ છૂટે ? છુટે એ પ્રાણ શી પરવ, ખરે એ પ્રેમ પ્રેમીઓ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિનોત્રી
ર૦૭"
ખરેખર પૂર્વભવની ઐયરૂપ સંસ્કારી મિત્રતા એવા પ્રકારની હેય છે કે જે મિત્રતા ગમે તેવાં કેટ વિનામાં પણ એકરસ રૂપ રહે છે. સ્વાર્થતા જ્યાં આડે આવતી નથી, જ્યાં હદયદત્તા કદાપિ થતી નથી, શરીર, મન, વાણીનાં જ્યાં બહાણને જ્યાં કુદ્રત સં. સ્કારી મિત્રતામાં વિતરૂપ થતાં નથી, એવી મિત્રતા પરસ્પર મિત્રમાં થવી દુર્લભ છે. દિવ્ય જીવનવાળા જ્ઞાનીઓને એવી મિત્રતાની પ્રાપ્તિ થાય છે. કુક્ત મિત્રતાની જોડ મળજથી સંસારને સ્વર્ગ બનાવી શ કાય છે. બાજરીને ટલે, ઝુંપદ્ધ, અલ્પ ધન આદિથી જ્યાં બાહ્ય જીવન વહેતું હોય છતાં જ્ઞાનપૂર્વક પ્રભુમય જીવન કરનારી એવા મિત્રેની મિત્રતામાં દિવસ જાય છે, ત્યાં સ્વર્ગીય સુખને અનુભવ આવે છે. અવિચળ સત્યમિત્રથી સ્વય સુખનો અનુભવ આવે છે. પરસ્પર મિત્ર બનીને નકામી શૃંગારિક જમાની વાતચિતમાં જીવન ગાળવું જોઈએ નહીં. મિત્રેના નામે કલબ ઉધાર્થ વા મળ ઉઘાડી ખાવાપીવામાં વા તડાકા મારવામાં નકામું જીવન ગાળવાથી સ્વાપરવું કલ્યાણ થતું નથી. મિત્રો બનીને એક બીજાના ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. દેશને, સમાજને, નાતને ફાયદો થાય અને અન્ય છાનું કલ્યાણ કરી શકાય એવા વિચારને અને આચારેને સેવવા જોઈએ. મિત્ર બનીને નકામી રમતોમાં જીવન ગાળવું ન જોઈએ. દેશદ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યાવતાર પામીને પરસ્પર મિત્રોએ આ (માની શુદ્ધતા થાય, અને અન્ય જીવોના ભલામાં ભાગ લેવાય એવી શુભ કર્મવેગની પ્રવૃત્તિ સેવવી જોઈએ. એવી સૂચના અન્ન પ્રસંગે પાર કરવામાં આવે છે. જ્યાં પરસ્પર આત્માની શુદ્ધતા છે, ત્યાં સત્યમિત્રતા સદાકાલ માટે કાયમ રહે છે, અને એવી મિત્રતાની ગાંકથી સધાયલા મિત્રે સર્વ જીવેના ભલામાં ભાગ લઈ શકે છે. આ ત્મામાં શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરવા જોઈએ. મિત્રની પરસ્પર શુભ ફરજ અદા કરવાની નિષ્કામ પ્રવૃત્તિને દરરોજ સેવવાથી હૃદયમાં શુદ્ધબુદ્ધિ કાયમ રહે છે. સત્યમિત્રેનાં આખ્યાને સાંભળવાથી સત્યમિત્રબુદ્ધિ કાયમ રહે છે, માટે કર્મયેગી મિત્રોએ નિષ્કામ બુદ્ધિથી અવિચળ મિત્રની મૈત્રી સંરક્ષવી જોઈએ.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮
વિષયાસક્તિથી કરેલી મત્રીની ત્યાજ્યતા. વિષયાસક્તિથી કરી, રહે ન મિત્રી સદાય;
અધમ મિત્રી એ જાણવી, પગપગ દુખે પાય. ૧૮
વિવેચન –જે મનુષ્ય વિષયના બે મિત્રતા બાંધે છે, તે મ.ખેની મિત્રતા લાંબા સમય સુધી ટકતી નથી, કારણ કે તેવી મિત્રી દુર્ગુણની પષક છે. પરસ્પર પંચેન્દ્રિયના વિષયેની આસક્તિથી કરેલી મિત્રતા સદા રહેતી નથી. કીતિની આસક્તિ, ધનની આ સતિ, અમુક પદાર્થની આસક્તિ, અમુક ઈલકાબની આસક્તિ વગેરે આસક્તિયો અથવા લેભથી સદાકાળ મિત્રતા ટકતી નથી. સતે, મહાત્માઓ એવી મિત્રીને અધમ મિત્રી કહે છે. કારણ કે વિષયાસક્તિથી મૈત્રી કરતાં સ્વાર્થી ની ઉત્પત્તિ થાય છે, અને વિષયાસક્તિથી વિષય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતાં અને તે નહિ મળતાં કલેશ, ભેદ, વિશ્વાસઘાત, અપ્રમાણિકપણું, અનીતિ, વૈર વગેરે દુર્ગાનું સેવન કરાય છે, માટે વિષયાસકિતથી થનારી અધમ મિત્રીથી દૂર રહેવું જોઈએ, કારણે કે એવી મૈત્રીથી પગલે પગલે અશાતિ, ઉચાટ, ઉપાધિ, દુઃખ, ભય, દ્વેષ, ખેદ વગેરેને અનુભવ થાય છે.
વિષયાસક્તિથી જે જે કર્તવ્ય કરવામાં આવે છે તેમાં શાતિ મળતી નથી પરંતુઉલટી અશાન્તિ થાય છે, જે મૈત્રીમાં સુખને નિર્ધાર કર્યો હોય તો વિષયાસક્તિને નાશ કરે જોઈએ, અને જે બાહ્ય પદાર્થ વિષયેની આસક્તિ, કીર્તિની આસક્તિ વગેરેની ઈચ્છા હોય તે સત્યમિત્રતાને તિલાંજલિ આપવી જોઈએ. વિષયાસક્તિથી કેઈને ભૂતકાળમાં સુખ થયું નથી, વર્તમાનમાં થનાર નથી અને ભવિષ્યમાં થશે નહીં, માટે આસકિતને ત્યાગ કરી મિત્રોની સાથે મિત્રતાની ગાંઠથી બંધાવું જોઈએ. ધનની આસકિત આદિ અનેક પ્રકારની આસકિત હોય છે. આસકિતને ત્યાગ કરીને મિત્રની ફરજો અદા કરવાથી પિતાની સાથે અનેક મનુષ્યની મિત્રતા થાય છે, માટે વિષપાકિની અધમ સત્રીને ત્યાગ કરે. વિષયાસકિતવાળા મનુ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૨
વિષયાસકિતની સિદ્ધિ થાય ત્યાં સુધી મિત્રતા રાખે છે, અને પશ્ચાત સામ પણ જોતા નથી. માટે વિષયાસકિતનો ત્યાગ કરી મૈત્રી આંધવી જોઈએ.
વિજ્ઞરૂપના મેહથી કરેલી મિત્રતાની અસારતા જણાવે છે. પિત્ત રૂપના મેહથી, કરી મરી ના સત્ય; વિન રૂપના નાશથી, અસિવ થા કૃત્ય. ૧૯
વિવેચન –જે વિત્તના લેણે વા રૂપ અને લાવણ્યના મેહ મિત્રતા બંધાય છે, તે મિત્રતા સત્ય નથી, પણ અસત્ય જાણવી. કારણ કે પૈસા અને લાવણ્યતા નાશવંત છે, અને જ્યારે તે નાશ પામે છે ત્યારે મિત્ર તે અમિત્ર બને છે. તે વસ્તુઓ ઝેર કરાવનારી છે અને પરિણામે દુશ્મનાવટ ઉત્પન્ન કરે છે. પૈસાને સ્વાર્થ મનમાં ધારણ કરીને કદાપિ મિત્રતા કરવી નહીં. ગરીએ ધનવતાની સાથે વિત્ત સ્વા કદાપિ મિત્રતા ન કરવી જોઈએ, તેથી ખુશામત સ્વભાવ, હાજીહાવૃત્તિ, અને વિક્રય, વચેવિચ, અને સ્વાતંત્ર્યવિક્રય વગેરે દુર્ગુણની ઉત્પત્તિ થાય છે. વિત્ત સ્વાર્થે કરેલી મિત્રતામાં લહમીને Rવાર્થ ન સધાતાં મિત્ર તે અમિત્ર રૂ૫ ભાસે છે, અને ઉલટું મિત્રની નિન્દા કરવાની પ્રવૃત્તિ થાય છે. નિષ્કામભાવથી, સમાન શીલતાથી મૈત્રી કાયમ રહે છે. રૂપવંત મિત્રમાં સર્વ પ્રકારના ગુણ હોય એ નિયમ નથી, તેમજ મિત્રના રૂપનું પરિવર્તન થતાં તેના પર મિત્ર રૂચિ પ્રગટતી નથી. માટે વિત્ત રૂપને મેહ ત્યાગીને મિત્રતા કરવી જોઈએ. વિત્તરપાદિ મેહથી જે મિત્રને કરે છે તે માણસને પૂજારી બનતો નથી, તેમજ તે સ્વતંત્ર વિચારેને ઉપાસક બની શકતું નથી. જે રૂપ મેહથી મુંઝાય છે તે મને વૃત્તિને દાસ છે. ધન રૂપ વૃત્તિના દાસ બનેલાઓ મિત્રનું સ્વરૂપ અનુભવવા અધિકારી બન્યા નથી. શરીર, ધન, ઇન્દ્રિય, મન અને આત્મા એમાંથી જે આત્માને મૂકી શરીર, ધન, ઈન્દ્રિય અને મનને ઉપાસક માને છે, તે મોહથી મુંઝાય છે. શરીર મન વગેરેમાં મિત્રતા અને અમિત્રતા માનના રાએ કર્મની પરિણતિથી યંત્રપ્રેરિતકાષ્ઠપુલિકાની પેઠે નાચનારા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ન
જાણવા. તેવા મનુષ્યો આત્માની શુદ્ધ મિત્રતાને અનુભવ કરવાને અધિકારી બન્યા નથી.
સહાયકતાની લાલસાને ખાસ મનમાં રાખી મૈત્રીનકરવી જોઈએ. મદદ માટે જે મૈત્રી છે, સદા નહિ રહેનાર; મદદ મળે નહિ ને પછી, શત્રુભાવ થાનાર. ૨૦ વિવેચન–જે લોકો પિતે એમ સમજે છે કે પિતાની આર્થિક સ્થિતિ બરાબર સારી નથી, મહારા મિત્રની સ્થિતિ મારાથી પણ વિશેષ સારી છે, તે અણી વખતે તથા વ્યાપારાદિક અડચણ વખતે સારી મદદ મળી શકશે, અને આપણે અણીને વખત આપણો મિત્ર જરૂર ચુwવવા પ્રયત્ન કરશે. જે મનુષ્ય એ વિચાર કરીને મિત્ર સાથે મિત્રી બાંધે છે, અને જ્યારે પિતાને સ્વાર્થ સમય આવતાં સરતે નથી, ત્યારે તેઓ મિત્રના દુશમન બને છે, બંને મિત્રો વચ્ચે વૈરને દાવાનલ પ્રગટે છે. આ ઉપસ્થી એટલું સિદ્ધ થાય છે કે જેમ જેમ નિષ્કામભાવથી પરસ્પર સહેજે હૃદય મળે છે તેમ તેમ મિલાનન્દ રસની ઝાંખી પ્રકટે છે. મિત્રેાએ પરરયર સાહાની આશા રાખ્યા વિના મિત્રતા કરવી જોઈએ, તેમ છતાં પરસ્પર મિત્રે એક બીજાને સર્વ પ્રકારે સહાધ્ય કરે એ તેમની ફરજ છે, અર્થાત્ મિત્રધર્મ છે અને મિત્રધર્મની રહેણીમાં રહેનાર મિત્રની ઉત્તમતા સર્વત્ર પ્રસિદ્ધ થાય છે, અને તેમનું આદર્શજીવન વિશ્વજનને અસર કરે છે.
અન્ય મનુષ્યોની આશા સાહાસ્ય રાખીને મિત્રી બાંધનારે અને મિત્ર બનતું નથી, પરંતુ દાસ બને છે. અન્યની સહાપ્ય લેવા માટે અન્યની ખુશામત કરવી પડે છે. પિતાના વતંત્ર વિચારેને વેંચી નાખી અની હાજી હા, ખુશામત કરવી પડે છે, તેનાં કહેલાં સર્વ કાર્યો દાસની પેઠે કરવાં પડે છે, તે દાસની પેઠે હુકમે. કરે છે તે પ્રમાણે વર્તવું પડે છે. માટે મદદ-સહાયની આશાથી કદાપિ અનેના મિત્ર ન બનવું જોઈએ. ધારો કે કેઈમિત્રે ધન વગેરેની મદદ કરી, પરંતુ તે મિત્રના કહેવા પ્રમાણે ન વર્તવામાં. આવે તે તેને જે મહેણાં-ટોણાં મારે તે સહેવાથી સુખ નીચું
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રૌઢ
૩૧
ઘાલવું પડે છે પશ્ચાતું તેનું વૈર લેવા ઇરછા થાય છે. આવી સ્થિતિ પહેલાંથી ન આવે તે માટે કેની પાસેથી ધન, વસ્ત્ર; ઈત્યાદિની સાહાટ્સની ઈચ્છા ધરી મિત્રતા કરવી ન જોઈએ, સગુણા એ સૂત્ર વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે. પિતાની સાહાસ્યની ઈચ્છા વિના મિત્ર પિતાની ફરજથી પિતાને સાહા કરે એ તે પરસ્પરની ફરજ છે, તેમાં કઈ પોતાને નીચું ઘાલવાને પ્રસંગ આવતું નથી. કદાપિ સામો મિત્ર સાહા ન કરે તો તેથી તે મનમાં ખોટું ઓછું લગાડતું નથી. પરસ્પર નિષ્કામભાવથી એક બીજાને સાહા થાય છે, ત્યાં ઉત્તમ મિત્રતાને પ્રાદુર્ભાવ થાય છે. સાહાસ્યની ઈચ્છા રાખવાથી અન્ય મિત્રેની આગળ પોતાને આત્મા, મન, ઈન્દ્રિય ગુલામ જેવાં બની જાય છે. મિત્રે સ્વાશ્રયી મનીને અને મિત્રે કરવા જોઈએ. મિત્રોની આગળ પિતાની દુઃખી હાલતનાં રેદણ ન રેવાં જોઈએ, તેમજ સંપત્તિમાને નિર્ધામિત્રને પિતાની સાહા પર જીવનાર છે એમ મનમાં ન માનવું જોઈએ. શ્રી કૃષ્ણને સુદામા મિત્ર હલે. સુદામાની આર્થિક સ્થિતિને શ્રી કૃષણે સુધારી તેમાં શ્રી કૃષ્ણ પિતાની ફરજ બજાવ્યા ઉપરાંત વિશેષ કઈ કર્યું નહીં. સુદામાને શ્રી કૃષ્ણ પિતાના કરતાં અંશ માત્ર હલકા ગણતા નહોતા. સુદામા ગરીબ મિત્ર છે એવું મનમાં પણ લાવતા નહોતા. આવી રીતે સક્તિમંતમિત્રએ પિતાના મિત્રની ફરજ બજાવવી જોઈએ, અને ગરીબ મિત્રેએ સાહાટ્યની આશાને ત્યાગ કરીને નિષ્કામભાવથી ત્રિની સાથે વર્તવું જોઈએ. 'મત્રીને સાચવનારા વિરલ મનુષ્ય હોય છે. મિત્રી લાખે જન કરે, વહેજ લાખે એક; મિસ્ટેકને સાચવે, એવા વિરલા છેક. ૨૧
વિવેચન—નિયાની અંદર લાખે મનુષ્ય મિત્રતા કરે, છે, ભાઈબંધીને સબંધ બાંધે છે, પણ મિત્રધર્મ પરિપૂર્ણ સમજી નિવાર્થવૃત્તિઓ કામ કરનાર લાખેશાં કઈક હોય છે. બાકી શાળા પિતાના સ્વાર્થ સાધવા સબધ રાખે છે. જ્યાં સુધી પિતાને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
મિત્રમૈત્રી.
સ્માય હાય છે, ત્યાં સુધી “ જીગરજાન દોસ્ત ” કહીને ખેલાવે છે, પણ જ્યારથી સ્વાર્થ સરતો અધ થાય છે, ત્યારથી પાશ્ચાત્યભૂમિમાં પતિપત્નીમાં થતા સબધની પેઠે વતે છે. તેવા પુરૂષા માટે જરૂર મહારાજ કહે છે કે, “ વિરલાજ ” છે. તેની ઉત્તમતાની કીંમત અકાતી નથી. ખરેખર તેમનું જીવન તે––
શરીરો ખાખ જો થાયે, થયેલા પ્રેમની વૃદ્ધિ; ધુ પરમા કરવું, ખરો એ પ્રેમ પ્રેસીના.
વિવેચનઃ—લાખા મનુષ્યમાં વિરલ મનુષ્ય શરીરોની ખાખ થાતાં પણ ગુરૂશિષ્યસંબંધની પેઠે પતિ અને પતિવ્રતાના સંબધની પેઠે બાંધેલી મિત્રતાને છેવટ સુધી પાળી શકે છે. જે મનુષ્ય હજી મનુષ્ય તરીકે થવાને ગુણાને ખીલવી શકતા નથી તે મિત્ર થવાને કયાંથી લાયક બની શકે વારૂ ? લેાઢાના ચણા ચાવવા જેમ મુશ્કેલ છે, તેમ મિત્રની સાથે મૈત્રી કરીને તેને છેવટ સુધી નભાવવી મુશ્કેલ છે. અજ્ઞાની, દોષી મનુષ્ય, વાતવાતમાં લડી મરે છે, અને ક્ષણે ક્ષણે વિચાર અદલે છે, તે મનુષ્યના ગુણા ખીલન્યા વિના અને આત્મજ્ઞાન પામ્યા વિના કયાંથી મિત્રતાÀ અવિચલ સબંધ બાંધી શકે વારૂ ? લેવડદેવડ જેવા સખ`ધને મિત્રતાના સબધ કહેવા, એ મિત્ર સબંધ નથી. મિત્રતાનાં જે જે કત્ત બ્યા છે, મિત્રની જે જે ટેકા છે તેને જ્યારે તે સાચવે છે. ત્યારે તે સત્યમિત્ર બની શકે છે. ૧ મિત્રની સાથે અભેદ દિલથી વવુ. ૨ મિત્રની આગળ સત્ય છુપાવવું નહીં. ૩ મિત્રની ખુશામત ન કરતાં તેને સત્ય માર્ગ દેખાડવા. ૪ મિત્રને બનતી સાહાય્ય આપવી. ૫ મિત્રની કદિ નિન્દા કરવી નહીં. ૬ તન, મન, ધનથી મિત્રને વિપત્તિ સમયે સાહાચ્ય કરવી. છ પ્રત્યક્ષમાં વા પરોક્ષમાં મિત્રની હલકાઈ કરવી નહીં. ૮ મિત્રની સાથે કદ્ઘિ દ્રેહુ ન શખવા. ૯ મિત્રના શ્રેયમાં રાજી રહેવુ. ૧૦ મિત્ર કદાપિ પેાતાનાથી પ્રતિકુલ અને તેા તેના દુશ્મન ન અનવું. ૧૧ મિત્રાની સાથે દ્રોહ ન કરવા. ૧૨ ચિત્રાને સ્વાત્માથી લઘુ ન ગણવા, ૧૩ મિત્રોના દોષા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દેખવા નહીં, તેમના દોષે અન્ય આગળ ન કહેવા. ૧૪ મિત્રની ઉનતિ થાય એવી ગ્ય પ્રવૃત્તિ કરવી. ૧૫ મિત્રનું જે રીતે ભલું થાય તેવા ઉપાય લેવા. ૧૫ સવિચારે અને સદાચારેવડે મિત્રેની પુષ્ટિ કરવી. ૧૭ મિત્રોને પ્રસંગે પાત્ત શુભ સૂચનાઓ કર્યા કરવી. ૧૮ પરસ્પરને પુછી ખુલાસા કરી વિરોધી પ્રસંગને દૂર કરવા. ૧૯ કેઈના કહેવાથી વા ભયથી વા બીજા કેઈ કારણે અન્ય, મિત્રોની મિત્રતા છેડાવવા પ્રયત્ન કરે છે તેથી મિત્રને ત્યાગ કરે નહીં. ૨૦ દુર્ગુણ મિત્ર હોય તો પણ તેને સુધારવા પ્રયત્ન કરે. ૨૧ મિના આત્માઓ તરફ જેવું. ૨૨ મિત્રની સાથે વૈર, પ્રતિકુળતા ન થાય એવી રીતે વર્તવું. ૨૩ મિત્રોની સાથે સ્વાર્થ રહિત વિશુદ્ધ પ્રેમ રાખ. ૨૪ મિત્રોની સાથે વિવેકથી કર્તવ્યકાર્યોમાં આત્મભેગી બનવું. ઈત્યાદિ અનેક ગુણો વડે મિત્રની મિત્રતાને સંબંધ ટકાવી રાખનારા લાખમાં વિરલા છે. ઉપર્યુક્ત મિત્ર ગુણેની ટેકને સાચવી મિત્રની સાથે સંબંધ બાંધી સદાકાલ તે પ્રમાણે વર્તવું જોઈએ.
મિત્ર પ્રતિ કેવી રીતે વર્તવું જોઈએ? તે જણાવે છે. ટાળે દેશે મિત્રના, સગુણુ કરે પ્રકાશ
આ૫માં ત્યાગે નહીં, હણે નહીં વિશ્વાસ, ૨૨
વિવેચનઃ–ખરે મિત્ર પિતાના મિત્રની ખેડખાંપણ અને દોષ દૂર કરી સદ્દગુણને પ્રકાશમાં લાવે છે. તે તે સત્ય તરફ જુએ છે અને ગુણાનુરાગદષ્ટિવડે ગુણેનીજ પ્રશંશા કરે છે. જે સજજન મનુષ્ય, કાદવ સન્મુખ જતા નથી પણ તેને કમળની ઉત્પાદક દાતા ભૂમિ તરીકે લેખે છે તેવી જ રીતે સગુણ મિત્રે પોતાના મિત્રના દુર્ગુણ તરફ નહિ પણ સગુણ તરફ નજર રાખે છે અને તેની તારીફ કરે છે. ખરે મિત્ર હરખની વખતે સહાયક બની મદદ કરે છે અને કદાપિ વિશ્વાસઘાત કરતું નથી. તેઓનું વર્તન તે નીચલી કડીમાં સમાયેલા રહસ્ય મુજબ હોય છે.
છુપાતા દોષના ઢગલા, ગુણને થાય ફેલાવે; અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમ પ્રેમીને.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
મિત્રમૈત્રી. : ~- ~~-~~- ~
મિત્રો એવા કરવા જોઈએ કે જેથી પોતાના દોષોને નાશ થાય. જેઓની સંગતિથી દેની વૃદ્ધિ થાય અને આત્મશક્તિને નાશ થાય તેમજ કોઈના ભલામાં ભાગ ન લેવાય તથા જેનાથી દુબુદ્ધિ પ્રગટે એવા કુમિત્રે ન કરવા જોઈએ. તન, મન, ધનની ખુવારી, જેનાથી થાય એવા મિત્ર ન કરવા જોઈએ. ઉદ્ધત, ઉછુખલ મિત્રે કરવાથી પિતાની પ્રતિષ્ઠામાં હાનિ આવે છે અને સેબત તેવી અસર થાય છે. જેઓ માબાપના શત્રુ બન્યા હોય, ગુરૂઓના શત્રુ બન્યા હોય તેવા મનુષ્ય મિત્ર કરવા લાયક નથી; કારણ કે જેઓ ઉપકારી માબાપ અને ઉપકારી ગુરૂઓને ઉપકાર ભૂલી ગયા હોય છે, તેઓની સંગતિથી પિતાનામાં તેવી દુર્મુદ્ધિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની મિત્રે, શરીરયંત્રમાં ફક્ત શ્વાસ લેનારા મૂઢ મિત્રે ભલે લક્ષમીવત હોય, સત્તાધિકારી હોય પણ તેવા મિત્રોથી સ્વાત્મ સુખ પ્રાપ્ત થતું નથી તેમજ તેના મિત્રેથી પિતાની આત્મશક્તિમાં વૃદ્ધિ થતી નથી. હિતોપવાંસવુ નૈ મૂર્વી હિતા, વાળ હત જ્ઞાવિક વળા નક્ષતઃ II પંડિત શત્રુ સારે પરંતુ મૂર્ખ મિત્ર સારે નહીં. રાજાના વાનર મિત્રે રાત્રિના વખતમાં શાચ્યાના ઉપર પાટડે ચઢેલા સર્ષની છાયા રાજાના ઉપર પડી તેથી તેને સાચે સર્પ ધારીને તરવારને ઘા કરવા ધાર્યો પરંતુ પંડિત ચાર ત્યાં ચેરી કરવા આવ્યું હતું તેણે રાજાને બચા માટે વિદ્વાન-જ્ઞાની અને સદાચરણ મિત્રો કરવા જોઈએ કે જે ખરા વખતે ખપમાં આવે. જ્ઞાની, સમયજ્ઞ, વિવેકી મિત્રો પિતાના મિત્રના દેને બોધ આપીને ટાળે છે. તેને પિતાના જેવું બનાવે છે. ગદ્ધાની પેઠે મૂર્ખ મિત્ર લાતંલાતા આવે છે. માટે ગુણજ્ઞાની મિત્ર કરવું જોઈએ કે જે આપત્તિમાં સહાધ્ય કરે અને દેને ટાળી ગુણી કરે.
પ્રાણને પણ સજજન મિત્ર, કદિ હ કરતે નથી. મિત્ર દ્વાહ ના આચરે, પ્રાણુને પણ જેહ; મિત્ર ખરે તે જાણુ, સજનતાનું ગેહ. ર૩ વિવેચન –જે મનુષ્ય પ્રાણ જતાં સુધી મિત્ર સાથે ફ્લેશ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમંત્રી,
'પે
કરતા નથી, તેનું ભુડું હાતા નથી અને તેની ભલાઈમાં જ પોતાની ભલાઈ સમજે છે. તે જ ખરા મિત્રો છે. ગુરૂ મહારાજ કહે છે કે સજજનતાનું ખરું સ્થાન આવી સાચી મિત્રતા છે. પ્રાણુને પણ અનેક કારણથી મિત્રની સાથે દ્રહ કરવો ન જોઈએ. મિત્રના દે હોય, મિત્રે અનેક અપરાધ કર્યો હોય છતાં સજનતા ધારણું કરીને મિત્રહ ન કરવો જોઈએ. કદાપિ કેઈ મિત્ર અજ્ઞતાથી અહિત આચરે તે પણ એકદમ રજોગુણ અને તમોગુણના તાબે થઈ તેના સામું અહિત કરવા પ્રવૃત્તિ ન કરતાં તેનું સાત્વિકવૃત્તિપ્રવૃત્તિથી ભલું કરવું જોઈએ, દુષ્ટમિત્રોને સજજનતાના રૂપમાં ફેરવી નાખવાની મિત્રની શક્તિને ધારણ કરવી જોઈએ અને પ્રાણને પણ મિત્રહ ન કરવું જોઈએ, એજ મિત્ર કર્તવ્ય છે.
ચંદનને ઘસવામાં આવે તે તે સુવાસ આપે છે. સુવર્ણને અગ્નિમાં નાખવામાં આવે છે પણ તેથી ઉલટું સુવર્ણનું વાન વધે છે પણ ઘટતું નથી, તેમ જે ઉત્તમ મિત્ર છે તે પ્રાણાતે પણ મિત્રહ આચરતા નથી. દેશદ્રોહ-માતૃહગુરૂહ-રાજદ્રોહ અને મિત્રહ કરવાથી મહાપાપની પ્રકૃતિ બંધાય છે અને તેથી નરકમાં રોરવ દુખે ભેગવવાં પડે છે. શ્રી મહાવીર પ્રભુએ સર્વ જીવે પર મૈત્રી.ભાવ ધારણ કર્યો હતો. કઈ પણ જીવન અશુભ ઇચ્છવામાં પાપ છે, મિત્ર બનીને મિત્રને દ્રહ કરવામાં આવે તો તે પાપ કર્મ ભેગવ્યા વિના છૂટકે થઈ શકતું નથી. મિત્રને દ્રોહ ન કરવું જોઈએ એટલું તે નહીં પરંતુ મિત્રની સ્ત્રીને તેની સંતતિને અને તેના સ્વકીયજનને પણ હ ન કરવું જોઈએ. મિત્રોની સાથે કદાપિ સ્પર્ધામાં ન ઉતરવું જોઇએ. આખી દુનિયાનું રાજ્ય મળતું હોય તે પણ મિત્રદ્રોહ ન કરવું જોઈએ. સ્ત્રી જાતિએ પણું પિતાની સખીઓ, બહેનય અને સાહેલીઓ સાથે કદાપિ સખીદ્રહ ન કરવું જોઈએ. સર્વ છે કર્માધીન છે. કર્મ નચાવે છે તેમ સર્વ માચે છે. કર્મ રૂપ પ્રભુ એમ કર્થે છે કે મારી માયા એટલી બધી શક્તિવાળી છે કે તેના તાબે વિશ્વવતિ સર્વ થાય છે. કમરપટ્ટણુપ્રભું
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
મિત્રમૈત્રી.
એમ કયે છે કે જીવાને હું યત્રની પુતલીઓની પેઠે ચેારાશીલક્ષ જીવચેાનિમાં ભમાવું છું. આવી સ્થિતિ છે ત્યાં કમ'ના દોષ છે, પરંતુ ફાઇના આત્માના ઢોષ નથી. વૃદ્ધિઃ ર્માનુસાળિો જેવાં ક કર્યાં. હાય છે તેના અનુસારે કરૂકૃષ્ણપ્રભુજી જીવાની બુદ્ધિ કરે છે. તેમાં મિત્રના આત્માના અમુક ખાખતામાં કેમ દોષ કાઢવા જોઇએ ? મન, ઇન્દ્રિયા અને કર્મીની જ્યાં ત્યાં વિચિત્રતા છે. આત્મા તા શરીરરૂપ બધીખાનામાં કના ચેાગે પૂરાયલા છે. સવ જીવા સંસારરૂપ કેદખાનામાં કેદ્દીઓ છે તેમાં સર્વ જીવાએ કરેલાં કજ કારણ છે, જીવે જે જે દોષા સેવે છે તે કુમતિના વશ થઇ સેવે છે એમ જાણવુ જોઇએ અને પોતાનું બુરૂ કરનાર કોઈ જીવને દુશ્મન ન લેખવા જોઇએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઇન્દ્ર, ચંદ્ર અને તીર્થ કરોને પણ કર્યા' કર્મો ભોગવવાં પડે છે તે અન્ય મનુષ્યાનુ શુ કહેવુ' ? એવું સમજીને કોઈ મિત્રના આત્મા પર ક્રોધ દ્વેષ કરવા નહીં. કાઈ મિત્રે જીરૂ કર્યું હોય તે એમ ચિંતવવુ કે તે કર્માધીન છે. તેણે કના ખળ પ્રમાણે પ્રવૃત્તિ કરી છે તેમાં તેના કર્મના દોષ છે. તેના આત્માને જો કર્મીની પ્રેરણા ન થઇ હોત તે તે મિત્રનુ ભુરૂ કરવા પ્રવૃત્તિ કરત નહીં એમ સમજી મિત્રપર આત્મપ્રેમ ધારણ કરવા પણ મિત્રદ્રાહ કરવે નહીં. પાંચ ઇન્દ્રિયા, મન અને કમ ના તાબે ન થઈ નિત્રદ્રોહ ન થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરવી. મિત્રદ્રાડ ન થાય તે માટે પ્રભુની પ્રાર્થના કરવી અને પ્રાણાંતે પણ મિત્રદ્રોહ ન કરવો. સજ્જનમિત્ર ઉપર પ્રમાણે વિચાર કરી મિત્રદ્રોહ કરતા નથી અને સત્તા મિત્રનુ' શ્રેય: કરે છે.
સુગુણી મિત્રનું લક્ષણ કથે છે.
૨૪
આર્થિક
દુઃખ પડે પણ સાધને, કદી ન છોડે નેહ; ગણે ન હલકા મિત્રને, મિત્ર સુગુણ નર તેહવિવેચનઃ-પેાતાના મિત્રને દુ:ખ પડેલું. હાય, આિ વ્યાવહારિક ખામતાને લઈને સકટ તળે દબાવુ' પડયું. હાય, વા અન્ય કોઇ કારણને લઈને સંકટ હેવુ પડતુ હાય તા મિત્રના દુઃખ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
નિવારણાર્થે તન મન ધન આદિ કેઈ પણ સાધનથી મદદ કરી મિત્રનું દુખ હરવું–વિદારવું. જે મનુષ્ય, અહંતા મમતાને ત્યાગ કરી પિતાના મિત્રને છેડતે નથી, પણ વળગી રહે છે, તે જ સાચો સદગુણ મિત્ર છે. સમયના પરિવર્તન સાથે અને ચઢતી પડતીની ઘટમાળ સાથે મિત્રને કીતિથી અને ધનથી ત્યજાયેલે જોતાં છતાં પિતાના મિત્રને હલકે ગણવે ન જોઈએ, અને મૈત્રી ભાવના સેવી પિતાના મિત્રને પિતાના આત્મસમાન ગણીને લેશમાત્ર ઓછું ન આવે તેવું વર્તન ચલાવવું જોઈએ. તેવા મિત્ર મનુષ્ય અગ્રગણ્ય ભાગ ભજવે છે. પરિણામે જગમાં તેના મિત્રે પૂજ્ય ગણાય છે, અને તેવા મિત્રે ધર્મના ખરા રહસ્યને સમજેલા છે, એમ લખી શકાય છે.
સુખે સુખી દુખે દુખી, વિપત્તિમાં રહે સાથી; નથી જ્યાં સ્વાર્થને છાંટે, ખરે એ પ્રેમ પ્રેમીને.
નથી ન્હાના નથી હેટા, સદા જ્યાં ઐયતા છાજે; રીસાવાનું ગયું સ્વપ્ન, ખરે એ પ્રેમ પ્રેમીને.
દુખ સાગરમાં મિત્રે મહાન સ્ટીમરવા બને છે તેથી મિત્રનું મહેક-પ્રવર્તે છે. સુગ્રણી મિત્રને સંપત્તિમાં અને વિપત્તિમાં એક સરખે નેહ રહે છે. ધન, સંપત્તિ, શક્તિ, સત્તાદિ વડે મિત્ર મહાન થતું નથી. મિત્ર તે મિત્રના શરીરમાં રહેલો આત્મા જ ગણાય છે તેથી બાહ્યયાધિની અધિકતાથી વા ન્યૂનતાથી મિત્ર ન્હાને વા માટે ગણાતું નથી. દુઃખના વખતમાં સુગુણ મિત્ર ખરેખર આધારભૂત રહે છે તેથી તે મિત્ર ગણાય છે. કહ્યું છે કે –
कराविध शरीरस्य, नेत्रयोरिव पक्ष्मणी ।
अविचार्य-श्रियं कुर्या, त्तन्मित्रं मित्र मुख्यते ।। શરીરને બે હાથ, બે આંખે ને પિપચાંની પેઠે જે સહે ને શુભ કરે છે તેને મિત્ર કહેવાય છે,
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
મિત્રમૈત્રી.
उत्सवे व्यसने चैव, दुर्भिक्षे राष्ट्रविप्लवे । राजद्वारे श्मशानेच, यस्तिष्ठति स बान्धवः ।। दर्शने स्पर्शने वापि, श्रवणे भाषणेपिवा । यत्र द्रवत्यन्तरकं, स स्नेह इति कथ्यते ॥ न मातरि ने दारेषु, न सोदयें न चात्मनि । विश्वासस्तादृशः पुसा, याहमित्रे प्रजायते ।। सबन्धुर्यों विपनाना मापदुद्धरणे क्षमः ।
न तु भीतपरित्राण वस्तूपालंभपंडितः ।। મિત્રને સ્વાત્મસમાન ગણનારા સુગુણમિત્રોથી આ પૃથ્વી રત્નગર્ભા કથાય છે.
વાત વાતમાં રીસાઈ જનારા મિત્ર બની શકતા નથી. વાત વાતમાં રસથી, બેલે વિરવા બોલા ખરી મિત્રતા તે નહીં, કરે વિવેકી તેલ. ૨૫
વિવેચન –જે મનુષ્ય વાતવાતમાં રીસાઈ જાય છે, ક્રોધને વશ થાય છે, અને લાગણીઓને વશ થઈ ખરી વસ્તુને ભુલી જઈ બેટી લાગણીઓથી દોરાઈ ન બેલવાના વચને બેલે છે. તેવા મનુષ્યો ખરા મિત્ર થવાને લાયક ગણાતા નથી. વિવેકલપુરૂષ સ્વતઃ વિચારથી જોઈ શકશે કે તેવી મિત્રતા તે ખરી મિત્રતા નથી પણ બેટી મિત્રતા છે. સર્પ સમાન મિત્રતા વા શ્વાન સમાન મિત્રતા
જ્યાં હોય છે ત્યાં વાતવાતમાં લાતલાતા થાય છે, અને પરસ્પર વિરૂદ્ધ બોલાય છે. વિવેક મનુષ્ય તેવી મિત્રતાને ખરી મિત્રતા ગણતા નથી, અને તેવી મિત્રતાને માન આપતા નથી ને for
ધ પ્રીતિને નાશ કરે છે, અને પ્રીતિને નાશ થવાથી મિત્રાઇને નાશ થાય છે. વાતવાતમાં, બેલતાં, ચાલતાં, ખાતાંપીતાં, રીસ કરવાથી અને રીસના વશથી અસભ્ય શબ્દો બોલવાથી મિત્રતાને સંબંધ ટકર્તા નથી. મનમાં કેધ થવાથી આત્માનું અને પરનું ભાન, વિવેક ભૂલાય છે અને તેથી અશ્રુત કાને
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કરવામાં આવે છે, ક્રોધથી અનેક મિત્રામાં ક્લેશા થાય છે, અને તેથી તે પરસ્પર શત્રુ બને છે. જેઓ રીસ કરે છે તે પોતાના પુણ્યના, સુખનો નાશ કરે છે. ક્રોધ કરવાથી કાઇ પણ જાતના લાભ પ્રાપ્ત થતા નથી. અતએવ રીસના ત્યાગ કરીને ક્ષમા ધારણ કરવી જોઇએ. ક્ષમા સમાન કાઈ શાંતિ નથી. ક્ષમાથી અને પ્રેમથી વૈરને, ક્રોધને જીતાય છે. અમિત્રાને પણ ક્ષમા પ્રેમથી મિત્ર મનાવી શકાય છે. ક્ષમા અને પ્રેમવડે વસિમુનિએ વિશ્વામિત્રના ક્રોધને ઉતારી તેને શાંત કર્યો હતા. ક્ષમા મળથી શ્રીવીરપ્રભુએ ચડકાશિક સર્પના ક્રોધ ઉતારી તેને શાંત કરી દેવલાકમાં માલ્યા હતા. ક્ષમા અને શુદ્ધ પ્રેમથી આ વિશ્વમાં શત્રુઓનાં હૃદયને જીતી શકાય છે, પણુ તરવારની ધારથી શત્રુઓનાં હૃદય જીતી શકાતાં નથી. જ્યાં રીસ પ્રગટે છે ત્યાં પ્રેમરસ સુકાઇ જાય છે. જ્યાં રીસ પ્રગટે છે ત્યાં ગુણાનુરાગ રહેતા નથી. મનુષ્યા ફ્રાય, રીસના તાબે થઈ અનત કર્મો બાંધી અનેક ભવા કરે છે,
ર
“ ક્રોધે કોડી પૂરવતણુ, સચમફળ જાય;
ક્રોધ સહિત તપ જે કરે, તેતા લેખે ન થાય, કડવાં ફળ છે દૂધનાં. સાધુ ઘણા પિચેા હતો, ધરતા મન વૈરાગ્ય,
શિષ્યના ક્રાયથકી થયેા, ચંડકાશીયા નાગ, કડવાં)
For Private And Personal Use Only
ક્રોધથી દ્વૈપાયન ઋષિએ દ્વારિકા નગરીના નાશ કર્યો તેથી દ્વૈપાયન મુનિએ ઘણુ' તપતુ' ફળ હાર્યું. આ ઉપરથી સુજ્ઞા સમજી શકરો કે જેઓએ અન્યાની સાથે મિત્રતાના સબંધ સાંધ્યું છે તેઓએ ક્રોધના પ્રસગે પણ ક્રોધ ન કરવા જોઇએ. ક્રોધ પ્રગટે, રીસ પ્રગટે તે વખતે કાંઈ પશુ એલવુ ન જોઇએ. જા તેવા પ્રસંગે શાન્તિના વા પ્રભુ સ્મરણના વિચારો કરવા જોઇએ. ક્રોધી, રીસથી અનેક જાતના સવિચારાના નાશ થાય છે, વનમાં દાવાનલ પ્રગટવાથી જેમ અનેક પુષ્પમય અને ફળવાળાં વૃક્ષોનો નાશ થાય છે તેમ ક્રોધના ઉદયથી મિત્રની મૈત્રીથી થનારા અનેક લાલાના નાશ થાય છે. પેાતાનાજ નાશ પાતાના હાથે કરાય
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
છે. સમુદ્રમાં ઉઠેલ વડવાનલ જેમ સમુદ્રના જલનું શેષણ કરી જાય છે તેમ મિત્રચારમાં ઉઠેલ કે ધાગ્નિથી પ્રેમને, નેહનાશ થાય છે. માટે મિત્રોએ વાતચિત્ત પ્રસંગ વા કઈ પણ કર્તવ્યમાં નુકશાન જતાં, હાનિ થતાં, પ્રતિકુળતા પ્રાપ્ત થતાં અસભ્ય શબ્દો, કે - ચને વદવા ન જોઈએ. શરીર પર પડેલા ઘા રૂઝાય છે પણ વચનના ઘા રૂઝાતા નથી. માટે મિત્રોએ પરસ્પર કઈ પણ પ્રસંગે ગુસ્સાથીખરાબ શબ્દોથી એક બીજાને તિરસ્કાર ન કર જોઈએ. કેઈ કદાપિ નબળા મનને બનીને કંઈ બેલે તે તેના મિત્રે તે વખતે ક્ષમા રાખવી જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણસ છે
क्षमा खडगं करे यस्य । दुर्जनो किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥
એ શ્લેકને ભાવાર્થ હૃદયમાં ધારણ કરી મિત્રોએ પરરપર કદિ કંધનાં વચને ન કહેવાં જોઈએ. જેઓ ક્રોધથી વિરવા શબ્દો બોલે છે તે ખરા મિત્રો નથી અને તેની ખરી મિત્રતા નથી એમ વિવેકી મનુષ્ય તેને તોલ કરે છે.
પિતાના મિત્રનું સારૂં જે સાંખી શકતું નથી તે મિત્ર બની શકતું નથી.
ખમાય ના નિજ મિત્રની, પ્રગતિ કીતિ લગાર. નહીં મિત્ર તે વૈરી છે, ધવળ પેઠ નિર્ધાર. ૨૬
વિવેચન –જે મનુષ્ય પોતાના મિત્રની પૈસે ટકે સુધરતી સ્થિતિ દેખી બન્યા કરે છે, વળી જેઓ પોતાના મિત્રની અન્ય લેકેમાં ખ્યાતિ સાંભળી બન્યા કરે છે. તેવા મિત્રે તે મિત્ર નથી પણ વૈરી છે, અને તેઓધવળશેઠની માફક પરિણામે દુશ્મન રૂપે પ્રગટે છે. શ્રીપાળ રાજાની ઉન્નતિ થતી દેખીને ધવળશેઠ અત્યંત ઈર્ષા કરવા લાગ્યું. ધવળશેઠ,શ્રીપાળરાજાની અવનતિ કરવા તેને નીચ જાતિને ઠરાવવા પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તેને પ્રપંચ ઉઘાડે પડયે અને શ્રીયાલરાજાની મહત્તા વૃદ્ધિ પામી. વળશેઠે છેવટે શ્રીપાળરાજાને
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૪૧
મારવા નિશ્ચય કર્યો, અને તેમાં તે સ્વયં મરણ પાથ. શ્રીપાળચરિત્ર વાંચી આ સંબંધી વિશેષ હકીકત મેળવવી. નિજ મિત્રની પ્રગતિ, કીર્તિ જેને ખમાતી નથી તે મિત્ર નથી પણ થવાશેઠની પેઠે વૈરી છે, માટે તેના મિત્રથી ચેતતા રહેવું. મિત્રે પોતાના વિશે પ્રાછળ શું? બેલે છે તે જાણવું અને અગ્ય મિત્ર જે થયા હોય વા થનાર હોય તેનાથી દૂર રહેવું.
રજોગુણ અને તમોગુણ ઈર્ષાળુ મિત્ર હોય છે તે મિત્રોની ઈર્ચા કર્યા કરે છે. તેઓ મિત્રની ઉન્નતિ દેખી હૃદયમાં બન્યા કરે છે. ઉત્તમ મિત્રે સ્વકીય મિત્રની ઉન્નતિ દેખીને સાગરની પેઠે ભરતીરૂપ હર્ષને ધારણ કરે છે. વૈરી મિત્રના રૂપમાં દેખાવ આપે છે, પરંતુ સુજ્ઞ મનુષ્યો તેથી છેતરાતા નથી. હદયને હદય પારખે છે. દષ્ટ વૈરિમિત્ર અને સજજન મિત્રને ભેદ પડ્યા વિના રહેતું નથી. શુદ્ધ બુદ્ધિવાળા અને અશુદ્ધ બુદ્ધિવાળા મિત્રનાં આચરણે.ઉધાડાં પડે છે. પાતાળમાં પેસીને પાપ કરવામાં આવે તે પણ તે શનું રહેતું નથી. દુષ્ટ મિત્રે ગમે તેવા કાવાદાવા કરે તે પણ તે તેમની ઈજાથી ઉઘાડા પડયા વિના રહેતા નથી. મિત્રની ઉન્નતિ જેઓ અમી શકતા નથી તેઓ મિત્રપદને લાયક નથી પરંતુ ત્રુપદને લાયક છે. અજ્ઞાની મૂઢમનુષ્ય, મિત્રની ઉન્નતિ દેખીને દાઝે છે જ્ઞાની મિત્રો વિચારે છે કે મિત્રને આત્મા તે મારે આમા છે. જે સિત્રની ઉન્નતિ છે તે મારી ઉન્નતિ છે. પોતાની હલકાઈના ભેગે - મિત્રનું સારું થતું હોય અને મિત્રની ઉન્નતિ, કીર્તિ, પ્રતિષ્ટા થતી હોય તે પિતાની હલકાઈ કરીને પણ મિત્રનું સારું થાય એવી પ્રવૃત્તિ સેવે છે. પૂર્ણિમાના ચંદ્રની કળાએ ખીને સાગર, એટથી ખીલે છે. મિત્રની ઉન્નતિ થાય એમાં ઈર્ષ્યા કરવી એ મહાપાપ છે, એવું આત્મ જ્ઞાનીઓ સમજે છે. ઉત્તમ મિત્ર શત્રુઓની સંપદાને દેખીને પણ હર્ષ ધારણ કરે છે તે મિત્રની ઉમતિમાં માણસ ધારણ કરે એમાં તે શું કહેવું ધવની ડેઈકથાથીમિત્ર અશુભ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ચાહનાર પિતેજ અને હલકો પડે છે, અને સજજન મિત્ર સુવર્ણની પેઠે જગમાં કસાઈને સર્વત્ર માન, કીર્તિ, પ્રતિષ્ઠા પામે છે.
પ્રસંગ આવે મિત્ર પરખાય છે. અવસર આવ્યા વણુ કદિ, મિત્ર નહીં પરખાય; કાક પિક પરખાય છે, વસંત આવે ન્યાય, ર૭
વિવેચન –જેમ જેમ માણસને પરિચય વધતું જાય છે. વખતના વહન સાથે ગાઢ સંબંધ બંધાતે જાય છે. તેમ તેમ માણસના સ્વભાવની તેની બુદ્ધિની–તેની શક્તિની કીંમત થાય છે. સમય, સત્ય અને અસત્ય વસ્તુને જગતમાં પ્રકાશ્યા વગર રહેતું નથી. તેથીજ સમયની બલિહારી ગણાય છે. વખત વીતતાં સારા સ્વભાવનું, ઉદાર દિલનું, નિઃસ્વાર્થ વૃત્તિનું, શુદ્ધ પ્રેમનું, નીચ સ્વભાવનું, કંજુસ મનનું, સ્વાર્થવૃત્તિનું અને અશુદ્ધ પ્રેમનું ભાન થાય છે. સારી વા બેટી લાગણીઓ પ્રમાણે મિત્રતા ઘટ્ટ થાય છે વા તુટે છે. જેવી રીતે વસંત ઋતુ આવતાં સ્વરથી કાગડાનું તથા કેયલનું ભાન થાય છે તેવી રીતે નીચ વા ઉંચ મિત્ર પ્રસંગે પ્રગટ થાય છે. જેવી રીતે અગ્નિથી સેનાની, સદાચરણથી સંપુરૂષની, ભયથી ગુરાની, નાણાની ભીડમાં ધીર મનુષ્યની તેવી જ રીતે દુખ તથા ભયને વખતે મિની અને શત્રુઓની કીંમત સમજાય છે.
'વિપત્તિના પ્રસંગોમાં મિત્રોની પરીક્ષા થાય છે. વસંત તમાં અને વર્ણમાં શ્યામ રંગી એવા કાગડા અને કોયલની પરીક્ષા થાય છે. ગુરૂજી કયે છે કે –
પ્રસંગ પડે પરખાચરે, કેણુ પિતાનું ન્યારું; સુવર્ણ કસોટી ઘસાયરે, ત્યારે પરખાય સારૂં. પ્રસંગ. ૧ મુખ મીઠાને હાલે રાતા, બહુલા લોક જણાતા; ડાકલ ડુકીયા ઘાલ ઘુસણિયા, લેટપુ બહુ થાતા. કેશુ. પ્ર. ૨ હૈયુનિજનું હાથ રહે નહીં, તુલ્ય જ સારૂં નઠારું; કરતા પણ સમી નિજવૃત્તિ, બેલે ન બંધ જણાતા કે, પ્ર. ૩
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
હાલ થકી મરી જાય વચનમાં, કરણીમાં અંધારું; ફૈજ ફાતડાની શું? ઉકાળે, ભાગે રણથી ભગારે. કેણુ પ્ર. ૪ કેટિ જન કરતાં એક સારે, પ્રાણ સમર્પણવાળે; બકબક કરતાં કાંઈ વળે નહીં, કાર્ય કરે તે મૂછાળેરે. કે. પ્ર. ૫ બે ઈમાની લેક ઘણા જગ, પરખી લે જન મારૂં બુદ્ધિસાગર અવસર આવે, સમજાશે કેણ તારૂ કેણું પ્ર. ૬
કઈ અયોગ્ય મિત્રને એગ્ય કહે અને ગ્યને અયોગ્ય કહે તેથી શું? પ્રસંગ પડે એગ્ય અને અગ્યની પરીક્ષા થાય છે. - મુદ્ર અને નદી મૃતકને બહાર કાઢી દે છે તેની પેઠે મિત્રના સત્ય હૃદયથી અગ્ય મિત્રને બદ્ધિષ્કાર થયા વિના રહે નથી. ઉપરના કાવ્યમાં જણાવ્યા પ્રમાણે પ્રસંગે મનુષ્યને સત્યનું ભાન થાય છે. અનેક સશાસ્ત્રોને અભ્યાસ કરવાથી અને અનેક જ્ઞાની સરુષની સંગતિ કરવાથી સત્ય મિત્રની અને અસત્ય મિત્રની પરીક્ષા કરી શકાય છે. જે સત્યવાદી, પ્રમાણિક છે, સ્વાથી નથી, નીતિસર આજીવિક માટે વ્યાપારાદિ કરે છે, જે કેઈના બુરામા ઉભું રહેતું નથી, જે આત્મશક્તિની તુલના કરી શકે છે તથા વિવેકથી સત્ય અને અસત્યને નિર્ણય કરી ન્યાય માર્ગમાં સંચી શકે છે તે અવસર આવે મિત્ર ધર્મ બજાવવા શક્તિમાન થાય છે.
દરેક મનુષ્ય મિત્રે કરવા જોઈએ. કહ્યું છે કે— मित्रवान् साधयत्यर्थान् , दुःसाध्यानपितद्युतः तमान मित्राणि कुर्वीत, समानान्यात्मनः खल्॥ आपमाशाय विबुधैः कर्तव्या सुहृदोऽमलाः નિત્તાપ થિ, શો બિગે વિવર્ણિતઃ | कुर्वीत बहु मित्राणि, सबलान्यक्लानि वा गजराजो वने बद्धो, मूषकेण विमोचितः ॥ आपत्कालेऽपि संपासे, यन्मिवं मित्रमेवतत्
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી,
ve
वृद्धिकाले तु समास दुर्जनोऽपिसुहृद्भवेत् ॥ त्यजेम्मालासमंमित्र, त्यजेन् मित्रं तुलासमम् । न त्यजेनगेरुसटश, नदीतुल्यं च न त्यजेत् ॥
(સરવરિ ) મિત્રે કરવાની ખાસ જરૂર છે, પરંતુ સબળ નિર્બળ ગુણી મિત્રા કરવા જોઈએ. મિત્રને સંબંધ જાળવે જોઈએ. ગુણ મિની કદર કરીને તેઓ માટે આત્મભોગ આપવો જોઈએ. મિત્ર ધર્મના સંરક્ષાણથી અન્ય ધર્મોની પ્રાપ્તિ કરી શકાય છે તથા પ્રભુ ભકિતના પગથીએ પગ મૂકીને પરમામસ્વરૂપને પ્રાપ્ત કરવાની સર્વ શકિતને મિત્ર વડે ખીલવી શકાય છે,
સરખા સરખામે મળે છે. સજજનને સજજન મળે, દુર્જન દુર્જન મેળ; હાને હ મળે, કાકી કાકથી એલ. ૨૮
વિવેચન –Like attracks like ના કુદરતી નિયમ પ્રમાણે સારા મનુબ્ધને સારા મનુષ્યની સંગતિ થાય છે. તેઓના વાતાવર અને વિચારોપણ તેવીજ માલમ પડે છે તેવી જ રીતે દુર્જનના મિત્ર, દુર્જનજ માલમ પડે છે જુગારીને દેતે જુગારી, વ્યસનીને દેસ્ત વ્યસની,શાનીનેસ્ત જ્ઞાની, અને ચેરીઓના દેસ્ત ચેગીઓ હેય છે. કારણ કે મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે સામો મનુષ્ય તેવા ૨વભાવવાળે મળે છે તે આનંદ પડે છે. કુદરતી રીતે તેનું મન તેવા સગો ઉ૫ન કરી એવા અત્રિીને જે છે: સષ્ટિ સંદર્યમાં હંસ હસની સાથે અને કાગડા કાહાની સાથે ખેલ ખેલતા દેખાય છે. કહેવત છે કે, જેને તેમા મળેદુનિયામાં ચાર ચેરને, જુગારી જુગારીને, સાચે સાચાને, જુઠે જુને અણિી અફીણીને, દારૂડીઆ દારૂડીને, કંજુસ કંજુસને, ઠગ ઠગને. અને દાતાર દાતાને સ્વલ્પ સમયમાં સ્નેહ બાંધી મળે છે,
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
સમાન વિચારો અને ાચાય હોય ત્યાં પરસ્પર મેળ મળે
છે. નાસ્તિકની સાથે પ્રાયઃ નાસ્તિકના મેળ મળે છે.
For Private And Personal Use Only
4
ગગાના કિનારે તપેગનમાં એક તિ હતા. તેના આશ્રમ પાસે એક ઉંદરડી ફરતી હતી. તે સક્ષની આકાશમાં ઉપાડી ચાલવા લાગી. પેલા મિના મનમાં દયા આવી તેથી સમળીને પત્થર મારી ઉંદરડીને મૂકાવી. ઋષિએ ઉંદરડીને પાળી પેમી એટી કરી. તે વર વરવાને લાયક થઈ. ઋષિએ સ્વયંવર વસ્થા માટે દેવતાઓને એલાવ્યા. દેવે સરે આવ્યા. સભામંડપ ભરાયા. ઋષિએ સૂર્યને વર કરવા માટે કહ્યું, ઉંદરડીને તે ગમ્યા નહીં, ચંદ્ર પણ ગમ્યા નહીં, બ્રહ્મા પણ ગમ્યા નહીં, વિષ્ણુ અને મહાદેવ પણ ગમ્યા નહીં, ઈન્દ્ર, વર્ણ, કુબેર, યમ વગેરે પણ ગમ્યા નહીં. ગણપતિ પણ ગમ્યા નહીં પર ંતુ ગણપતિના ઉત્તર પર એક મત સૂત્રને તેની સાથેરડીનું મન મળ્યું અને તેને પતિક, આ ઉપરથી સાર લેવાના એ મળે છે કે સમાનમરતએ મુખ્ય મિત્રતા થાય છે; પરપર, સનુષ્યેાના વિચારે અને પ્રવૃત્તિયાના મેળે પરસાર મેળ મળે છે અને જ્યારે વિચારશે અને આચારમાં પતિષ થાય છે ત્યારે પૂર્વના વિચારવાળા અને આચારોવાળાની સાથે પ્રકૃતિમેળે. સખ્યમિત્રતા મળલીનથી. સજ્જન મિત્રાના સજ્જનની સાથે મેળ મળે છે, અને દુષ્ટ મિત્રાના દુષ્ટ વિચારો અને દુષ્ટાસની સાથે દુનમિત્રોના મેળ મળે છે. પશુએ માં અને પંખીઓમાં પણ આ પ્રમાણે સભ્ય મેળ અનુભન્નવામાં આવે છે. જાતિ, વર્ણ, ધર્મ, ગુણ કર્માનુસારે મનુષ્યમાં પણ પરસ્પર સમાનતાએ મેળ મળે છે, આળકાના સિત્રે ખરેખર ખળક હાય છે. વૃદ્ધોના મિત્રો વૃદ્ધો હોય છે. પરસ્પર ધમ ભેદ હોય છે અને મનુષ્યા પરસ્પર ભિન્નભિન્ન થના ઉદ્ધ અભિમાની હોય છે તેમાં મિત્રતા થતી નથી, તેમ છતાં, મિતિ હોવ ભિન્નરુચિ લેાક છે. એ નિયમને અનુસરી અપવાદ નિયમ પણ દેખવામાં આવે છે. હુજન મિત્રાને સજ્જન કરવાની આત્મામાં શકિત પ્રકટી હોય તે દુજનાને સુધારવા, તેઓની સંગતિ કરવી ગાતમમુદ્દે વેશ્યાના
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
મિત્રમૈત્રી:
ઘેર ગમન કરીને વેશ્યાને પ્રતિબધ આપી મિણી અનાવી હતી. મહાવીર પ્રભુએ લાખા અધમી મનુષ્યાને મધ આપી ધર્મી બનાવ્યા હતા. સ્થૂળભદ્ર મુનિએ વેશ્યાને ત્યાં ચાર માસ રહી તેને મિણી મનાવી હતી. દુગુ ણીએની શકિત કરતાં પેાતાની આત્મશકિત વિશેષ વખી હાય તે રજોગુણી તમે ગુણી મનુષ્યને સત્વદ્ગુણી અનાવી મૈત્રીભાવે ઐકય કરી શકાય છે.
ખુશામતીયા લાલચુ મિત્રા ઘણા હોય છે.
સુખ માખણીઆ લાલચુ, હાજી હા કરનાર; અધમ મિત્રના રાડા, ગઢયા જગ નિર્ધાર. ૨૯
વિવેચન—જગમાં એવા હૅજારો મનુષ્યા નજરે પડે છે કે જે મુખે મીઠું મીઠું આલે છે. તેઓની રીતિ ક્રુકીઢુકીને કરડનાર "દર જેવી ડાય છે, તેઓ મીઠું ખાલી સ્વાર્થ સાધવા ઉપર ઉપરના મનને મેળ કરી મનને હરી લે છે અને સ્વાય સાધે છે, એવા હજારો મલકે લાખા મનુષ્ય માલુમ પડે છે, કે જે પેાતાના વિચારોની સ્વતત્રતાના નાશ કરી પરતત્ર મની સ્વાર્થ સાધુએ અનેલા હોય છે.
મુખ માખણીયા, લાલચુ અને હાજી હા કરનારા મિત્રે મેટા ભાગે સ્વાર્થ સાધક અને પરના વિચારોના ગુલામા અનેલા હોય છે. સુખ માખણીયા મિત્રો પોતાના મિત્રાને સત્યપ્રવૃત્તિયેા જણાવવા શક્તિમાન થતા નથી. જેએ મિત્રાની આગળ સત્ય હૃદય વિચારાને થવામાં ડરે છે તે મિત્ર થવાને લાયક નથી. એક શ્રીનેિ સત્ય માગે લઈ જવા માટે મિત્રા થવાની જરૂર છે. એ જો કવ્ય સિદ્ધ ન થયું તે મિત્રતા નામનીજ સમજવી. પોતાના મિત્ર પેાતાની મિત્રતાના ત્યાગ કરે અને તેથી પોતાને હાનિ થતી હાય તે તેની દરકાર કરવી નહીં પર'તુ સ્વમિત્રને સત્ય મા દર્શાવવા. પેાતાને મિત્ર લક્ષાધિપતિ હોય વા સત્તાધિકારી હોય તેપણ કઢિ તેની આગળ માખણીયા બનવું નહીં. કારણ કે તેની આગળ માખણીયા બનવાથી તેની જે ખરાબી થાય તેમાં સલાહકાર સ્ત્રય' અપરાધી અને
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી
છે અને પ્રભુના દરબારમાં તેને નીચું ઘાલવું પડે છે. સ્વમિની આગળ કદાપિ અસત્ય ભાષણ ન કરવું જોઈએ. જે મનુષ્ય લાલચુ હોય છે તે મિત્રેની આગળ અસત્ય ભાષણ કરી યેન કેન પ્રકારેણ - તાને સ્વાર્થ સાધે છે. લાલચને કચરી નાખી મિત્રને સત્ય વિચારે જણાવવા જોઈએ. પૈસાદાર ગૃહસ્થ અને સત્તાધિકારી મિત્રની આગળ વા અન્ય મિત્રેની આગળ સમજ્યા વિના વા લાલચથી હાજી હા કરવાથી પિતે એક નેકર અને પશુ કરતાં પણ હલકા જીવનવાળા મિત્ર બને છે તેને ખ્યાલ કરે જોઈએ. હાલ દુનિયામાં અજ્ઞાન, સ્વાર્થ, લેભ, વિષય તૃષ્ણા, અધર્મ, અન્યાય, મેહ વગેરેનું અત્યંત જોર વધી ગયું છે તેથી રજોગુણ અને તમે ગુણી મનુષ્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના અપ્રમાણિકપણે જીવન ગાળે છે. મોટા ભાગે એવા અધમ મિત્રોનો રાફડે ફાટેલે હોય એમ જણાય છે. રાફડામાંથી પ્રગટેલા સર્પો જેમ દુનિયામાં ત્રાસ વર્તાવે છે તેમ અધમ મિત્રે પણ દુનિયામાં ત્રાસ વર્તાવે છે. અધમ મિત્ર હજી મનુષ્ય થવાને લાયક નથી તે તે મિત્ર તે કયાંથી બની શકે ? રજોગુણ અને તમેગુણના તાબે થઈ જેઓને મિત્રો માન્યા હોય તેઓનું પણ જે નિકંદન કરનારા હોય તેઓ સર્પની પેઠે ભયંકર હોય છે. અધમ મિત્રોનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણને અધમતાનો ત્યાગ કર જોઈએ. પિતે મનુષ્ય છે એમ મનુષ્ય સમજવું જોઈએ. પિતાના હૃદયમાં આત્મપ્રભુને વાસ છે. જ્યાં સુધી પિતાના માટે હૃદય પણ સાક્ષી પૂરી શકતું નથી ત્યાં સુધી અન્યાની સારી સાક્ષીઓ મળે તેથી પિતાને અંશ માત્ર પણ ફાયદો નથી એવું સમજીને આત્માની સાક્ષી મળે ત્યાં સુધી સદગુણેને સેવતા રહેવું જોઈએ. પિતાનામાં અધમતા હોય ત્યાં સુધી અન્યના મિત્રો બની તેઓના વિચારે પર અને આચારે પર છરી મૂકવા મિત્ર ન બનવું જોઈએ.
અશુભ મિત્રનું સ્વરૂપ જણાવે છે
મનના મેંલા માંછલા, ભલું નહીં કરનાર - ચાટી ખાનારા અને મિત્ર નહીં કરાનાર,
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
મિત્રમૈત્રી.
વિવેચનઃ—જે લાંકાનું હૃદય પાપથી ભરેલ છે, જેના મનમાં, ફૂડ’કપટ અને કાવતરાંના વિચારો આવ્યા કરે છે, જે લાક એશઆરામમાં ચકચૂર હાય છે અને પારકાનું ભલું નહિ કરવાવાળી વૃત્તિના હોય છે તેવા મનુષ્યાથી દૂર રહેવું સુખકર છે. તેવા મનુષ્યા લલચાવી પટાવી, ફાસલાથી ખાઈ જનારા હાય છે, અને જીંદગીમાં સ્વાર્થ સાધવા એજ તેએના મુખ્યદ્દેશ હોય છે તેથી તેઓ મિત્રના નામના મ્હાને અન્યાને ઠગનારા હોય છે. મનના મેલા મનુષ્યા મિત્ર અનીને મિત્રના હૃત્યને ઘાત કરે છે. મિત્રથી જે મનમાં છાનું નહીં રાખવા જેવુ' પણ જે છાનુ` રાખતા હોય છે અને અન્તમાં મિત્રને ઘાટ કરવા વિચાર રાખતા હાય છે તે મનના મેલા કહેવાય છે. મિત્રની સાથે મેલ રાખીને વાત કરનાર તેમ ગંભીર નહિ છતાં જે ધારા મનુષ્ય હોય છે તે મિત્ર કરવા લાયક નથી. મિત્ર બનીને મિત્રની સારી નઠારી સર્વ ભાખતાથી વાકેફ થઇને પશ્ચાત્ મિત્રનું કાટલું કાઢનાર મનના મેલા મિત્ર ગણાય છે. મિત્રના મનની સ વાતાને જાણી લે અને પોતાની એક પણ “ ખાનગી વાતને હાર્ ન કાઢે તેમ છતાં તે અવસર આવે મિત્રનાં રહસ્યાના ઘાત કરવાના વિચાર રાખનાર હોય છે તે મનના મેલે ગણાય છે. જે મિત્ર પરમા જીવન ગાળનારા હાય છે તે માજમઝામાં મસ્ત થતા નથી. મેાજમઝામાં મસ્ત અનેલા મનુષ્યા ચેતનના પૂજારી નથી પણ વિષયના પૂજારી છે. વિષયના પૂજારીઓને મિત્રાના આત્માઓની કિમત નથી. વિષયના જડ પૂજારીએ દેહ અને મનનુ પાષણ કરનાશ છે પણ આત્માના ગુણાનું ચાષણ કરનારા અનતા નથી. મેાજમજામાં મસ્ત અનેલાએ દુઃખીએના દુઃખામાં ભાગ લેઈ શકતા નથી. તેમજ સ્વમિત્રાના દુ:ખામાં ભાગ લેઇ શકતા નથી. માંછલા મિત્રા કુટુ બીજનાની, જ્ઞાતિજનાની અને શુભચિંતકજનાની શી અવસ્થા છે?અને તેના પ્રતિ આપણું શું કર્તાય છે તેનેવચાર કરી શકતા નથી. માંછલા મનુષ્ય, મિત્રા માટે અનેક વિત્તિયાને સહી શકતા નથી. -જે જ્ઞાન કથાયામીને કેમ મેસીએ થયા છે, તે માંજમઝાને લાત
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મારે છે અને વકત્ત વ્ય કાર્યોંમાં લીન થાય છે. મિત્રએ મિત્રોની ફરજ અદા કરતાં એમ ચિ'તવવુ' કે હું આત્મન્ ! ! ! ત્હારા મિત્રોની ક્રૂરજ અદા કરવાના અધિકાર છે;પરતુ તેથી શુ લ થશે તે જોવાના નથી, મિત્રાનાં કાર્યાં કરવામાં આસક્તિના ત્યાગ કરવા જોઈએ, માછલી વૃત્તિનો નાશ કર્યા વિના મિત્રાનાં કન્યેાને કરી શકાતાં નથી, તેમજ દુનિયામાં પેાતાના આત્માવડે અન્ય કન્યકાામાં ભાગ લેઈ શકાતા નથી, માટે મેજીલીવૃત્તિનો ત્યાગ કરવાની જરૂર છે. મેજીલીવૃત્તિવાળાએ શરીર અને ઇન્દ્રિયાના પૂજારી છે, પરંતુ આત્મા અને વિશ્વજીવાના પૂજારી બનતા નથી. પ્રત્યેક મનુષ્યે • માનસિક, વાચિક, કાયિક અને આત્મિકશક્તિ ને ખીલવવી જોઇએ, પરસ્પર મિત્રા અનનારાઓએ એક બીજાની શક્તિયા ખીલવવામાં કમ ચેાગી બનવું જોઇએ,મનના ખારાક વિચાર છે, આત્માના ખારાક જ્ઞાન છે, ઇન્દ્રિયને ખારાક વિષયેા છે અને કાયાના અન્ન,હવા,કસરત છે. માંજીલા મનુષ્યા કાચા, મન, વાણી, ઇન્દ્રિયા અને આત્માના જે ચોગ્ય ખારાક છે તેને પૂરી પાડતા નથી અને ઉલટુ ભાગ ભાગવીને શારીરિક વીય, ઇન્દ્રિયશક્તિ અને વાચિકશક્તિચેાના નાશ કરે છે તેથી તે અન્ય મનુષ્યાનુ, મિત્રાનુ જીવાનુ કોચ: કરવા ક્યાંથી આત્માણ કરી શકે વારૂ ? અલબત્ત! આત્માપણુ કરી શકતા નથી. સુમિત્રા પોતાના મિત્રને અને વિશ્વજીવાને કાયા, મન, વાણી અને આત્માના ખોરાક પૂરી પાડે છે તેથી તે માંજીલા અનતા નથી. માંજીલા, અન્યનુ શ્રેયઃ નહીં કરનાર અને મિશ્રનું ઠગીને ખાઈ જનાર મિત્રાએ પાતાની અધમતાના ત્યાગ કરવા જોઈએ. જ્યાં સુધી પેાતાનામાં દુર્ગુણ છે ત્યાં સુધી મનુષ્ય મિત્ર અનવાના અધિકારી થયા નથી, પેાતાના આત્મવત્ સર્વ જીવા લાગે છે અને સ્વની પેઠે મિત્રાની સાથે વર્ત્તવામાં આવે છે ત્યારે મિત્રોની સાથે મિત્રતા કરવાના અધિકાર પ્રાપ્ત થાય છે,
..
દુન મિત્ર નથી તે કાકના દાંતથી જણાવે છે. ફાટી ઉપાયે કાગડા, હંસ નહીં થાનાર; દુર્જન મિત્ર ન સમજે, જાણા નરને નાર,
For Private And Personal Use Only
ટ
૧
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
વિવેચન –જેવી રીતે કાગડાને સુધારવા હજારે ઊપાયે જતાં છતાં કાગડે તે કાગડો રહેવાને તે નિઃસંશય છે. તે કે પણ દિવસ હંસ બનતું નથી. તે પ્રમાણે દુર્જન મનુષ્ય સજનની
બતથી પણ દુર્જન રહે છે. માટે હે ચતુરમનુષ્ય ! આવા દુર્જન મનુષ્ય સાથે કદાપિ મિત્રી કરશો નહીં.
દુર્જનની ટેવ જે સજજડ પડી ગઈ હોય છે તે તે સુધરતી નથી. દુર્જન મિત્રે સજન થએલા દેખાય તે પણ તેના પર એકદમ વિશ્વાસ કરવો નહીં. દુર્જન મિત્ર તે કઈ વખત સાજન મિત્રો કરતાં વિશેષ પ્રેમવાળા દેખાય છે, પરંતુ પરીક્ષાની ટિમાં પસાર . થયા વિના અને ઘણા વર્ષને અનુભવ લીધા વિના એકદમ તેઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. દુષ્ટ વ્યભિચારી, જુગારી, નિર્લજજ મનુ
માં કઈ વખતે મોટા ભાગમાં દુર્જનતા હોય છે. પ્રતિસ્પર્ધીએમાં પણ કઈ વખતે વિશેષ દુર્જનતા હોય છે. રાજાઓમાં, શ્રેણીએમ, સત્તાધિકારીઓમાં, વિદ્વાનોમાં અને સાધુવેષ ધારકમાં પણ રપાદિકારણોથી દુર્જનતાને વાસ થાય છે, અને કોઈ વખત ચંદ્રલ જાતિમાં જન્મેલાઓમાં પણ સજજનતા હોય છે, તેથી અમુક વર્ણમાં દુર્જન હોય અને અમુક વર્ણમાં સજજન મનુ થાય છે તે કંઈ નિયમ બંધાતું નથી. જેના હૃદયમાં દુર્ગુદ્ધિ હોય છે તે દુર્જન છે અને જેના હૃદયમાં સુબુદ્ધિ છે તે સુજન છે. દુર્જન અનુબેના લક્ષણે નીચે પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણવ્યાં છે.
શા રાષિકાળકિરાણી | आत्मनो बिल्बमात्राणि पश्यन्नपि न पश्यति ।। न विना परवादेन । रमते दुर्जनो जनः। काकः सर्वरसान् भुङ्क्ते विना मेध्यं न तृप्यति । उपकारोऽपि नीचाना । मपकारोहिजायते । पयामानं भुजमाना, केवलं विषवर्धनम् ॥
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
स्वभावकठिनस्यास्य, कृत्रिमां विभ्रतोनति । गुणोऽपि परहिंसायै । चापस्य च खलस्य च ॥ वर्जनीय मतिमता । दुर्जनः सख्यवैरयोः । श्वा भवत्यपकाराय | लिहन्नपि दशन्नपि ॥ सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः । सर्पों दशति कालेन । दुर्जुनस्तु पदे पदे ॥ दुर्जनेन समंसख्यं प्रीतिचापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः, शीतः कृष्णायते करम् ॥
દુર્જન મનુષ્ય મોહનીય કમ બાંધીને અનેક અવતારો કરે છે. ક્રોધ, માન, માયા, લાલ, ઇર્ષ્યા, નિંદા, આળ, ચાડી, કલેશ વગેરે દોષોનો ત્યાગ કરવાથી અને અહંમમતાની વૃત્તિનો ક્ષય કરી સાત્વિકબુદ્ધિ અને સાત્વિક કર્મોને કરવાથી દુર્જનતાના નાશ થાય છે અને સજ્જનતાના હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે. દુનવૃત્તિના એકદમ નાશ થતા નથી. સજ્જન પુરૂષોની સંગતિથી દુર્જનામાં જેમ નદીમાં કાલાંતરે પાષાણુ ગાળ થાય છે તેમ સજ્જનતા આવે છે. માટે સજ્જનની મિત્રતા કરવા ચેાગ્ય છે એમ અત્ર હિતશિક્ષા જાણવી.
કાકની સગથી હંસ મિત્રની થએલ મૃત્યુ દશાને જણાવે છે.
કાક સ'ગથી હ"સલા, ખાણે તુર્ત હણાય; નીચમિત્રને જે કરે, તે જન દુઃખી થાય.
પ
For Private And Personal Use Only
કર
વિવેચનઃ—હેંડસ જેવું ઉત્તમ પ્રાણી જ્યારે કાગડાની સાખતમાં આવે છે ત્યારે પારધીના માણેકરી ઘવાય છે. કારણ કે કાગ ઘણા ચતુર હાય છે અને હૈં'સ એ અતિ નિર્મળ પ્રાણી છે. છળ કપટ તે સમજતા નથી. માટે પારધી જ્યારે માણ તાકે છે, ત્યારે કાળી ચેતીને ઝટ રસ્તા માપી જાય છે. પરિણામે બિચારા હૈ‘સને મૃત્યુ શ થવું પડે છે. એવીજ રીતે જે લાકે નીચ મનુષ્યની સ ંગતિ
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મિત્રમૈત્રી.
ન
કરે છે, તે લેકે દુખી થયા વગર રહેતા જ નથી. આ ઉપરથી સાર માત્ર એ લેવાને છે કે સદ્વર્તનશાળી મનુષ્યની મિત્રતા, કોઈ પ્રકારે તૂટે તેપણુ પરિણામે બુરૂ થતું નથી, પણ અસદ્વર્તનશાળી મનુષ્યની સાથે મિત્રાઈ થઈ હોય તોપણ હરકત છે, અને ત્રુટે તોપણ હરકત છે. જેવી રીતે મલયાગિરિ, ચંદન જેવા ઉચ્ચ ગુણી મિત્ર સાથે બંધાયેલી મિત્રતા, કારણ પ્રસંગે ગુટયા પછી પિતાના મિત્રનું કેઈ કાળે પણ ભુંડું ઇચ્છતું નથી, એ તેને જેમને સ્વભાવ છે, તેવી જ રીતે સ્થાન જેવા નીચ મિત્ર સાથે મિત્રાચારીમાં નીચેની કહેવત પ્રમાણે હરક્ત રહેલી હોય છે.
સોબત કીજે ધાનકી, દે બાકા દુઃખ;
ખીજત કાટત પાંઉ, રીઝત ચાટત મુખ. અત્ર કથ્થસાર એ છે કે દુર્ગુણેથી જે નીચ બનેલા છે. તેઓની મૈત્રીથી સુખ શાતિ મળતી નથી. પ્રેમીને તિરસ્કાર કરવાથી પ્રેમ ગુટે છે તે પશ્ચાત્ કઈ રીતે સંધાતું નથી. કહ્યું છે કે –
अवज्ञात्रुटितं प्रेम, नवीकर्तुं क ईश्वरः । संधि न याति स्फुटितं, लाक्षालेपेन मौक्तिकम् ॥
માટે સુજ્ઞોએ પ્રેમી મિત્રેની કદાપિ અવજ્ઞા કરવી નહીં. નીચ મિત્રે હોય છે તેજ મિત્રને તિરસ્કાર કરે છે. જ્યાં મંત્રી રાખવી હોય ત્યાં વાદ, અર્થ સંબંધ અને મિત્ર સ્ત્રીથી એકાંતમાં સંભાષણ એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરવું જોઈએ કહ્યું છે કે –
इच्छेच्चेद्विपुलां मैत्रीं । त्रीणि तत्र न कारयेत् । वाग्वादमर्थसम्बन्ध, तत्पनी परिभाषणम् ॥
એક મિત્રે અન્ય મનુષ્યની સાથે મૈત્રી કરી પરંતુ તે નીચ હતું તેથી તેણે તેને વિશ્વાસ પમાડી છેતર્યો. તેનાં ઘરબાર વેચાયાં
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૫૩
અને તેને ભીખ માગતે કર્યો. આ ઉપરથી સમજવાનું કે નીચ મિ. પિતાના વ્યાપાર સંબંધી અન્યની આગળ જૂઠી વાતો કરીને દેવાળું કઢાવે છે. આળ મૂકીને અપ્રતિષ્ઠા કરાવે છે. તેઓ દુષ્ટાચરણેથી ક્ષણે ક્ષણે મિત્રોને શેચનીય થાય છે, માટે મનુષ્યએ દુર્ગણ નીચ મિત્રે ન કરવા જોઈએ.
મૂથી મિત્રતા કરવી સારી નથી. ભલી ન મૂર્ખની મિત્રતા, થાય ફજેતી ખૂબ થાય અગમાં ચા બહુ લેતાં કેવચ લેબ. ૩૩
વિવેચન–મૂર્ખ મનુષ્યની મિત્રતા કદાપિ કાળે સારી લેખવવી નહિ મૂર્ખ મનુષ્યોમાં વિવેકની ખામી હેવાથી સદસ૬ વસ્તુને પારખી શકતા નથી, તેથી સામા મનુષ્યનું હૃદય પ્રેમથી ઉભરાઈ જાય છે કે કપટથી છલકાઈ જાય છે તે પિલે જાણે શકતા નથી. આ રીતે મૂર્ખ મિત્રે પોતાના સજજન મિત્રની કિંમત સમજી શકતા નથી. મિત્રની ન કહેવા જેવી બાબતોને પણ લેટેમાં પ્રકાશ કરે છે અને તેથી પિતાના સર્જન મિત્રની ફજેતી અન્ય પુરૂષમાં આપોઆપ થઈ જાય છે. આ રીતે સજનમિત્રે મૂર્ખમિત્રના પ્રસંગમાં આવીને ફજેતીને પાત્ર થાય છે. જેવી રીતે કેઈમનુષ્ય કવચની લંબ પકડે તે પરિણામે તેના શરીરમાં ખુજલી, પેદા થાય છે, તેવી જ રીતે મૂખ મનુષ્યના સંબંધમાં સજજનપુરૂષે માટે દુખ નિર્માણ થએલું સમજવું. વનમાં વાસ કરે સારે પરંતુ મૂખની સાથે મિત્રતા કરવી સારી નહીં. ભાષણના ભણતર માત્રથી વા સુધારાની ટાપટીપ માત્રથી મૂર્ખતાને નાશ થતું નથી. ભણેલાઓ પણ મૂખ હોય છે અને અભણેલાઓ પણ મૂખ હોય છે. ૧ પ્રસંગ વિના બોલે તે મૂર્ખ. ૨ વિના વિચારે છેલે વા કોર્ય કરે તે મૂર્ખ ૩ હિતાહિત જાયા વિના પ્રવૃત્તિ કરે તે મૂર્ખ.૪ શત્રુ મિત્રની પરીક્ષા ન કરી શકે તે મૂર્ખ પ અવસરે શું કરવુંવા ન કરવું તેને જાણે તે મૂખ ૬ રોગ્યની અને અગ્યની પરીક્ષા ન કરે તે મૂર્ખ. ૭ અવસર ન પારખે તે મૂર્ખ. ૮ કુટુંબીજન મિત્ર વગેરેની સ્થિતિ ન પારખેતે
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
મિત્રમૈત્રી:
મૂર્ખ. ૯ ગમ ખાવા વખતે ધમધમાં કરી મૂકે તે મૂર્ખ. ૧૦ શક્તિ સાહાસ્યની તુલના કર્યા વિના પ્રવૃત્તિ કરે તે મૂર્ખ. ૧૧ આવક કરતાં વિશેષ ખર્ચ કરે તે મૂર્ખ. ૧૨ સત્ય જાણ્યા છતાં કદાગ્રહ કરે તે મૂર્ખ. ૧૩ ગુરૂજનેને વિનય ન કરે તે મૂર્ખ. ૧૪ ઉપકારીને ઉપકાર ન જાણે તે મૂર્ખ. ૧૫ સર્વની સાથે કેવી રીતે વર્તવું તે ન જાણે તે મૂર્ખ. ૧૬ વિવાહની વરશી કરે તે મૂર્ખ. ૧૭ રંગ વખતે જગ કરે તે મૂર્ખ. ૧૮ પિતાનું અને પારકું ન જાણે તે મૂર્ખ. ૧૯ અન્ય મનુષ્યની ચેષ્ટાઓથી તેઓના વિચારેને ન પારખે તે મૂર્ખ. ૨૦ ભણ્યા છતાં ગણતાં ન શિખે તે મૂર્ખ. ૨૧ સભ્યમનુષ્યની સભામાં પ્રસંગ વિના બોલે તે મૂર્ખ. ૨૨ જ્ઞાની અને અજ્ઞાનીને ન પારખી શકે તે મૂર્ખ. ૨૩ ધર્મ અને અધર્મને ન પારખે તે મૂર્ખ. ૨૪ બેસતાં ઉઠતાં વિવેક ન રાખે તે મૂર્ખ. ૨૫ ખાતાં પીતાં વિવેક ન રાખે તે મૂર્ખ. ૨૬ વ્યવહાચિતદક્ષતા ન જાળવે તે મૂર્ખ. ૨૭ દાંતે દેખાઈ હસે તે મૂર્ખ. ૨૮ મેટાઓની શિખામણોને ન માને તે મૂર્ખ. ૨૯ વાનર ચેષ્ટા કરે તે મૂર્ખ. ૩૦ સમજ્યા વિના ડહાપણ કરે તે મૂર્ખ. ૩૧ હિતસ્વીઓના સામે થાય તે મૂર્ખ. ૩૨ નમ્રતા વખતે વકતા ધારે તે મૂખ. ૩૩ મનની તુચ્છતાને દેખાડે તે મૂર્ખ. ઇત્યાદિ સેંકડે હજારે મૂખંજનનાં અપલક્ષણ છે તેને સમજીને મૂખંની સાથે મૈત્રી ન બાંધવી.
મૂઢ મનુષ્ય મિત્ર બની શકતું નથી. મૂઢ મિત્ર ના હોય છે, હેય ન નૃપતિ મિત્ર; દુર્જન સંત ન હોય છે, ગુદા ન હોય પવિત્ર. ૩૪
વિવેચન –મૂઢ મનુષ્ય મિત્ર થવાને લાયક ગણતો નથી, કારણ કે પિતાની મૂઢતાને લીધે મિત્રની કીતિને બટ્ટો લગાડ્યા વગર રહેતા નથી. વળી રાજા પણ મિત્ર થવાને લાયક ગણુત નથી. કહેવત છે કે, “રાજા, વાજા ને વાંદરાં” એ ત્રણે સરખા હોય છે. રાજપતિ હમેશા કાનને કા હોય છે, અને કોઈ પણ માણસના ભરમાવ્યાથી ભરમાઈ જાય છે. આથી તેના સંબંધીઓને કઈ વખત જીવનું જે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
પ
ખમ ખમવું પડે છે. જગત્માં મોટાઓના સબધમાં રહેલા મનુધ્યેા માટે ફ્રાંસ મારનારા ઘણા હાય છે, અને તેએ નિષ્કલકી મનુષ્યપર આળ ચઢાવવા લેશ માત્ર કચાશ રાખતા નથી. વળી જે મનુષ્યનાં લક્ષણા દુર્જન મનુષ્ય જેવાં હોય છે, તે કોઈ પણ કાળે સજ્જન પુરૂષના પાઠ ભજવી શકતા નથી. જેમ ડુંગળીને દાટવાથી પણ દુધ મટતી નથી, તેમ દુર્જન મનુષ્ય કોઈ કાળે સજ્જન મનતા નથી. આજ રીતે ગુદાને હજારો વખત સ્વચ્છ કરવામાં આવે છે પણ તે જેમ અપવિત્ર લેખાય છે, તે પ્રમાણે દુર્જન તે દુનજ રહે છે. મરણાન્તે પણ સજ્જન થવાના નથી. તેમની પ્રાણ અને પ્રકૃતિ સાથેજ જવાની. માટે તેવા મનુષ્યાથી દૂર રહેવું સુખકર છે.
44
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂઢ મનુષ્યમાં અલ્પબુદ્ધિ અને અત્યન્તમેહ હોય છે. મૂઢ મનુષ્યમાં વિવેકબુદ્ધિની ખામી હોય છે. આહારસંજ્ઞા, ભયસ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસ’જ્ઞા. આ ચાર સ'નાથી પશુ કરતાં વિશેષ બુદ્ધિનો ધારક મૂઢ મનુષ્ય હાતા નથી, લક્ષાધિપતિ હોવા છતાં અને રાજા હોવા છતાં પણ મૂઢ મનુષ્ય પરખાયા વિના રહેતા નથી.
પુરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા; અધી વસ્તુ વેચાય ત્યાં ભાવ એકે, કદિ સારી બૂરી ન વેચે વિવેકે.”
ની કવિતામાં કથ્યા પ્રમાણે મૂઢમનુષ્યની બુદ્ધિદ્વારા પરીક્ષા થાય છે. શ્રી શિવાજીના ગુરૂ રામદાસ સ્વામીએ દાસબેાધ નામના ગ્રંથમાં મૂઢ મનુષ્યેાનાં લક્ષણાનું સારી રીતે વણૅન કર્યું છે. માટે વિશેષ જિજ્ઞા સુએ તે પુસ્તક વાંચવું. મૂઢ મનુષ્યને આત્મા અને અનાત્મતત્ત્વનુ જ્ઞાન હેાતું નથી. મૂઢ મનુષ્ય અહં મમત્વમાં રાચી માચીને રહે છે. દેશધમ, રાજ્યધર્મ, અને નીતિધના વાસ્તવિક સ્વરૂપને અને મિત્રધર્માંના ઉડાસ્વરૂપને મૂઢ મનુષ્ય જાણી શકતા નથી, તેથી મૂઢજના ખરેખર મૈત્રીધર્મને પાળવા શક્તિમાન્ થતા નથી. જેને મિત્રનું સંપૂર્ણ જ્ઞાન છે, અનેક પ્રકારના
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
મિત્રમૈત્રી.
મિત્રાના ભેદોને જે જાણી શકે છે અને મિત્રધર્મ પાળવા જે ચાગ્ય છે તે મિત્ર થવાને ચોગ્ય છે. જેમ મૂઢ મનુષ્યમિત્ર થવાને યોગ્ય નથી, તેમ રાજા મિત્ર થવાને યોગ્ય નથી. કાઈ ઠેકાણે તે એમ જણાવ્યુ છે કે, મિત્ર થવાને ભૂપતિ અને યતિ એ લાયક છે. % મિત્ર મૂતાં તિાં, ા માર્યા વ્રુક્ષી વાવીયા રાજાએ સર્વે એક સરખા હાતા નથી તેથી સુજ્ઞ પ્રમાણિક રાજાઓને મિત્રથવાને તો પૂરેપૂરી યોગ્યતા છે. ચતિ, સન્ત, સાધુ તે આ વિશ્વમાં સર્વ જીવાના મિત્ર છે. મિત્રતાની ઉત્પત્તિ કરનારા સાધુઆ, યતિયા છે. મૈત્રીને આચારમાં મૂકીને વિશ્વજીવાને મૈત્રીના પાઠ ભણાવનારા મુનિયાની જેટલી પૂજ્યતા કહીએ તેટલી ન્યૂન છે. खामि सवजी सब्वे जीवा खमंतु मे । मित्तीमे सब्वजविसु । वेरं માં ન મેળ૬ ॥ ઇત્યાદિ સૂત્રેાના ઉત્પાદકે મુનિયા છે. વિશ્વજીવાના ભાવ મિત્ર તરીકે યતિયા છે, તેથી તેમના સમાગમમાં આવનારા હૈજારા દુના પણ સુધરી જાય છે, અને સજ્જના અને છે. કેટલાક દુના એવા હોય છે કે તે દુર્લબ્ધ અને અભવ્ય હાવાથી સાધુઓના સમાગમમાં આવ્યા છતાં તેના મેહ નષ્ટ થતા નથી, તેઓ આસુરીવૃત્તિયાને ત્યાગ કરી શકતા નથી. આ સંબધી વિશેષ વિચારતા ગુરૂગમથી લેવા ચેાગ્ય છે. ન્હાના મુખે મોટી સિદ્ધાંત જેવી વાત કરવાને હું લાયક નથી. તેથી આ સંબધી વિશેષ સ્વરૂપ મહા જ્ઞાની ગુરૂ પાસેથી અનુભવવું. અત્ર કથ્યુસાર એ છે કે મૂઢ મનુષ્યા મિત્ર થવા 'ચોગ્ય અધિકારી નથી.
કેનાથી મૈત્રી કરતાં ચેતતા રહેવુ જોઇએ તે જણાવે છે.
અન્યા લૂલાકાણીઆ, અપલક્ષણુ ભડાર, મિત્ર કરતાં ચેતજો, નિર્દય જન અવતાર.
૩૫
વિવેચનઃ—જે મનુષ્ય ચક્ષુએ અંધ હોય છે, વળી જે પગે લૂલા હાય છે અને જે એક આંખે ખાડો હોય છે વા કાણા હોય છે એવા ત્રણે મનુષ્યોના પ્રાયઃ વિશ્વાસ
રાખવા નહિ, કહેવત છે કે
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૫૭
ખોડ તેની જોડ નહિ, માટે એવા મનુષ્યને વિશ્વાસ કરે નહિ. એક દેહર છે કે –
ઉત્તર દેખા, દક્ષિણ દેખા, દેખા મૂલક રાણેકા, તીન જનકીરબત મત કરના, અધે લુલે ઓર કાણેક.
જગતમાં તેવા મનુષ્યનાં કપટ ભાવથી ભરેલાં કર્તવ્ય હોય છે, અને કોઈ પણ કાર્ય પ્રસંગે પોતાની જાત બતાવ્યા વગર રહેતા નથી. પોતાના અલ્પ સ્વાર્થ ખાતર પારકાનું હજારગણું બુરૂં થતું હોય તો તેની તેઓ લેશ માત્ર દરકાર રાખતા નથી. પિતાના ઉપર થયેલા ઉપકારને પણ ભૂલી જઈ તેઓ પોતાના નિર્દય કૃત્યોને જારી રાખવાવાળા હોય છે. માટે તેઓની સંગતિથી દૂર રહેવું તેજ ઘણું સુખપ્રદ છે.
અલ્પા, લુલા અને કાયા મનુષ્ય કંઈ સર્વે અપલક્ષણના ભંડાર હોય એવો નિયમ નથી. અધા, લુલા અને કાણુ એમને મેટો ભાગ અપલક્ષણ કહેવાય છે, તેને અનુસરીને ગુરૂજીએ દુહામાં તેઓની મિત્રતાને નિષેધ કર્યો છે, પરંતુ તેઓની મિત્રતાને સર્વથા નિષેધ કરવાને તેમને આશય જણાતું નથી. અંધાઓમાં, લુકાઓમાં અને કાણુઓમાં જે દુર્ગણી હોય તેઓની મિત્રતાને ત્યાગ કરે જોઈએ. તથા ઉપર્યુક્ત દુહાને આધ્યાત્મિક ભાવાર્થ નીચે પ્રમાણે જણાય છે. કામ વડે અધ હોય તે કામાંધ, લેભાંધ, અજ્ઞાનોંધ મનુષ્ય મિત્ર કરવા ચગ્ય હોતા નથી. જ્ઞાન અને ક્રિયા એ બે વડે ધર્મની પ્રવૃત્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ જાણે છે પણ તે પ્રમાણે વર્તી શકતા નથી અર્થાત્ કર્તવ્ય કર્મ ક્રિયા કરી શકતા નથી તેઓ પશુ-લુલા ગણાય છે. દિયાહીન શુષ્કજ્ઞાનીઓ ફક્ત વાતોના તડાકા મારનાર મનુષ્ય પાંગળા-લુલા ગણાય છે. તેઓ જાણે છે પણ આચારમાં મૂકી શકતા નથી તેથી તેવા મનુષ્યને મિત્ર કરવાથી અલ્પ શક્તિવાળા મનુષ્યને તેઓની અસર થાય છે અને તેથી તેઓ પણ કિયાથી ભ્રષ્ટ થાય છે માટે તેવા પંગુઓની મિત્રતા કરવાની અલ્પજ્ઞ બાળજીવેને ના પાડી છે, જેઓ અજ્ઞાની છે, જે જે
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કર્તવ્ય કાર્યો કરે છે તેનું જ્ઞાન કરતા નથી. સમજ્યા વિના અન્વેની દેખાદેખી પ્રવૃત્તિ કરે છે. શૂન્ય બુદ્ધિવાળા છે અસ્થિર બુદ્ધિવાળા છે. વિચારશૂન્ય છે તે અંધ ગણાય છે, એવા અધેની મિત્રતા કરવી ન જોઈએ, કારણ કે તેવા અધથી અનેક બાબતમાં પિતાને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અત્યંત પક્ષપાતી, કદાગ્રહી અને બન્ને બાજુએની દલીલને વિચાર કરવા શક્તિમાન નથી તેવા મનુષ્ય એકતરફી વિચારાચારને સેવનારા હોય છે તેથી તેઓ કાણુ ગણાય છે. એકાંત પક્ષપાતી મનુષ્ય એક બાજુ દેખી શકે છે અને બીજી બાજુ દેખી શકતા નથી તેથી તેઓની મિત્રતાથી કઈ બાબતની બને બાજુઓનું જ્ઞાન થતું નથી. આ પ્રમાણે ગણાવેલા અંધા, લુલા કાણીયા મનુષ્યમાં અનેક અપલક્ષણને વાસ થાય છે તેથી તેઓની મિત્રતા કરનારને પણ તેઓનાં અપલક્ષણને લાભ મળે છે અને તેથી દુઃખી દુર્ગણ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યની મિત્રતા કરતાં ચેતીને ચાલવું જોઈએ. જે મનુષ્ય નિર્દય છે તેવા નિર્દયી જનની મિત્રતા ન કરવી જોઈએ. નિર્દયી મનુષ્ય પ્રેમી-ન્યાયી હતા નિથી. નિર્દયી મનુષ્યના હૃદયમાં પ્રભુને વાસ હોતું નથી તેથી તેઓ કઈ વખતે મિત્રનું પણ ખૂન કરતાં ખચકાતા નથી તેમજ મિત્રનું બૂર કરતાં જરા માત્ર વિચાર કરી શકતા નથી. માટે નિર્દયી જનની મિત્રતાને નિષેધ કરવામાં આવ્યું છે.
અતિ વિનયી અને અતિ આચારમાં કપટ હોય છે તેથી પરીક્ષા કરી મિત્ર કરવા જણાવે છે.
અતિ વિનવી મીઠા અતિ, અતિ આચારી જેહ કપટી ન તે જાણુ, મિત્ર ન કરવો એહ. ૩૬
વિવેચન-ગુરૂ મહારાજ કહે છે કે જે અતિ વિનય કરનારે છે, વળી જે અતિશય હદબહાર્મીઠું મીઠું બોલે છે, અને જે હદબહાર ધિમે કિયાએ કર્યા કરે છે, તેવા મનુષ્યના હૃદયમાં પા૫ અને કરંટ વિલ હેય છે. તેઓની રહેણી કરણી, દાંભિક હોય છે. તેઓના
વિચારમાં દગા અને પ્રપંચ રહેલા હોય છે. માટે એવા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
મિત્રમૈત્રી
-------------~~~-~~~- ~-~મનુષ્યની મિત્રતાથી દૂર રહેવામાં સુખ સમાયેલું છે. ઉપદેશ રત્નાકર ગ્રન્થમાં શ્રી મુનિસુંદરસૂરિએ અતિવિનયી, અત્યંત મિષ્ટ ભાલીમાં અને અતિ આચારીમાં દંભકપટકલા હોવાનું જણાવ્યું છે. ચિત્તે, ચાર અને કમાન અતિ નમે છે ત્યારે તે પરનું અશુભ કરે છે. વિનયની જે વિવેક મર્યાદા છે તેની બહાર અત્યંત વિનય કરનાર, દાંભિક વિનય રત્ન સાધુ કે જેને ઉદાયી રાજાને ઘાત કર્યો હતે. તેની પેઠે કપટી હોય છે. સ્વાથી, લોભી, કપટી, અતિકામી અને નિર્દય મનુષ્ય કારણ પ્રસંગે અતિવિનયને કરે છે. અતિવિનયી - નુષ્યને વિશ્વાસ કરે એગ્ય નથી. અતિવિનયી મનુષ્ય ખરા મિત્ર બની શકતા નથી, કારણ કે તેઓ હદયમાં અને બાહા જુદા પ્રકારના હોય છે. અતિ વિનયી મનુષ્યનાં હદય પારખી શકાતાં નથી. અતિવિનયી મનુષ્ય વિનયવડે હદયનું કાપચ્ચ ઢાંકે છે અને અને બાહાથી જુદું જણાવે છે, માટે તેઓની મૈત્રીથી છેતરાવું ન જોઈએ. અતિમિષ્ટ ભાષી અર્થાત્ મર્યાદા બહાર મિષ્ટભાષી, મિષ્ટસ્તુતિ કરનારને મિત્ર ન કરે જોઈએ. કારણ કે તે ફક્ત પિતાનું હૃદય હરવાને અતિમિણ ભાષણ કરે છે. અતિમિષ્ટ ભાષણમાં અસત્યને અને મિષ્ટ કપટને વાસ હોય છે. અતિમિષ્ટભાષી મનુષ્ય ભાટ ચારણની ટેવને અનુસરતા હોય છે, મર્યાદાની બહાર મિષ્ટ ભાષણ કરવું તે એક જાતને કપટ, દંભ, અપ્રામાણિક વિકાર છે, માટે અતિમિષ્ટભાષકમિત્રોથી ચેતીને ચાલવું જોઈએ, તેવાઓને મિત્ર ન કરવા જોઈએ, કારણ કે તેઓ મધુ લગાડેલી છરીના જેવા હોય છે. જેઓ ધર્મકર્મમાં અતિ આચારી હોય છે તેઓ પણ કપટી હોય છે. પૂર્વે રાજ્યગ્રહીમાં શ્રેણિક સજા રાજ્ય કરતા હતા. હિંદુસ્થાન દેશને બાદશાહ શ્રેણિક હતે. શ્રેણિક રાજાને પાંચસે પ્રધાને ઉપરી અભયકુમાર પ્રધાન હતે. મગધ દેશના શ્રેણિક રાજાને અને ઉજજીનીના પ્રદ્યતન રાજાને શત્રુતા હતી. પ્રદ્યતન રાજાએ વિચાર્યું કે અભયકુમાર મંત્રીને પકડવામાં આવે તે શ્રેણિકને જીતી શકાય. એક વેશ્યાએ અભયકુમાર મંત્રીને પકડવાનું બીડું ઝડપ્યું, વેશ્યાએ. શ્રાવિકાનું રૂપ લીધું.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૦
મિત્રમૈત્રી.
રાજગૃહી નગરીમાં તે આવી અને દેવગુરૂની ભક્તિ કરવામાં અને શ્રાવિકાને ધર્મ પાળવામાં હદબહાર ધર્મને આચાર તે પાળવા લાગી, તેથી અભયકુમારે રછતને પિતાના ઘેર જમાડવાનેતરી. પેલીકપટી વેશ્યા શ્રાવિકાએ પણ અભયકુમારને પિતાના ઘેર નેતર્યો અને એક જાતના દારૂનું કપટથી પાન કરાવી બેભાન કરી ઉજજયિની માં લઈ ગઈ અને પ્રદ્યતન રાજાના તાબામાં અભયકુમારને કર્યો. અતિધર્મ આચાર દેખાડનારી વેશ્યાથી અભયમંત્રી ઠગાયે. આ ઉપરથી બેધ લેવાને એ છે કે અતિ આચાર કરનારમાં કપટ હોય છે. મિત્રધર્માચારમાં પણ જે હદબહાર મિત્રના આચારેને દેખાડે છે તેમાં કપટ હોય છે. માટે સુજ્ઞ મનુષ્યએ તેવા પ્રસંગે ચેતીને ચાલવું જોઈએ. સ્વાર્થી મનુષ્ય મિત્રના કર્તવ્યાચારમાં હદબહાર પ્રવૃત્તિ કરે છે તેથી તેવાએના આચારમાં વિશ્વાસ મૂક નહીં. રાજ્ય પ્રકરણમાં, વ્યાપાર પ્રકરણમાં કેટલાક મનુષ્ય મિત્રે બની તે મિત્રનાં અતિ બહાર કત કરીને વિશ્વાસ પાક મિત્રોનો ઘાત કરે છે, એવું અનેક દષ્ટાંતોથી સિદ્ધ થાય છે. જે નીતિ હોય છે તેઓ ઉપર્યુક્ત ત્રણ્ય મનુષ્યપર વિશ્વાસ ધારણ કરતા નથી.
અતિવિષયી, વ્યસની અને પ્રતિજ્ઞાભ્રષ્ટને મિત્ર ન કરવા જોઈએ તે જણાવે છે.
અતિ વિષયી વ્યસની ઘણે, વચન વદી ફરનાર; મિત્ર કરે છે એહવા, પગ પગ દુઃખ નિર્ધાર. ૩૭
વિવેચન –જે અતિશય વિષયી છે, જેની દૃષ્ટિ પારકી સ્ત્રીઓ ઉપર એંટી રહે છે, અને જે વિષયના વિચારમાં લીન થઈ રહે છે, વળી જેને દારૂ, ભાંગ, અફીણ, ગાંજો, ચડસ, વિગેરે ચીજોનું
વ્યસન હોય છે. આ ઉપરાંત જે વચન આપી ફરી જાય છે, વિશ્વાસ ઘાત કરે છે, એવા મનુષ્યની કદી પણ સંગતિ કરવી નહિ, કારણ કે તેમની મૈત્રી દુઃખને ઉત્પન્ન કરનારી હોય છે. સંસાર માગે વહેતાં એટલું લક્ષમાં રાખવું કે, વિશ્વાસઘાતી મહા પાપીની સંગતિથી અનર્થ પરંપરા પ્રાપ્ત થાય છે. માટે સત પુરૂષને સમાગમ કરે, અને
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દુર્ગુણાથી ભરપૂર મનુષ્ય પગલે પગલે દુઃખને આપનાર છે, એવું જાણી તેવા મનુષ્યને સંગ ન કરવા.
અતિ વિષયી મનુષ્ય, મન, વાણી અને કાયાની શક્તિયાના ઘાતક બને છે, અને તેના સબંધમાં નિર્બલ મનવાળા મનુષ્યા આવે છે તે તેઓને પણ તેવી અસર થાય છે માટે અતિ વિષયીની મિત્રતા ન કરવી જોઈએ. અતિવિષયીમનુષ્ય, વ્યભિચારાદિ વ્યસનોના ગુલામ મને છે. જેએ અતિ વ્યસનીએ છે તેએ દેશ સેવા, ધમ સેવા આદિ સેવાઓનું સેવન કરી શકતા નથી. પૃથુરાજે અતિ વિષયથી હિંદુસ્થાનનું રાજ્ય ગુમાળ્યુ. પૃથુરાજ જો પદ્મિનીમાં અત્યાસક્ત ન થયા હોત તે શાહબુદ્દીનનાં કાવત્રાંથી ચેતતા રહી શકત. કરણઘેલાએ અતિવિષયત્વથી ગુજરાતનું રાજ્ય ગમાળ્યું. સામતસિહ ચાવડાએ દારૂના વ્યસનથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. અતિવિષયી વ્યસની મનુષ્ય ઘરનો નાશ કરે છે. તે કામાદિ રાક્ષસી વૃત્તિયાના તાબે થઈ વ્યાવહારિકકત બ્યાથી ભ્રષ્ટ થાય છે. નલ અને પાંડવાએ એ વ્યસનના તાબે થઈ દુઃખા સહ્યાં હતાં. રાજપુત રાજાએએ વ્યસનથી રાજ્યે ગુમાવ્યાં. વ્યભિચાર, દારૂ વગેરે વ્યસનેથી શુદ્ધબુદ્ધિ અને ક બ્યપ્રવૃત્તિના નાશ થાય છે. મુસલમાન બાદશાહાએ વ્યસનસ`ગે રાજ્યની પડતી કરી હતી. માટે સજ્જનાએ અતિવિષયી મનુષ્યા અને વ્યસનીએની એવી અધમ દશા જાણીને તેઓની મિત્રતા કરવાથી દૂર રહેવું. જે મેલીને પ્રતિજ્ઞા કરીને ફ્રી જાય છે.તેપ્રતિજ્ઞા ભ્રષ્ટ બને છે. પ્રતિજ્ઞાભ્રષ્ટની મિત્રતા કરતાં ખરાબ અસર થાય છે. પ્રતિજ્ઞા પાલકની મિત્રતા કરવી જોઇએ.પ્રતિજ્ઞા પાળવા માટે મારા મિત્ર, નેમિચંદ્ર ઘટાભાઇએ પ્રતિજ્ઞા પાલન પુસ્તકનું વિવેચન લખ્યું છે તેને વાંચી સુરાએ પ્રતિજ્ઞા પાલકની મિત્રતા કરવી.
ઠગાઇ કરનારાઓને મિત્ર ન કરવા જોઇએ.
કરે ઢગાઇ મિત્રથી, આપીને વિશ્વાસ; ભુંડ સમેા તે મિત્ર છે, પામે નરકાવાસ;
For Private And Personal Use Only
૬૧
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
" વિવેચન–જે મનુષ્ય પિતાના મિત્રની સાથે ઠગાઈ કરે છે. સ્વાર્થ સાધી મેહું પણ પાછું દેખાતું નથી, વિશ્વાસ આપી વિશ્વસને ભંગ કરે છે તેવા મનુષ્યને ભુંડ જેવા લેખવામાં આવ્યા છે. સદગુણ મનુષ્યનું લક્ષણ સદાચાર, પ્રમાણિકવન, સંભાષણ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ પારમાર્થિક વૃત્તિનું સેવન વગેરે છે. જે મનુષ્ય તેથી ઉલટા, છળ, કપટ, વિશ્વાસઘાત, અનાચાર, ઠગાઈ, અસત્યપણું, વિગેરેનું આચરણ કરે છે તેવા મનુષ્ય નીચ લેખાય છે. સજજન મિત્રનું વર્તન મિત્રના ભલા માટે હોય છે. જ્યારે દુર્જન મિત્રનું વર્તન પોતાના સ્વાર્થ માટેજ હોય છે. ભલે પછી પોતાના મિત્રનું અહિત થાય તેની લેશ માત્ર દરકાર પણ તેને છેતી નથી. કહ્યું છે કે –
मित्रद्रोही कृतघ्रश्च । तथा विश्वासघातका
यस्ते नरकं यांति, यावत्चंद्रदिवाकरौ । મિત્રને દ્રોહ કરનારે, ઉપકાર નહિ જાણનારે, વિશ્વાસ આપીને ઘાત કરનારે, એ ત્રણે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, ત્યાં સુધી નરકમાં રહે છે. સર્વ કરતાં વિશ્વાસઘાતીઓ વિશેષ પાપી ગણાય છે. કેઈપણ મનુષ્યને વિશ્વાસ આપીને પશ્ચાત્ તેને ઘાત કર એ સામાન્ય પાપ ગણાય નહીં. વિશ્વાસઘાતીની ચરણ રજથી પૃથ્વી અપવિત્ર થાય છે.વિશ્વાસ ઘાતકેનાં હૃદય દેખીને ધર્માજી ડરે છે. વિશ્વાસ આપીને મિત્રને ઠગનાર મનુષ્ય કદાપિ સર્વ દેશને શહેનશાહ થાય તેપણું અપવિત્ર અને તિરસ્કાર કરવા ચોગ્ય છે. મિત્રને વિશ્વાસઘાત કરનાર મનુષ્ય આ સંસારમાં ઉંચુ મુખ કરીને બોલવાને લાયક રહેતું નથી. વિશ્વાસ ઘાતક મનુષ્ય, આ દુનિયામાં કેમ ચંડાલ કરતાં પણ વિશેષ વાપી છે. ભૂડજેમ મનુષ્યની વિષ્ટાનું ભક્ષણ કરે છે તેમ વિશ્વાસઘાતક મનુષ્ય ભૂડના કરતાં હલકા જીવન વાળે છે. તપ જપ તીર્થ યાત્રાથી પણ મિત્રને વિશ્વાસઘાતક મનુષ્ય નિર્મલ થઈ શકતું નથી. વિશ્વાસઘાત ખૂની કરતાં પણ વિશેષ ખૂની છે. ખૂની તે સામે આવીને ખૂન કરે છે અને વિશ્વાસઘાતક તે વિશ્વાસને ભંગ કરી ખૂન કરે છે. આ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
·
વિશ્વમાં કેઇ સદાકાલ રહેવાનુ નથી. આ વિશ્વમાં જન્મ્યા તેટલા જરૂર મરવાના છે. વિશ્વાસનાઘાત કરવાથી કોઈને શાંતિ ાયિ મળી નથી અને ભવિષ્યમાં ઢિ મળતાર નથી એવું જાણીને વિશ્વાસનાઘાત કરવા નહીં. ત્રણ ત્રણ દિવસે ખાજરીના રોટલા ખાવાના મળે, શિલાપર પડી રહેવાનું મળે, ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું થાય તાપણુ સારૂં, પરંતુ વિશ્વાસઘાત કરવાનું પાપ કાઇના હાથે ન થાઓ. ગુરૂના વિશ્વાસઘાત, સ્ત્રીના વિશ્વાસઘાત, રાજાના વિશ્વાસઘાત, માતાપિતાના વિશ્વાસઘાત, અને મિત્રને વિશ્વાસઘાત કદાપિ કોઈના હાથે ન થાઓ. કારણ કે મિત્રાદિના વિશ્વાસના ઘાત કરવાથી નરકનાં દુઃખો ભાગવવાં પડે છે. ગમે તેવા પ્રસ`ગેામાં પણ મિત્રના વિશ્વાસઘાત કરી તેને ઠગવા નહીં, મૃત્યુ કાલ આવતું હાય તે આજ આવે તેા ભલે!!! પરંતુ મિત્રના વિશ્વાસના ઘાત કરી ઠગાઈ ને હર્ષાવવુ તે કઈ રીતે સારૂ નથી. એમ જીભ મિત્રે નિશ્ચય કરીને મિત્રને ઠગવાં નહીં.
ગુણુની ગાછી કરનાર મિત્રાનુ સ્વરૂપ દર્શાવે છે.
જગમાં ગુણની ગાડડી, કરનારા શુભ જાણું; મિત્ર ખરા તે જાણવા, કુડા પુષ્પ સમાન ૩૯
વિવેચનઃ—જે લોકો ગતમાં પોતાના મિત્રનાં વખાણ કરે છે તેના સદ્ગુણી ને પ્રકાશમાં લાવે છે, અને ચામેર તેની કીર્તિને પોતાની પ્રીતિ એવી જાણી ફેલાવા પ્રયત્ન કરે છે તેવા મનુષ્યે સુપાત્ર હાય છે, ગુણી હોય છે, કારણ કે તે ગુણને ગ્રહણ કરનારા હોય છે. વળી તે સાથે તેની મશસા પણું કરે છે. ગુરુ મહાસજ આવા મનુષ્યને સુગી પુષ્પ સાથે સરખાવે છે.. જેવી રીતે પુષ્પ પાતાની કળીઓથી મનુષ્યને સુગધી આપ્યા વગર રહેતુ નથી તેવી તેવી રીતે સજ્જન મનુષ્યા, સજ્જનતાને મરણ થયત છેડતા નથી. સત્યની લેવડદેવડને જેઆના વ્યાપાર છે. ગુણ રૂપ રત્ના શરીર મુઠ્ઠીશ્માં બિરાજતા આત્મદેવના આભૂષણ અર્થે જે સગ્રહ કરે છે, જ્યાં સત્યનું સન્માન છે અને અસત્યને તિલાંજલિ
આપવામાં
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ . આવે છે ત્યાં ખરી સાત્વિા , ખરો ને મટે છેજેના વિચાર આચાર નીચે લખ્યા મુજબ ક્રોસ છે.
જણાવવાનું ખરું કાકી, ત્યજાવાનું બુરું બાકી ભજાવાની પ્રભુ ભકિત, ખરે એ પ્રેમ પ્રેમીને,
ત્યાંજ સજજન મિત્રતાના સુશોભિત અને સુવાસિત મુખ્યત્રી સુગધી માફક કીતિ જગમાં ફેલાઈ રહે છે.
જેનાથી ગુણની ગોઠડી થાય છે, અહંતા અને મમતાના ભેદે વિસરાય છે. વિશ્વમાં સદગુણેની આપ લે થાય છે તે ખરા મિત્ર જાણવા. જેઓ પ્રાણ પડે તે પણ પરસ્પરના વિશ્વાસ ઘાત કરતા નંથી, પરસ્પર સુગંધી પુષ્પ સમ ગુણેની સુગધ આપ્યા કરે છે તેઓ ખરા મિત્ર જાણવા. જેઓ દેવગુરૂના ખરા ભક્ત છે, પ્રભુની સાથે પ્રીતિને તારતાર સાંધે છે તેઓ સત્ય મિત્ર છે, કારણ કે વિશ્વ જીનું કલ્યાણ કરવા તેઓ સમર્થ બને છે. પરસ્પરને એક વ્યાપારમાં એક વસ્તુ માટે સ્વાર્થની મારામારી થવાની હૈય, પરસ્પર મિત્રને એક સ્ત્રી પરણવા માટે ઉમેદ હોય, પરસ્પર મિત્રને એક ઘર મેિળવવા સ્પર્ધા થતી હોય ત્યાં જે પિતાના સ્વાર્થ ત્યાગ કરીને મિત્ર માટે માર્ગ ખુલ્લો કરી આપે છે તે સત્ય મિત્ર જાણ. સુગંધિત પુષ્યને તેની ડાળીથી જુદું પાડવામાં આવ્યું હોય છતાં તે જુદું પાડનારો સુધિત કરે છે તેમ સાજન મિત્ર પિતાના મિત્રે માટે અને યાત્રા કરે છે, અને સિને તેઓના ત્રામાં સહાધ્યાપક
છે. શિની નિકાસને મરી પડામાં તે આ માવતે વણી તેમજ શિવની અછાંભ છિને નાશ કરવા તે હું બને તેટલું કરીને જીવ શિવ શ્રવે છે. શાખા અા મિત્રની ચિતામણિ વિનાની ધકે પ્રાપ્તિ થી દુર્લભ છે. કમ્ફનીવાલ્મણની પેઠે મસોિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. હવામાં અનેક પ્રકારની ચિતા થઈ હોય છે તેને મિત્ર શાંત કરે છે. હૃદયની સાથે મને મારીને ગુણગ્રાહીતી પુષ્ટિ કરે છે તેવા જિના અગમાં પ્રવેશ ફરતાં ગાઈ કામરણમતું નથી,
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
માતા પિતા ગુરૂ કેહીને મિત્ર ન કરવા જોઇએ. માત પિતા ગુરૂ કેડી જે, નિન્દા બહુ કરનાર; મિત્ર નહીં તે કીજીએ, લાભ મળ્યાથી અપાર. ૪૦
૧
વિવેચનઃ—જે મનુષ્ય પોતાના જન્મદાતા દેવ સમાન માતાપિતાનું ભુંડુ લે છે; તેઆના અસ`ખ્ય ઉપકારોનો અદલા વાળવા મા પર મૂકી તેની આબરૂ કીર્તિ ઉપર એખ લગાડે છે. વળી જે પેાતાના જ્ઞાનદાતા ગુરૂનુ વિદ્યારૂપીદાનનુ ઋણ ટાળવુ" ખાજીપર મૂકી તેની તુચ્છ મનુષ્ય માફક નિંદા કરે છે, ભુંડુ એલે છે, તેઓને અપયશ આપે છે, એવા નિર્ગુણ મનુષ્યાથી લાખા વા કરોડ રૂપિયાનો લાભ થતા હાય તાપણ તેની મિત્રાચારી બાંધવી નહિ. તેઓ પાપાચરણ આચરનારા હોય છે. પોતાના મિત્રને પણ પાપની ખાડમાં ખેચી જવા માકી રાખતા નથી. આ રીતે નીચ મનુષ્ય સારા મનુષ્યની કીર્ત્તિને લાંછન લગાડે છે. માટે એવા મનુષ્યની સગતિ કદાપિ કરવી નહિ.
For Private And Personal Use Only
14
માતા તી છે. પિતા તી છે. ગુરૂ તીથ છે. માતા અને પિતાના કાટીલવામાં પણ ઉપકાર વાળી શકાય તેમ નથી. માતા પિતાની કાટિ ઉપાયે વડે સેવા કરવામાં આવે, તેમને સ તીર્થોની યાત્રા કરાવવામાં આવે, તેમના મન રૂચતુ ખવરાવવામાં આવે તે પણ તેમના અદલાં વાળી શકાતા નથી. પોતાની ગરીખ અવસ્થાને કાઈ ટાળનાર અને લક્ષાધિપતિ હોય તેને શેઠ કહેવામાં આવે છે.રકને ફાઈ શેક બનાવે પશ્ચાત્ રોષ્ઠ છે તે અની જાય. પેલા રંક પેાતાના ઉપકારી સેટ કે જે ગરીબ બની ગયા છે તેને સર્વ સ્વ આપીદે તાપણુ શેઠના ઉપકાર વાળી શકાય નહીં. ધર્માચાર્ય -ધ ગુરૂના ઉપકાર વાળી શકાતા નથી. આત્મજ્ઞાનદાતા, આત્માના શુદ્ધસ્વરૂપના જે બેાધક હોય છે અને આત્માને સમ્યકત્વના દાતાર જે હોય છે તે ધર્માચાય, ધમ ગુરૂ ગણાય છે. તેવા ધર્માચાય ને કેટિ લવામાં કટિ ઉપાયા કરવામાં આવે તાપણ તેમના ઉપકારના ખદલે વાળી શકાતા નથી,
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી. -- ------------------------------------ समकित दायक गुरुतणो, प्रत्युपकार न थाय;
भव कोटाकोटि करे, करतां कोटि उपाय. માતા, પિતા, સ્વામી અને સદ્ગુરૂના ઉપકારને જે ભૂલી જાય છે. સદગુરૂના જે પ્રતિપક્ષી બની તેમની નિન્દા-હેલના કરવામાં જે બાકી મૂકતા નથી, તેવાને કદાપિ મિત્ર ન કરવા જોઈએ. જે માતા પિતા, ગુરૂની નિંદા-હેલના-તિરસ્કાર કરે છે, તેઓને નરકમાં વાસ થાય છે. માતાપિતા ગુરૂની નિંદા કરનાર મનુષ્ય હજી ધર્મને લાયક બન્યો નથી, તે મનુષ્યપણાને લાયક બન્યું નથી તે મિત્ર થવાને લાયક તે ક્યાંથી હોઈ શકે? જે માતાપિતા ગુરૂના ઉપકાને બદલે અપકા૨માં વાળે છે તે મિત્રોના ઉપકારને બદલો અપકારોમાં વાળીને મિત્રોનું બુરૂ કરવામાં કઈ બાકી રાખે નહીં એમ સુજ્ઞોએ અવધવું જોઈએ. માતાપિતા અને ગુરૂનેદ્રોહી નિન્દક, અટષ્ટ મુખ છે. તેનાં તપ, જપ લેખે થતાં નથી, તેવા જનેની મિત્રતા કરવામાં લાખ કરોડ રૂપિયાને લાભ મળતો હોય, સ્વર્ગનું રાજ્ય મળતું હેય તે પણ તે યોગ્ય નથી. આત્મજ્ઞાની મહાત્માએ તેવા પાપી જનેને સુધારી શકે છે માટે તેઓ તે બાબતમાં અનંત શકિતવાળા છે. બાકી સામાન્ય નિર્બલ મનુષ્યને તે ઉપર કથેલી શિક્ષા પ્રમાણે વર્તવું જોઈએ.
કૃષ્ણ સર્પસમ મનુષ્યની મૈત્રી ન કરવી જોઈએ. મનમાં કાળે નાગ જે, અતિવેર ધરનાર, સર્ષ સમે નહિ મિત્ર છે, જાણે નર ને નાર. ૪૧
વિવેચન –જે લેકે મનના મેલા છે, જેના હૃદયમાં વિશ્વાસઘાત, છળ, પ્રપંચલુચ્ચાઈ, દગાબાજી, સ્વાર્થતા, નીચબુદ્ધિ, આદિ દુર્ગુણને સડે ભર્યો છે. અને જેનું મન ઝેરી સર્પના જેવું છે, વળી જે કાવાદાવા અને કજીઆમાંજ આનન્દ માની રહ્યા છે, એવા સર્પ જેવા મનુષ્ય સાથે મિત્રાચારી બાંધવી નહિ. જેવી રીતે સર્પને હસે હોંસે દૂધ પીવરાવતે મનુષ્ય રેતે રેતે મૃત્યુને દ્વાર જાય છે, તેવી જ
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
G
નીંયા મનુષ્યની દાસ્ત્રોમાં સદ્ગુણી મનુષ્યને પાપના છાંટા લાગ્યા વિના રહેતા નથી; તેઓની મિત્રાચારીના માર્ગમાં ગુલામનાં ફુલો પણ આગળનાં ઝુલે ઉગ્યા વિના રહેતાં નથી, અને પરિણામે ય છે. કૃષ્ણ સર્પ, સમાન દુજૈન મિત્રોથી મૃત્યુ થાય
તે.
8
आडो खलभुजंगस्य, विपरीतो वधक्रमः अन्यस्यदशति श्रोत्र मम्यः प्राणैर्वियुज्यते ॥
મા ભુજ ‘ગના વિપરીત વક્રમ છે. ખલ ભુજંગ અન્યના કાનમાં ડસે છે અને અન્ય મનુષ્ય પ્રાણાથી મૂકાય છે.સર્પની પેઠે કેટલાક મનુષ્ય એવા હોય છે કે તે સામાન્ય સખતમાં કલેશ થતાં અત્યંત વૈરને ધારણ કરે છે. તેઓ સની પેઠે મનમાં ડૅશ રાખીને જ્યારે ભાગ મનો તે વૈર વાળ્યા વિના રહેતા નથી. હાંસી મશ્કરી જેના પ્રસગેથી પણ સર્પ જેવા મિત્ર મનમાં અત્યંત વૈર ધાર કરો અને પાવમાં પ્રયાણ કરતાં પણ વૈર લેવાના મનમાં સ’કલ્પ રણ કરીને મરે છે, સમરાક્રિય રાજા અને અગ્નિશમાં બ્રાહ્મણનુ સોમાલિક બૈર પર ચરિત્ર વાંચવા લાયક છે. સમરાદિત્ય રાજાના અપમાં વરનો ખ્રિ’દું નથી ત્યારે અગ્નિશો વેર લેવાને દૃઢ સ’કલ્પ ો છે. વથી અવતારો મહીને તે સમરાદિત્યના જીવને મારે છે. આ પ્રમાણે કેટલાક ાવ સુધી વૈરની પરપરા વૃદ્ધિ પામે છે. આત્મજ્ઞાન ગ મ ચારિત્રથી સમરાદિત્ય રાજાનો માન્ન થાય છે અને અગ્નિ
સનિ જીમ આ સ’સારમાં પરિભ્રમણ કરે છે. અતિવેરી મનુષ્ય વાતાતાં ઘેરી બની જાય છે. તેમાં તેમની પ્રકૃતિજ દોષીભૂત છે. તેવા વગર પણ સમા ચિતવવી જોઇએ. શ્રી મહાવીરપ્રભુએ અતિ કોપી ડ ટીશિક સપને પ્રતિમાધ્યા હતા. શ્રી મહાવીર પ્રભુએ પ્રસપર વૈણાટક અને મનુષ્યોને પ્રતિબધી તેઓને પરસ્પર મિત્ર તાળા હતા. મા કાઇમાં તેત્રા મહાપુરૂષોની ખામીથી અતિ વૈરી થાંત કરવાનું કાય કઠીન થઈ પડયુ છે. વૈરી મનુષ્યે અશુભ
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કર્મોને ગ્રહણ કરીને નીચ એનિમાં અવતરે છે. મહાતપરવીએ પણ વૈરના ગે તાજપથી ભ્રષ્ટ થએલા છે. આત્માનું બુરું કરવા વૈરસમાત. અન્ય કોઈ સમર્થ નથી. પોતાના અશુભ કર્મના ઉદયથી દુઃખ ભોગવવાં પડે છે તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્ત માત્ર છે તેથી અન્ય પર શા માટે વૈરભાવ ધારણ કરવું જોઈએ? અન્ય મનુષ્યોથી પિતાનું બુરૂં થતું નથી. પિતાનામાં વૈર-ક્રોધ પેશીને જેટલું તે પિતાનું બુરું કરે છે તેટલું અન્ય બુરૂ કરી શકતા નથી તે અન્ય મનુષ્ય પર શા માટે વિરત્વ ધારણ કરવું જોઈએ? એ વિચાર કરીને જ્ઞાની ક્ષમાશીલ બને છે અને અજ્ઞાનથી અજ્ઞાની વૈરને ત્યાગ કરતા નથી.
ક્રોધથી ધમધમાય થનારની મિત્રતા ન કરવી જોઈએ. જરાવારમાં ધમધમે, છોધ કરીને અપાર. મિત્રથી તે વન ભલુ, સમજે નર ને નાર- ૪૨
વિવેચન –વાત વાતમાં જે ધની લાગણીના આવેશમાં આવી જઈ મનનું સંયમપણું વિસારી ક્રોધ કરે છે, તપી જાય છે, મનની શાંતિ ઓઈ બેસે છે, તેવા મનુષ્ય સાથે કદાપિ મિત્રાચારી બાંધવી નહીં. ધ એક એવી બુરી વસ્તુ છે કે જે પોતાને અને વરને બાળે છે, જેમ લાકડુ પડે રાખ બને છે અને પાસમાં આવતી વસ્તુને રાખ બનાવે છે. તેમ કેધના આવેશમાં આવેલા મનુષ્યને સત્ય વસ્તુનું ભાન રહેતું નથી, અને તેની સન્માર્ગ વૃત્તિ દબાઈ જાય છે. તેને ખરી પેટી વસ્તુ પારખવાને વિવેકબુદ્ધિ રહેતી નથી. આથી સામા મનુષ્યના થએલા ઉપકારને ભૂલી જઈ અપકારબુદ્ધિથી છિદ્ર શોધવા તેના મનની વૃત્તિ દેરાય છે, ગુરૂ મહારાજે આવા મિત્રોથી તે વન ભલું એમ કહ્યું છે, વનની અંદર વૃક્ષો પિતાની ડાળીઓ ફેલાવી સારાં સારાં ફળપુલ આપે છે. સુવાસિત કુલેની સુગધી આપી મનને પ્રફુલ્લ બનાવે છે, મનુષ્ય તેમાં તલ્લીન બની અપૂર્વ કુદરતની શક્તિ અનુભવે છે અને તે શાન સમાધિમાં સ્વર્ગીય સુખના સ્વાદ અનુભવે છે, ચાખે છે, માટે તેવા નીચ કુમિત્રથી અલગ રહેવા વારંવાર સ્કૃતિને તાજી રાખવી જોઈએ. આ અજ્ઞાનના ચગે કે-ફરે છેઃ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કેષથી અશક્તિનું વાતાવરણ પ્રસરે છે. આયિા કેયથી સવિયા સાથે છેડાઈ ગયું અને તેથી તેણે સવિયા સાથે યુદ્ધ આરહ્યું. તેનું વધતાં વધતાં યુરોપીય મહાયુદ્ધ અને હાલ વિશ્વ મહાયુદ્ધ આરંભાયું છે. સ્ત્રીસ્તિ પ્રજાના પયગંબર ઇશુ ક્રાઈસ્ટ કહે છે કે હારે દુશ્મન તારા ગાલ પર એક તમાચો મારે તે બીજે ગાલ ધર કે જેથી તે શાન્ત થાય. ઈશ ક્રાઈસ્ટના ઉપદેશાનુસારે જે તે વર્યા હતા તે હાલની સ્થિતિ આવત નહીં. મુસલમાનેના મહમદ પયગંબર કહે છે કે કેઈએ કેધ, માન, માયા, લોભ, મેહ રૂપ શયતાનના તાબામાં થવું નહીં. કોઈના પર કેધ કરી વૈર લેવા વૃત્તિ કરવી એ ખુદાની આજ્ઞા વિરૂદ્ધ છે. હિન્દુઓ કહે છે કે કેધાદિક પરિપુઓને ત્યાગ કર્યા વિના પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. એમ ભગવગીતા વગેરે શાસ્ત્રો જણાવે છે. જેને કહે છે કે રાગદ્વેષને નાશ કર્યા વિના કદાપિ મુક્તિ મળતી નથી. ખાદ્ધો કહે છે કે કષાયના વશ થવાથી આત્મસુખને નાશ થાય છે. એ પ્રમાણે દરેક ધર્મશાસ્ત્રમાં કે ધ ફ્લેશ વૈર વગેરે વૃત્તિના નાશથી આત્મસુખ પરમશાંતિ પ્રાપ્ત થાય છે એમ કયું છે, છતાં અજ્ઞમનુષ્ય ક્રોધ-માન-માયા-લેભ આદિ કષાયના વશમાં પી આત્માના સમભાવરૂપ યોગને પ્રાપ્ત કરી શકતા નથી, સમભાવની જે જે અંશે પ્રાપ્તિ થાય છે તે તે અશે અન્ય જીને વાત્માવત્ માની શકાય છે. સમભાવ આવ્યાથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરી શકાય છે. સર્વ ને સુખ દુઃખનું કારણ પિતપેલાનાં કર્મ છે; એમ સર્વજ્ઞ મહાવીર પ્રભુ, ઉપદેશથી જણાવે છે. છતાં અશ્રદ્ધાળ મનુષ્ય કર્મની શ્રદ્ધા નહીં ધારણ કરીને અન્યને શત્રુ તરીકે કલ્પી લઈ તેઓના પર કેધિ વૈર ધારણ કરે છે. આ કેટલું બધું તેમનું અજ્ઞાન છે? શ્રી મહાવીર પ્રભુ જેને કર્મ કહે છે જેને સાંખે પ્રકૃતિ કહે છે તેને પારાણિક માયા, પ્રભુ કહે છે. મુસલમાને તેને કિમતુ કહે છે. પૂર્વ ભવમાં જેવાં કર્મ કર્યા હોય છે તેના અનુસાર જીવને અંત્ર શુભાશુભનાં સુખ દુખ ફળે ભેગવવાં પડે છે તો તેમાં અન્ય છ પર રાગદ્વેષ ધારણ કરવાની કઈ જરૂર નથી.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
મિત્રમૈત્રી.
સીચાલુા મૂતરને મારવા જાય છે, પારધી કબૂતરને માવા સ ફેકે છે, એવામાં પારખીને સર્પ ડસે છે. પારધી સર્પના પણ ધ તેથી સપ મરણ પામે છે. કબૂતર ઉડી જાય છે અને સિચાણા ણીક જાય છે. કબૂતરને કશું થતુ થથી. જેને પુણ્યરૂપ રામ રાખે તેને કાણ ાંખે, જેને પુણ્યરૂપપ્રભુ જાળવે છે તેના કાઠ વાંકા વાળ કરી સસ્તું નથી એ પ્રમાણે મનમાં વિવેકી મનુષ્યએ સમજીને સર્વ જીવન શ્રેય કરવા પ્રવૃત્તિ કરવી. અયકારી પર પણ ઉપાર કરવા પુણ્ય પા પર વિશ્વાસ ધારણ કરીને વૈરી ઉપર પણ અપરાધી પર પણ કોલ કરવા નહીં પુણ્યના અટલે શુભ ફળરૂપે પ્રગટે છે. કોઇન ચા કરવા વિચાર કરવા એ થમ વિરૂદ્ધ કાય છે. સમાં શુભ જોવાની ટેવ પાડવી અને ક્રાય પ્રસંગે પણ જે થાય છે તે સારને માટે થાય છે એવું જાણી શુભ કર્યાં કરવાં. આ પ્રમાણે વર્તવાથી હૃદયમાં અને આચારમાં રહેલી કુમિત્રતા નાશ થાય છે, એમ પ્રોપાન ડૉ વવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલ જોને હણનારને મિત્ર ન કરવા જોઈએ. મમ હણે દિલ પેસીને, તેથી સારા વાઘ દિલ વાત્તા ના દીજીએ, ખરી ન તેના લાગ વિવેચનઃ—જે મનુષ્યે મિત્ર બની હૃદયની ગુપ્ત વાતો જાણી તેના ભેદ ઉઘાડે છે, અને અન્ય મનુષ્યાને નહિ જણાવવાની ખાખવાને મતશમાં લાવે છે, તેના કરતાં તેા વાઘ સારા સમજવા, કારણ વાળની ક્રૂર પ્રકૃતિ અને નીવ્રુત્તિ કોઇ પણ મનુષ્યની જાણ બહાર નથી. અને સર્વ કાઇ તેવા પ્રાણીથી સદા ચેતતા કરે છે, પણ જે મા દાંભિક વૃત્તિવાળા અને હૃદયમાં શત્રુભાવ રાખનારા હોય છે તેમ પ્રસ’ગ પડ્યા સિવાય માલમ પડતા નથી. તેવા મનુષ્યા ચિત્રને પાત્ર છે. કહ્યું છે.—
दुर्जयेन समं सख्यं प्रीतिं चापि न कारयेत् । दहति चाङ्गारः शीतः कृष्णायते कस्नी
7
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
=
=
=
=
=
- દુજન સાથે મિત્રતા કે પ્રીતિ કઈ કરવી નહિ, કેમકે દુર્જન અંગારા જેવું છે. અંગારે હોય તે બાળે છે અને એલવાય છે તે હાથ કાળા કરે છે.
દુર્જન મનુષ્ય દાંભિક ડોળની મીઠી છાયામાં જનસમાજને લોભાવી વિશ્વાસે મારે છે. માટે ગુરૂમહારાજ કહે છે કે એવા મનુ
ને દિલની વાત કદાપિ કહેવી નહિ અને કઈ કાળે પણ તેવાઓની સંગતિ કરવી નહિ. દુર્જન મનુષ્યની જીભના અગ્રભાગમાં મધ છે પણ હૃદયમાં હળાહળ ઝેર વસેલું છે એવું ધ્યાનમાં રાખી અળગા રહેવું સુખકર છે.
દુષ્ટ જને મિત્ર બની જેનાથી કઈ આગળ ચહ્યો હોય છે તેને પ્રથમ નીચે પાડે છે. કહ્યું છે કે –
लब्धोत्साहोनीचः । प्रथमतरं स्वामिनं पराभवति । भूमिरजोरथ्यादा वुत्थायकमेवसंवृणुते ॥ वक्राः काटस्निग्धा मलिनाः कर्णान्तिके प्रसज्जन्तः कं न मेदयति सखे खलाश्चगणिकाकटाक्षाश्च ।।
મર્મ હણનારા મનુષ્ય ઘણુ યુકિતબાજ અને ચંચળ સ્વાથિક ચિત્તવાળા હોય છે. રજપૂત રાજાઓએ મર્મ હણનારા મનુષ્યથી પડતીને પ્રારંભ દે છે. નિર્બલ નીચમનુષ્ય જેઓ હેય છે તે એનું જે ખરેખર પારકાં મર્મ હણવામાં રહેલું છે. નીતિશાસ્ત્રકારે જણાવે છે કે ઘણા વર્ષના અનુભવી અને આત્મસ્વરૂપ બનેલા કસાપેલા મિત્રે વિના અને કદાપિ દિલની વાત જણાવવી નહીં. મનુગેના સ્વભાવનું અધ્યયન-અનુભવ કર્યા વિના અનેક મનુષ્ય હંગાય છે. મનુષ્યના હૃદયની પાસમાં ઘણું વસ્યાં વિના તેના હૃદયના વિચારેને પારખી શકાતા નથી. વિશ્વમાં ભેળા. રહેવાથી અનેક ઠેકરે ખાવી પડે છે. વિશ્વમાં ધર્મપુસ્તકમાં લખ્યા પ્રમાણે સર્વમિ મનુષ્ય હેતા નથી, ભટે મનુષ્યના સહવાસમાં રહીને તેઓને અનુ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ભવ કર જોઈએ. ગામડાઓના મનુષ્ય કરતાં કે ઈ વખત શહેરના સુધરેલા મનુષ્યમાં મર્મ હણવા વગેરે અનેક દે દેખવામાં આવે છે. ઉત્તમ કુળમાં જન્મેલા સર્વે મનુષ્ય કંઈ ગંભીર, પ્રમાણિક અને એક ટેકીલા હોય છે એ નિયમ નથી. તેમજ નીચ કુલમાં જન્મેલા રિદ્ર મનુષ્ય અપ્રમાણિક, દુર્જન હોય છે એ નિયમ નથી. માટે
મનુષ્યને ઘણે પરિચય કરે, અને જેમ જેમ તેમની ચેગ્યતા દેખાય તેતે અશે તેઓની સાથે મૈત્રીભાવથી વર્તવું. મર્મ હણનાશ મનુષ્યની અનેક રીતે પરીક્ષા કરી તેમને પારખી કાઢવા.
બીજના ચંદ્ર સમાન અને પૂર્ણિમાના ચંદ્ર સમાન મિત્રતાનું સ્વરૂપ દર્શાવે છે.
દુષ્ટ મિત્રની પ્રીતડી, પુનમ ચંદ સમાન સજજનની જે પ્રીતડી, બીજ ચંદ્રમનમાન. ૪૪
વિવેચન –નીચ બુદ્ધિવાળ, અસદુ વિચારવાળા, વિશ્વાસીની ગરદન કાપવામાં લેશ માત્ર આંચકે નહીં ખાનારા, સદા સ્વાર્થની બાળ રચનારા, પ્રપંચી અને કાવાદાવાની અહનિશ જાળ ગૂંથનારા મનુષ્યની મિત્રતા પૂર્ણિમાના ચંદ્રમા જેવી જાણવી. જેમ પૂર્ણિમાના ચંદ્રની દિવસે દિવસે વૃદ્ધિ નહીં થતાં ક્ષયતા થાય છે તેમ આવા નીચ મિત્રોથી મૈત્રીની ક્ષીણતા થાય છે તથા તેથી દિવસનુદિવસ ' આપત્તિ ભેગવવી પડે છે. તેમજ સજજન મનુષ્યની મિત્રતા બીજના ચંદ્રમા જેવી વૃદ્ધિને કરનારી છે. જેમ બીજને ચક્રમા દિવાસાદિવસ વૃતિ પામી વિકસિત થાય છે, તેમ સજાખની મત્રી સર્વ પ્રકારે વૃદ્ધિ પામી સુખને આપનારી બને છે.
પૂર્ણિમાના ચંદ્રની કળા પશ્ચિાત્ ઘટે છે. સકામ ભાવનાવાળા, ચંચલ ચિત્તવાળા, અરિવર પ્રજ્ઞાવાળા, નામરૂપમાં મોહ પામેલા, કામાજ, સ્વાથબ્ધ મનુષ્યની પ્રીતિ પ્રથમ તે પૂણિમા ચંદ્ર સમાન થાય છે પણ પશ્ચાત સ્વાર્થ નહિ સરવાથી પરસ્પર એક બીજાની કામનાઓ સિદ્ધ ન થવાથી મિત્રે પાછા અમિત્રના રૂપમાં ફેરવાઈ જાય છે. જે પ્રીતિમાં કામની, સ્વાર્થની અશુદ્ધતા છે તે પ્રેમ કરતા
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
198
નથી. અન્ય મિત્રા મારી સકામનાઓને-ઇચ્છાઓને પૂર્ણ કરશે એવી ઇચ્છાથી મિત્રા કરવામાં સ્વાશ્રયશક્તિના નાશ થાય છે અને મિત્રાપર શુદ્ધપ્રેમ પણ થતા નથી. મિત્રાની પાસેથી વસ્તુઓની માગણી કરવાની વૃત્તિથી યાચકતા પ્રાપ્ત થાય છે. અતએવ અવઆધવું કે ઉપર્યુક્ત દોષોથી કરેલી મિત્રતા પૂર્ણિમા ચંદ્રસમાન ક્ષય સ્વભાવવાળી છે. મેટા એવા પૂર્ણિમાના ચંદ્રને ક્ષયશીલ જાણી કેઈ તેને નમતું નથી, તેમજ પૂર્ણિમા ચંદ્રસમાન ક્ષયશીલ પ્રેમવાળી મિત્રતાને સજ્જને પસંદ કરતા નથી. દ્વિતીયાના ચ'સમાન મિત્રતામાં નિષ્કામવિચારો અને નિષ્કામઆચારાની મુખ્યતા છે. કોઇપણ ઇચ્છા, વાસના, નામરૂપના મેહ, યાચના વગેરે દોષોથી મુક્ત અને શુદ્ધપ્રેમવાળી મિત્રતામાં આનન્દરસની ઝાંખીને અનુભવ આવે છે. આત્માને આત્મા મળે છે, મનને મન મળે છે અને એક બીજાનાં પ્રતિબિબ એક બીજાના હૃદયમાં પડે છે. શુદ્ધ શ્રદ્ધા અને શુદ્ધપ્રેમવાળી મિત્રતાની પ્રતિનિ વૃદ્ધિ થાય છે. સાંખ અને પ્રદ્યુમ્ન કુમારની દ્વિતીયાચદ્રસમાન મિત્રતા હતી. વસ્તુપાલ અને તેજપાલની દ્વિતીયાચદ્રસમાન મૈત્રી હતી. રામચદ્ર અને લક્ષ્મણની દ્વિતીયાચંદ્રસમાન પ્રીતિ હતી. સુગ્રીવ અને રામની દ્વિતીયાના ચંદ્રસમાન મૈત્રી હતી. શ્રી કૃષ્ણ અને અર્જુનની દ્વિતીયાના ચંદ્ર સમાન વૃદ્ધિશીલ મિત્રતા હતી. શ્રી કૃષ્ણ અને બળદેવની પરસ્પર દ્વિતીયાચંદ્રસમાન પ્રીતિ હતી. આત્મજ્ઞાની સન્તાની દ્વિતીયાના ચદ્ર સમાન મૈત્રી હોય છે. પરસ્પર શુદ્ધપ્રેમ, પરસ્પરના આત્માનુ સ્વાભાવિક આકર્ષણ, પરસ્પર આત્મશ્રદ્ધા, પરસ્પર એક બીજાના હૃદયની શુદ્ધિ, પરસ્પરના આત્માએની એક નિષ્ઠા, નામરૂપમાં ન મુ’ઝતાં આત્માએને દેખવાની અને આત્માને પૂજ્ય માની તેની પ્રીતિ, ઈત્યાદિથી દ્વિતીયાના ચદ્રસમાન મિત્રતાની વૃદ્ધિ થયા કરે છે. સજન મનુષ્યોની ગાડીમાં જે આનંદરસ પ્રગટે છે તેનુ વર્ણન કોઈ રીતે થઈ શકતુ નથી,
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દુન મિત્ર બનીને ઘાતક બને છે તે જણાવે છે. કુન દિલમાં પેસીને, લે' સહુ મનની વાત; અવસર આવે તે પછી, કરે મિત્રની ઘાંત.
જ્ય
વિવેચનઃ—નીચ મનુષ્યે મિત્રતાના સબંધ જોડી મિત્રના હૃદયની છૂપી ખાખતા મેળવી લે છે, અને લાગ તાકીનેતે છુપી આમતાને જગજાહેર કરે છે. આવા નીચનૃત્યમાં એટલા બધા રાચ્ચે માન્ચે રહે છે કે તે પોતાના આરભેલા કાર્ય માં પાર પડવા પાતાના ભલા મિત્રાની ઘાત કરવા પણ ચૂકતા નથી. પોતાના આવા નીચ કૃત્યમાં તે એટલા અધ બનેલા હોય છે કે તે પોતાના મિત્રના હસ્તે થયેલા ઉપકારાને તેની પાપી વૃત્તિથી વિસ્મરણ કરી જાય છે, અને નીચવૃત્તિને તાબે થઈ નહિ કરવાનાં મૃત્યુ કરી બેસે છે, એવા ડાળથાણુ મિત્રો સ્વાર્થ સાધવાને લાગ સાધતા હાય છે, અને તક મળતાં પોતાના સ્વાથ ની ખાતર મિત્રનુ ભુટ્ટ' કરવામાં લેશમાત્ર ખાકી રાખતા નથી. નીચેના ચાપાયા મુજબ તેવા નીચ મનુષ્યની રહેણી હાય છે માટે તેવાથી ચેતીને ચાલવામાંજ લાભ છે.
સ્વાર્થ સાધવા સ્નેહ કરીને, કપટ હૃદયમાં રાખે; વાત ભિતરની ભગવત જાણે, ભાત ભાત સુખ ભાખે, વભવાયક વાત વાત મન, નિજ વિશ્વાસ ધરાવે; દુખ દરિયામાં નાખી દેવા, કુદ કરી જ ફસાવે. ફુન સખષી પૂર્વે વધુ લખવામાં આવ્યુ છે તેથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવ્યું નથી. વિષની મિષ્ટ ગાળીમાં સમાન દુંના હોય છે. મલયાસુ દરી અને તેના પતિને દુઃખ દેવામાં કુંજનાએ બાકી રાખી નહાતી. શ્રી ગાતમબુદ્ધને વ્યભિચારી ઠરાવવામાં દુષ્ટ બ્રાહ્મણીએ બાકી રાખી નહોતી. વિમલમ'ત્રીને રાન્ત વિરૂદ્ધ પ્રતિપક્ષી કરાવવામાં દુનાએ આકી રાખ્યુ નહોતુ. શુક્રાઇસ્ટને દુજ નતા કરી ફસાર્વવામાં તેના એક શિષ્યે અત્ય ́ત દુનતા કરી હતી, અને યાહુદી લાકાએ તેની ફજેતી કરવામાં ખાકી રાખી નહોતી. મહેમદપયગમ્બરને દુઃખ આપવામાં તેના પ્રતિપક્ષી દુજનાએ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ઉ૫
બાકી રાખ્યું નહોતું. ગજસુકુમાલની સાથે તેના સસરાએ દુર્જનતા કરવામાં બાકી રાખી નહોતી. પિતાના ભાઈઓ સાથે દુર્જનતા કરવામાં એરગખં પ્રથમ નંબરને હતે. પ્રતાપ રાણાની સાથે કેટલાક રાજપુતોએ દુર્જનતા કરી હતી. કહેવાને સાર એ છે કે મહા પુરૂષની સાથે દુર્જનેએ દુર્જનતા કરવામાં કચ્ચાશ રાખી નથી. નરસિંહ મહેતાની સાથે તેની ભાભીએ દુર્જનતા કરવામાં કચ્ચાશ રાખી નહતી. દુર્જન મિત્ર પોતાના સજજન મિત્રોની સાથે દુર્જન નતા કરવામાં કચાશ રાખતા નથી. પરંતુ તેથી સજજને પિતાની સજજનતાને ત્યાગ કરતા નથી. ચંદ્ર અને રાહુ પિતા પોતાને સ્વભાવ બજાવ્યા કરે છે.
પૂર્ણ પરીક્ષા કર્યા વિના મિત્ર કરવામાં મહા દુખ છે. પૂર્ણ પરીક્ષા વણુ કદી, કરે ન જ કે મિત્ર; દુખ નહીં જગતે સમું, મિત્ર અને જે અમિત્ર. ૪૬
વિવેચન –માટે મિત્ર કરતાં પહેલાં તે તેની પૂરેપૂરી પરીક્ષા કરવી જોઈએ. તેના સ્વભાવને, તેની વાંચનાઓને, તેની વૃત્તિને અનુભવ મેળવવું જોઈએ. જ્યાં સુધી હૃદયમાં રહેલી શુદ્ધ ચૈતન્યશક્તિને તેના સારાપણુને વિશ્વાસ ન થાય, ત્યાં સુધી તે મિત્ર થવાને કવિ લાયક ગણી શકાય નહીં કે જે એક વખત આપણા જીવનને સાક્ષી ગણાય છે. જે આપણાં સુખ અને દુઃખની વાતને ઉત્તમ ખજાનો ખાલી કરવાનું સ્થાન છે, અને જે આપણું વિશ્વાસુ હૃદય છે, જે તે હૃદય અવિશ્વાસુ અને નીચ માલુમ પડે તે હૃદયમાં ઉ આઘાત થાય છે અને દુખને ઉત્પન્ન કરવાનું કારણ થાય છે અને નાહક તેને કીડે જેમ કાષ્ઠને ફોલી ખાય છે તેમ તેની યાદી હદયને લી ખાય છે.
यो मित्रं कुरुते मूढ, आत्मनोऽसदृशं कुधीः हीनं वाप्यधिकं वापि । हास्यतां यात्वसौजना।
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
મિત્રમૈત્રી.
कारणान्मित्रतां याति । कारणाधाति शत्रुताम् । तस्मान्मित्रत्वमेवात्र, योज्यं वैरं न धीमता ॥ उपकाराच लोकाना, निमित्तान्मृगपक्षिणाम् । भयाल्लोभाच मूर्खाणां, मैत्रीस्याह र्शनात् सताम् ।। यस्य न ज्ञायते वीर्य, न कुलं न विवेष्टितम् । न सेन संगतिकुर्या-दित्युवाचं बृहस्पतिः ॥ न यस्य चेष्टितं विद्या-न कुलं न पराक्रमं ।
न तस्य विश्वसेत् प्राज्ञो-यदीच्छेरछ्यमात्मनः॥ ઉપર્યુક્ત કેને ભાવાર્થ મનમાં અત્યંત વિચારીને વિવેકીજેને મિક્સ કરવા જોઈએ. સુમિત્રનાં લક્ષણોનો પરિચય કર્યા વિના મિત્રતા કરવાથી પશ્ચાત્તાપ થાય છે. હદયના શૂન્ય બનીને કઇ પર એકદમ વિશ્વાસ ન મૂક જોઈએ. જેને મિત્ર કરવાને હેય તેનું ભૂતકાલીન જીવનચરિત જાણવું જોઈએ. કેટલાક શત્રુના કટેટી પિતાના મિત્ર બનીને હિતસ્વી બનીને પિતાની પ્રવૃત્તિને-હીચાલને જાણી લેઈ તે શત્રને જણાવે છે. માટે મિત્ર કર્યા પૂર્વે મિત્રો બનનારાએને ઘણે પરિચય કર જોઈએ. દુર્જનને તે સ્થાનને ત્યાગ કરીને પણ સંગ ત્યજ જેઈએ કહ્યું છે કે –
हस्ती हस्तसहस्रेण । शतहस्तेन वाजिनः.
शृविणो दशहस्तेन । स्थानत्यागेन दुर्जनः ।। બને ત્યાં સુધી ઘણા કાલને પૂર્ણ પરિચય કર્યા વિના આયુષ્ય, લક્ષમી, ગૃહછિદ્ર, મંત્ર, ઔષધ, મિથુન, દાન, માન અને અપમાનની વાત મિત્રને પણ કહેવી નહીં. કહ્યું છે કે –
आयुर्वितं गृहच्छिद्रं । मंत्रमौषध मधुने । दार्म मानापमानौष । नव मोयानि कारयेत् ॥
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રમાણે જ્ગાવે છે.
मित्रमैत्री..
મિત્ર કેવા હોવા ોઇએ તે સ'અ'ધી મુનિ રત્નચંદ્રજી નીચે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योमैत्री विषमे विपत्ति समये प्रेम्णासदानिर्वहेदुःखमपेक्ष्यते यदि शिरोदातुहि सज्जोभवेत् ॥ नेपः सुहृदयतेत सुपथे रुद्वादुराचारतः सन्मैत्री पदमर्हति क्षितितके दक्षः स एषोत्तमम् ॥ કેવા મનુષ્યે મિત્રતાને લાયક નથી તે જણાવે છે.
ये क्रूरा व्यभिचारिणो व्यसनिनो विश्वासघातेरता । मिथ्याभाषणकारिणश्च मलिनामायाविनोमानिनः ॥ लुब्धाः स्वार्थपरायणाः परहितं निघ्नंति ये निर्दयः । मैयां ते मनुजाः परीक्ष्यगृहिणा वर्ष्याः सदाश्रेयसे ॥ દુષ્ટ મૈત્રીનુ શું ? લ આવે છે તે નીચે પ્રમાણે શ્લેમાં જણાવવામાં આવે છે.
प्रख्यातंहिकुलं विनश्यति यथा दुष्टेः सुतैरुपतेर्मामाऽशिक्षितया सुतवप्रनिता वेश्यादिसंसर्गतः ॥ पात्रण्डेनमतिर्धरोऽपिनृपति क्रूरेवमन्त्री श्वरै दुर्मित्रैरधनैर्विनश्यति तथा हा मानुषं जीवनम् ॥
७७.
મૈત્રીના નિર્વાહ કેવી રીતે કરવા જોઇએ, તે રત્નચંદ્રજી કૃત બ્લેકથી ગુલવામાં આવે છે.
मित्र इतरेतरं कथयतः स्वीयं रहस्यं स्फुटं । श्रुत्वा चित्तपटान्तरे च सुतरां गोपायतस्तत्पुनः ॥ योग्यामुपदी मिथोक्तिस्तो गृहणीतएवार्पितां । प्रख्यातं कुरुथ वास्तवमैत्रीतको स्थिरा ॥#
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પિતાની છાનામાં છાની વાત હોય તે યોગ્ય મિત્રની આગળ જાહેર કરતાં જેઓ જરા માત્ર અચકાય નહીં, તેમજ સ્વમિત્રની ગુપ્ત વાતને હૃદય પટમાં એવી રીતે ગુપ્ત રોપવી રાખે કે તે વાત જાહેરમાં ન લાવવી હોય તે મરણુપર્યત પણ જાહેરમાં ન આવવા દે. પિતાને ત્યાં પ્રસંગ આવે છતે મિત્રને એગ્ય ભેટ આપે અને મિત્રને ત્યાં પ્રસંગ આવે તે જે ભેટ આપે તે હર્ષથી સ્વીકારે, ઉચિત રીતે મિત્રની પ્રસંશાથી તેના ગુણને વિસ્તાર, આવી રીતે પરસ્પર હૃદયમાં ભેદ રાખ્યા વિના ગુણેની આપ તેની સાથે સરલતા રાખવામાં આવે ત્યાં મિત્રતા બંધાય છે અને નભે છે. ઉપર પ્રમાણે મિત્રનાં લક્ષણો અને તેને વ્યવહાર જાણી મિત્રતા કરવી જોઈએ. દુર્જન મિત્ર જે કદાપિ બન્યું તે તેના સમું કેાઈ દુખ નથી; કારણ કે જે મિત્રને દુશ્મન થઈ જે કઈ અશુભ કરે છે તેને અન્ય કઈ તટસ્થ સજજન કરી શકતું નથી.
સુખ અને દુઃખ કરનારા સંબંધીઓને જણાવે છે. મિત્ર, નારી, ને શિષ્ય ત્રણ, સુખ કરનારા હે; પણ દુઃખ દેનારા બને, એ સમ વિશ્વ ન કેય, ૪૭
આ વિશ્વમાં પિતાને વહાલે મિત્ર, પિતાની સ્ત્રી અને ગુરૂને શિષ્ય, એ દ્રશ્ય સુખ આપનારા દેખાય છે પણ જે તેઓ નીચ નિકળે તે તેના જેવા દુઃખને દેનારા બીજા કોઈ હેતા નથી. ગૃહસ્થને મિત્રની પેઠે સ્ત્રી પણ સુખકારિકા હોય છે અને સાધુઓને, ગુરૂઓને શિષ્ય સુખકારક હોય છે. મિત્રની પેઠે સ્ત્રીમાં પણ સજજનતા હોય છે તે તે સુખકારિકા બને છે, સ્ત્રીમાં વિશુદ્ધ પ્રેમ હવે જોઈએ. વિશુદ્ધ પ્રેમ વિના સ્ત્રીનું જીવન શોભી શકતું નથી. કેધ, માન, ઈર્ષ્યા, અસંતોષ અને શંકારહિત પ્રેમને વિશુદ્ધ પ્રેમ કથવામાં આવે છે. ગૃહિણીનાં કર્તવ્ય નીચે પ્રમાણે છે.
मन्तव्या जननीव साम्पतमसौश्वथः प्रपूज्योत्तमा। संसेव्यायमुरुस्तुतातसदृशः पूज्यः कुलीन स्त्रिया ।।
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
मान्यः स्वीयपति हृदिप्रभुसमः सेव्यैकदृष्टयासदा।
येन्येपिस्वजनाः सुधामयादृशा दृश्याः प्रमोदेन ते ॥ વધુએ પરણ્યા પૂર્વે સ્વમાતા પ્રતિ જેવી પૂજ્યબુદ્ધિ ધારી હતી તેવી સાસુપર રાખવી જોઈએ. પતિના પિતાને સ્વપિતા સમાન જાણે તેમની સેવા કરવી જોઈએ, કુલીન સ્ત્રીએ હૃદયમાં પતિને પ્રભુ સમાન માની તેની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ અને દિયર, જેઠાણી નણંદ વગેરેની સાથે અથાગ્ય ઘટતા વિવેકથી વર્તવું જોઈએ, સશીલ સ્ત્રી ઘરમાં ઘરેણાં વસ્ત્ર વગેરે માટે કલેશ-રીસ કરતી નથી, જે મળે છે તેમાં સંતોષ માને છે અને ઘટતાં કર્તવ્ય કાર્યો ને કુકલીને ત્યાગ કરીને કરે છે, પિતાની કઈ ટીકા ન કરે એવી રીતે વર્તે છે, પ્રાણુને નાશ થાય તે પણ તે મુખમાંથી અસભ્ય શબ્દને બહાર કાઢતી નથી, કોઈની નિંદા કરતી નથી અને કેઈ નિંદા કરે છે તેમાં ભાગ લેતી નથી, પરપુરૂષની સાથે કેઈને શંકા પડે એવી રીતે વર્તતી નથી, પતિના સુખ દુઃખમાં સમાન ભાગ લેનારી થાય છે, તેથી તે અર્ધાગના કહેવાય છે, પતિના હૃદયને વિષમસંગમાં શાંત્વન આપે છે, દરેક બાબતમાં પતિને સાહાસ્ય કરનારી થાય છે. પતિના આત્માની સાથે મનની સાથે અને કાયાની સાથે પિતાનું ઐક્ય કરે છે–પ્રેમ, શ્રદ્ધા, સરલતા, કેમલતા અને નમ્રતાને ધારણું કરી કુટુંબમાં પ્રસશ્ય બને છે, પતિના સર્વબાબાના આશયને અને ચેષ્ટાઓને જાણી શકે છે, સહનશીલતાથી. અને ગભીરતાથી કુટુંબની મહત્તા સાચવે છે, બાલ બચ્ચાં, નેકર સંબંધી જનની સાથે ચોગ્ય રીતે વર્તે છે અને સર્વને ચાહ સંપાદન કરે છે, ગૃહની દેવી તરીકેના સર્વ ગુણેને સંપાદન કરે છે અને પતિને સુખ શાંતિ આપવા સ્વકતએને કરે છે એવી પતિવ્રતા છીથી તેનું ઘર શોભી શકે છે. પતિવ્રતા સ્ત્રી સાસુએ પેલું કાર્ય ચીવટથી કરે છે. અને ઉદારતાથી દેરાણી જેઠાણીઓને મદદ કરે છે, નણંદ વગેરે કઠીન શબ્દ કહે છે તે શાંતિથી સહે છે અને એશ્વ મીઠાશથી આાબ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી. ~ આપે છે, કુટુંબકલેશ ટાળવામાં પિતાના વિચારને સદુપયોગ કરે છે, નવરાશ મળતાં પ્રભુને ભજે છે, બાળકે અને બાલાઓને નીતિનું શિક્ષણ મળે છે, કઈ બુરી સખીની બદસલાહને માન્ય કરતી નથી, કાચા કાનની અને અસ્થિર મનની થતી નથી, વીલેની મર્યાદા રાખીને કુટુંબની ચડતીમાં આત્મભેગ આપે છે, શીયલરૂપ આભૂષણ તેજ મહાન ગણે છે, સ્વપતિને વ્યાપાર વગેરેમાં સાહાસ્ય આપે છે, પતિની આજ્ઞાને માન્ય કરી પ્રવૃત્તિ કરે છે, કાર, મહેણુ,ગાળો વગેરે તેને વાયરે પણ જતી નથી, પિતાના પતિને દુષ્ટ દુર્જન વ્યસની મનુષ્યોથી બચાવવા સલાહ આપે છે, પતિની સાથે વિવેકથી વતે છે, પિતાના ઘરની આબરૂ વધે એવા સર્વ પ્રયત્ન તે સેવે છે. પતિના હૃદયને સર્વ બાબતમાં આશ્વાસન આપે છે, પતિને ધમમાં સ્થિર કરે છે, પતિને અનુકૂળ પુષ્ટ ભોજન આપે છે, દેશકાલાનુસાર કેવી રીતે વર્તવું તેની પૂર્ણ માહિતી મેળવે છે, પતિની પ્રકૃતિ જ્યારે આકરી થઈ હોય ત્યારે ક્ષમા માનનું સેવન કરે છે અને પ્રસંગ પામી પતિને પોતાના આશયે જણાવે છે, પતિની આવક પ્રમાણે ખર્ચ કરે છે, પતિની સાથે મિષ્ટ ભાષણ કરે છે અને અતિથિને સત્કાર કરે છે, પતિને સુખ શાંતિ મળે એવી રીતે વર્તનારી સ્ત્રીથી પતિને સુખ થાય છે અને પતિવ્રતાના ગુણેથી ભ્રષ્ટ થી પતિને સુખ થતું નથી પરંતુ મહા દુઃખ થાય છે, ભુલક્ષવડે યુક્ત શિષ્યથી ગુરૂને સુખ મળે છે, વિનય, વિવેક, વૈચાવૃત્ય, શ્રદ્ધા અને ભક્તિથી શિષ્ય પિતાની ફરજ બજાવીને અને સુખ આપે છે, મુરની શ્રદ્ધા વિનાને શિષ્ય નકામે છે, ગુરૂતા ત્રણ શિષ્યને પૂર્ણ પ્રેમ હોય છે. તે તે શુબા હદયને આનંદ આપી શકે છે, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાર શિષ્ય હવે જોઈએ, પિતાના ગુરુની પ્રતિષ્ઠા કીતિ વધારનાર શિષ્ય હોવા જોઈએ, ગુરૂના સુખે સુખી અને દુખે દુખી થનાર શિષ્ય વિવો જોઇએ, શરની મરજી સાચવનાર શિષ્ય હાલ ઈએ, સુરતી ભકિત ભૂખે શિષ્ય હે જોઈએ. ગુરૂની પાસે રહી શકાય બાચિવ છે. ગુરૂના દેહીઓ અને પ્રતિકારને
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
સંગ કરનાર સુશિષ્ય હોય છે. ગુરૂની નિન્દાને કદાપિ સુશિષ્ય સાંભળતું નથી. ઉપર્યુંકતગુણુવિશિષ્ટ શિષ્ય પોતાના ગુરૂને સુખ આપે છે, અને કુશિષ્ય પિતાના ગુરૂને પગલે પગલે દુઃખ આપે છે. તે પ્રમાણે સુમિત્ર સુખ આપે છે અને કુમિત્ર દુખ આપવા સમર્થ થાય છે
બહુસંગતિવાસથી મિત્રની પરીક્ષા કરવી. માટે મિત્ર પરિક્ષીએ, કરી બહુ સંગતિવાસ, દિલ ના દઇએ એકદમ, જે જીવ્યાની આશા ૪૮
વિવેચન –તે માટે જે જીવન સુખમય બનાવવું હોય તે જેની સાથે મિત્રગ્રથિએ ગુંથાએ તેને તમારૂ હૃદય એકદમ પરીક્ષા કર્યા વિના સેંપશે નહીં. પ્રથમથી જ તેનામાં પૂર્ણ વિશ્વાસ રાખશે નહીં. તેની સાથે પુષ્કળ સંબંધમાં આવી તેની ઉચ્ચતા અને નીચત્યને અનુભવ લેવા જોઈએ, અને જ્યારે તે વિશ્વાસુ મિત્ર તરીકે રહેવા લાયક છે એમ જણાય ત્યારે હૃદયનાં દ્વાર ખુલ્લા કરી યોગ્ય બાબતેનું તેની સન્મુખ ખ્યાન કરવું.
મિત્રની પરીક્ષાઓ અનેક પ્રકારે થાય છે. મિત્ર પોતાની આગળ જેટલું બોલે છે તેટલું સાચું છે કે કેમ? તેની આનગીમાં તાપક્ષ કરવી. પિતાના મિત્ર સત્યવક્તા છે કે અસત્યવક્તા છે તેની અનેક આમતે વડે તપાસ કરવી. પિતાના વિના અન્ય મનુષ્યના સંસર્ગમાં આવીને તે કેવા વિચારે જણાવે છે? તેના અન્ય મિત્રો આગળ પિતાના માટે કે અભિપ્રાય ધરાવે છે? તેની પરીક્ષા શાહ તેતી
આગળ પિતાનું બુરૂ બોલે એવા મજુમે શહેવાલ અને જગત તેઓની સાથે કેવી રીતે કરે છે તેની તપાસ રાખી. તેની માતાજી ગોઠવાલા મનુષ્ય કેવા વિવાળા અને કેવા આચારળ છે તેને અનુભવ કરે. મિત્ર થવા આવેલ મનુષ્ય બોલ્યા પ્રમાણે આશાં મૂકી બતાવનાર છે કે ફક્ત તડાકા મારનાર છે ? તેને અનુલાવ લે. મિત્ર બનવા આવેલ મનુષ્યમાં પણ ડહાપણ કેટલું છે અને તે પિતાના પ્રતિપક્ષીઓ સાથે કેવી રીતે વર્તે છે તેને આનમાં
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કેરે. મિત્ર બનવા આવનારમાં આમલેગ આપવાની શક્તિ છે કે કેમ? તેને અનુભવ લે. મિત્ર બનવા આવનાર મનુષ્યને પિતાના, સંબંધે કેટલી લાગણી છે, તેને અનુભવ લે. મિત્ર બનવા આવનારને પોતાના કયા વિચારો અને કયા આચારે ગમે છે. મિત્ર બનવા આવનાર મનુષ્ય તુચ્છ કે અતુચ્છ છે? તેને અનુભવ લે. મિત્ર બનવા આવનાર મનુષ્યમાં ધર્મબળ, નીતિબળ, સાહસબળ કેટલું છે? તેની પરીક્ષા કરવી. લેકેના અશુભ વિચારની અને દુર્ગુણની તેના પર તુ અસર થાય છે કે કેમ? તેને યુક્તિપ્રયુક્તિથી અનુભવ લે. મિત્ર બનવા આવનારને પોતાના વિચારે અને આચા સંબંધી શેમત છે? તેને અનુભવ કરે. મિત્ર બનવા આવનાર મનુષ્ય
સ્વતંત્ર વિચારને છે કે પરતંત્ર વિચારને છે? લોકેના ડગાવ્યાથી ડગી જાય એવું છે કે કેમ? તેને અનુભવ લેવો. મિત્ર બનવા આવનાર મનુષ્યમાં મનુષ્યજીવનમાં કયાં કયાં કર્મો કરવાની ઈચ્છા છે અને તેની તે ઈચ્છાઓ પાણીના પરપોટા જેવી છે કે મક્કમ છે? તેને અનુભવ કર. મિત્ર બનવા આવનારની બાહ્ય તથા આન્તરિક સ્થિતિ તપાસવી. જે તે કઈ રીતે હાનિ કરનાર કદાપિ થાય એમ ન હોય અને ઉલટું પોતાના વિચારોમાં અને સદાચારમાં ભાગ લઈને અન્યમનુષ્યનું જીવન સુધારનાર હોય તે તેવાને મિત્ર બનાવ જોઈએ. મિત્રેએ પરસ્પર મિત્ર બનાવવામાં ઉપરના વિચારને ધ્યાનમાં રાખવા જોઈએ. શર–પરાક્રમી-બીરબલની પેઠે હાજર જવાબી, નીતિપરાયણ, ઉદારવિચારથી સાંકળવિચારપર જ્ય મેળવનાર, દેશભક્ત, રાજ્યભક્ત, સ્વદેશને સાચા હિતસ્વી, વિશ્વજનની ઉન્નતિમાં આત્મભોગ આપનાર, જ્ઞાનધ્યાનપરાયણ, સ્વાશ્રયી, જાતમહેનતુ, આડબર રહિત, જીદગીને એક શ્વાસોશ્વાસ પણ નકાને કાઢવાની તીવ્ર જીજ્ઞાસાવાને મનુષ્ય મિત્ર થવાને લાયક છે. મનુષ્યનું હૃદય પારખનાર, ત્યાદિકી, નચિકી, કામવિકી, અને પારિમિકી બુદ્ધિને ધારણ કરનાર અને બહુશ્રુત મનુષ્ય મિત્ર કરવાને તથા મિત્ર થવાને લાયક બને છે એમ પ્રસંગોપાત્ત અત્ર કંથવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૮૩
અપ ઈ
-
કંટકસમ મિત્રને ત્યાગ કરે જઈએ. દુર જનેની મિત્રતા, પગ પગ દુઃખ દેનાર; કટક વૃક્ષો સંગતે વાગે કાંટા ધાર. ૪૯
વિવેચન –જગતમાં નીચ મનુષ્યની સંગતિ ડગલે ને પગલે અને દેનારી છે. જેમ કાંટાની સોબતથી કાંટા વાગ્યા વગર રહેતા નથી તેમ નીચ મનુષ્યની સંગતિ, નીચતા પ્રકટાવી દુઃખને દેનારી નીવડે છે. નીચ મનુષ્યની સંગતિ માટે આગસ્ટાઈન નામે ધર્માધ્યક્ષ કહે છે –
“ Bad company is like a nail driven in to a post, which after the first and second blow, may be drawn out with little difficulty, but being once driven up to the head, the pincers cannot take hold to draw it out, but which can only be dono by the destruction of the wood. ”.
* કુસંગ એ એક લાકડાના થંભમાં બેસાડેલા લેઢાના ખીલાની તુલ્ય છે, એ ખીલા ઉપર પહેલો અને બીજે ઘા માર્યા પછી તેને પાળે કાઢી લેવો હોય તે તે થેડી પરાકાષ્ટાએ નીકળી શકે, પણ એકવાર તેને માથે બુક સજજડ બેસાડ્યા પછી પાછો કાઢવા હોય તે પછી સાણસીની પકડમાં પણ આવી શકતું નથી, અને તે લાકડું ભાગ્યા સિવાય તે પાછે નિકળનાર નથી. માટે નીચેની મિત્રતા ઉડાં મૂળ ઘાલી ન બેસે તે માટે સાવચેતી રાખી જલદી તેવી મિત્રતાને ટાળવા પ્રયત્ન આદર. જેવી રીતે કાગડાની સેબતથી હસલાને સહેવું પડે છે તેવી રીતે તેવા મનુષ્યની સેબતથી સાજનને અમવું પડે છે. કદાપિ દુર્જન મિત્ર વિદ્યાથી અલંકૃત હેય તે પણ તેને ત્યાગ કર. મણિથી અંલકૃત સર્પ શું ભયંકર નથી?
ફાંટાળાં વૃક્ષની પાસમાં રહેતાં બહુ સાવચેતીથી જુત્તા વગેથિી રહેવું પડે છે. કાંટાળા વૃક્ષને કાંટા લગાડવાને ધર્મ” છે માટે
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
મિત્રમૈત્રી.
તેની પાસે એસતાં ઉઠતાં બહુ સાવધાનતા રાખવી. સારાં વૃક્ષા પાસે કાંટાળાં વૃક્ષ હોય છે. કાંટાળાં વૃક્ષને ઉછેરવાની મહેનત કરવી પડતી નથી. તેમ `દુન મિત્રાને મેળવતાં મહેનત પડતી નથી, શાક ચિંતા દુઃખ વગેરે ન થાય એવી રીતે દુનાની સાથે વવામાં કાળજી રાખવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી થુવરસબ કુમિત્રના ત્યાગ કરવો જોઇએ.
પરદેશી થુવર સમે, મિત્ર કરતાં દુઃખ, ભર્યે હણી મૃત્યુ કરે, મળે ન કયારે સુખ.
પ
વિવેચનઃ—જે મનુષ્યો પરદેશી થુવર જેવા છે, તેઓની સાથે મૈત્રી કરવામાં આવે તો દુઃખને દેનારા થાય છે. પરદેશી થુવરના કાંટાના એવા સ્વભાવ છે કે જો તેના એક પણ કાંટા વાગ્યા હોય, અને જો તેને કાઢવાના પ્રયત્ન કરવામાં આવે તે! અહાર નિકળવાને અદલે ઉંડા ને ઊંડા પેસે છે, અને દુઃખને દૂર કરવાને બદલે દુઃખને વધારનાર થાય છે. પરદેશી થુવર સમાન મિત્ર કરતાં દુઃખ પડે છે. પદેથી થુવર સમમિત્ર, પ્રસગે વિરૂદ્ધ પડીને હૃદયના મ હણીને મૃત્યુ સમપે છે, તેવા મિત્રથી પગલે પગલે દુઃખ થાય છે, પણુ ક્યારે સુખ મળતું નથી. ગુજરાત વગેરે દેશમાં પરદેશી ચુવરની ઘણી ઉત્પત્તિ છે. દેશી શુવર કરતાં પરદેશી થુવર તો બહુ વસમા હોય છે. દેશી યુવરના કાંટા જે પગમાં ઉડો પેસી ગયા હોય છે તો છ માસના ખાટલા આવે છે. પરદેશી થુવરનાં ફ્લાને ઢેડ લેકે વગેરે નીચજાતિ ખાય છે. પરદેશી થુવર સમા મનુષ્ય બહુ ફ્લેશી ડાય છે. તેની સાથે સજ્જન સ તાષી મનુષ્યેાના મેળ આવતા નથી. પરદેશી થુવરના જેવા ક‘ટક મનુષ્ચાને મિત્ર ન કરવા જોઇએ. પરદેશી થુવરના વાડને સ્થાને ઉપયાગ થાય છે, તેમ તેવા મનુષ્યાના મિત્રાની ગામાં વાડના સ્થાને ઉપયોગ કરવાની જરૂર છે પરરંતુ તેઓને મિત્ર રૂર નથી. આધ્યાત્મિકદષ્ટિએ રીદ્રપરિણામને પરદેશી થુવર બનવાના હિંસાનુખ રિદ્રધ્યાન, મૃષાનુખ ધીરા ધ્યાન,
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
movie
અસ્તેયાનુબંધીરિદ્રધ્યાન અને પરિગ્રહાનુબધીરેધ્યાન એમ રિધ્ધાભના થાર ભેદ પડે છે. સૈદ્રધ્યાનપરિણામથી આત્માને શાર ગતિની ચોરાશી લાખછવનિમાં વેરા માત્ર પણ શાંતિ મળતી નથી. જેને પરિણામના કાંટાઓ જાગે છે તેની શુદ્ધબુદ્ધિ નાશ પામે છે, અને તે અશુભકર્મના વિપાકે ભેગવે છે. શિધ્યાન પરિમનાં ફળ મહા માઠાં આવે છે. શિદ્ર પરિણામ રૂપ મિત્રની
મોત આ વિશ્વમાં કેઈ જીવ સુખી થયો નથી અને થવાને નથી. જેને દ્રિધ્યાનના કાંટા લાગેલા છે તેનું મન જરા માત્ર પણ સ્થિર રહેતું નથી. ભાવથી પરદેશી થુવર તે રોદ્ર સ્થાન છે. શિદ્ર ધ્યાન કરથવામાં નિમિત્તભૂત થતા મનુષ્ય પણ તેવા છે. શિદ્રધ્યાનથી આત્માની જ્ઞાનાદિક શક્તિને નાશ થાય છે. માટે સદગુરૂનું શરણ સ્વીકારીને રિલથાનરૂપભાવ થુવરના કાંટાઓથી દૂર રહેવું જોઈએ.
ગુલાબ સરખા મિત્રને આદર કરવો જોઈએ. ગુલામ સરખા મિત્રના, કાંટા શીખ સમાજ,
થવાસ અપ જીવને, રાખે સુખમાં થાન, જ વિરમગુલામ સરખા મિત્ર છે તે મિત્રને સુખમાં રાખે છે. શાળામાં જેમ સતતા હોય છે તેમ મિત્રામાં પ્રેમની રાતા હોય ઇલાબ કાંટા હોય છે તેમ મિને શીખ રૂપી કાંટા હોય છે સુલાઅને આ સુવાસ હેય છે, તેમ પ્રિય મિત્રોમાં વાપ, માસ્ક વ્યાશકિત અને પ્રેમરૂપ સુવાસ દેય છે. એ આમોમી માસ અનેક
પોમાંથી બચાવીને સુખમાં રાખે છે, પ્રિય મિત્રરૂપ ગુલાબને શિખાપણ ઘંટા તે હેાય છે તેમ છતાં તેની પ્રિયતા, સહાયતા તે એક સરખી રહે છે. ગુલાબે પુષ્પ સર્વને એક સરખી સુગધ આપે છે તેમ ગુલાબ સખા પ્રિય મિત્ર સર્વ જીવોને ગુણોની સુગંધ આપે છે. ગુલાબનાં પુષે સર્વ દવેને ચડે છે. તેમ ગુલાબ પુષ્પસમાન મિત્રે વિશ્વમાં સર્વ મનુષ્યોને પૂજ્ય હોય છે, સુમિત્રામાં ગુલાબના રંગની પડે રાગ રતતા ખીલેલી હોય છે. મિત્રોમાં શુભ, શુદ્ધ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
રાગ હોય છે તે તેની આંખે અન્ય ભવમાં અવતાર લીધા છતાં એક બીજાને તુર્ત ઓળખી શકે છે. દઢપ્રેમવિના મિત્રતા. હોતી નથી. પ્રેમથી શ્રદ્ધા, પૂજ્યતા, સહાનુભૂતિ વગેરે ગુણે પ્રકટે છે. એક બીજાના હજારે અપરાધને પણ પી જનાર પ્રેમ છે. એક બીજાના હજારે દેને નહીં ગણનાર અને એકીભાવે રસનાર પ્રેમ છે. પ્રેમ છે ત્યાં જીવતી મૈત્રી છે અને જ્યાં પ્રેમ નથી ત્યાં આવતી મિત્રતા નથી. પરસ્પરમિને એકતામાં જેડનાર પ્રેમ છે. લયલા અને મજની પેઠે પ્રેમથી પરસ્પર મિત્રામાં એક બીજાની સાથે તન્મયીભાવ થાય છે. એક બીજાને માટે પ્રાણાર્પણ કરાવનાર પ્રેમ છે. પ્રેમવિના પ્રથમ મિત્રેમાં મિત્રીભાવનું ચૈિતન્ય આવતું નથી. એક બીજાને દેખી જ્યાં સહેજે પ્રેમ ખીલે છે ત્યારે મિત્રતા બંધાય છે. આંખે આંખ મળવામાં પણ આંખે પરસ્પર પ્રેમી દેખાય છે તે મિત્રતા થાય છે. પ્રેમવિના પરિષહ, દુખે વેઠી શકાતાં નથી. મુક્તિમાં પણ પ્રેમવિના આગળ પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે સર્વ પ્રશસ્યસંબધોમાં પ્રેમની આવશ્કતા છે. બન્ને મિત્રામાં એક સ્વરૂપે રમનારતે પ્રેમ છે. પ્રેમ રસવિના મિત્રતામાં રસ આવતું નથી. પ્રેમરસવિનાની વાર્તાઓ તે લુણના જેવી લાગે છે. આ ઉપરથી અવબેધાશે કે પ્રેમવિના મિત્રતા સંબંધ નથી. એક પ્રભુને પ્રગટાવવાની પેઠે વિધ્યપ્રેમને પ્રકટાવવામાં આત્મભેગ આપવો પડે છે. વિશુદ્ધ પ્રેમ વાળા ગુલાબ સરખા મિત્રોના સહવાસથી આનન્દ ખુમારી પ્રકટે છે અને તેથી સ્વર્ગીય સુખને એક હાની સરખી ઝુંપડીમાં પણ અનુભવ આવે છે. પ્રેમી મિત્રનું યુગલ વનમાં ભટકીને ફળ કુલ ભક્ષીને જે આનંદ માણે છે તે આનંદને શહેનશાહે પણ અનુભવી શકતા નથી. નૈસર્ગિક ગુલાબના સમાન નૈસર્ગિક પ્રેમી મિત્રની ગોષ્ઠીમાં જે સુખ મળે છે તે સુખને લક્ષમીવાત અને સત્તાધીશ પામી શક્તા નથી. પ્રભુમસ્તભકતપ્રેમીઓના ભાગ્યમાં નૈસર્ગિક સુખ લખાયું છે. ગુલાબપુષ્પસમાન મિત્રેથી છેડા દૂર રહેનારા મનુષ્યને પણ તેમના ગુણોની સુવાસ આવે છે માટે તેઓને પણ ધન્યવાદ ઘટે છે, કે તરત ગામની પાસે રહેવાને ભાગ્યશાળી થયા છે. શુદ્ધ પ્રેમ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જેઓ પ્રકટાવે છે તેને તેના મિત્રો મળે છે. સારા મા
મા સિવિલિ તાવી જેને જેવી ભાવના હોય છે તેને તેવી સિદ્ધિ થાય છે. ગુલાબ સરખા મિત્રો પામવા તેવા ગુણે પ્રકટાવે છે તેને તેના મિત્રો અવશ્ય મળે છે. . કમલ સમાન મિત્રનું સ્વરૂપ કહે છે.
કમલસમ મિત્ર ભલા, રહે નિર્લેપ સદાય; હને રાજી કરે, નિર્મલ સદા સુહાય. પર
વિવેચન–કમલને સ્વભાવ નિલેપ છે તે હંસાને વિસત, વગેરે સમપીને રાજી કરે છે. કાદવથી વૃદ્ધિ પામી વધે છે છતાં નિર્મલ રહે છે. તવત કમલ સમાન મિત્ર વિશ્વમાં મિત્રની ફરજ અદા કરવાને માટે ભલા હોય છે. તેઓ મિત્રોના સર્વકાર્યોમાં પોતાની શકિતથી સહાય કરે છે. ભેદપણું માનતા નથી. તેઓ મિત્રોના સંબંધમાં શ્રેષ, ઇર્ષા, કુસંપ આદિદષથી નિર્લેપ રહે છે. પિતાના આમ સમાન હંસ મિત્રને આનંદમાં રાખે છે અને ભેદભાવ, ખ ઝેરરૂપ માનથી દૂર રહી નિર્લેપ રહે છે.
જેમ જલમાં કમલ રહે છે પણ જલથી નિર્લેપ રહે છે. બિસતંતુ વગેરેથી કમલ રાજ કરે છે તેમ કમલસમાન નિલેપ મિત્રે
આ વિશ્વમાં રાગદ્વેષથી ન્યારા રહે છે. વિશ્વમાં કર્મયેગીઓ બનીને નિષ્કામપણાથી સ્વાધિકાર સર્વકાર્યો કરે છે પણ અન્તમાં કેદ પણ પ્રકારની આસક્તિ રાખતા નથી. આ સંસારમાં આસતિવિના કર્મો કરતાં કઈ જાતનું બંધન પ્રાપ્ત થતું નથી. આસદ્ધિવિના કર્મ કરવાને સર્વજીને અધિકાર છે એમ ભગવદ્દગીતાના વિવેચનમાં તિલકે સભ્ય વર્ણન કર્યું છે. કર્મવેગી સુમિત્રા વિશ્વમાં સર્વ કાચને ગુણકર્મના અનુસારે કરે છે પણ તેમાં તે બધાતા નથી. ઉલટું તેથી તેમના આત્માની શુદ્ધતા થાય છે. મિત્રકમગીઓ મિત્રે માટે ગુણકર્મના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવા ઘટે છે તે કરે છે પરંતુ તેમાં તે લેવાતા નથી. માટે તેઓને કમલસમાન મિ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
re
મિત્રમૈત્રી.
કહેવામાં આવે છે. આત્માના સ્વભાવ, કમલની પેઠે નિલેપ છે. આત્મા પોતાના શુઢપયોગવડે સકિત્ત વ્યકર્મોને કરે છે પરંતુ તેમાં તે લેવાતા નથી. ભરતરાળ, કૃષ્ણ, શ્રેણિક વગેરે સૂચકતા વિવેકી આત્માઓ કમલસમાન નિલે પ હતા એમ અપેક્ષાએ કહે વામાં આવે છે. કમલસમનિલે પકમ યાગીઓ સ્વામમિત્ર રૂપ હંસાને અનેક પ્રકારના શુદ્ધોપયેાગના વિચારો આપીને પ્રસુતિ કરે છે. મિત્રએ વિશ્વમાં શુભાશુભમાં મનની સમાનતા રાખી કમલ જેવા અનવુ જોઈએ. કમલ સમાન બનવાથી આશા સ્વાર્થ વગેરે ઢાષાનો નાશ થાય છે. સર્વ મનુષ્યને કમલ પ્રિય લાગે છે અને સવ મનુષ્યાને સુગંધી આપે છે, તેમ કમલ સમાન મિત્રા પોતાની પાસે આવનારા સં મનુષ્યને ગુણ્ણાની સુવાસ આપે છે. તે સર્વ મનુ ખ્યામાં ગ્રાહ્ય–પ્રિય થઈ પડે છે. માટે કમલસમાન મિત્ર રૂપ પાત અનવુ જોઇએ અને સ્વમિત્રને કમલ સમાન નિલેપ અનાવવા ોઇએ કે જેથી તેએ સ'સારમાં રાગદ્વેષથી લેપાય નહીં. આધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસ કરવાથી અને તેનું મનન કરવાથી કંમણે સમાન નિલે પતા ધારણ કરવાને આત્મા સમર્થ અને છે. દૂરથી પણ પ્રીતિ કરીને સૂર્યની સાથે કમલપ્રીતિ નભાવે છે. ચકર અને યતગીયા ચંદ્ર તથા દીપકની સાથે પ્રીતિ કરીને નભાવે છે તેમ પ્રીતિને નભાવવી જોઈએ કહ્યુ છે કેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्कच्या खलुनैव धर्मविमुखैमैत्री विचारं बिना |
चेतुं सहसा कथंचिदपिवा प्राणास्ति संस्या निमित्र निष्ठुरहृदि स्नेहेप्यकम्पेमना वीतिसमाश्रयेण कमलाधेषु स्विस ते | એક પાક્ષિકી પ્રીતિ કરીને કમલ, ચકાર અને પતબીયાની મેડ સિત હેવી બ્રેઇએ તે માટે એક કવિ કહે છે કેઃ
सूर्यनिरीक्षणे विकसितं सूर्येन पोलणे. पत्रकारका प्रमुदितेन्द्रो न संमतम् ।
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
મિત્રમૈત્રી.
- ~ -~हृष्टो दीप निरीक्षणेन शलभो दीपस्तु तद्दाहकः किं वैषम्य मिदं महत्तरमहो न प्रीतिविच्छेदकम् ॥
કમલની પિઠે નિર્લેપ પ્રીતડી તથા એક પાક્ષિકદિપ્રીતિને ધારણ કરી મિત્રે નિર્લેપપણે સહેજે મિત્રકર્તવ્યને કરે છે. તે અત્ર જણાવવામાં આવેલ છે.
જલે દુગ્ધથી મિત્રતા કરી બને તે પહેલ; એવા મિત્રે વિશ્વમાં, મળવા બહુ મુકેલ. પ૩
વિવેચન –દુધ જળની સાથે સંબંધમાં આવતાં પિતાની મધુરતા અર્પે છે, અને ઐકયરૂપ બને છે. અગ્નિને સંગ થતાં દુધને બળતું જોઈ જળ, મિત્ર ધર્મ સમજી પ્રથમ બળે છે. મિત્ર ખાતર પિતાનું સ્વાર્પણ કરે છે. પિતાના પ્રિય જળમિત્રને આપત્તિમાં જોઈ પોતે બળવાનું શરૂ કરે છે, ઉભરાવા લાગે છે, પણ પર અર્થે જેને દેહ છે, મિત્રના ભલા માટેજ જેણે દેહ ધારણ કર્યો છે તે તેના જળમિત્ર હર્ષથી છંટાય છે, અને ઉભરાતા બળતા દુધ મિત્રને સાહાય આપી દુઃખ ટાળે છે. બળતાં બચાવે છે. એ રીતે જળ પિતાના સ્વરૂપને નાશ કરે છે. એવા જલ સમાન મિત્રે ખરેખર આ વિશ્વમાં પ્રાપ્ત થવા એ મુશ્કેલ કાર્ય છે. સ્વપ્રાણને સમર્પણ કરી મિત્રને જીવતા રાખવા એ કંઈ સામાન્ય વાત નથી. જ્યારે મેવાડને પ્રતાપ રાણ અરવલ્લીના પર્વતમાં સલીમની સાથે યુદ્ધમાં ચઢ, ત્યારે બાદશાહી પ્રચંડ સિન્યથી ઘેરાઈ ગયે. તે વખતે તેના મિત્ર સાનસીંગ ઝાલાએ પ્રતાપનું છત્ર શિર્ષ પર વહાવ્યું તેથી પ્રતાપરાણે નાશી ગયે, અને માનસંગ ઝાલે યુદ્ધમાં સ્વાહા થઈ ગયે. મિત્રો! જીવતર સર્વને પ્રિય હોય છે. કેઈમરવા ઈચ્છતું નથી, પરંતુ ખરી વખતે, મિત્રની હાડમારીના પ્રસંગે, તેના મૃત્યુ પ્રસંગે, દેશ ભક્તિ પ્રસંગે મિત્ર જીવનાર્થે સ્વમાની આહુતિ આપવામાં આવે છે. ત્યારે જળ સમાન મિત્ર બની શકાય છે, પ્રતાપને માનસીંગ ઝાલા જેવા શિ
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમત્રી.
-
~
હતા તેથી તેણે મેવાડને ઉદ્ધાર કર્યો. જળ સમાન સ્વાર્પણ કરનાર મિત્રે મળે છે તે કોઈ જાતનું દુઃખ રહેતું નથી, અને સર્વે પ્રકારની શુભેન્નતિ પ્રાપ્ત કરી શકાય છે.
ઉત્કટ મૈત્રીના ઉદાહરણને બ્લેક અત્રે જણાવવામાં આવે છે. मैत्री लक्षणमुत्तमं शुभतरं चेद्वांच्छसिप्रेक्षितुं । पश्य प्रेम तदात्र दुग्धजलयो रैकयं समापनयोः ॥ वैकस्य विनाशनं किमपरं स्वास्थ्यं समालम्बते । यहा स्वल्पतरापि कि विषमता मध्येऽनयोर्विद्यते ॥
ઉપરના વિવેચનમાં આ શ્લોકને ભાવ સમાઈ જાય છે. દુગ્ધ જલની મિત્રતાનું દૃષ્ટાંત વિચારીને મનુષ્યએ જલસમાન મિત્ર બનવું જોઈએ અને મિત્રાર્થે આત્મત્યાગ કર જોઈએ. મનુષ્યની વિતરાગદેવપર એકપાક્ષિકી પ્રીતિ પ્રગટે છે. એકપાક્ષિકી પ્રીતિમાં
ઇને નિષ્કારણ સ્વાભાવિક અધિક પ્રેમ હોય છે અને તે પ્રેમથી સામાને મળવા સર્વ સ્વાર્પણ કરે છે. પ્રેમમાં મરણતે સ્વાભાવિક છે. દેવ, ગુરૂ, ધર્મના પર પ્રેમ ધારણ કરીને આત્માની શુદ્ધતા કરે છે તેઓ મિત્રને ધર્મમાં આકર્ષીને તેને શુદ્ધ-ઉત્તમ બનાવે છે. મિત્રની સાથે એકપાક્ષિક શુદ્ધપ્રેમધારક મિત્રની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે, આત્મજ્ઞાની મિત્રે તેવા હેઈ શકે છે.
પ્રમાણિક મિત્રનું સ્વરૂપ કથે છે. મિત્ર પ્રમાણિક જે મળે, તે સહુ નાસે દુખ; વાત વિસામો મિત્ર છે, તે ઘણુ મળે ન સુખ, ૫૪
વિવેચન –પ્રમાણિક મિત્ર મળવાથી સર્વ દુઃખને નાશ થાય છે. જે મિત્રમાં પ્રમાણિકપણું હોય છે ત્યાં દળે, ફીસાદ, ચેરી, અવિશ્વાસ,વિશ્વાસઘાત, સ્વાર્થપણું વગેરે દુર્ગુણેને તિલાંજલિ આપવામાં આવી હોય છે, તેથી પિતાના મનમાં કોઈ પણ બાબતની વિવલતા રહેતી નથી. અને નિશ્ચિતપણે પિતાના માર્ગમાં રહી
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
પ્રવૃત્તિ થયા કરે છે. પ્રમાણિકતામાં વિશ્વાસ હોય છે. વિશ્વાસે જગતું વ્યવહાર વધે છે. જગતજનની તેથી પ્રીતિ મેળવવા, કાર્યમાં સરળતા ઈચ્છવા માટે પ્રમાણિકતારૂપ ગુણમિત્રને સંગ સુખદાચિક છે. આ ઉપરાંત મિત્ર વાતને વિસામે બને છે. હૃદયનું દુઃખ વિશ્વાસ અને સલાહકાર મિત્રને કહેવાથી જીવને ઠંડક વળે છે, અત્તરની દાહર્તા ઠંડી પડે છે, સાચો મિત્ર દુઃખમાં પિતાના મિત્રને હીંમત આપી દુઃખ નિવારણ કરે છે, અને તનમનધનનું સ્વાર્પણ કરી દુઃખી મિત્રને દીલાસે આપે છે. ધન્ય છે તેવા મિત્રને ને ધન્ય છે તેને મની મેત્રીને. જે મન, વચન અને કાયાથી મિત્ર પ્રમાણિક હોય છે તેને વિશ્વાસ આવે છે. હાલમાં પ્રમાણિકતાને મેટા ભાગે વિશ્વમાંથી નાશ થતું જાય છે. અપ્રમાણિક મનુષ્યને રાફડે ફાટેલે છે. જેઓ બેલ્યા પ્રમાણે વર્તતા નથી. જેઓ બેલીને પછીથી કહે છે કે અમે તે બોલ્યા જ નથી. જેઓ પિતાના શબ્દની કિંમત સમજતા નથી. તેઓની પ્રમાણિકતા ઉપર પૂળે ફરે છે. ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઈલ્કાબની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રામાણ્ય જીવન વિના જીવવું તે ન જીવ્યા બરાબર છે. મિત્રેમાં, શેઠેમાં, રાજાઓમાં અને છેવટમાં એક ગરીબમાં ગરીબ મનુષ્યમાં પણ પ્રામાણ્યગુણ હોય છે તે તે પિતાની કિંમત આંકી શકે છે અને દુનિયામાં કર્મચેગી થવાને લાયક બની શકે છે. પ્રમાણિક મનુષ્યથી ધર્મની સિદ્ધિ કરી શકાય છે. વ્રત, તપ, જ૫ અને પૂજા વગેરેને પ્રમાણિકતામાં સમાવેશ થાય છે. પ્રમાણિકતા વિના સાધુનો વેષ પહેરવાથી, માળા પહેરવાથી, ચિલ્લાઓ કરવાથી, ચપવિત, ધારણ કરવાથી કંઈ વળતું નથી. ગમે તે ધર્મના મનુષ્ય હોય પરંતુ જે તે અપ્રમાણિક છે તે તેનામાં કોઈ જાતને ધર્મ પ્રગટ નથી. ઈત્યાદિ વિશેષ હકીકત તો પ્રતિજ્ઞા પાલનના વિવેચનમાં છે ત્યાંથી તે બાબતનું અવકન કરવું. કહેવાને સાર એ છે કે પ્રમાણિકતા પ્રાપ્ત કર્યા વિના કેઈ મિત્ર બની શકતું નથી. પ્રમાણિકતા વિના રૂપાળા રંગીલા મનુષ્યની એક કેડીની પણ કિંમત નથી તે પછી તે મિત્ર બનવાને તે કયાંથી લાયક બની શકે વાર? પ્રમાણિક મિત્રની પ્રાપ્તિથી પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે એમ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
મિત્રમૈત્રી.
કહેવામાં અતિશક્તિ નથી. વાતને વિશ્રામભૂત પ્રમાણિક મિત્ર છે. પ્રમાણિક મિત્રની પૂજ્યતા માટે જેટલું કહીએ તેટલું ન્યૂન છે. પ્રમાણિક મિત્રના બળથી પ્રમાણિકતા આવે છે અને અનેક દુઃખને નાશ થાય છે માટે મનુષ્યએ પ્રમાણિક મિત્રે પ્રાપ્ત કરવા જોઈએ.
સજ્જન મિત્રમેળથી આત્માની કેવી ઉન્નતિ થાય છે તે જણાવે છે.
સજજનમિત્રના મેળથી, જીવન સફળતા હાય;
જ્ઞાની મિત્ર મળ્યા થકી, નડે ન નિજને કેય. પ૫ વિવેચન –સજન મિત્રના સંગથી જીવનની સફળતા થાય છે. જીવનને ઉદ્દેશ જ્ઞાન, તપ અને ચારિત્ર સેવી આત્મામાં રહેલી પરમાત્મશક્તિ ફેરવવાની યથાશક્તિ મહેનત કરી દિવ્ય-ધામે પહોચવા જીવનપ્રવાહ આગળને આગળ વધારવાને હર્ષ તે ઉપદેશાનુસાર જે આન્તરિક સુષ્ટિની શુદ્ધિની જરૂર છે, તેવી જ રીતે બાહ્યસુષ્ટિની શાન્તિની આવશ્યકતા છે. Man is the creature of circumstances સગે માણસને બનાવે છે. તે પ્રમાણે મિત્રે નીકટના સંબંધી હાઈ સોની ઉત્પત્તિમાં ભાગ લેનાર છે. સજજન મિત્રના સંબંધથી શુભસંયોગે દુર્જનના સંબંધી અશુભ સાગ અને અનુકમે ફળપ્રાપ્તિ પણ તેજ પ્રમાણે થાય છે. સજજનની મિત્રાચારીમાં જીવનમાં કલેશ, દુઃખ, વિહવળતા, ઉદાસીનપણું વગેજેને બદલે શનિ, સુખ અને આનંદ નજરે પડે છે. જીવનમાં રસ માધ્યમ પડે છે અને જીવનઝરણું શુષ્ક થતું નથી. કહ્યું છે કે,
महानुभाषसंसर्गः कस्य नोतिकारकः । रथ्याम्बु जान्हवी सङ्गा त्रिशैरपि वन्द्यते ॥
“મહાત્મા પુરૂષના સંબંધ કોની ઉન્નતિ કરતે નથી? સર્વની કરે છે. શેરીના પાણીને ગંગાના સંગથી દેવતાઓ પણ નમે છે.”
વળી સસંગતિથી અવશ્ય લાભ થાય છે. એમરસનું કહે છે કે
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
-~- ............................................. ... ............ lò good company the individuals. merge their egotism into a social soul exactly co-extensive .with the several consciousnesses there present, વળી અંગ્રેજીમાં કહ્યું છે કે “Keep good. company and you shall be of the member. ” સજનમિત્રની સંગતિથી વિશ્વબાગમાં વિચરતા મનુષ્યના ગુણ રૂપ પુષ્પની ખીલવણી થાય છે, સુગંધમય વાસ અપ સ્વજીવન અને પરજીવને રસકસવાળું કરે છે. સદાચાર પ્રકટાવે છે, અને જીવનમાં લાલિત્ય અર્પે છે.
જ્ઞાની મનુષ્ય જ્ઞાનથી સારાસાર વસ્તુને પારખી શકે છે. વિવેકબુદ્ધિથી સસવસ્તુને ત્યાગ કરી પ્રપંચજાળથી ફસતા બચે છે, અને પરિણામે જ્ઞાની મિત્રના સંગથી અનુપમ આનંદની ખુમારીને ભેગી બની અનહદ સુખસ્વાદ લે છે.
જ્ઞાની મિત્રથી સર્વ દિશાએ સુજે છે. સર્વ દિશાઓ સૂજતી, જ્ઞાની મિત્રથી માન;
સરસ જીવન નવલું થતું, પ્રગટે દૈવિકતાન, પ૬ વિવેચન –જ્ઞાનથી સર્વ દિશાઓનું ભાન થાય છે. શારીરિક જ્ઞાનથી શારીરિક કાર્યો કરી શકાય છે, માનસિકજ્ઞાનથી બુદ્ધિનાં કામે કરી શકાય છે, અને આત્મજ્ઞાનથી નિવૃત્તિમાર્ગના ભેદ સમજી સંસારની અસારતા, દેહનું નષ્ટપણું પુણ્ય, પાપ, સુખ, દુઃખ, શરીર અને આત્માનું ભિનપણું પરખાય છે અને તેથી તેની પેટી મમતા, રાગદ્વેષ, ક્રેધ, માન, માયા, લેબ-વગેરે અનીતિના માર્ગે ઘસડનારા અને નરકની ખારી દેખાડનારા દુર્ગુણેને નાશ કરી શકાય છે. સારાસારે જહુનું જ્ઞાન થાય છે. દુનીઆના માયાવિ પડદા પાછળ પ્રકાશ કરતી દેવી ઝાંખીનું ભાન થતાં 9 સચિદાનંદસ્વરૂપમાં લુબ્ધ થઈ એકરંગી બની, દિવ્યઆનદરસનું પાન કરાય છે, દશ્ય વસ્તુઓની ક્ષણિકતા સમજી પિતાની જાતને. દુનિયાના પટમાં ભિન્ન માની જીવનની સાફલ્યતા કરાય છે અને અનહદ આનંદરસનું અલૌકિક
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી
સ્વરૂપ પ્રકટ કરાય છે, ત્યારે જ તેને મનુષ્યજન્મની કિસ્મત સમજાય છે, તથા દેને પણ દુર્લભ એવા મનુષ્યભવની ઉત્તમતા વધારવા પ્રયત્ન કરાય છે. મનુષ્ય પુરૂષાર્થ કરી યત્કિંચિત્ સાર્થકતા પણ મેળવે છે, જીવન તેથી નવલું બને છે, અને વિશેષ જીવવા લાયક થાય છે. આત્માના પ્રદેશમાં દેવીતાનની મેરલી વાગે છે. તેના દિવ્ય આલાપમાં આત્મા લીન બને છે, અને તે શાન્તસમાધિમાં એકરંગી બની ગીઓએ પીધેલા અમૃતરસનું પાન કરી અનહદ આનંદને પ્રાપ્ત કરે છે. તેનું અલૌકિક સ્વરૂપ તેના અનુભવીએ સિવાય કઈ જાણી શકતું નથી. ખરેખર જ્ઞાનીઓની સંગતિની મહત્તા મહાપુરૂએ અલેકિક કહી છે તે યથાર્થ છે.
લાખ કરોડ રૂપૈયાના વૈભવેને ત્યાગ કરીને અને રાજ્યસત્તાને ત્યાગ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે મનુષ્ય અનુભવી આત્મજ્ઞાનીઓની સેવા કરે છે, કારણ કે આત્મજ્ઞાન પામ્યાથી સર્વદિશાએ સુજે છે. અજ્ઞાનાવસ્થામાં દશેદિશાઓમાં શૂન્યતા લાગે છે, પરંતુ આત્મજ્ઞાનાવસ્થામાં આત્માને સાક્ષાત્કાર થવાથી સર્વદિશાઓમાં બ્રહ્મભાવની ચેયરબ્રિગે કંઈક નવું અનુભવાય છે, અને એકાંત જંગલમાં પણ જડ વસ્તુઓના જ્ઞાનના સંબંધે કંઈક અલોકિક આનંદ અનુભવાય છે. ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં આત્મજીવન પ્રકટાવી શકાય છે. આત્માના અનુભવજ્ઞાનથી દૈવિક તાન પ્રકટે છે. આત્મજ્ઞાની મિત્રોની સેબત કરવાથી આત્મશક્તિને વિકાસ થાય છે, અને સર્વત્ર પ્રભુમયજીવન અનુભવી શકાય છે. આ માતના બળ વડે શેક, ચિન્તા વગેરે દુખના વાદળને મનપર આવતાં જ દૂર હટાવી શકાય છે. આત્મજ્ઞાની મનુષ્યને મિત્રે કરવાથી સર્વ ર્શનના મતકાગ્રહમાંથી જૂ, સત્યપ્રભુસ્વરૂપને ઓળખી શકાય છે. આમાની પાસે મન છે તે શિષ્ય સમાન છે અને શુદ્ધ બુદ્ધિ છે તે પ્રધાન છે. આત્માને શુદ્ધપાગ છે તે આત્માની પરમાર સ્મતા કરે છે તેથી તે આત્માને સત્યમિત્ર ગણાય છે. શુભાશુભ પરિ સુમ વિના તોપગથી કર્તવ્ય કાર્યો કરાય છે, ત્યારે પરમબ્રહ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પદની પ્રાપ્તિ કરી શકાય છે. મનને વશ કર્યાં વિના ખાદ્યના સહે મિત્રા હોવા છતાં ખરી શાન્તિ મળતી નથી, મનના વિકલ્પસ’કલ્પ ટળવાથી સાંસારિક શુભાશુભમાં તટસ્થભાવ રહે છે અને નિર્વિકલ્પવંશાનુ આત્મસુખ અનુભવાય છે. માટે શુભાશુભ પરિણામથી ભિન્ન અને અલૈાકિક શુદ્ધોપયાગરૂપ જ્ઞાની મિત્રની અન્તમાં પ્રાપ્તિ કરવી જોઇએ. શુદ્ધભ્રહ્મજ્ઞાનરૂપ મિત્રની પ્રાપ્તિ થતાં દુનિયામાં સ જીવાની સાથે મૈત્રીભાવ પ્રાપ્ત થાય છે, જેઓએ શરીરમાં રહેલા આત્મા છે તેજ સર્વ જીવાના મિત્ર છે એવા અનુભવ કર્યો છે તેએની અનન્તવ્યાપકમિત્રતા થાય છે. સર્વ કરતાં મેટામાં મેટી સર્વ વ્યાપક આત્મમિત્રતા છે તેની પ્રાપ્તિથી આત્મા તેજ પરમાત્મા ખને છે, માટે આત્મારૂપ મિત્ર માટે આત્મજ્ઞાની મિત્રના સહવાસ કરવા જોઇએ.
જલ કમલવત્ મિત્ર અનેલાઓની દશા.
જળ કંમળની મિત્રતા, સજ્જન ચિત્ત સુહાય; જળના સંગ ઢળ્યા થકી,મીન ન જીવ્યુ' જાય. પછ
For Private And Personal Use Only
પ
વિવેચનઃ—સજ્જન મનુષ્યા જળમાં રહેલા કમળની પેઠે નિલેષે મિત્રતા ચાહનાસ હોય છે, કારણ કમલ, જળની સાથે મિત્ર તાના બંધને અધાએલુ છે, છતાં જળથી નિર્લેપ રહે છે. જળનું એક બિન્દુ સરીખું કમળને લેપી શકતું નથી. જળકમળની મિત્રતા સબના પૂર્વે વિવેચન કર્યું છે. માટે અત્રે વિશેષ વિવેચન કરવામાં આવ્યું નથી. માલૢ પોતાના પ્રિયમિત્ર પાણીથી વિખુટું પડે છે કે તુરત પ્રાણુના ત્યાગ કરે છે. પાણી વિના ઘડીભર જીવી શકતુ નથી, મિત્રનાં વિરહને નહીં સંહન કરી શકવાથી દેહના ત્યાગ કરે છે, તેની પેઠે સ્વોપણ વિના આપણા પ્રેમીને પોતાના તરફ ખે’ચી શકાતા નથી. ઊંચાં સ્વાત્માનું પરમાત્મા માટે સ્થાપણ થાય છે ત્યારે મિત્રતાનુ સ્વરૂપ પ્રગટે છે અને પરિણામે આત્માનઃ પ્રકટે છે. જલની સાથે કમલના જેવા સબધ છે તેવા સ્થમિત્રાની સાથે
'
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ
મિત્રમૈત્રી.
સબંધ માંધવા જોઇએ, જેનામાં કુદ્રતી પ્રેમ છે તેનામાં મિત્ર વિરહે જીવવાની શક્તિ રહેતી નથી. અકબર બાદશાહના મિત્રો મૃત્યુ પામ્યા બાદ અકમર ખાદશાહે પછીથી ઘણાં વર્ષ જીવ્યા નહોતા. શ્રી હેમચંદ્રપુર શ્રી કુમારપાલ રાજાના અત્યંત પ્રેમ હતા. પોતાના ગુરૂના મૃત્યુ પછી થોડા વર્ષ માં કુમારપાલ મરણ પામ્યા હતા. રામનુ મૃત્યુ શ્રવણ કર્યાં બાદ તુત લમણે સ્વદેહનો ત્યાગ કર્યાં હતા. દેહ રૂપ મિત્રના સંચાગ જ્યારે આત્મા ત્યાગે છે, ત્યારે દેહ પેાતાનુ મૂળ સ્વરૂપ બદલી નાખે છે. જળમાં કમલને જે આનદ પ્રકટે છે, તે સ્થળમાં પ્રકટતા નથી. આત્મા સ્વશુદ્ધસ્વરૂપ મિત્રની સ`ગતિથી જીવી શકે છે, તે વિના જીવી શકતા નથી. સત્ત્વચિન સ્વરૂપ આત્મા છે. દનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્મા છે. પેાતાના શુદ્ધભ્રહ્મરસથી આત્માઓના મિત્રો ખરેખર આત્માએ છે પણ જડ પદાર્થો નથી. જડ પદાર્થીની અહંતા અને મમતાથી કદાપિ સત્ય શાન્તિના લાભ કોઈને મળ્યા નથી અને ભવિષ્યમાં કોઇને મળનાર નથી. જડ પ દાર્થો કદાપિ આત્માપર પ્રકાશ કરી શકવાના નથી. આત્માની પરમ પ્રભુતા અને પરમાનંદને સમજવા માટે જડ પદાર્થોં `કર્દિ સમ થવાના નથી, માટે જડ પદાર્થીની પ્રાપ્તિ માટે જડ પદાર્થોને અને જડ જીવેને, જ્ઞાની મિત્ર કરી શકતા નથી. વિષચેાની તૃષ્ણાના ઢિ અંત આવતા નથી. વિષયે પણ આત્માની મિત્રતા સમજવા શકિતન માન્ થતા નથી માટે વિષયેામાં મુઝાઇને જ્ઞાની આત્માઓએ ફાિ આત્માઓપર તુચ્છતા ધારણ કરવી નહિ. આત્માના જ્ઞાનન્દન ચાસ્ત્રિગુણાની આત્માની સાથે મિત્રતા છે તે આત્માના ત્યાગ કરીને અન્યત્ર રહેતા નથી. આધ્યાત્મિકષ્ટિએ આ પ્રમાણે મિત્રની મિત્રતા અવળેાધીને આત્માની મિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ. હવે બ્યાવ}ારિક જલકમલ મિત્રતા સંબધી સ્પષ્ટ. આધ આપવામાં આવે છે. જલમાં રહેલા કમલની પેઠે સ્વમિત્રાની સાથે મૈત્રી સમધ આંધવા જોઇએ. સ્વમિત્રોના કદાપિ ગમે તેવા પ્રસગામાં ત્યાગ કરીને પ્રેમી મિત્ર જીવી શકતા નથી. ઉત્તમ પ્રેમી પોતાના પ્રાણવલ્લભની સાથે હારીરની પ્રાપ્ય કરે છે. તેમ મિત્રા પણ સ્વમિત્રો માટે પ્રાણાપણુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિબમિત્રી.
9
કાર છે. પ્રેમી મિસેના સહવાસ વિના પ્રેમી મિત્રને ગમતું નથી. દર દેશમાં રહ્યા છતાં તે સ્વમિત્રની સ્થિતિ તપાસે છે. તેમને દૂર
હા છતાં સાહાય આપે છે. મિત્રોના મનને આનંદરસ આપવા પ્રયત્ન કરે છે.
કુમુદચંદ્રમૈત્રીનું સ્વરૂપ દર્શાવે છે. મિત્રી કરીને પોયણું, ચન્દથકી વિકસાય;
કુકત મિત્રી ના ટળે, કરતાં કોડ ઉપાય. ૫૮ વિવેચન-જ્યારે ચન્દ્ર, આકાશમાં પિતાની શાન્ત રશ્મિને પાસ ફેલાવતે ખીલે છે કે પોયણું પણ પિતાના સ્વરૂપને ખીલવતું જય છે. ચન્દ્ર ઉગતાંજ પિયણું સ્વાભાવિક રીતે ખીલવા માંડે છે. ચંદ્ર અને પિયણમાં કુદતીરીતે મિત્રતાને એ સંબંધ છે કે એકને વિકાસ થતાંની સાથે પોયણુને વિકાસ થાય છે, અને એકની ક્ષીણતા થતાની સાથે બીજાની ક્ષીણતા થાય છે. ગુરૂશ્રી કહે છે કે કરેડે ઉપાયે કરતાં તેઓ વચ્ચેની મિત્રતા ટળતી નથી. તેઓની મિત્રતા અખંડ રહે છે, નારદના જેવા કેટલાક દુર્જન મનુષ્ય મિત્રોને પરસ્પર લડાવવા કરડે ઉપાયે કરે છે પરંતુ જે કુદતી મિત્રી હોય છે તે ટાળી ટળતી નથી. મિત્રોને પરસ્પર વિરૂદ્ધ કરવા માટે જેના એક બીજાની આગળ નિન્દા કર્યા કરે છે અને એક બીજાને ખે ભલે છે. પરંતુ કુદતપ્રેમીમિત્રોની મિત્રી ઉલટી તેથી વૃદ્ધિ એમ છે પરંતુ કદાપિ ટાળી ટળતી નથી. દેશકાલથી વિયોગ થતાં પકવત મંત્રી જેવી હોય છે તેવી તેવી રહે છે, મિત્રની, લાગી, સ, માન, પ્રતિષ્ઠા, કીતિ ગેરેને નાશ થએલે દેખવામાં આવે તે પદ્ધતી મિત્રને બાહની કંચિત્ અસર થતી નથી. પેનમાં એક રૂમ રહેતા હતા. તેને બી સાહેબ મિત્ર થતું હતું. બીજા સાહેબના પુત્રને પહેલા સાહેબે અજાણતારવારથી માર્યો અને તેના પિતા
જે પિતાને મિત્ર થતું હતું તેના શરણે તે ગયે. તેણે ખુની મિત્રનું રત્ર કર્યું અને પૂર્વની કે તેની મૈત્રી કાયમ રહી. વિશ્વામિત્રે વસિષ્ઠના પુત્રને નાશ કર્યો હતો પરંતુ વસિષ્ઠ કદાપિ વિશ્વામિત્ર
18'
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
એમત્રી દર્શાવી નહોતી. પરસ્પરની હાનિ થતાં પણું કદ્રત મંત્રી કાયમ રહે છે. સૂર્યના તાપથી કમલે કદાપિ કરમાઈ જાય છે તો પણ તેઓ સૂર્યના ઉદયથીજ વિકસે છે. કુદ્રત મૈત્રી આગળ બાહ્ય પદાર્થોની હાનિ અને તેના લાભને હિસાબ ગણાતો નથી. કુદત મૈત્રીમાં પરસ્પરના સંહજ અપરાધને હિસાબ ગણવામાં આવતું નથી. કુદ્રતીમિત્રોને પરસ્પર એક બીજાનું આકર્ષણ થાય છે. કુદ્રતી મિત્રોમાં પરસ્પર કુદ્ધતી પ્રેમ હોય છે. આવી મંત્રીનો જે દેશોન્નતિ, ધર્મોન્નતિ, ગુણોન્નતિ વગે૨માં ઉપગ કરવામાં આવે છે તે તેથી પરસ્પરની શુભપ્રગતિ થયા વિના રહેતી નથી. જ્યાં આત્મભાવને જ જોવામાં આવે છે ત્યાં મિત્રતા તૂટતી નથી. મનની પેલી પાર રહેલા આત્માના દષ્ટાઓમાં પરસ્પર જે મિત્રતા થાય છે તેને કોટિ ઉપાયે નાશ થતું નથી માટે તેવી મિત્રતા કરવા યોગ્ય છે.
કમળે રવિની સાથે કરેલી મિત્રતાના દષ્ટાંતથી મિત્ર સ્વરૂપ પ્રબોધે છે.
કમલે રવિની પ્રીતડી, કરી ન છાની રહાય; રવિ ઉદયે ખીલે કમળ, કુદરત ત્રી ન્યાય, પ૯
વિવેચન –સૂર્ય અને કમળની મિત્રતા છાની રહેતી નથી, સૂર્ય ઉગતાની સાથે કમળપત્ર વિકસે છે અને તેવી રીતે સૂર્યના અરત થયા પછી કમળ પિતાના પત્રોને બી દે છે. કુદરતી રીતે કમળ અને સૂર્યને આ સંબંધ છે. ઉપર્યુંકત દષ્ટાંત પ્રમાણે પરસ્પર જ્યાં કુદરતી પ્રીતિ હોય છે ત્યાં કુદતી મૈત્રી થાય છે. મિત્રના વિકાસ અને આચાર, મિત્રને આત્મા ઈત્યાદિક સર્વ પર મિત્રને સ્વાભાવિક પ્રીતિ પ્રગટે છે, પરસ્પરનો આમાઓ એક બીજાને ખી કિસિત થાય છે અર્થાત્ આનંદમય થાય છે. પરસપર એક બીજાનો. અર્થ માત્રને વિરહ કેટિ વર્ષો સમ લાગે છે. એક બીજાના માટે મિત્રો સર્વ સ્વાર્પણ કરે છે, અને બીજાને લાંબા કાળે મળતાં રામ
ગમ અય છે અને હર્ષને પાર રહેતું નથી. હજારે માઈલ મિત્ર દૂર છતાં ક્ષણે ક્ષણે તેનું સ્મરણું થાય છે અને તેને મળવા મન તપી
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
રહે છે. આવા મિત્રે એક બીજાના વિરહથી પ્રાણને પ્રીતિ હેમ અગ્નિમાં કરી દે છે. તેઓ એક બીજાને અવલંબીને જીવી શકે છે. કુદ્રત મિત્રીની તુલ્ય કેઈમૈત્રી આવી શકતી નથી. મર્યાદાનાં બંધનેને કુદ્રત મિત્રીમાં વિરહ છે. મિત્રનું નામ યાદી આવતાં અને મિત્રની આકૃતિ દેખતાં મિત્રની આંખમાં પ્રેમાશ્રુ, હર્ષાશ્રુ પ્રગટે છે. મિત્રના નામે હજારે કાર્યો કરવાને કુદ્રતી મિત્ર સદા તૈયાર રહે છે. કુદ્રતી મિત્રને પ્રેમ એજ તેનો વિવેક છે. કુદતી મિત્રની સર્વ પ્રવૃત્તિ, ખરેખર મિત્રના હિતાર્થે હોય છે. મિત્રને કુદ્રતી પ્રેમ, કેટિ ઉપાયે છુપા છુપાત નથી, કુદ્રતી મિત્રની શુભ લાગણીઓનું માન કાઢી શકાતું નથી. કુદ્રતી મિત્રના મેમમાં મિત્ર વ્યાપી રહ્યો હોય છે તેથી કુદતી મિત્રને કેઈની ઉપમા આપી શકાય તેમ નથી. કુદતી મિત્રે એક બીજાના ભલાના વિચારે મનમાં કર્યા કરે છે. કુદતી મિત્રોએ પોતાના મિત્રોના શ્રેય માટે સર્વ સ્વાર્પણ કર્યું છે એવાં હજારે દષ્ટાંત આ દુનિયાના ઈતિહાસના પાને મજુદ છે. બાહ્યાનાં શરીરે, સત્તા, ધન વગેરેને કુદ્રતી પ્રેમ મૈત્રીમાં નામના મેલસમાન ગણવામાં આવે છે. કુદ્રતી મિત્રોનાં લક્ષણે બાંધે પાર આવી શકે તેમ નથી. કુદતી મિત્રી ઉત્પન્ન થવાનાં કારણે ગણાવતાં પાર આવી શકે તેમ નથી. મનની પેલી પાર કુદ્રતી આ મમૈત્રીથી યેગીઓ આત્માનંદની ખુમારીમાં મસ્ત બને છે. મન ક્ષણેક્ષણે વિચારોથી ફર્યા કરે છે. તે એક સરખું સદાકાલ રહેતું નથી. મનથી મૈત્રી કરેલી સદાકાલ રહેતી નથી માટે તે કુદ્રતી મૈત્રી ગણાતી નથી. આત્માની વાભાવિક મૈત્રીને કુદ્રતી મૈત્રી કહેવામાં આવે છે. જ્યાં આત્મા બીજા આત્માથી ઐથ અનુભવે છે ત્યાં વચ્ચે મન, વાણું, કાયા, વિદ્યા, સત્તા, લક્ષ્મી, રૂપ, નામ વગેરેનો સિાબ ગણુતે નથી અર્થાત્ મન, વાણી, કાયા, વગેરે હોય તે તેમાં વિશેષ મહત્વ નથી. ન હોય તે તે માટે કંઈ આવશ્યકતા રહેતી નથી. બાહા કુદ્રતી પ્રેમી મૈત્રી કરતાં કુદ્રતી આત્મમિત્રતાની અનંત ગુણી મહત્તા છે એમ આત્મજ્ઞાનીઓ સમજે છે ત્યાં શાસ્ત્રો, દષ્ટિએ, અપેક્ષાઓ વગેરેની મર્યાદા–બંધનતા રહેતી નથી.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
મિત્રમૈત્રી.
જ્ઞાની મિત્રનુ સ્વરૂપ દર્શાવે છે.
૬૦
સફ્ળી અધી જીદગી, મળતાં જ્ઞાની મિત્ર; દુર્ગુણ, દાષા સા ટળે, ચાવે જીવ પવિત્ર. વિવેચનઃખરૂ છે કે જ્ઞાની મિત્રની સગતિથી અ જીંદગી સફળ થઈ જાય છે. કારણ કે જ્ઞાની મિત્રની સ'ગતિથી ચાર વિચાર બદલાઈ જાય છે, અને ખરા ખાટાના ભાસ થતાં વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરિણામે જીંદગીની સાર્થકતા સમજાય છે. જયારે મનુષ્યદેહની કીંમત સમજાય છે, ત્યારે પોતાનામાં ગુપ્તપણે વાસ કરી રહેલા દુર્ગુણાના નાશ કરવા તરફ લક્ષ દોરાય છે. આત્મનિરીક્ષણ કરી દુર્ગુણાને ટાળવા અર્થે ઉપાયા ચાજી ધ્રુણાથી ભિન્ન થવાય છે, અને સદ્ગુણાનુ પાત્ર થવાય છે. સદ્ગુણૢાને પામવાથી આત્મશક્તિ પ્રગટે છે, અને દુનિયા દુઃખરૂપ લાગવાને અદલે સુખરૂપ ભાસે છેઅને આત્મ જીવન સહેલું, સરળ અને પવિત્ર બને છે. મૃત્યુના પણ તેને ડર રહેતો નથી, અને તેને ભેટવા હોંશે જીવ તૈયાર થાય છે. કહેવત છે કે સામત તેવી અસર. જેટલા દુર્ગુણી મનુષ્યની સ`ગતિથી દુર્ગુણો પ્રગટે છે તેટલાજ સદ્ગુણીની સંગતિથી સદ્ગુણા પ્રગટે છે. જ્ઞાની મનુષ્યની સંગતિથી પરિણામે જ્ઞાની અની શકાય છે. તેવા મિત્રા માટે કવિ એમરસન કહે છે કેઃ -
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Oh friend, my bossom said,
Through thee alone the sky is arched Through thee the rose is red.
All things through thee take noble form. And look beyond the earth. The-nill-round of our fate appeams. A sun-path in thy worth.
Me too thy noble ness has tought To master my despair. The fountain's of my hidden life. Are through thy friendship fair,
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
આત્મજીવનને સાથી સન્મિત્ર મેળવતાં અર્ધ જીદગી સફળ થાય છે એમ કહેવામાં ઘણું ગૂઢ રહસ્ય સમાયેલું છે. મનની આર્થિને હાળવા માટે સુમિત્ર ઉદ્યમ વૈદ્યની અને નન્દનવનની ગરજ સારે છે. આત્માની ફીણતાને નાશ કરવા માટે સુમિત્રરૂપ પુષ્ટિમાત્રાની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. આત્માની શુદ્ધતા કરવા માટે સન્મિત્રરપ ઓષધની અત્યંત જરૂર છે. પવિની સ્ત્રીના કરતાં સુમિત્રથી આત્માની અનંતગુણ વિશુદ્ધિ થાય છે. આત્માને આનદમાં લયલીન કર હોય તે સન્મિત્રથી એક ક્ષણમાત્ર પણ જૂદા ન થવું જોઈએ. આ વિશ્વમાં સુમેરૂની હવા કરતાં મિત્રની ગેષ્ઠીમાં જે સુખ છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. પિતાની જીંદગીના અર્ધા ને ભાર તે સન્મિત્ર એ છ કરી દે છે. માટે મિત્રની આવશ્યકતા સંબંધી સુએ વિચાર કરે જોઈએ.
મિત્ર વિના મનની શૂન્યતા. ગાય વિનાનું વાછડું, માત વિનાનું બાળક મિત્ર વિના મન જાણવું, મિત્રતણે ધર ખ્યાલ ૬૧
વિવેચન—-ગાય વિનાના વાછડાના મનની જેવી દશા વતે છે, માતા વિનાના બાળના મનમાં જેવી દશા થાય છે, તેવી દશા મિત્ર વિનાના મનની થાય છે. મિત્ર વિના સકલવિશ્વ શુન્ય સમાન મનમાં ભાસે છે. જેને મિત્ર નથી તેને હૃદય નથી–જેને ઉત્તમ ગુણિયલ મિત્ર નથીતેને સાહાયકનથી. મિત્ર વિના અખિલ વિશ્વમાં જ્યાં જાઓ
ત્યાં હદયની વાત કેઈને ખુલી રીતે કથી શકાતી નથી. મિત્ર વિના હક્યને ભાર કેઈની આગળ ઉતારી શકાતા નથી. આ ઉપરથી સત્ય મિત્રની હદય મિત્રની–કેટલી આવશ્યકતા છે તે સહેજે સિદ્ધ થાય છે. પૂર્ણ સત્ય પ્રેમના સ્વાર્પણ વિના કદાપિહૃદય મિત્રની પ્રાણી કરી શકાતી નથી. હદયમિત્રના વિયોગે આત્માને ચેન પડતું નથી. ગમે તેવા આનંદપ્રદ રસીલા સગમાં પણ તેને શુષ્કતા ભાસે છે. મિત્રવિચગીનું હૃદય સંકેચાઈ જાય છે, અને તે કેઈપણ કર્તવ્યમાં ઉત્સાહી બની શકતું નથી. મિત્ર વિનાની એવી સ્થિતિ છે
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
મિત્રમૈત્રી.
તેવું અવબોધીને ગુણગણ વિશિષ્ઠ મિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. એક કવિએ એટલે સુધી કહ્યું છે કે આ જગત નું રાજ્ય જાહનમમાં જજે પણ મિત્રને વિગ ન થશે. “ જજે રાજ્ય જાહનમમાં જગતનું, મિત્ર વિયેગ નટળશે” (સ્વ.ડા. છે) ઈત્યાદિ વિચારોથી આત્માની છાયા સમાન મિત્રને વિગ ન થવું જોઈએ. અથવા આત્મછાથા સમાન મિત્ર વિના એકક્ષણ માત્ર ન રહેવું જોઈએ. ગમે ત્યાંથી પિતાને એગ્ય મિત્ર પ્રાપ્ત કરવો જોઈએ અને સાત્વિક ગુણથી મૈત્રી ભાવનું રક્ષણ કરવું જોઈએ. અધ્યાત્મદષ્ટિએ આત્મજ્ઞાન મિત્ર છે. વિવેક મિત્ર છે. શુદ્ધ પગ મિત્ર છે ધર્મ મિત્ર છે.
આ વિશ્વમાં કોઈપણ મનુષ્યને અવશ્ય મિત્ર તે હોય છે જ. મનુષ્યને સ્વભાવ એ છે કે તેણે કેઈની આગળ પોતાનું હૃદય ખાલી કરવું જ જોઈએ. મનુષ્યને સ્વભાવજ એ છે કે તેને કોઈ મિત્ર તરીકે જોઈએ છે, કહ્યું છે કે
प्रत्येक परिवर्तते तनुभृतां दुःखं सुखं चान्वहं । दुःखे सन्निहिते सुखे च विगते चित्तंभृशं किलश्यते न स्युःचेत् सुहृदो विशालमनस, स्तस्मिन् प्रसङ्गे तदा. दद्यादाश्वसनं सहायमथवा तस्मै निराशाय कः ॥
પ્રત્યેક મનુષ્યપર સુખદુઃખનું ચક્ર ફર્યા કરે છે. વાળr: સુનતા દુઝાનતા વા તૈઝ ગુજરા,મિશm સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ લાગેલું છે. સુખ જતાં અને દુઃખ પ્રાપ્ત થતાં ચિત્ત દુઃખી થાય છે. તેવા સમયમાં વિશાળ મનવાળા જે મિત્રો ન હોય તે તેવા નિરાશ મનુષ્યને આશ્વાસન અથવા સહાય કાણું આપી શકે. નિઝ
S, જેને शिरके बाल, काटे कटावे पिछु कटे, तोभि न छोडे ख्याल ॥ मित्र ऐसा कीजाए, जैसा शीगोडा. नुपर कांटा प्रेमका । मांहि दुधवेला ॥ मित्र ऐंला कीजीए, जैसा मेदिका रंग, पिस्ते रंग वधे घणी, होवत હા અમંગ . ઈત્યાદિ કહેણીઓથી મિત્રની આવશ્યકતા અને ગુણોનું હૃદયમાં સારું ભાન થાય છે,
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૩
व्याधितस्यार्थहीनस्य, देशान्तरगतस्यच नरस्य शोकदग्धस्य, सुहृद्दर्शनमौषधम् ॥ शोकारातिभयत्राणं, प्रातिविश्रम्भभाजनम् केन रत्नमिदं सृष्टं, भित्रमित्यक्षरद्वयम् ॥ प्राणैरपि हिता वृत्ति, रद्रोहोव्यानवर्णनम्
आत्मनीषियाधान, मेतन्मैत्रीमहाव्रतम् ॥ ઈત્યાદિ કેથી મિત્રની આવશ્યકતાને સ્વીકાર કરીને સન્મિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ.
મિત્ર વિરોધીને પાપી ચંડાલની ઉપમા આપે છે. મિત્ર વિરોધી જે બને, તે પાપી ચડાળ; મિત્રધર્મથી ભ્રષ્ટ તે, પામે દુઃખ વિશાળ દ૨
વિવેચનઃ—જે મનુષ્ય પિતાના મિત્રથી વિરોધી બને છે, જેને એક વખત મિત્રતાને કેલ આપે છે, અને પશ્ચાત તેની સામેની મેં તેડે છે, આપેલા વચનને ભંગ કરે છે તેવા મનુષ્ય માટે ગુરૂશ્રી, શબ્દના પ્રહાર સાથે કહે છે કે તેવા મનુષ્યને “પાપીચંડાળ” જે લેખ. નીચમાં નીચ કામ કરે તેને આપણે પાપીચંડાળ કહીએ છીએ. દાખલા તરીકે કસાઈ પિતાના ફૂર કર્તવ્યને લીધે પાપીચંડાળના નામે ઓળખાય છે પણ કરૂઈ તે પિતાના કૂર કાર્યથી જગ પ્રસિદ્ધ છે પણ મિત્ર તે વિશ્વાસ આપી વિશ્વાસઘાત કરે છે. curture of unotick નામના પુસ્તકમાં લખે છે કે લાગણીને ઘાત કર, લાગણીને છેદેવી, દુખવી. જડે મુળ કરવી તેથી મનુષ્યને ઘાત કર્યા બરાબર સમજવું ખરેખર એટલું તો કરું માલુમ પડે છે કે તેમાં વિશ્વાસઘાતને ભેગા થયેલે મનુષ્યને રીબાવવું પડે છે. ખરી શિક્ષા તે એ છે કે મિત્રથી વિરોધ કદાપિ ન કર જોઈએ. મિત્રથી વિરોધ થાય એવા માર્ગો ત્યાગવામાં ગમે તે સ્વાર્થ હોય તે પણ તેને ત્યાગ કરે. મિત્રનું દિલ દુઃખાય એ એકપણ શબ્દ કોઈ કાળે ન કહેવું જોઈએ. મિત્રને કોઈએ
1.
-
1
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
મિત્રનેત્રી.
+
+
અ + +
ભરમાવ્યું હોય તે પિતાના હૃદયને ખુલાસો કરે જઈએ, અને તે ન માને તે ભવિષ્યપર આધાર રાખવું જોઈએ, પણ સહસા કઈ અશુભ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. મિત્રને કઈ બાબતમાં બેટું લાગ્યું હોય તે તેની માફી માગવી જોઈએ અને તેના હૃદયને શાન્ત કરવું જોઈએ તેમ છતાં કઈ પાપ બુદ્ધિથી મિત્ર વિરોધી બને છે તે તે મિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે. વનમાં ઝુંપડી બાંધી શેષ જીવન ગાળવું તે સારું છે પરંતુ મિત્રના વિરેધી બનવું તે મહા અધમકાર્ય જસૂવું. મિત્રના વિરોધી બનવાથી અન્ય ભવમાં મહા સુખી અવતારની પ્રાપ્તિ થાય છે અને શુભ મિત્રની પ્રાપ્તિ થતી નથી. મિત્ર માટે બાણ ખમવું પડે તે ખમવું પણ મિત્રના વિરોધી ન બનવું જોઈએ. કઈ પાપના ઉદયથી મિત્રની સાથે બનતું ન આવે તે મિત્રથી દૂર રહેવું વા પ્રસંગે તેના સંબંધમાં આવવું. પરંતુ મિત્રની સાથે વિરોધ વધે એવા સગામાં ગમે તે લાભ થવાને હેય તે પણ ન આવવું. આ પ્રમાણે વર્તવાથી પુણ્ય કર્મને ઉદય થાય છે અને અંતે સત્યને જય થાય છે. સુમિત્રેએ કદાપિ મિત્ર વિરોધી ન બનવું જોઈએ એજ પ્રસંગેપાર હિતશિક્ષા ગ્રાહ્ય કરવી જોઈએ.
મિત્ર વિનાના મનુષ્યની કેવી દશા થાય છે તે જણાવે છે. મિત્ર વિનાને માનવી, મનમાં બહુ ગુચવાય સત્ય ન સજે માર્ગમાં, જ્યાં ત્યાં બહુ ભટકાય છે
વિવેચન –જે મનુષ્યને આ જગતમાં કઇ મિત્ર નથી તે મનુષ્ય દુનિયાના વ્યવહારમાં ઘણજ ગુંચવાયા કરે છે. કારણકે દુનિયાના વ્યવહારમાં કેટલીક એવી બાબતે ઉપજે છે કે અવિશ્વાસ મનુષ્યને દીલ ખેલી કહેવાતી નથી. વિશ્વાસુ મિત્ર આગળ હો ઉભરો ઠાલવતાં તે શેકાદિ લાગણીનું જોર કમી કરી હદયને દાહ શાંત કરી હદયનું દર્દ વિકારે છે. મિત્ર શાન્તિનું સ્થાન છે,દિલાસાનું દેવળ છે અને ખડકોવાળા તેફાની દરીયામાં હસી પડેલી તેની મદદગાર વિવાહiી છે. જે મનુષ્યને મિત્ર ન હોય તેને દુનિયા સુખરૂપ લાગતી નથી. મનીઆમાં કાંઈ સુઝતું નથી. લક્ષમીના પ્રતાપે ભલે તે જગતમાં
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૫
સુખી હોય પણ તેનું સુખ જંગલમાં ખીલેલાં ગુલાબ જેવું નિરર્થક છે. મહા સમુદ્રમાં છુપી રહેલાં કિંમતી મતી જેવું છે. કમનશીબે અટવટે માર્ગે ફસી પડે તે તેના દુઃખની ગણતરી જ નહિ. ગીગીચ ગલીમાં ફસી પડેલા મુસાફર ભેળા મનુષ્યને ધોરી માર્ગે લાવી સીધે રસ્તે દેખાડનાર મનુષ્યની ખામી હોવાથી દુનિયા અગ્નિની ભઠ્ઠી જેવી લાગે છે કે જેમાં પિતે અને પિતાનાં સગાં વહાલાંઓ જળી જઈ ખાખ થઈ જાય છે. માટે વિશ્વની મુસાફરીમાં સહાય અર્થે મિત્રની આવશ્યકતા નિવિર્વાદ છે. જે રસ માતામાં છે તે પિતામાં નથી, પિતામાં છે તે માતામાં નથી, ભાઈમાં છે તે સ્ત્રી તથા બહેનમાં નથી, અને સ્ત્રી તથા બહેનમાં છે તે ભાઈમાં નથી. મિત્ર એક એવી વસ્તુ છે કે કઈ સમયે માતાના સ્નેહની પેઠે પિતાની વૃત્તિ પિઠે. બંધુઓની સાહાયતા પેઠે અને સ્ત્રીની મૃદુતાની પેઠે અનુપમ સહાય આપનારે હોય છે તેથી તેની ઉત્તમતા જગતુમાં કહી જતી નથી.
મિત્ર વિનાની શુષ્ક છંદગી છે. મિત્ર વિનાની જીદગી, વનના પુષ્પ સમાન; મિત્ર વિના જગ લાભ નહિ, સમજે ભવ્ય સુજાણ, ૬૪
વિવેચન –જેમ વનમાં ખીલેલાં સુગધિ પુષ્પોની સુવાસ નકામી છે અને પરિણામે કીંમતી પુષ્પ બીન ઉપગનાં ઠરે છે તેમ મિત્ર વિનાનું જીવન શુષ્ક લેખાય છે. આત્મજીવનમાં રસને બદલે શુષ્કતા માલમ પડે છે, અમૃતને બદલે ઝેર માલમ પડે છે, અને પરિણામે જીવન નિર્માલ્ય બને છે. ગુરૂ મહારાજ કહે છે કે ભવ્ય શુશીલમળે! યાદ રાખજો કે દુનિયાના વ્યવહારમાં મિત્ર વિના કાંઈ લાભ થનાર નથી. “મિત્રને ભાઈબંધ” કહેલા છે એટલે ભાઈ કરતાં પણ એક બંધ વધારે એટલે મિત્ર સાથે સંબંધ લેખાય છે. જ્યારે તે સંબંધની ખામી હોય છે તે જેમ લશ્કરમાં લઢતા સિપાઈ પાસે ફક્ત તલવાર હેય પણ રક્ષણાર્થે ઢાળ ન હોય તેમ મિત્ર વિનાના મનુષ્યનું સમજવું. દુઓથી ઘેરાયેલા અને આપત્તિઓથી સપડાયેલા મિત્ર
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
મિત્રમૈત્રી.
હૃદયને સહાય અર્થે વા થાકેલા હૃદયના થાક ઉતારવા અર્થે અન્ય મિત્રહૃદયની જરૂરિયાત સહેજે સમજાય છે. એમરસને પોતાના મિત્ર ઉપરના નિષધમાં લખ્યુ છે તે પ્રમાણે ખાતરી થાય છે ત્યારે અનન્ત ઘણો આનંદ થાય છે.
Let the some be assuved that some where in the universe it should regoin its friend and it would be content and cheerful for a thousand years.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજથી અઢી હજાર વર્ષ પર થએલ મગદેશના રાજા શ્રેણિકેના પુત્ર અભયકુમાર મહુ તર્કબુદ્ધિવાળા અને ધ બુદ્ધિવાળા હતા. તેની સાથે એક કસાઇના પુત્ર સુલસે દોસ્તી આંધી. અભયકુમારે પોતાના સવિચારોના બળથી સુલસને દયાવત બનાવ્યો અને તેથી તેણે કસાઈના ધંધા કરવાનું અશુભકમ ત્યાગ્યું. સુલસના પિતા મરણ પામ્યા પશ્ચાત્ સુલસને તેના કુટુએ પશુએ મારવા ઉશ્કેર્યાં. સુલસે છરીના ઘા પેાતાના પગપર કર્યાં તેથી તેને દુઃખ થયું. તેણે કુટુબીઓને એલાવી કહ્યું કે મને દુઃખ થાય છે. તેમાંથી તમે દુઃખ વેંચી લેા. કસાઇ કુટુંબે કહ્યું કે એ અમારાથી વ્હેંચી લેઇ શકાય તેમ નથી. ત્યારે સુલસે કહ્યું કે મ્હને પાપકમ થી જે પાપ લાગે તે તમા ક્યાંથી વ્હેચી લઇ શકશે. આ ભવમાં કરેલા પાપાને પરભવમાં મારે પાતેજ ભોગવવાં પડશે. ઈત્યાદિ શબ્દોથી તેનુ કુટુ ધ પામ્યું. અભયકુમારની સંગતિથી સુલસની શુદ્ધબુદ્ધિ થઇ અને તે અનેક સદ્ગુણાથી શાભાયમાન થયા. અભયકુમારની સાથે દોસ્તી બાંધનાર મ્લેચ્છપુત્ર આદ્રકુમારને પણ અભયકુમારે ધમી બનાવ્યે. માટે શુદ્ધબુદ્ધિવાળા મિત્રા કરવાની જરૂર છે. પશુઆને અને પક્ષીઓને પણ આત્મમિત્ર મનાવવાં જોઈએ. જેને મિત્ર છે તેને અણુધારી સાહાય્ય છે એવુ જાણી નિષ્કામપણે મિત્રા કરવા જોઇએ.
આત્મામાં મિત્ર ગુણી પ્રકટાવવાથી મિત્રોની પ્રાપ્તિ થાય છે. મિત્ર ગુણા પ્રગટાવતાં, મળતા મિત્ર હજાર; જેના મન નહિ મિત્રતા, મિત્ર ન ફેાના ધાર,
પ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી.
૧૦૭
વિવેચન-મિત્રધર્મ, પરિપૂર્ણ બજાવવાને જે જે ગુણેની ખીલવણી કરવી પડે છે તે તે ગુણેને પરિપૂર્ણ ખીલવવાથી મિત્રધર્મનું ખરૂં સ્વરૂપ સમજાય છે. જ્યારે શુદ્ધાત્મમિત્રધર્મ આચરણમાં લાવી શકાય છે ત્યારે હજાર મિત્રોનું લક્ષ તેના તરફ ખેંચાય છે અને અન્તરના ઉંડા પિલાણમાં ગુપ્તપણે વાસ કરી રહેલી વિશુદ્ધશક્તિને તેઓ માન આપીને ચાલે છે. મિત્રના આચરણમાં શુદ્ધતા અને સાત્વિકપણું જેઈવિશ્વાસ આવે છે અને ગુપ્તવાતને હૃદયદ્વાર ખુલ્લાં કરી કહે છે. તે મિત્રની નિ:સ્વાર્થવૃત્તિ ઉપર તન, મન, અને ધનજ બક્ષીસ કરે છે. હું અને તું, ને ભેદ ટાલી, વસુધૈવ કુટુંવા? નામના, જવલંત મંત્રના ઉચ્ચારણને ઘષ કરી એકરંગી બને છે. અખિલ બ્રહ્માંડમાં વસતી માનવજાતિ નિજસ્વરૂપ પ્રમાણે લેખી, છલ, કપટ અને પ્રપંચના દાવે ટાળી સ્વજાતિ ભાઈની માલમિલકત ઉપર ત્રાપ મારવાની દુષ્ટ ટેવને હમેશને માટે તિલાંજલિ આપે અને તેના માનસિક સ્વતંત્ર પ્રદેશમાં ભાવનારૂપે તે
આશા દેવલ દીસે, અહીં તહીં જગદીશનાથના રે, ગણના જેની ના ગણી જાય, વિવિધ બહુ ભાતનારે.
એજ કડી વાસ કરી રહી છે. તેની પ્રચંડ જપમાળમાં હું અને તેના ભેદ બાળી ભમ કરી પોતાના સ્વરૂપને તેની વિશુદ્ધિમાં. લય કરી દે છે. સમસ્ત જગને પોતાનું સ્વરૂપ લેખે છે. જેટલું તેને જગતું પ્રિય લાગે છે તેટલોજ તે જગને પ્રિય લાગે છે. તેને કઈ દુશમન રહેતો નથી અને “ભાતૃભાવને પિષક બનવા ઊપરાન્ત આત્મભાવને પિષક બને છે. ખરેખર મનુષ્ય છતાં આવા વિશ્વવ્યાપક શુદ્ધભાવના ખીલવનાર મનુષ્ય દેવ તરીકે પૂજાય છે. જે મનુષ્ય આવી ભાવનાથી વિરૂદ્ધપક્ષના હોય છે તે ખરા મિત્રના સ્વરૂપને સમજતા નથી, છતાં સમજે છે તે સમજી ખીલવણી કરી શકતા નથી. તેવા મનુષ્ય માટે ગુરુ મહારાજ કહે છે કે વિશ્વમાં તેને કેઈ મિત્ર થતું નથી. છલ, કપટ, અને પ્રપંચી દાવ ખેલનાર મનુષ્યને દુનિયા તિરસ્કારની નજરે
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
મિત્રમૈત્રી.
--
જોયા વગર રહેતી નથી અને પરિણામે તેવા મનુષ્યનું કે સબંધી થતું નથી.
મિત્ર થવા માટે મિત્રની રહેણી રાખે. મિત્ર રહેણી રાખ્યા વિના, કદિ ન મિત્ર થવાય; કહેણીની કિસ્મત નહીં, સમજુ મન સમજાય, ૬૬
વિવેચન-મિત્ર સ્વરૂપને યથાસ્થિત ખીલવવા અવશ્ય ગુણેની ખીલવણી કરી રહેણીમાં ઉતારવામાં ન આવે તે મનુષ્ય મિત્ર બની શકતું નથી. જ્યાં સુધી પિતાને આતમા પિતાના મિત્રના આત્માને
ધી શકતા નથી ત્યાં સુધી તે અને અન્ય વિશ્વાસને પાત્ર બની શકતા નથી. જ્યમ ફલની મિષ્ટતાના પરિણામે બીજાની શ્રેષ્ઠતા સમજાય છે તેમ આચારના પરિણામે વિચારની ઉત્તમતા જણાય છે. અને તેથી અંગ્રેજીમાં કહેવત છે કે-Deeds but not words “ It is easy to speart but not easy to do. ”બેલવું સહેલ છે કરવું મુશ્કેલ છે.
જગતુમાં તેથીજ કહેણીની કાંઈ કીંમત નથી. આચરણ, શક્તિવાળું કહેવાય છે અને એકલા વિચારમાં શુષ્કતા જણાય છે. વિચારમાં શક્તિની જરૂર છે અને શક્તિથી આચાર ઉદભવે છે. માટે આચરણ જ જગમાં પૂજ્ય બને છે અને એકલા વિચારની કાંઈજ કિસ્મત નથી. માટે ગુરૂ શ્રી કહે છે કે સમજુ મનુષ્ય, આચાર અને વિચારની કીંમત સમજી મિત્રધર્મના પિષક બની જગતમાં વ્યવહાર ચલાવે છે.
મિત્ર વિનાને શ્મશાન મેળ જણાવે છે. મિત્ર વિનાનો મેળ તે, સમજો મન શમશાન; જીવ વિના વધુના સમે, મેળ સંબંધ પિછાન. ૬૭
વિવેચન-મિત્ર વિનાનું જીવન જગમાં ચિતા સમાન લાગે છે. ગુણે વડે સહિત મિત્ર મેળ વિનાને મેળ તે બળતા સ્મશાનની સર્વ વસ્તુઓની ઉપમાઓને યેગ્ય છે. એવા મેળથી મન રમશાનની પિઠે બન્યા કરે છે, સ્મશાનની ઉપમા સમાન ઉત્તમ ગુણના મેળ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૮
વિનાના સર્વ અસત્યમેળ છે. જીવ–આત્મા વિનાના મૃતકશરીર સમાન પ્રીતિ આદિ ગુણ વિનાને મેળ છે, એવા મેળથી મળવા કરતાં નિર્જીવ દશા વિશેષ સારી છે, જેનામાં શુદ્ધ પ્રેમરસ ચિંતન્ય નથી એવાની સાથે મિત્રમેળ કે જે નામ માત્ર છે તે કરવાથી સ્વપરને આનંદ પ્રાપ્ત થતું નથી, નિર્જીવ મૃતકને મેળ તે મેળ નથી, તેમ જેએનામાં આત્મજ્ઞાન, વિવેક, સ્વાર્પણ, શુદ્ધ પ્રેમ, આત્મભાવ, એક્યભાવ, પરસ્પરતન્મયભાવ નથી તેવા નામમાત્રમિત્રે ખરેખર મડદાં સમાન છે. માટે મિત્ર ગુણોને અનુભવ કરીને મિત્રતાને મેળ કરવો જોઈએ કે જેથી કદાપિ કાલે આત્માની પતિત દશા ન થાય. આત્માની અધદશા કરનાર દુર્જન અસત્ મિત્રોની નિજીવ મૈત્રી કરતાં અરણ્ય પશુઓની સાથે વાસ કરે તે શ્રેષ્ઠ છે. નિર્જીવ મેળ સંબંધ કરનારાઓને અખિલ વિશ્વમાં તોટો નથી. એવું અવબધીને સજીવન મિત્ર મેળ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ.
મિત્ર ધર્મ સમજ્યા વિનાની મૈત્રી નકામી છે. સમજ્યા વણુ શી મિત્રતા, સમજ્યા વણુ શેર મેળ; વાત વાતમાં વાત છે, પત્ર રહ્યાં જેમ કેળ, ૬૮
વિવેચન –એક એકના સ્વભાવ અને દલ સમજ્યા વિના સંબંધ બંધાતું નથી. જ્યારે એક એકના સ્વભાવનું અનુભવથી જ્ઞાન થાય છે ત્યારે સંબંધ બંધાય છે, મિત્રના હૃદયમાં કપટને વાસ છે કે નિઃસ્વાર્થ વૃત્તિ. ઘર કરી રહેલી છે ? તેનું જ્યાં સુધી જ્ઞાન થાય નહિ ત્યાં સુધી ખરે સંબંધ બંધાતું નથી. સાધારણ વ્યવહારમાં વિશ્વાસની જરૂર રહે છે તે ચોવીસે કલાકના સંબંધમાં વિશ્વાસ ન હેય તે વ્યવહાર શી રીતે નભી શકે? મિત્રની સાથે સંબંધ થતાં પ્રસંગે પાત્ત અનેક વાર્તાલાપ થાય છે. અને ધીમે ધીમે મિત્ર હૃદયનું જ્ઞાન થાય છે અને પરિણામે સ્વભાવ મેળે મિત્રતા દઢીભૂત થાય છે. જ્ઞાની, ચતુર, દક્ષ મિત્રની જ્ઞાન ગેટ્ટીમાં વાત પરથી વાત થાય છે. એક વાતમાંથી બીજી વાત અને બીજીમાંથી ત્રીજી એમ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
મિત્રમૈત્રી.
જ્ઞાનગોષ્ઠીને વાર્તાલાપ કરતાં પાર આવતો નથી. જેમ કેળના સ્તનું એક પત્ર કાઢતાં તેમાંથી બીજું અને તેમાંથી ત્રીજું એમ પત્રને સ્તંભજ દેખાય છે તેમ મિત્રની વાર્તા ગષ્ટીમાં પણ તેમ અવધવું.
મિત્ર થવાના ગુણે જણાવે છે. સહેજે મન મળતું રહે, એકમેક મન થાય; દૂર જતાં મન દૂર ના, યાદી ચિત્ત સહાય, ૬૯
વિવેચન –મિત્ર મિત્રના દિલમાં સ્વભાવિકરીતે પ્રેમની જાગૃતિ થાય છે. અ ન્ય એક એકને દેખતાં હદય દ્વાર ખુલ્લાં કરી શરીરથી જુદા પણ આત્માથી એક્ય બને છે. જેને વિયાગ પિતાના દીલમાં સાલે છે, મિત્રનું અળગાપણું પોતાના દિલમાં ખુચ્યા કરે છે, તે મિત્રતા તે સાચી મિત્રતા જાણવી. ગુરૂશ્રી કહે છે કે ખરો મિત્ર પિતાને મિત્ર હજારે મૈલ દૂર જાય છે છતાં તેનું મન પિતાની પાસે
છે, તેની છબી પિતાના સ્મૃતિપટમાં તરવરી રહે છે. તેની યારી પિતાના દિલમાં શાશ્વત રહે છે. સાચા મિત્રની પ્રીતિ સદા માટે શાશ્વત રહે છે, સ્વાભાવિક રીતે જ્યાં મિત્ર ગ્રંથિની દઢતા થાય ત્યાં જ સ્નેહની ઝળક દેખાય છે. નીચેના વાક્યમાં સજજન મિત્રની શુદ્ધભાવના આદર્શરૂપ બતાવવામાં આવી છે.
અમીની આંખ જેવાથી, હૃદય તલપી રહે મળવા; સમર્પણ સર્વનું જેમાં, ખરે એ પ્રેમ પ્રેમીને. (૧) રગે રગમાં વસે પ્રેમી, હૃદયને ભેદ નહિ ક્યારે, ખડાં રેમ દીઠ થાવે, ખરે એ પ્રેમ પ્રેમીને. (૨)
સ્વાત્માની સાથે મિત્રનું શ્રેય દશ્ય ઐક્યરૂપે રહે છે. મિત્રની મૂતિ, હૃદય આગળ ખડી થાય છે. આત્મા જાણે પિતાનું સ્વરૂપ સામું દેખતે હોય તેવી રીતે મિત્રને દૂર છતાં પણ પાસે દેખે છે. આવી મિત્રતામાં ગાઢ પ્રેમની મસ્તી સમાયેલી હોય છે.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ન
આત્મય મિત્ર પ્રાપ્તિથી શું થાય છે તે જણાવે છે. હું તું ભેદ રહે નહીં, એકરૂપતા થાય; એવો મિત્ર મળ્યા પછી, દુઃખ સહુ વિસરાય. ૭૦
વિવેચન --મને વૃત્તિના ભેદે હું તું ભેદ રહે નહીં અને એકરૂપતા થાય એ મિત્ર મળ્યા પશ્ચાત્ સર્વ દુઃખ વિસરાય છે. આન્તર અભેદી મિત્રમેળ થયા પશ્ચાત્ માનસિક દુખે ભુલાય છે. મિત્રે પરસ્પર એકબીજાને આત્મરૂપ થઈને મળે તે તેઓને પશ્ચાત્ પરસ્પર એકબીજામાં બહાસ્વરૂપાધ્યાસ રહેતું નથી. હું તુંની અનાવૃત્તિના ઉછાળાના કલ્લોલે જ્યાં પરસ્પર આત્માઓ ભિન્ન ભિન્ન વ્યક્તિના અભિમાની બની સ્વાર્થીદિભાવે રજોગુણી તમે ગુણી બને છે. એવાઓ, મિત્રની એકરૂપતાને પ્રાપ્ત કરી શક્તા નથી. પરસ્પર હું તુંના ભેદે પરસ્પર એકબીજાને આત્માર્પણ થઈ શકતું નથી; અને તેથી એકબીજામાં પરસ્પર એકબીજાના હૃદયમાં પ્રતિબિંબ પડતાં નથી. એકરૂપ મિત્રોમાં રજોગુણી અને તમે ગુણી હુdવૃત્તિ રહેતી નથી. એકબીજાને દેખી કષાયોને અભાવ થાય છે, અને એક બીજાનું ગુણરાગે શુદ્ધસ્વરૂપ દેખાય છે, ત્યાં લોભ, સ્વાર્થ, પ્રપંચ અને વિશ્વાસઘાત વિગેરે દે રહેતા નથી. પ્રેમની શુદ્ધતાથી એક બીજાનું અકય સ્વરૂપ અનુભવાય છે. આવી એકરૂપતા મૈત્રીને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન, ત્યાગવૃતિ, શુદ્ધપ્રેમ, અક્ષુદ્રભાવ, અભેદભાવ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા પડે છે, અને બાહ્યસત્તા, લકમીના રૂપને ભેદ, અહંતાધ્યાસ ભુલા પડે છે. એકબીજાના ફકત આત્માને દેખી મળવાનું થાય છે. અને તેમાં અભેદતા અનુભવાય છે, ત્યારે એકરૂપમિત્રોની થાય છે.
મનના મેળે જે મિત્રતા થાય છે તેનું સ્વરૂપ જણાવે છે. મનના મેળે મિત્રતા, દેખે વિશ્વ મઝાર; સન બદલાતાં મિત્ર નહિ, મનની રચનાધાર, ૧૭૧
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
મિત્રમૈત્રી.
વિવેચનઃ વિશ્વમાં સર્વત્ર મનના મેળે મિત્રતા છે. એમ અનુભવષ્ટિથી દેખાય છે. મિત્ર ભાવયુક્ત મન બદલાવાની સાથે મિત્ર કાઇ નથી. મિત્ર ભાવનાના વિપરીત સ’ચેાગા મળતાં લય થાય છે, અને મિત્ર તે પણુ અમિત્ર રૂપે દેખાય છે, મનથી બાંધેલી મિત્રતા અને અમિત્રતા એ એ મનના ધર્મ પ્રમાણે પર્યાય રૂપે ફર્યાં કરે છે. મનુષ્ય, એકખીજાના પરસ્પર મનના સહવાસમાં આવીને મિત્રતા આંધે છે. તે મિત્રતા ખરેખર મનની ક્ષણિકતા હોવાથી ખદલાય છે, મન, રાગદ્વેષમય ચંચળ છે. તેથી પરસ્પર એકબીજાના ચ'ચળ મનથી બાંધેલી મિત્રતા પણ મન બદલાવાની સાથે નષ્ટ થાય છે. એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. વિશ્વમાં મનની દશાએ પરસ્પર મિત્ર થનારાઓની મિત્રતા લાંબા વખત સુધી ટકતી નથી, એમ અનેક મનુષ્યનાં દૃષ્ટાંતથી ખાત્રી થાય છે. મનની જે જે પર્યાયરચનાથી જે જે અને છે તે ક્ષણિક બને છે, તેથી મનથી મિત્રમેળ કરવાના કરતાં પરસ્પર એકબીજાના આત્માને દેખી મિત્રતા કરવી જોઇએ કે જેથી આત્માના ગુણેા પરસ્પર એકસરખા હેાવાથી એકબીજાના આમાની નિત્યતા સાથે આત્મરૂપ મિત્ર દેખીને નિત્ય મિત્રની પ્રાપ્તિ કરી શકાય. મનના મેળે મિત્ર મેળ છે તે વિપરીત સ‘ચેગામાં ટળી જાય છે. માટે આત્માના મેળે મિત્રમેળ કરવાની જરૂર છે.
મન મિત્ર અને મન શત્રુ છે. મન ો મિત્ર બની રહે, મન જો શત્રુ બની રહે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
જગનુ તે જગ મિત્ર; સહુ વિશ્વ અમિત્ર, છર
વિવેચનં:-મન ને વિશ્વ જીવાનુ મિત્ર અને છે, તેા સવ વિશ્વમિત્રમય જણાય છે, અને મન જો શત્રુ અને છે તે સર્વ વિશ્વ અમિત્ર અર્થાત્ શત્રુમય દેખાય છે. ક્ષણમાં મન આ વિશ્વનું મિત્ર અને છે, અને ક્ષણમાં વિશ્વનું અમિત્ર અને છે. મનની આવી દશાના અલ્પાધિકાંશે વિશ્વજનાને અનુભવ આવ્યા વિના રહેતા નથી. મનથી કપાયલા ગુરૂ, મિત્ર, ભક્ત, સ્વામી, પતિપત્ની આદિ સ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
૧૧
સંબંધમાં ક્ષણિકતા છે. આત્માથી થયેલા સર્વ આત્મરૂપ મેળમાં આત્મા, પ્રધાનભૂતહેવાથી તેનું સ્વામીપણું કાયમ રહે છે, અનેક સ્વાર્થમય, ચંચલ, ભય, લજજા, અજ્ઞાન, ઈર્ષ્યા, સંકુચિતવૃત્તિ વાળું એવું મન હોવાથી તેનાથી પ્રગટેલી ક્ષણિક પ્રેમવાસનાના ઉભરા ખરેખર સેડાઆસીડના ઉભરા જેવા હોય છે, એવા મનના મેળે મિત્ર આદિના સંબધે ખરેખર આત્માર્પણ કરાવવા, કરવા સમર્થ થતા નથી. એકબીજાના મનરૂપ પરપોટાઓ એકબીજાની સાથે મળીને કયાં સુધી કાયમ રહી શકે વારૂ ? તેને વિચાર કરવાની જરૂર સ્વીકારવી જોઈએ, અને પરસ્પર મનના સંબંધે મિત્રતા થાય છે. તેને અનુભવ કરે જોઈએ કે જેથી યુરેપીરાની મિત્રતામાં અમિત્રતા ઉદભવી એ પ્રસંગ ન આવે.
શુભાશુભ મન મેળનું સ્વરૂપ, શુભાશુભ સહ મેળમાં, મન વતિ છે સખ્યઃ મન ને મિત્ર બની રહે તે જગમાં છે સિંખ્ય.
વિવેચનઃ-શુભાશુભ મેળમાં મનની મુખ્યતા વતે છે. આત્માની નજીક રહેનાર મન જે સત્વગુણવડે મિત્ર બની રહે છે તે જગતમાં સર્વત્ર સૈખ્ય વર્તે છે, મિત્રના ગુણો જે જે છે તે જે મનમાં પ્રગટે છે તે વિશ્વમાં જ્યાં ત્યાં મિત્રને બનાવી શકાય છે, અર્થાત્ સાત્વિક મિત્રતાના ગુણવડે યુક્ત મન થાય છે તે આત્માને સર્વત્ર સુખને અનુભવ આવે છે. મનને આત્માનો મિત્ર બનાવ્યા વિના બાહ્ય અન્ય મનુષ્યોને પણ પિતાના મિત્ર તરીકે કરી શકાતા નથી. આત્માની પાસે સદા રહેનાર મનને મિત્રરૂપ કર્યા વિના બાહ્ય મિત્રોની પ્રાપ્તિ થતી નથી. રાગદ્વેષમય મન છે, તેજ આત્માને શત્રુ છે, અને દયા, શુદ્ધ પ્રેમ, આત્મભાવ,પ્રામાણ્યાદિ ગુણવડે યુક્ત મન છે તેજ આત્માનો મિત્ર છે. મનને મિત્ર કર્યા વિના દુઃખ સાગરની પેલી પાર ઉતરી શકાતું નથી, આ વિશ્વમાં મન જે મિત્ર બને છે તે ક્ષણે ક્ષણે નવા નવા સુખમય અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. બાહ્યના ઉત્તમ ગુણી
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
મિત્રમૈત્રી.
મિત્રને પ્રાપ્ત કરવા માટે આત્માના સંબંધી મનને મિત્ર બનાવવાની અત્યંત જરૂર છે.
મનની અને આત્માની મૈત્રી કર્થ છે. ક્ષણિક મનથી મિત્રતા, ક્ષણિક સઘળી જાણુ આત્મસમા સહુ મિત્ર ત્યાં, આત્મ મિત્રતા માન. ૭૪
વિવેચન–ક્ષણિક મનની સઘળી મિત્રતા ક્ષણિક છે. ક્ષણમાં મનમાં રૂષ્ટતા આવે અને ક્ષણમાં મનમાં તુષ્ટતા આવે, આવી મનની સ્થિતિ કથવામાં આવે છે. જેવા સાનુકુળ વા પ્રતિકુળ સંગે પ્રાપ્ત થાય તેવું મન થાય અને સત્ય ગ્રહણ ન થાય એવી ક્ષણિક મનની સ્થિતિથી મિત્રમેળની પણ ક્ષણિક સ્થિતિ થાય છે. મનની પિલી પાર રહેલ અરૂપી આત્માનું સ્વરૂપ અનુભવવું અને પિતાના આમા સમાન સર્વજીને અનુભવવા. અન્યની બાહ્ય સ્થિતિની ગમે તેવી પ્રતિકુલતા છતાં અન્યના મૂળઆત્માઓ પર સ્વાત્મવત એકસરખે મિત્રભાવ રાખે તે આત્મમિત્રતા ગણાય છે. સ્વાત્મા સમાન અન્યના આત્માઓને દેખવા, અને અન્યના આત્માઓને સ્વાત્મવત્ આચરવા, પરંતુ પ્રતિકુલભાવથી તે તેઓને ન જેવા એજ આત્મમિત્રતાના પગથીયે આરેહવાને મુખ્ય પાય છે. અજેની મન, વાણું, કાયાની ચેષ્ટાની ઉપેક્ષા કરીને તેમાં રહેલા આત્માઓને દેખે, અનુભવે, અને આત્મવત તેઓની સાથે વર્તો, એજ આત્મમિત્રતા કરવાનું લક્ષણ કર્યું. આત્માના ગુણવડે અન્યમનુષ્યના આત્માઓની સાથે વર્તવું તેજ આત્મમિત્રતા પરમબ્રહ્મપદ અર્પનારી છે.
આત્મારૂપ મિત્રની પ્રાપ્તિથી અનન્ત સુખ થાય છે. આત્મા મિત્ર બની રહે, વતી મનથી ભિન્ન તે દુ:ખ જગ કયાંયે નહીં, સુખમાં ચેતન લીન, ૭૫
વિવેચન –મનથી ભિન્ન પિતાને આત્મા પિતાને મિત્ર રહે છે અને તે મિત્ર ગુણવડે પિતાના સંબંધીઓને અને વિશ્વ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૧૫
ર્તિ સજીવને આત્મવત્ ગણે છે, ત્યારે વિશ્વમાં કયાંયે દુઃખ રહેતું નથી, અને આત્મા સ્વય’ સુખમાં લીન થાય છે. દયા, ક્ષમા, સત્ય, આત્મજ્ઞાનાદિ વડે, આત્માજ આત્માના મિત્ર છે અને વિશ્વના મિત્ર અને છે. સાવિકગુણાવડે આત્મા સ્વરૂપ અને છે અને રજોગુણ, તમાગુણ વડે આત્માજ નરક રૂપ અને છે, શુદ્ધપ્રેમ, એકયભાવ, એક રૂપના આદિ ગુણાવકે આત્મા પાંતાના મિત્ર બનીને આત્માને સહેજ સુખની ખુમારીની ઘે'ન સમપી શકે છે અને અનેક અનુભવાથી વિશ્વને સત્યના પ્રકાશ સમર્પી શકે છે, “ જ્યાં લગી આતમાતત્ત્વ ચિન્ત્યો નહિ ત્યાં લગી સાધના સર્વ ટી. ” આત્માનુ પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ અનુભવવાથી આત્માની કેવલજ્ઞાનરૂપ અનતવ્યાપકતાના અનુભવ આવે છે. શરીર, મન, વાણી આદિ સહુ એક આત્માનાં સાધના છે. એ ત્રણના ઉપયાગ કરનાર આત્મા એ દેહથી ભિન્ન જ્ઞાન દનચારિત્રમય, સચ્ચિદાનન્દમય, શુદ્ધસ્વરૂપ છે, એ શુદ્ધભ્રહ્મરૂપ મિત્રની પ્રાપ્તિથી સર્વ વિશ્વ મિત્રરૂપ બની રહે છે, પશ્ચાત્ વિશ્વમાં કઇ પણ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી.
મનેાવૃત્તિ મિત્ર રહસ્ય જણાવે છે.
મનવૃત્તિની મિત્રતા, ભિન્નભિન્ન જીવ જાણુ; મનેાવૃત્તિ જાણ્યા પછી, મિત્ર રહસ્ય પ્રમાણુ. ૭૬
વિવેચનઃ—વિશ્વમાં અનત જીવે છે. મનેવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની છે. કહ્યુ છે કે ‘મુઙેમુશ્કેમતેિમિન્ના ડે લનવયઃ યુરોફેશનવાચારઃ ન ભૂતો ન વિત્તિ મનેવૃત્તિની ભિન્નતાએ મિત્રની ભિન્નતા વતે છે, અસખ્ય પ્રકારની મનેવૃત્તિ જેમ જેમ જુદા જુદા પ્રકારની થતી જાય છે તેમ મિત્રે પણ જુદા જુદા પ્રકારના થતા જાય છે, જેની જેવા પ્રકારની મનાવૃત્તિ છે તેને તેવા પ્રકારના જીવની મિત્રતા ગમે છે. મનેવૃત્તિનાં રહસ્યો જાણ્યા પછી મિત્ર રહસ્યનું ભાન થાય છે. જેએ મનેાવૃત્તિની રમણીયતાના તાબે થઇ અન્યજીવાની મનેાવૃત્તિયેની અનુકુલતાએ મિત્રા અને છે, તેમાં
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
મિત્રમૈત્રી.
મિત્રને પાઠ ભજવનારી પરસ્પરની મનોવૃત્તિ મુખ્યતાએ હેવાથી મનવૃત્તિનાં પરિવર્તનની સાથે મિત્રવૃત્તિની મિત્રતામાં પણ અનેક પરિવર્તને થાય છે, તેથી મનવૃત્તિની દષ્ટિએ નવું જૂનું અનેક પ્રકારનું દેખવું પડે છે. એક જીવ, મનોવૃત્તિનાં પરિવર્તનથી અનેક મિત્રને બદલતે રહે છે તેમાં મનવૃત્તિ મુખ્ય પાઠ ભજવે છે. જેણે મનવૃત્તિનું રહસ્ય જાણ્યું છે તે મને વૃત્તિપરથી થનાર મિત્રતાનું રહસ્ય પણ કુદ્રત ન્યાયથી સારી રીતે જાણે છે. તેથી મિત્રેની મને વૃત્તિની મિત્રતામાં જે ફારફેરે થાય છે તેમાં તેને આશ્ચર્ય લાગતું નથી. મનના સંબંધે થનારા સર્વ સંબંધે સદાકાલ એક સરખા રહેતા નથી. મગજના વિચારેપર બંધાતી મિત્રતાની પણ ક્ષણિક દશા છે. મને વૃત્તિની પેલી પાર રહેલું શુદ્ધાત્મસ્વરૂપ અવધવાથી સત્ય મિત્રને અનુભવ થાય છે.
મને વૃત્તિ પ્રમાણે મિત્ર બને છે. મનની વૃત્તિ જેવી છે, તેવું સર્વ જણાય; અનુભવીએ એ અનુભવ્યું, મિત્રાવસ્થા પાય. ૭૭
વિવેચન–જેવી મનોવૃત્તિ હોય છે તેવું સર્વ જણાય છે. શિવાવસ્થા પામીને એ અનુભવીએ અનુભવ્યું છે. દષ્ટિપ્રમાણે સૃષ્ટિ છે. જેવી વૃત્તિ તેવું કર્મ રચાય છે. ગવાસિષ્ઠ ગ્રન્થમાં મનવૃત્તિ જેવી છે તેવું જગતું દેખાય છે. તે સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. મનોવૃત્તિને અગ્રગામી કરી જેઓ અન્યની મને વૃત્તિએને મિત્ર બનાવે છે તેઓ ક્ષણિક મનોવૃત્તિની પેલી પાર રહેલી આત્માઓની મિત્રતાને અનુભવ કરવા શકિતમાન્ થતા નથી. જેણે મનવૃત્તિની મિત્રતાને અનુભવ કર્યો છે એવા અનુભવીએ મનેવૃત્તિની સાથે મિત્રતાને અનુભવ કરીને વૃત્તિ મિત્ર સ્વરૂપ અનુભવ્યું છે. તેથી તેને મનવૃત્તિ થનાર મિત્રતામાં વિશેષ સુખમય જીવન, પ્રભુમય જીવનને ખ્યાલ આવી શકતું નથી. રજોગુણ અને વૃત્તિ, તમોગુણી મનોવૃત્તિ અને સાત્વિગુણી મનોવૃત્તિવાળા છો, પર
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મ
સ્પર એક બીજાને અનુકુલ વૃત્તિથી મિત્રતાની લીલાના ખેલ ખેલે છે, અને તેમાં વૃત્તિ ફેરે અનેક પરિવર્તને કર્યા કરે છે. આવી મનની લીલાને પાર આવતું નથી. જ્યારે તેઓ આત્માઓને પરસ્પર મિ માનીને આત્મગુણવડે યુકત બની પરસ્પર એક બીજાના આત્માની સાથે એક રૂપ બની જાય છે. ત્યારે તેઓ આત્મસુખમય જીવન રસથી રસિક બને છે અને દુખેથી મુક્ત થાય છે.
રજોગુણી, તમે ગુણી અને સત્ત્વગુણી મિત્રોનું સ્વરૂપ જણાવે છે. રજોગુણ મિત્રો ઘણું, તમે ગુણી નહિ પાર; સત્વગુણ મિત્રો અહા, વિરલા જગ નિધાર ૭૮
વિવેચના–રજોગુણી મિત્રે ઘણું છે અને તમે ગુણ મિત્રને વિશ્વમાં પાર નથી. સત્ત્વગુણ મિત્રો તે વિશ્વમાં વિરલા હોય છે. સ્વાથી, લોભી, કપટી એવા રજોગુણી મિત્ર હોય છે. અહંકારી, ઢેલી. માની, પ્રપંચી, ઘીમાં રંગને જંગ કરનાર એવા તમે ગુણ મિત્રો હોય છે. તમગુણ મિત્રે કે, કલેશ, ઈર્ષ્યા, વૈર, પ્રપંચ, અને યુદ્ધ વગેરેથી મિત્રનું અશુભ કરવા સમર્થ બને છે. અનેક પ્રકારના દુર્ગણોને ધારક તમોગુણમિત્રોને જેઓ કરે છે તેઓ પણ દુર્ગુણ અને દુન્ય સનેના દાસ બને છે. રજોગુણીમિત્રો અને તમેઝુણી મિત્રો પરસ્પર એક બીજાની મિત્રતાનો ભંગ થતાં નિન્દા, ઈર્ષ્યા, અને એક બીજાના નાશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં ખચકાતા નથી. તમોગુણી મિત્રો કેધાદિકથી પિતાના આત્માને નાશ કરે છે, અને સ્વાત્માને અનેક વિપત્તિનું ઘર બનાવે છે, તે તેઓ પોતાના મિત્રને સુખ શાંતિના માર્ગે કયાંથી લઈ શકે? તમે ગુણ મિત્રો કે વખત પ્રતિકુળતા થતાં સર્વથી ભુંડા થાય છે. તમે ગુણ મિત્રે ઘીઘડીમાં પ્રસંગ પામીને ગુસ્સે થાય છે. રજોગુણી મિત્રે સ્વાર્થ, લોભ, કપટ, પ્રપંચથી મિત્રોને ફેલી ખાવા પ્રયત્ન કરે છે. તેઓ મુખે મીઠા હોય છે અને હૃદયમાં ઝેરી હોય છે. લક્ષમી–સત્તાવત મનુથેના સંબંધમાં આવી ને સ્વાર્થ સાધવા કેટલાક મિત્ર બને છે. રજોગુણીવૃત્તિ અને તમોગુણવૃત્તિ રહિત સત્વગુણમિત્રમાં અનેક
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
the
www.kobatirth.org
મિત્રમૈત્રી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના સદ્વિદ્યા, ક્ષમા, શુદ્ધપ્રેમ, પરમાર્થવૃત્તિ વગેરે ગુણા હાય છે, તેઓ મિત્રા ને સવ શુભગુણાની ઉન્નતિમાં સાહામ્ય કરે છે. સત્વગુણી મિત્રથી લાડુચુ’ખકના આકષ ણુની પેઠે ગુણાની પ્રાપ્તિ થાય છે, અને તેઓ આત્મબળથી સત્ત્વગુણની અસર અન્યેાપર કરીને દુગુણા તથા દુષ્ટ વ્યસનાથી મિત્રાને બચાવી શકે છે.
સત્વગુણી મિત્રાને કોઇ પ્રસગે રજોગુણી અને તમેગુણી મિત્રા ઉપયોગી થઇ પડે છે.
કાંટાની વાડા સમા, રજસ્તમેાગુણુ મિત્ર; સત્ત્વગુણીને જાણવા, અને પ્રસગે અમિત્ર. ૭૯
વિવેચનઃ—ક્ષેત્રને કાંટાની વાડ હોય છે. કાંટાની વાડ વિના ક્ષેત્રપાકનું રક્ષણ થતું નથી, સત્વગુણી મિત્રાના રક્ષણાર્થે કાંટાની વાડ સમાન કાઈ પ્રસગે રજોગુણી અને તમેગુણી મિત્રા અને છે, કાંટાથી કાંટા દૂર થાય, ભંગી ભંગીને જીતે, તેની પેઠે દુષ્ટ મનુષ્યાથી મચવા માટે રજોગુણી મિત્ર અને તમેગુણી મિત્રે પ્રસંગે ઉપયાગી મને છે. રાજ્ય, ધર્મ, સઘ વગેરેનું રક્ષણ કરવા ક્ષાત્રકમ યાગીની જેમ આવશ્યકતા છે તેમ સજ્જન લોકોને દુષ્ટ મનુષ્યાથી બચવા માટે તેવા રજોગુણી, તમાગુણી મિત્રાની આવશ્યકતા છે, પરંતુ તેઓની સાથે મહુ સાવચેતીથી કામ લેવું પડે છે, તેઓ અમિત્ર-દુશ્મન ન અને એવા ઉપાયો આદરવા પડે છે તે પણ પ્રસંગે તેઓ શત્રુ ખને છે. સિંહની સાથે ખેલ કરવા ખરાખર તેવા મિત્રની સાથે વતન કરતાં સાવચેતી રાખવી પડે છે, સત્વગુણી મનુષ્યને રજોગુણી મિત્રા અને તમેગુંણી મિત્રા પ્રસગે અમિત્રને છે.રજોગુણી મિત્રા કરતાં અને તમે ગુણી મિત્ર કરતાં સાત્વિકગુણી મિત્રાનુ... અનંતઘણું મળ ખીલે છે, તેથી તેઓ આત્મશક્તિઓને ખીલવવા માટે શક્તિમાન્ થાય છે. રજોગુણી વૃત્તિયા અને તમેગુણી વૃત્તિયાના પૂજારી મિત્રા આત્માની જ્ઞાનાદિ શક્તિઓના પૂજારી બની શકતા નથી માટે તે સત્યસ્વાત્માન્નતિ કરવાને શક્તિમાન થતા નથી.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
નિજ વૃત્તિ પ્રમાણે મિત્રે મળે છે.
જેને જેવી વૃત્તિ છે, બને જ તેવા મિત્ર; તેથી તે રાજી રહે, જી ગુણે વિચિત્ર. ૮૦
વિવેચન––જે મનુષ્યની જેવી મનોવૃત્તિ છે તેને તેવા પ્રકાપરના મિત્રો બને છે અને તે તેવા પ્રકારના મિત્રેથી રાજી રહે છે.
છે મનેવૃત્તિ ગુણે વિચિત્ર પ્રકારના હોય છે. મને વૃત્તિને અનુભવ કરવાથી વૃત્તિ મેળે મિત્ર મેળ પરસ્પર થાય છે. તે સહેજે સમજી શકાય છે. જુગારીને મિત્ર જુગારી બને છે. સરખે સરખી વૃત્તિવાળા મનુષ્ય પરસ્પર મિત્ર મેળે ગોઠવાઈ જાય છે, અને તેઓ તેવા મિત્ર મેળે રાજી રહે છે. મનવૃત્તિની મુખ્યતાઓ પ્રવર્તનારા જ પરસ્પર સરખી મને વૃત્તિની ચેષ્ટાએ પરસ્પર મિત્ર સંબંધને બાંધે છે. મને વૃતિની સાથે સરખા આચારોથી અને ગુણેથી પરસ્પરની મિત્રતા થાય છે અને તેમાં ફેરફાર (પરિવર્તન) થતાં મિત્રમેળનું પણ પરિવર્તન થાય છે, સ્વાર્થ માટે કેટલાક મનેવિય કરીને, આચાર વિક્રય કરીને મિત્ર મેળ સંબંધ બાંધે છે, પણ તે કૃત્રિમ મેળ હેવાથી આનંદ રસ આપવા સમર્થ થતો નથી. વય, સત્તા, લક્ષમી, વિદ્યા દરજજો વગેરેથી જે મિત્રાચારીમાં ભેદ રહે છે તે મિત્રાચારી ઉપર ઉપરની હદયશન્યતા વાળી છે. વિચાર આચાર મેળે બાંધેલી મિત્રતા પણ વિચારાચારની ભિન્નતા થતાં ટકી શકતી નથી. મને વૃત્તિને મુખ્ય કરી અન્ય મનોવૃત્તિયોના આકર્ષણે જે મિત્ર સંબંધને બાંધે છે. તેમાં મુખ્ય આત્મા આત્મભાવ પ્રધાનભૂત ન હોવાથી તેમાં પ્રેમના ઉભરાઓ પ્રકટે છે તે પણ તે ચિરસ્થાયી રહેતા નથી. એમ સર્વ મનુષ્ય સ્વવૃત્તિના અનુભવથી જાણી શકે છે.
રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની પેલી પાર જનાર વિશ્વ મિત્ર બને છે.
સત્વ રજને તમથકી, ગયો જે પેલી પાર; વિશ્વ મિત્ર પ્રભુ થઇ રહ્યો સંબંધાતીત ધાર ૮૧
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
મિત્રમૈત્રી.
વિવેચન –વિશ્વ મિત્ર સ્વરૂપ અને તેથી પ્રભુ સ્વરૂપ થઈ ગયેલાનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સવગુણ, રજોગુણ અને તમોગુણથી જે પેલી પાર ગયો છે, જેણે મનને આત્મામાં સમાવી દીધું છે, તેથી જે શુદ્ધાત્મા ભાવની શુદ્ધદષ્ટિથી વિશ્વપ્રતિ સ્વફરજને અદા કરે છે, તે વિશ્વવતિસર્વજીને મિત્ર બની શકે છે અને તે વિશ્વ છને પ્રભુ બને છે. તીર્થકરે, મહર્ષિ વગેરે જેઓ આત્મજ્ઞાન સમાધિથી ત્રિગુણાતીત થઈ ગયા છે, તેઓ વિશ્વના ખરેખર મિત્ર બન્યા છે. વિશ્વામિત્ર બનનારાઓને સર્વ જીવો પર એક સરખો સમાન ભાવ રહે છે. સર્વ ની રક્ષા કરવા તે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. સત્ત્વગુણ, રજોગુણ અને તમે ગુણથી પેલી પાર ગયેલાઓ, સર્વ જીવેને આત્મભાવે દેખી શકે છે. રજોગુણ અને તમોગુણાદિ પ્રકૃતિ સંબંધથી અતીત થયેલે આત્મા, સર્વસંબંધાતીત બની વિશ્વામિત્ર બની શકે છે. આવી વિશ્વામિત્ર પ્રભુતા મેળનું સ્વરૂપ, આત્મજ્ઞાનિએ અવધ્યું છે. સર્વ સંબંધથી મુક્ત છેવટની આવી મિત્રતાને એવી દશા પ્રાપ્ત થયા પશ્ચાત અનુભવ આવે છે. જેગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિથી થએલા મિત્રમેળને આનંદ કલુષિત અને પરિમિત છે, સાત્વિકવૃત્તિથી થએલ મિત્રમેળને આનંદ કંઈ. શુદ્ધ અનેક પરિમિત છે. ત્રણ પ્રકારની વૃત્તિની પેલી પાર થએલ આત્માઓના પરસ્પર મેળને આનંદ પરમ વિશુદ્ધ નિત્ય અને અપરિમિત છે. બ્રહ્મજ્ઞાનીઓ આત્માની મિત્રતાને અનુભવ કરીને વૃત્તિથી અતીત સહજાનન્દની ઝાંખી પ્રાપ્ત કરી શકે છે, આત્માની પરમાત્મતા પ્રગટ્યાથી આત્મા વિશુદ્ધ બ્રહ્મરૂપ બની અનંતજ્ઞાનદર્શન, અનંત સુખને લેગ કરે છે. ત્યાગીઓ, ઋષિઓ, મહાત્માઓ આવી આત્મ મિત્ર દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે.
પ્રેમ વૃત્તિની પુષ્પની, ખીલવણું કરનાર; મિત્ર, સી, ગુરૂ, દેવ એ, ચાર જ છે નિર્ધાર. ૮૨ વિવેચન—પ્રેમવૃત્તિરૂપ પુષ્પની ખીલવણી કરનાર મિત્ર, સ્ત્રી,
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી,
ગુરૂ અને દેવ છે. મિત્રથી પ્રેમને વિકાસ જુદા પ્રકારના થાય છે. પતિત્રતાસ્રીથી અને આન્તરસુમતિથી પ્રેમનો વિકાસ થાય છે. આત્મજ્ઞાની મિત્ર અને આત્મજ્ઞાની પતિવ્રતા સ્ત્રી એ બન્ને આત્માની શુદ્ધતાવાળા શુદ્ધ પ્રેમ ખીલવી શકે છે. દેવના ચેગે જે પ્રેમના વિકાસ થાય છે તે ભિકત સેવા રૂપમાં પરિણમે છે, માતાપિતાના સંબધે થનાર પ્રેમમાં પૂછ્યતા, નમ્રતા આદિ ગુણા ઝળકે છે, માતાપિતાદિ ગુરૂજનના યાગે પ્રેમના વિકાસ થાય છે તેથી અનેક ચારિત્ર ગુણા ખીલી ઉઠે છે. રજોગુણી પ્રેમ અને તમેગુણી પ્રેમ કરતાં સાત્ત્વિકગુણી પ્રેમની અનતગુણી વિશુદ્ધતા છે. પ્રેમની ખીલવણી કરનાર ઉપર્યુકત ચાર છે તેઓના સબંધથી આત્માની પ્રિયતાજ સત્ર ઉપાધિ ભેદે ઉપાસ્ય થાય છે. ઉપર્યુકત ચાર સંબધમાં જે મનુષ્ય આવે છે તે પ્રેમજ્યેાતિને હૃદયમાં પ્રકટાવીને આનંદની ઉપાસના પ્રાપ્તિ કરી શકે છે. સ્ત્રી, મિત્ર, ગુરૂ અને દેવને નામરૂપની સ્વપરની ઉપાધિ ભૂલીને મૂળ આત્માસ્વરૂપે દેખવા જોઇએ, અને તેના અને સ્વ વચ્ચે આઐક્ય અનુભવવું જોઈએ. આ પ્રમાણે આત્મકયાગે પ્રેમની જ્યેાતિ પ્રકટાવવાથી તેમાંથી અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. કારણ કે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Love is only the reflection of a man's Own worthiness from other men.
'
૧૧
પ્રેમની ખ્યાતિથી આત્મયભાવે મળતાં વતાં અનેક દોષોવાસનાના નાશ થાય છે અને આત્માની વિશુદ્ધિના આવિર્ભાવ થાય છે. નીચે પ્રમાણે એમને કહ્યું છે. તે પ્રમાણે પ્રેમની ખીલવણી હાવી જોઇએ.
Love, which is the essence of God, is not for lovity, but for the total worth of man. પ્રેમ વિશુદ્ધિએ મિત્રપણું અનુભવાય છે.
For Private And Personal Use Only
પીયા સહુ અનુભવી, આગળ ચઢતા જાય; મિત્રપણ તે અનુભવે, વિશુદ્ધપ્રેમે ન્યાય. ૮૩
16
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
મિત્રમૈત્રી.
વિવેચન –આત્મજ્ઞાની, આત્મપ્રેમી મિત્રદશાના અધ્યવસચેના સર્વપર્યાયને અનુભવીને આત્મજ્ઞાની આગળની દિશામાં ચઢતે જાય છે, અને તે સ્વાધિકારદશા એગ્ય મિત્રત્વને અનુભવે છે. પ્રથમ મનમાં વિશુદ્ધ પ્રેમે વિશુદ્ધ મિત્રતાના સુખને અનુભવ આવે છે, વિશુદ્ધપ્રેમે આત્મામાં સર્વ પ્રકારના શુભ મિત્રત્વતાના અધ્યવસાયે ગવાય છે. અશુભમિત્રોના આચારેને અને વિચારેને અનુભવ લઈને આત્મા શુભમિત્રોના આચારેને અને વિચારેને અનુભવ લેવા પ્રયત્ન કરે છે, અને રજોગુણી અને મેગુણ મિત્ર પ્રેમમાં જે દોષોની અશુદ્ધતા છે તેને સાત્વિકમિત્ર પ્રેમથી ટાળીને વિષયવાસના સ્વાર્થ વિનાને વિશુદ્ધ પ્રેમે આગળની દશામાં આહીને સત્યમિત્રત્વને અનુભવ કરે છે. મનમાં વિશદ્ધપ્રેમ પ્રકટાવ્યા વિના વિશુદ્ધ મિત્રની પ્રાપ્તિ થતી નથી. વિશુદ્ધ મિત્ર માટે વિશુદ્ધ પ્રેમની જરૂર છે. લાયક થશે તેટલું મળશે. જેવું બા
માં ઇચ્છા છે તેવું પ્રથમ પિતાના આત્મામાં પ્રકટાવે. આત્મામાં મિત્રપણાના આત્મિક જેવા પર્યાયે પ્રકટાવે છે તેવા પર્યાયવાળા અન્ય મિત્રની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં સર્વે વસ્તુઓ છે, અન્તમાં તે વસ્તુ માટે યોગ્ય થશે તે બાહ્યથી તે વસ્તુઓને મેળવી શકશે. મિત્રદશાના જેવા પર્યાયે ઇચ્છશે તેવા પ્રાપ્ત કરી શકશે. અશુભનો ત્યાગ કરીને શુભ મિત્રપર્યાયે પ્રગટાવવા માટે લાયક બનવું જોઈએ.
પ્રેમનું રહસ્ય દર્શાવે છે. પ્રેમ મરણ વા શરણુ છે, પ્રિમ પિયુષને ઝેર; પ્રેમી મિત્ર મળ્યા પછી, રહે ન ઈ વેર. ૮૪
વિવેચનઃ–પ્રેમ તે એક દષ્ટિએ મરણ છે, અને અમુક એક દ્રષ્ટિએ શરણુ છે. પ્રેમ તે અમુક દષ્ટિએ અમૃત છે અને અમુક દષ્ટિએ ઝેર-વિષ સમાન છે. પ્રેમ મરણ ના પ્રેમ શરણ છે, તેને અનુભવ વસ્તુતઃ વિચારીએ તે જ્ઞાનીઓને આવી શકે તેમ છે,
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૨૩
અશુંભ જીવનને નાશ કરીને શુભ જીવન અર્પવા માટે પૂર્વાવસ્થાના જીવનનું મરણ પ્રેમ છે, અને સર્વ પ્રેમના પ્રકારના પ્રમાણમાં, દેવગુરૂ ધર્મના તાનમાં પ્રેમ તે શરણભૂત છે. પ્રેમ વિના કે મનુષ્ય ઉચ્ચદિવ્ય-પ્રભુમય જીવન જીવી શકતું નથી. પ્રેમ ન મળતા વાટે ઘાટે, પ્રેમ પ્રભુ પરખાવે રે; કે મારો પ્રેમીઓ બતલાવે, પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશુ નહીં ભાવે રે. કેઇ “જલ બીચ મીન કમલ જલ જે” ઈત્યાદિ ઉચ્ચ. દિવ્યપ્રેમી મિત્ર મળ્યા પશ્ચાત્ ઈર્ષા વૈર રહેતું નથી. ઈર્ષા વૈર અને પ્રેમને પરસ્પર વિરૂદ્ધ સંબંધ છે. જ્ઞાની પ્રેમી મિત્ર મળ્યાથી ઈર્ષા વરને નાશ થાય છે, અને આત્મા સર્વ જીવે પર અમૃતમય દષ્ટિ ધારણ કરી શકે છે. પ્રેમથી શુદ્ધ હૃદયવાળા મનુષ્ય દીન, હીન, ઉદાસીન બને છે, અને તેઓ પ્રભુ પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રેમની મર્યાદઅવધિ નથી. પ્રેમના અનન્ત વર્તુળમાં સર્વ પ્રિય મિત્રોને સમાવેશ થાય છે. પ્રેમામૃત જીવનથી જીવનાર પ્રેમી મિત્ર ખરેખર રવમિત્રને અમૃતમય સજીવન તથા અમર એવું પુનરૂજજીવન સમર્પી શકે છે.
આત્મ રવાપણુથી મિત્રની પ્રાપ્તિ થાય છે. આત્મસમર્પણુ વણું કદી, ઉઘડે નહિ સ્વર દ્વાર; આત્મા મિત્ર થતે નહી, આત્મભોગ વણ ધાર. ૮૫
વિવેચન –આત્માનું સર્વસમર્પણ કર્યા વિના રવનાં કાર-દેવ લેકનાં દ્વાર ઉઘડતાં નથી. ભાવાર્થ એ છે કે આત્માનું સમર્પણ રૂપ ત્યાગ કર્યા વિના સામે આત્મસમર્પણ કરનાર મિત્ર મળતું નથી. પ્રતાપ રાણાએ ઝાલા રાણુને આત્મસમર્પણ કરી મિત્ર બનાવ્યું હતું, તેથી તેણે અરવલીયુદ્ધમાં પ્રતાપ રાણાને બચાવવા તેનું રાજ્ય છત્ર પિતે એહ્યું અને પિતાના પ્રાણનું સમર્પણ કર્યું. આત્મસમર્પણ કરીને જે મિત્રોનાં કાર્યો કરે છે, તેઓ માટે સર્વ વસ્તુઓને ત્યાગ કરે છે, તે આત્મસમર્પણ મિત્રને પ્રાપ્ત કરી, અનંતસાગરજીવનને પ્રાપ્ત કરી અનેક દુઃખોથી મુક્ત થાય છે.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪
મિત્રમૈત્રી.
આત્મભાગ આપ્યા વિના અન્ય મિત્રશમાટે સ્વાત્મા મિત્ર બનતા નથી. તેમજ આત્મભાગ આપીને આત્માને અન્ય માટે આત્મારૂપ મિત્ર બનાવી શકાતા નથી. તન, ધન, સત્તાદિ સર્વ પ્રિય વસ્તુઓના ભાગ આપ્યા વિના આત્માને મિત્રરૂપ બનાવી શકાતા નથી. આત્માની અન ંત શક્તિા પ્રાપ્ત કરવાને માટે અને વિશ્વ જીવાના શ્રેય માટે આત્મ ભાગઆપીને કમ ચેગી સન્યાસી બનવું પડે છે. દેહાધ્યાસના ત્યાગ કરવો પડે છે, આત્મસમર્પણ કરીને મિત્રામાટે કમ કરનાર મનુષ્ય સત્યમિત્ર બની શકે છે, અને તે સર્વ મનુષ્યને પોતાના તરફ આકર્ષી શકે છે. આત્માની પરમાત્મતા કરવા આત્મ સમર્પણ કરી પ્રવ`વાની જરૂર છે. આત્માને મિત્ર કર્યા વિના મન, વાણી અને કાયાના, ભાગ આપી શકાતા નથી. ગુણાવડે આત્માને મિત્ર અનાવી શકાય છે. આત્મસમર્પણ કરીને જે આત્માને મિત્ર અનાવે છે તેને માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થાય છે.
મિત્ર વિનાની મનની કેવી સ્થિતિ હોય છે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર વિનાનું મેલવું, રણમાં પાક સમાન; લુ' મિત્ર વિના અરે, રાઝ ભ્રમણ સમજાણુ.
૫૬
વિવેચન—આ વિશ્વ આત્માને અને આત્મસ્વરૂપ અન્યને મિત્ર બનાવ્યા વિના જે કઈ ખેલવાનું થાય છે, તે રણમાં પાક સમાન છે. આત્માને ગુણાવડે મિત્ર બનાવ્યા વિના અથવા ગુાવડે યુકત અન્યને મિત્ર અનાવ્યા વિના જ્યાં ત્યાં પરિભ્રમણ કરવુ' તે રણના રાઝ સમાન પરિભ્રમણ જાણવું. આ દોહરાના મુખ્ય સાર એ છે કે વિશ્વમાં મનુષ્ય જીવનના સહચારી આત્મદર્શી-આત્માનુભવી—આત્મસ્વરૂપ - મિત્ર કરવા જોઇએ. મનુષ્ય જીવનમાં વિશ્રામ ભૂત મિત્ર કર્યા વિના આનન્દરસનાં ઝરણાં પ્રગટે એવા ઉપાય પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રેમ, ભકતતા, ધીરતા, વીરતા, દયાલુતા, પ્રમાણિકતા, આસ્તિકય, આત્મકય કરનાર કચેાગી જ્ઞાની આદિ ગુણાવડે યુકત મિત્ર સ્વઆત્માને દીપકની પેઠે અધકારમાં ઉચ્ચ
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૨૫
શુદ્ધ જીવનના પ્રકાશમાં સહાયી બને છે. મનુષ્ય પોતાની ચારે બાજુએ મિત્રો બનાવી રાખવા જોઈએ કે જેથી આમેન્નતિ કરવામાં સદા સગવડતા બની રહે. વિશ્વમાં સહેજે જે મિત્ર બને છે તથા પોતાના ગુણેથી વા પૂર્વ ભવના સ્નેહે જે મિત્રો બને છે. તેવા મિત્રોથી દિવ્ય જીવન પ્રાપ્ત થાય છે માટે તેના મિત્ર કર્યા વિના રહેવું નહીં.
મનવૃત્તિ ફેરે બદલાતા મિત્રે. થયા થાય મિત્રો ઘણું, મિત્ર ઘણું બદલાય, વૃત્તિફેર છે, મનવૃત્તિપર્યાય.
વિવેચન –મિત્ર અનેક થયા થાય છે અને ભવિષ્યમાં ઘણા થશે. ભૂતકાલમાં ઘણા મિત્રે બદલાયા. વર્તમાનમાં કેટલાક બદલાય છે અને ભવિષ્યમાં મનવૃત્તિ કે ઘણા બદલાશે, તેમાં મને વૃત્તિને ફેરફાર સમજો. મને વૃત્તિ પર્યાયે જેમ જેમ બદલાય છે તેમ તેમ મિત્રોમાં પણ ફેરફાર થયા કરે છે. મનવૃત્તિના વિચારે અને આચાર મળતો આવતાં તે તે જાતના મિત્રો થાય છે. અને તે તે વિચારે અને આચારે બદલાતાં મિત્રની દૃષ્ટિમાં ફેરફાર થાય છે. એટલું જ નહીં પરંતુ મનવૃત્તિના વિચારની અને આચારેની વિરૂદ્ધતાથી મિત્રે બનેલાઓ પણ પ્રસંગે શત્રુ બને છે. સદાકાલ એક સરખી કેઈની મને વૃત્તિ રહેતી નથી. વિચારોના અને આચારેના ભેદથી તે તે વૃત્તિવાળાએ પરસ્પર એક બીજાને ઘેર અન્યાયી માને છે. અને તેથી પરસ્પર વૃત્તિભેદે લડી મરે છે, ત્યાં મિત્રતા રહી શકતી નથી. પરસ્પરવિરૂદ્ધમનની માન્યતાઓથી જે એક બીજાને પાપી, શત્રુ, અધમ માનતા હોય તેવા જ શી રીતે માવત્તિની મિત્રતાને સદાકાલ સંરક્ષી શકે વારૂં? પરસ્પર શાસ્ત્રોથી વિરૂદ્ધ વિચારેની માન્યતાઓ વડે, દેશભેદવડે, આચાર વેષવડે, નાતિભેદવડે જે પરસ્પરના આત્માને અવલોકી શકતા નથી તેઓ મિત્ર ભાવની સ્થાયિતા સંરક્ષવા શક્તિમાન્ થતા નથી. વિચાર,
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
મિત્રમૈત્રી.
આચાર ભેદે જ્યાં મિત્રતાનો નાશ થાય છે ત્યાં પરસ્પર એક બીજાના આત્માને મિત્ર માનવાની ભ્રાંતિ છે. એમ જાણવું. ઈતિ મે સદા ચૂપેડુત્રી ને સર્વભૂતેષુ માટે સર્વ જીમાં મિત્રી છે. એમ કથન નારાઓને પાર નથી પરંતુ જે સર્વ અને આત્મવત દેખી સર્વ
જીવોની સાથે આત્મવત પ્રેમ ધારણ કરે છે, એવા મનુષ્ય લાખે કડામાંથી એક બે નીકળે તે બસ છે.એક બીજાની સમાન વયથી, સમાન કુળથી, સમાન જાતથી, સમાન રૂપથી, સમાન આચારથી, મિત્રતા કરનારાઓ વૃત્તિના ફરવાથી પુનઃ પુનઃ મિત્ર બનીને બદલાયા, બદલાય છે અને બદલાશે એમાં શંકા નથી. નામ રૂપના વિકારી પ્રેમથી મિત્રે બનેલાઓ, વૃત્તિફેર બદલાયા કરે છે, માટે ઉપર્યુક્ત વૃત્તિના ફેરે સર્વના આત્માઓરૂપ મિત્ર ન બદલાય અને આત્મવત્ સર્વ પર પ્રેમ રહે એવી આમદશા પ્રાપ્ત કરવી જોઈએ.
આત્મા મિત્ર થયા પછી, મને મિત્રની વાસ; ટળે અનુભવ જ્ઞાનથી, રહે ન ચિત્ત ઉદાસ. ૮૮
વિવેચન –આત્મા મિત્ર થયા પશ્ચાત્ મનવૃત્તિ દ્વારા થનારા મિત્રની પ્યાસ ખરેખર અનુભવ જ્ઞાનથી ટળે છે અને આત્મારૂપ મિત્રાનુભવથી ઉદાસીનતા યુક્ત મનની પેલી પાર જવાથી ઉદાસીનતા રહેતી નથી. ઉપર્યુક્ત દુહામાં ભાવાર્થતા સ્પષ્ટ અવબોધ થાય છે. આત્માને મિત્ર કર જોઈએ. પરસ્પર આત્માઓનું સ્વરૂપ નહિ દેખતાં પરસ્પરના મનને મિત્ર માનવાથી મન બદલવાની સાથે પરસ્પરની મિત્રતા બદલાય છે. પરસ્પર મિત્રોના સંબંધમાં આવતા અને પરસ્પરની મિની પ્રવૃત્તિ થતાં મિત્રાનુભવ પ્રાપ્ત થાય છે આત્માની આસનતા વાળું મન છે પરંતુ આત્માની શક્તિમાં અને મનની શક્તિઓમાં ફેર છે. અધ્યાત્મદષ્ટિએ રાગદ્વેષ વૃત્તિને મન કળે છે. આમાની મિત્રતા માં અને મનની મિત્રતામાં આકાશ પાતાળ એટલે તફાવત છે. આત્માને આત્મા જે સંબંધે મળે છે તે મિત્રતાના સંબંધની નિત્યતા કાયમ રહે છે, અને મનને લઘુવતું. ક્ષણિક હેવાથી તેના ગે
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૨૭
..
થયેલી મિત્રતાં અન્ય પ્રસગા મળતાં કરી જાય છે. માટે જેને મિત્ર કરવા છે તેના શરીરને, મનને, વાણીને,મિત્રન બનાવતાં તેના આત્માને મિત્ર બનાવવા જોઇએ કે જેથી શરીર, વાણી અને મનની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ છતાં તેઓની ઉપેક્ષાપૂર્વક આત્મારૂપ મિત્રનુ` દર્શન થાય અને તેથી સ્વાત્માની શુદ્ધતા કૅરી શકાય.
આત્મામાં સર્વ મિત્ર દૃષ્ટા અભેદ્ય મૈત્રી ધારક મને છે. આત્મામાં જગ દેખતે, આત્મામાં સહુ મિત્ર; અભેદૃદૃષ્ટિએ અહા, સહજાનન્દ પવિત્ર. ૮૯
વિવેચનઃ—જ્ઞાનીમિત્ર, આત્મજ્ઞાન દ્રષ્ટિથી આત્મામાં સમાએલા સર્વ જગને દેખી શકે છે. જે જે મિત્ર છે તે તે સર્વે આત્માએ છે. અન્યાત્માના જ્ઞેયષ્ટિએ કથાચિત્ સ્વાત્મામાં સમાવેશ થાય છે, અભેદષ્ટિએ આત્મારૂપ મિત્રાને દેખતા છતા અને અનુભવતા છતા, આત્મજ્ઞાની સહજાનન્દ મિત્રની પાસિપૂર્વક પવિત્ર અને છે. મિત્રામાં પરસ્પર અભેદભાવ વર્તવા જોઇએ. જ્યાં હ્રદયમાં ભેદ છે ત્યાં મિત્રે માં અભેદતા નથી. ભેદ્ઘદ્રષ્ટિ ધારક મિત્રાના હૃદયમાં સ્વાર્થાદિ વિકારો રહે છે અને પરસ્પરનાં હૃદય એક સ્વરૂપ થતાં નથી. તેથી પરસ્પર માટે આત્મસમર્પણું થતું નથી. વિશ્વાસધાત્ત, સ્વાર્થ, વ્યક્તિમહત્તા, અહં'તા, ઉચ્ચનીચતા, અપ્રમાણ્ય, શુદ્ધતા વગેરે. દોષોથી પરસ્પર મિત્રામાં જ્યાં સુધી ભેદષ્ટિ રહે છે, ત્યાં સુધી અનેક મિત્રતાના આનંદરસના અનુભવ થતા નથી. અનેરદૃષ્ટિ થતાં અર્થાત્ મિત્રની સાથે અદ્વૈતભાવ થતાં આત્મામાં વિશ્વ અને સર્વ મિત્રા દેખાય છે, તેથી નિર્દોષ જીવનની પ્રગતિ થતાં વિષયાતીત સહેજાનન્દની પ્રાપ્તિ થાય છે; એમસન કહે છે કે:-~~
The only jay Thave in Pis being ming is that the not mine is mine.
આવી દશામાં વિશ્વતિ સ મનુષ્યા આવે તે સ્વર્ગ સમાન
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
મિત્રમૈત્રી.
એલ્ક વર્ગથી ઉચ્ચ શુદ્ધ વિશ્વ સમાજ બને, એમાં કાંઈ આશ્ચર્ય નથી માટે ઉપયુંકત અભેદષ્ટિની મિત્રતા યુકત વિશ્વવતિ મનુષ્ય બને એવા ઉપાયે જવા જોઈએ.
અભેદ અદ્વૈત મિત્ર દશા. આત્મા જગ ઈશ્વરસહ, અભેદરૂપ જણાય; સર્વ જગતના જીવ સહુ મિત્ર પણે પરખાય. ૯૦ વિવેચનઃ–આત્મજ્ઞાની અર્થાત્ બ્રહાજ્ઞાની, લય સમાધિ, સહજ સમાધિ, રાજગ સમાધિની પરિપકવતા કરીને તથા જ્ઞાતા
યની એકતા કરીને શુદ્ધ નિવિકલ્પ જ્ઞાની પ્રાપ્તિ કરે છે, ત્યારે તેને આત્મામાં જગ, ઈશ્વર, સર્વ સમાયેલું લાગે છે. આત્માના કેવળ જ્ઞાનમાં સર્વ સેનું પરિણમન થાય છે, તેથી તે દષ્ટિએ જ્ઞાન અને
યપર્યાની કથંચિત્ અભેદતાએ આત્માની સાથે સર્વ અભેદ રૂપ લાગે છે, તેથી તેને તેવી દશામાં વિશ્વવતિ સર્વ જી સ્વામ સમાન મિત્રપણે અનુભવાય છે. આવી કેવળ જ્ઞાનની દષ્ટિ થયા પશ્ચાત્ કંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. આવી અભેદદષ્ટિની પાપ્તિ કરવા માટે મેહનીપ્રકૃતિને નાશ કરે જોઈએ. દેહાધ્યાસ વગેરે સર્વ અધ્યાસે ટાળીને આત્મામાં સમાધિનિષ્ટ થવું જોઈએ. આત્માની મિત્રતારૂપ અનન્તવર્નલની પ્રાપ્તિ ખરેખર કેવળજ્ઞાન પ્રાપ્તિની સાથે સંબંધ ધરાવે છે. સ્વાત્મચરિત્રની જેમ જેમ શુદ્ધતા - થતી જાય છે. તેમ તેમ આન્તરિક આધ્યાત્મિક મિત્રાધ્યવસાને .અનુભવ પ્રાપ્ત થતો જાય છે, અને તેથી અનેક દેથી આત્મા મુક્ત થાય છે. વિશ્વવતિસર્વજીના ગુણે તરફ આમેપગે વર્તવાની સાથે ગુણાનુરાગદષ્ટિ ખીલતી જાય છે અને દેષઢષ્ટિને નાશ થત જાય છે. આ રીતે મિત્રના ગુણેની ચારિત્ર દશાની પ્રાપ્તિ થતાં થતાં છેવટે પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે તે સમયે ઉપયુક્ત અનુભવ આવે છે તેથી તે સંબંધી વિશેષ અનુભવ છે તેવી દશા પ્રાપ્ત કર્યા પશ્ચાત્ જણાય છે.
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જ્ઞાની યાગીની મિત્ર દશાનું સ્વરૂપ. એવા જ્ઞાની ચેગીને, રહે ન બાકી કાં; મુક્તિ તેના હૃદયમાં, મુક્તિ સુખ છે આંહિ ૯૧
૧૨૯
વિવેચનઃ—ઉપર્યું કત દુહામાં જે ભાવ કચ્ચે છે તેને હૃદયમાં ઉતારીને આ દુહાના વિવેચનના અનુભવ કરવા જોઈએ. ઉપર્યું ત આત્મજ્ઞાની ચેાગીને આ વિશ્વમાં સર્વ જીવાના આત્મિક મિત્રો બન્યા પશ્ચાત્ કે'ઇપણ ખાકી રહેતું નથી. એવા સ જ્ઞાની ચાગીના હૃદયમાં અત્ર અમુકાપેક્ષાએ મુક્તિ છે અને મુક્તિનુ સુખ છે. આત્માની શુદ્ધતાને જેણે અનુભવી છે તેને ઉપર્યુક્ત કથ્યસારના અનુભવ આવે છે. સંપૂર્ણ મહાન યોગીને મુક્તિ સુખના હૃદયમાં સાક્ષાત્કાર થાય છે. સવૃત્તિયેાની પેલીપાર ગયેલ જ્ઞાની યેાગીના સબ્યાપક અનુભવ પ્રાપ્ત કરવા, તે કઇ સામાન્ય વાત નથી. સ્થૂલજગતમાં વસતાં જેઓ દુષ્ટવાસનાની પેલી પાર જાય છે. સદા સ્વાથ ત્યાગ, માનપમાન, અને અહભાવને વરજે છે તે ખરેખર, મરજીવા ખની, નિર્મોહી મની સિદ્ધતા પ્રાપ્ત કર છે. દુષ્ટ મિત્ર ન કરવા જોઇએ.
For Private And Personal Use Only
૯૨
ખાઇ ખાદે ખતથી, સામેા પાછે થાય; મિત્ર કરી ના એહવા, નાશ કરે એ ન્યાય. વિવેચનઃ—મિત્રનુ ખાઈ પાછું તેનું ખંતથી ખોદે છે અને પુનઃ મિત્રના સામે થાય છે, મિત્રનુ સČથા અશુભ કરવા અનેક પ્રપંચેા રચે છે, મિત્રને સતાવવા ધૃતતા કરી કાંઇપણ બાકી શખતે નથી એવા મિત્ર કદાપિ કરવા નહીં. કારણ કે એને મનુષ્ય મિત્ર અનીને મિત્રના સર્વસ્વના નાશ કરી શકે છે, મિત્રની પાસે કાંઇ હાય તેમાંથી સ્વાથી મિત્ર કંઈને ક’ઇ ખાવા ધાય છે. શ્રીપાલરાનનુ ધવલશેકે જેમ અશુભ કરવા ખાકી શખ્યુ' નહીં, તેમ મિત્રને પેાતાના પર વિશ્વાસ પાડીને પશ્ચાત્ મિત્રનુ ખાંતથી ખાય છે માટે મિત્રા કરતાં પૂર્વે મિત્રોની વૃત્તિયાને અને તેનાં આચારણાને તપાસી, તેને ખૂબ સુવર્ણની પેઠે કસવા, તેની પૂર્ણ પરીક્ષા કરવી, એકદમ ઇના
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
મિત્રમૈત્રી.
વિશ્વાસુ અની જવુ' નહિ, દુષ્ટમનુષ્યાના આશયા એકદમ જાણી શકાતા નથી. માટે યુકિત પ્રયુકિતથી તેના આશયાને ગુપ્ત રીતે જાણી લેવા અને કુમિત્ર જણાયા ખાદ તેનાથી દૂર રહેવું.
ફાલી ખાનાર અને અવસર આવે ભાગી જનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂષક પેઠે શૈલીને, સઘળુ' વચી ખાય; મિત્ર એ જાણવા, અવસર નાસી જાય. દુષ્ટ
૩
વિવેચનઃ૧ઃ—આ વિશ્વમાં જ્ઞાનની દ્રષ્ટિએ એવા ઘણા મિત્રો દેખવામાં આવે છે કે તે બાલ્યાવસ્થામાં સાથે રમેલા, સાથે જમેલા, સાથે કેલા, અનેક પ્રકારના કાલકરાર તેમની સમજ પ્રમાણે કરેલા હોય છે. પરંતુ જ્યાંસુધી સ'કટસમય નથી આવ્યે ત્યાં સુધી અનેક પ્રકારનાં કાડૅની અંદર ગુલતાન બનેલા દેખાય છે, પરતુ તેવા મિત્રા *સેાટીના સમયે પેાતાની ફરજને દેશવટો આપી, સ્વાર્થી બની નિમકહરામી થઇ, સ્વમિત્રને ત્યાગ કરી તેના અનેક અનાવટી દુ અન્યના આગળ જણાવી છટકી જાય છે. તે મિત્રા ઉપરની કવિતાનાં ઉપદેશેલાં વચનને લાયક હોય છે. એટલે ઉંદર રૂપ મિત્રને જ્યાંસુધી ધનરૂપ ખોરાક મળે છે ત્યાંસુધી તે પેાતાના કૃત્રિમ માનેલા મિત્રને અનેક પ્રકારનાં મિષ્ટ્રવચનવર્ડ ઠગીને પેાતાને દૃષ્ટસ્વાર્થ સાધી નિમકહરામી અને છે, અને જ્યારે મિત્ર કજ મજાવવાની આવે છે ત્યારે નાશી જાય છે. માટે તેવા મિત્રથી દૂર રહેવું એવુ જ્ઞાનીએનું કથન છે.
લાળા મૂખને મિત્ર કરવાથી થતી હાનિ,
૯૪
*કે ન મનમાં વાત કઇં, છાનુ કરે પ્રકાશ; મિત્ર અમિત્ર ન જાણુતા, મૂર્ખ મિત્ર તે ખાસ. વિવેચનઃ—મૂર્ખ મિત્રનુ લક્ષણ કહેછે. ભૂમિત્રના મનમાં પુી ગુપ્ત વાત ટકતી નથી. ગમે તેવી છાની વાતને તે ગમે ત્યાં પ્રકાશ કરે છે. પ્રસ`ગે ખેલવુડવા અપ્રસ'ગે ખેલવું તેમાં પણ શુ' ખેલવું અને શુ ન ઓલવુ તે કઈ સમજી શકતા નથી. પોતાના મિત્ર કાણુ છે.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૧
અમિત્ર અર્થાત્ શત્રુ કોણ છે?તે મૂર્ખ પરિપૂર્ણ જાણી શકતે નથી. મિત્રનું હિત શામાં રહેલું છે તે પણ તે જાણી શકતું નથી. તથા મિત્રના હિતસ્વીએ કેણુ છે અને અહિતસ્વીએ કેણ છે? તે પણ તે જાણી શકતે નથી એ તે મૂર્ખ મિત્ર જાણ. મૂખ મિત્રને મિત્રના કર્તવ્યનું જ્ઞાન હેતું નથી તેમજ ગ્રહણ વખતે સાપ કાઢવા જેવી પ્રવૃત્તિ કરે છે, તથા વિવાહની વરણી કરી નાખે છે ત્રણ મૂર્ખ મિત્રેની પેઠે તેના દષ્ટતે જાણવાં. મૂર્ખ મિત્રના હૃદયમાંથી ધૂર્ત મનુષ્ય યુક્તિપ્રયુતિથી સર્વ વાતે ઍકાવે છે અને પશ્ચાત્ તેને નાશ કરી શકે છે. વનમાં વાસ કરે સારે, પણ મૂખ મિત્ર કરે સારે નહિ. પગલે પગલે મૂર્ખ મિત્રના સહવાસથી દુઃખ થાય છે. પિતાની આજ્ઞા પ્રમાણે મૂખ મિત્ર પ્રવર્તતે હોય તે પણ નૃપતિરક્ષકમૂખવાનની પિઠે તે સ્વાત્માને નાશક બને છે. પંરતો િવ શg, ર્નર જૂ હિતકાર, વાનળદત નran, શિખરેખા ક્ષતઃ + મૂર્ખ મિત્રોના સહવાસથી દૂર રહેવામાં શાંતિ છે. મૂર્ખ મિત્રને ગમે તેવા પ્રસગે કેઈ ધુર્ત ભમાવીને મિત્રોને દુશ્મન બનાવી દે છે. આ ઉપર ગુરૂશ્રીએ બનાવેલી છે મૂખની સંગત કેઈ ન કાળમાંહે સારી, આપે છે દુઃખ બહુ ભારી રે ! મિત્રની છે એ કવિતા વાંચવી. (ભજન સંગ્રહ ભાગ ૧).
મૂર્ખ મિત્રથી થતી હાનિ. અવસર દશા ન જાણુ, શક્તિ દેશ અજાણુમિત્ર ભલો ના તેહ, કરેજ માટી હાણ ૫
વિવેચન –હાનિકારક મિત્રનું લક્ષણે કથે છે. જે મિત્ર બને છે પણ શુભાશુભ અવસર જાણી શકતું નથી, મિત્રની અને પિતાની દશાનો અને આજુબાજુના શુભાશુભ પ્રસંગેને ખ્યાલ કરી શકતું નથી. ધન, સત્તા, વિદ્યા, આધ્યાત્મિક આદિ શકિતમાંથી પિતાની પાસે કઈ કઈ શકિત છે અને પોતાના મિત્રની પાસે કઈ કઈ શક્તિ છે, તે જે જાણી શકતું નથી, તથા મિત્રના હૃદયને જે જાણી શકતો નથી,
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મિત્રમૈત્રી.
મિત્રના સર્વ શુભાશુભ વિચારીને જે જાણી શકતા નથી, તે હાનિકારક મિત્ર જાણવા. તેવા મિત્રથી હાનિ થાય છે. કારણ કે તે મિત્રની દશા, અવસર, શકિત, દેશ, સ્થિતિ, વગેરેના જ્ઞાતા ન હેાવાથી મિત્રને હાનિ થાય તેવી પ્રવૃત્તિને કરી શકે છે; અવસર દશા જાણ્યા વિના મિત્રની પાસેથી સાહાચ્ય માગવા ઇચ્છે છે, તેથી મિત્રને હાનિ થાય છે, અવસર દશા શકિત દેશ આદિના જ્ઞાન વિના તે મિત્રને હાનિકારક બનાવાથી મુકત કરી શકતા નથી. તેમજ તે પેાતાના આત્માને પણ હાનિકારક પ્રસ’ગોથી મુકત કરી શકતા નથી. મિત્રની દશા તેની આધ્યાત્મિક વિચાર સકલનાને જાણ્યા વિના તે મિત્રના શ્રેયમાં ભાગ લેઈ શકતા નથી. ઉલટુ એવા અબુદ્ધમિત્રથી હાનિકારક પ્રવૃત્તિયામાં ભાગ લેઈ શકાય છે. માટે એવા મનુષ્યને મિત્ર કરવા ન જોઈએ. મિત્રનુ હૃદય ન સમજે તે મિત્ર નથી, મિત્રની ચડતી પડતીના પ્રસગો ન સમજે તે મિત્ર થવા લાયક નથી. મિત્રને જે માજ શાખમાં અને વ્યસનામાં પ્રવૃત્તિ કરાવે છે તે હાનિકારક મિત્ર છે.
હસ અને સિ’હું સમ મિત્ર લક્ષણ કહે છે.
કાર્ક સમા મિત્રો ઘણા, શ્વાનસમાજ હજાર; વિરલ હ સ ને સિંહ સમ, સહાત્મ્ય શક્તિ દેનાર ૯૬
વિવેચનઃ-આ જગતમાં દરેક વ્યક્તિયાને પાતાની જીદગીમાં અનેક મિત્રા મળે છે, પેાતાનું યથાર્થ કાર્યાં સિદ્ધ નથવાથી તેજ પાછા શત્રુ સમાન અને છે. કોઇ વખત એકાદ વ્યક્તિને એવા પણ મિત્ર મળી આવે છે કે પેાતાના જાન માલ, તન, મન, ધન, સગાવહાલાં, બૈરી છોકરાં માબાપની પરવા નહિ કરતાં દરેક કાર્ય માં સ્વાત્મા શુ કરે છે તે તેવા મિત્રાને અનેકવાર ધન્યવાદ આપવા તે આપણી ફરજ છે. તેમ તેવા મિત્રાનુ’ જીવન પણ આદરૂપ છે. અક્સાસ માત્ર એટલેજ છે કે જગતમાં ઉપર કથિત સાચા મિત્ર મળવા મુશ્કેલ છે. તેથીજ ઉપર કાવ્ય કથિત ઉપદેશ યથાય છે. આ જગતમાં ઘણા મિત્ર કાફ સમાનજ મળે છે, તેમજ કેટલીક વખત તેવા પણ મિત્રે જોામાં
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૩
આવે છે કે પિતે જેની સાથે મિત્રતાવાળે હોય તે તે પિતાના મિત્રને અન્ય સજને સાથે બેલવા નિષેધ કરે છે, કારણ કે પિતાને જે, મળેલું છે તેને લાભ બીજે ન લઈ શકે તેવી જ દુષ્ટ ધારણું તેમના મનમાં આવે છે. તેથી તેના મિત્રોને શ્વાન જેવા ઈર્ષ્યાથી કહેવામાં આવ્યા છે, એ વ્યાજબી છે. સાહાસ્ય અને શક્તિ આપનાર એવા સિંહ સમાન મિત્રો વિરલા જ દશ્યમાન થાય છે. પરસ્પર જે મિત્રો એક બીજાની ઈર્ષ્યા કરે છે. એક બીજાની સાથે કલેશ કરે છે, તે ધાન સમા મિત્ર જાણવા, હસના સમાન હૃદયના નિર્મલ અને સિહ સમાન પરાક્રમી પુરૂષ સિંહ મિત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. હંસ અને સિંહ સમાન મિત્રે સહાય કરે છે. એક બીજાને આત્મભેગ આપવામાં કચાશ રાખતા નથી માટે કાકશ્વાન સમાન મિત્રને ત્યાગ કરીને હંસ અને સિંહ સમાન મિત્રે કરવા જોઈએ.
ચડતી પડતી પ્રસંગે મિત્ર કર્તવ્ય પરીક્ષા. ચઢતીમાં પાસે રહે, પડતીમાં નહિ પાસ; એવા જન નહીં મિત્ર છે, સત્તા ધનના દાસ. ૯૭
વિવેચન–બાહ્ય વસ્તુઓમાં આનંદ માનનાર એવા મિત્રો કેઈને પણ ઉપકાર કરી શકતા નથી, કારણકે તેવા મિત્રે પોતાની સાથે ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી આપણી ચઢતી દશા હોય છે. અનેક પ્રકારના હુન્નર ઉદ્યોગ બનાવવામાં સહાયકપણું હોય છે ક્યાં સુધી તેઓ સાથી બને છે તેમ કરતાં જે તે ધનવાન થાય અને તેની પાસે કોઈ અપૂર્વ હુન્નર કળા જાણવામાં આવે તે પિતાના ઉપર કરેલા ઇંજા ઉપકાને ભૂલી જઈ તેને હુન્નર ઉદ્યોગ નહિ બતાવતાં કદાચ તેની પાસે ધનને નાશ થાય છે. તેના મૂળ સામુ પણ નહીં જતાં તેની ઉપેક્ષા કરે છે, અને જેને લીધે પિતે ઉપરોક્ત રિથતિએ પહોચેલો છે તેનું ભાન નહિ રાખતાં પિતાનું હીનત્વ બતલાવવા ચૂકતા નથી. તેવા મનુષ્ય ખરા મિત્રે કહી શકાતા નથી પણ સત્તા અને ધન જે બાહ્ય વસ્તુ તરીકે લેખાય છે. તેઓના તેઓ દાસ બની રહે છે.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
મિત્રમૈત્રી.
-
-
-
સત્તા અને ધનની લાલશામાં રામાન્ચે રહેનાર મનુષ્ય અને તેમાં જ સુખ માનનાર કદાપિ કાળે સાચા મિત્ર તરીકે લેખી શકાતો નથી.
દુર્લભ મિત્રોને જણાવે છે.
સંકટમાં સાથે રહે, કરે સમર્પણ પ્રાણ; મિત્રે એહવા દેહીલા, સુણે ન નિન્દા કાન. ૯૮
વિવેચન-દુનિયામાં દરેક મનુષ્યને મિત્ર કરવા અભિલાષા રહે છે. કારણું જગત વ્યવહારે વિચરતા મનુષ્યને પ્રસંગોપાત્ત નેક સલાહની જરૂર છે અને તે સાચે મિત્ર પૂરી પાડે છે. સાચા મિત્રની આશાએ મનુષ્ય મૈત્રી કરે છે પણ સ્વપરમિત્રોની ફરજ સમજી સાચા મિત્રે બનેલા જગતમાં કવચિત્ દેખાય છે. મિત્ર પિતાની મિત્રફરજ ત્યારે સમજી શક્ય કહેવાય છે કે જ્યારે તે મિત્રના અનેક દુખે અને સંકટના સમયમાં સાથે રહી તન, મન, ધનથી મિત્રનાં સંકટેનું નિવારણ કરે છે, અને મિત્રને આત્મશક્તિ આપવા સ્વાત્માનું વખતે સમર્પણ કરવાની જરૂરીયાત હોય તે પણ લેશ માત્ર ન ડગતાં યાહમ કરી સ્વફરજને અદા કરે છે તે જ સાચા મિત્ર લેખી શકાય છે. કહ્યું છે કે --
તેને જૈવ, પરાપૂરા राजद्वारे, श्मशाने च यस्तिष्ठतिसबान्धवः ।। ઉત્સવમાં, દુખમાં ( વ્યસનમાં) દુકાળમાં, દેશની પાયમાલીમાં, રાજા દ્વારમાં અને સ્મશાનમાં જે સાથે ઉભો રહે છે તે ખરે બાંધવ કે મિત્ર છે.
જે મિત્ર સ્વાથી છે તેવા મનુષ્યાથી મિત્રનું ભલું થતું નથી. સાચા મિત્રો મિત્રના ભલામાં જ સદા તત્પર રહે છે. કેઈપણ મનુવ્ય, પોતાના મિત્રની નિન્દા કરતે હેય વા ભુંડું બોલતા હોય તે સાચો મિત્ર લેશ માત્ર તે સ્વગુરૂ નિન્દાની સાંખી શકતું નથી અને
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૫
સાંભળતે પણ નથી. કારણ કે તેને મિત્રના સહવર્તન માટે પૂર્ણ વિશ્વાસ હોય છે. કહેવત છે કે “દુન્ના વડુંar ' સષ્ટિમાં અનેક રત્ન છે. માટે પિતાના ગુણ સ્વભાવને મળતા મનુષ્ય સાથે મિત્રી બાંધી સંસાર મુસાફરીમાં વિચરવું. ગુરૂની અને માબાપની નિન્દા સાંભળનાર અને તેને સાંખનાર સત્ય મિત્ર બની શક્તિ નથી.
ગુણથી જ મૈત્રી ટકે છે.
મિત્ર ગુણે વણ મિત્રતા, કદી નહીં ટકનાર;
શ્વાન સંગ ભેગે મળી, જાય ન કાશી કાર, ૯. વિવેચન – દરેક વ્યક્તિએ મિત્ર કરતાં પ્રથમ મિત્રગુણે તપાસવા જોઈએ. પિતાનામાં મિત્રગુણે પ્રથમ પ્રગટાવવા જોઈએ. યથા ચગ્ય ગુણ સિવાય મિત્રતા ટકી શકતી નથી. દાખલા તરીકે પ્રથમ તેનામાં ઉપકારબુદ્ધિ હેવી જોઈએ. તેમજ પિતાનાં વચનને માન્ય રાખવાવાળે હવે જોઈએ. કારણ કે જ્યાં સુધી મિત્ર વચન ઉપર શ્રદ્ધા ન હોય ત્યાં મિત્રતા લાંબે વખત સુધી ટકવી તે આકાશ કુસુમવત્ છે. જો કે મિત્રગુણે અન્ય પણ ઘણાજ છે, અને જે તેનું વર્ણન કરવા બેસીયે તે આખુ પુસ્તક મિત્રગુણોના વર્ણનનું થઈ જાય, તેથીજ અને સંક્ષેપથી જણાવવામાં આવે છે. બાકી વિશેષ ઈચછાવાળાએ ગુરૂગમથી જાણી લેવું. ઉપર કથિત ગુણો જે ન દેખવામાં આવે છે તેવા મિત્રો કદાપિ કરવા નહિ અને તેમ છતાં જે કરે તે વાનના સમુદાય જેવું થાય, જેમ શ્વાનને સમુદાય કદાપિ એક ગામથી બીજા ગામ જઈ શક્તો નથી. કારણ અન્ય ગામનો શ્વાનસમુદાય તેની સાથે લદ્ધને કાઢી મુકે છે શ્વાનસંઘ જેમ કાશીક્ષેત્રમાં પ્રવેશ કરી શકે નહિ, તેમ નિર્ગુણ મિત્ર લેગા. મળી કોઈ પણ કાર્ય કરી શકે નહિ. કારણ કે ગુણે સિવાય મિત્ર ફરજ બજાવી શકાતી નથી. મિત્રની અંદર પરસપર એક બીજાને પિસાદિકને સંબંધ રાખવે નહિ, કારણ જગતમાં પેસ, એરિનું મુખ્ય
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
મિત્રમૈત્રી.
કારણ છે તેમ છતાં કદાચ પૈસાને સંબધ કરે પડે તે પણ પૂર્ણ પ્રમાણિકતા રાખવી. પિતાની ભાવના શુદ્ધ હોવી જોઈએ. બાકી નિર્ગુણ મિત્રે કરવાથી સ્વપરને કેઈ જાતને લાભ થતું નથી અને તેજ પ્રમાણે સ્વપર કાર્યની સિદ્ધિ પણ થતી નથી.
ગપાટીઆ મિત્રે ઘણું, ઘણું માછલા મિત્ર; ગુણોઠી વણ મિત્રતા, કદી ન હોય પવિત્ર, ૧૦૦
વિવેચન –આ વિશ્વમાં અનેક પ્રકારના ગપાટા, નકામી વાત કરનારા ઘણા મિત્રે થાય છે. ગપાટાં મારવાથી પરસ્પર કોઈનું શુભ કરી શકાતું નથી ત્યારે ગપાટા મારવાની શી જરૂર છે? ગપાટાં મારવાથી વિકથામાં ચઢી જવાય છે અને તેથી દેશ, કેમ, ધર્મ, કુટુંબ આદિની સેવા કરી શકાતી નથી. ગપાં મારનારા મિત્રોથી અસત્યમાર્ગમાં–અધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. જે મિત્રો ગપાટાં મારવાની વૃત્તિથી દૂર રહેતા હોય અને વિશ્વમાં કંઈ શુભજીવનપ્રવૃત્તિ કરવા ઈચ્છતા હોય તે જ ખરા મિત્ર છે. વિશ્વમાં માજ
અમાં જીવન ગુજારવું અને સમાજ, દેશ, સંઘ વિગેરેની સેવાભક્વિમાં ભાગ લેતાં ખચકાવું એવી વૃત્તિવાળા ઘણા મિત્ર હોય છે. મેજીલા, શેખલા મિત્રની સંગતિથી આત્મા, મન, ધન, વિદ્યા, સત્તા વગેરેને પરમાર્થમાં ઉપયોગ થતું નથી. માછલા શેખીલા મિત્રોની સંગતિથી દેશની, રાજ્યની, ધર્મની, સંઘની પ્રગતિ કરી શકાતી નથી. જે મનુષ્ય માજશેખમાં પીને જીવન ગાળે છે તેઓના જીવનથી અને કશે લાભ થતું નથી. માટે માછલા, શેખલા મિત્રેથી દુષ્ટ હુણ વ્યાસને વગેરેમાં ફસાવાનું ન થાય તે માટે ખૂબ ચેતીને ચાલવાની જરૂર છે. જેઓ ગુણેથી પરસ્પર ગેષ્ઠી કરે છે તે ખરા મિત્રે છેગુણની શક્તિની પરસ્પર શુદ્ધ પ્રેમ અને નિષ્કામભાવે આપ લે કરવી, એજ સત્યમિત્રનું લક્ષણ છે. માટે ગુણગોષ્ઠીવિનાની મિત્રતા કદી પવિત્રં રહેતી નથી એ દઢ નિશ્ચય કરીને મિત્રોને મેળવવામાં ગુણેથી ઉપયોગી બનવું જોઈએ.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૪૭
અનેક પ્રકારના મિત્રો હોય છે. મિત્રાના ભેદ ઘણ, કહેતાં નવે પાર; ઐયભાવ વણ મિત્રતા, ખરી નહીં થાનાર. ૧૦૧
વિવેચન --મિત્રોના અનેક ભેદે છે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. ઐકયભાવ વિના ખરી મિત્રતા કદાપિ થઈનથી, થતી નથી અને થશે નહિ. નિષ્કામ શુદ્ધપ્રેમવડે પરસ્પર મિત્રોમાં ઐકયભાવના થાય છે ત્યાં સત્ય મિત્રતાની ઝાંખીને અનુભવ થાય છે. મન, વાણી અને કાયાની સર્વ પ્રવૃત્તિમાં ઐકય હોય છે ત્યાં મિત્રતાને રસ અનુભવાય છે. પરસ્પરના આત્માનું ઐકય થયા વિના આત્માના રસને પ્રાદુર્ભાવ થતું નથી. આત્માના ઐક્ય વિના આધ્યાત્મિક શકિતના સમૂહને પ્રગટાવી શકાતું નથી. આત્મજ્યપ મિત્રતામાં સર્વ પ્રકારના આધ્યાત્મિક સુખને વાસ છે. આધ્યાત્મિક ઐકયની સાથે બાાંનું ઐક્ય પ્રાપ્ત થઈ શકે તેમ છે, માટે આત્મયભાવે મિત્રતા કરીને વિશ્વમાં અનંત સુખમય જીવન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવું જોઈએ. મન, વાણી અને કાયાને ઐકયમિત્રભાવ ખબર આત્માના ઐયભાવથી ચિરસ્થાયી રહી શકે છે, અન્યથા નષ્ટ થઈ શકે છે, માટે પરસ્પર આત્માઓનું ઐકય કરવું જોઈએ. જ્યાં એક છે ત્યાં મિત્રતા છે.
પરિમિકનું લાક્ષણ કરે છે. મિત્ર હૃદયમાં પેસીને, કરે મિગનું કામ; નિષ્કામી થઈ સચરે, પવિત્ર તેનું નામ. ૧૦૨
વિવેચન –પવિત્ર મિત્રનું સ્વરૂપ પ્રકાશે છે. મિત્રના હૃદયમાં પ્રેિમથી પ્રવેશીને જે મિત્રનું ઈષ્ટ કર્તવ્ય કરે છે, અથવા કરવામાં સહાધ્ય કરે છેપોતાની શક્તિને મિત્રના કાર્યોમાં એકરૂપ થઇને જે વાપરે છે, તથા જે મિત્રે કાર્યો કરીને પાછળથી સામે બદલે લેવાની ઈચ્છા રાખતા નથી મિત્રો માટે જેની મન, વાણી અને કાયાની
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
મિત્રમૈત્રી.
એક સરખી પવિત્રતા છે, મિત્રોની પાસેથી કંઈપણ કવાર્થબુદ્ધિએ મેળવવા પ્રયત્ન કરતો નથી, મિત્રે પ્રતિ જે કંઈ કરે છે તે સ્વફરજરૂપ ધર્મને લઈને કરે છે, તે પવિત્ર મિત્ર અવધે. મિત્રેવડે અપમાનિત થયા છતાં પણ જે મિત્રોના સામો અપવિત્રવિચારે કરતે નથી. તથા અપવિત્ર પ્રવૃત્તિ કરતો નથી, તે પવિત્ર મિત્ર જાણ. કદાપિ મિત્ર કેઈ કારણ પામી અપવિત્ર થઈ જાય તે પણ જે મિત્રના હૃદયની માર્મિક વાતોને તથા ગુપ્ત પ્રવૃત્તિને અન્ય મનુષ્યની આગળ પ્રકાશ નથી તે પવિત્ર મિત્ર જાણ. મિત્રોનાં કડો કાર્યો કરે પણ પ્રતિબદલો લેવાની કદાપિ જે ચાહના રાખતું નથી, તથા સામે મિત્ર પિતાની પેઠે ન વર્તે હેયે જે મિત્રના માટે કરેલાં કર્તવ્ય કાર્યોને અન્યની આગળ પ્રકાશ કરતું નથી, તે પવિત્ર મિત્ર જાણવે. મિત્રના પવિત્ર વિચારોથી અને પવિત્ર આચાથી જે વર્તે છે તે પવિત્ર મિત્ર છે.
ઉત્તમ મિત્રનું સ્વરૂપ દર્શાવે છે. મિત્ર હૃદયમાં પેસીને, મિત્ર હિતસ્વી થાય; છાયાવત સાથે રહે, ઉત્તમમિત્ર ગણાય. ૧૦૩
વિવેચન—ઉત્તમ મિત્રનું લક્ષણ કથે છે. મિત્રની ફરજો અદા કરીને જે વિશ્વાસ, પ્રામાણ્ય તથા આત્મભેગથી મિત્ર હૃદયમાં પ્રવેશીને મિત્ર હિતસ્વી થાય છે. તથા જે છાયાની પેઠે મિત્રની સાથે રહે છે. તે ઉત્તમ મિત્ર થાય છે. સુખમાં અને દુઃખમાં મિત્રની સાથે જે વર્તે છે અને સ્વાર્થોને ત્યાગ કરીને મિત્રને સ્વાત્મવત્ માની તેની સાથે વર્તે છે, તે ઉત્તમ મિત્ર જાણ. મિત્રના હૃદયમાં પ્રવેશીને તેના સર્વાશને જાણવા અને તેમાં ભાગ લે એ કંઈ સામાન્ય કાર્ય નથી. મિત્રની સાથે સર્વ પ્રસંગોમાં આત્મવત્ બની સાથે રહેવું એ ઉત્તમ મિત્રના ગુણ પ્રાપ્ત થયા વિના કદાપિ બની શકે તેમ નથી. મિત્રની છાયાવત્ બનીને તેની સાથે શુદ્ધપ્રેમથી વર્તવું એ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. પવિત્ર વિચારે અને પવિત્રાચા તથા આત્માની ઐકયતા કરીને મિત્રની છાયાવત્ બનવાથી
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
મિત્રની ફરજ અદા કરી શકાય છે. સુખની વેળામાં મિત્રાની છાયાવત્ બનનારા અનેક મિત્ર મળી આવે છે; પર’તુ ભય, વિપત્તિ દુઃખી, સ’કટ દશા વગેરે કારણેાથી મિત્રની દુઃખી અવસ્થા થતાંતેની સાથે છાયાવત્ ખનનારાએ તે કોઇ સંસ્કારી પરમાર્થી નિષ્કામી ક ચેગી જ હોય છે. જેએ મિત્ર બની છાયાવત્ સાથે રહી સ્વરૂપજને અટ્ઠા કરી વિશ્વમાં મિત્રાદ દ્રષ્ટાંતીભૂત ખની શકે છે, તેએ ઉત્તમ મિત્ર જાણવા.
૧૩૯
સુજન મિત્ર સ્વરૂપ.
છાની સાહાચ્ય કરે ઘણી, ચહે ન મનમાં માન; અપમાને ના ખીજતા, સુજન મિત્ર તે જાણુ, ૧૦૪
For Private And Personal Use Only
વિવેચનઃ——સુજન મિત્ર લક્ષણ કયે છે. મિત્રને ગુપ્ત રીતે જે અનેક પ્રકારની સાહાય્સ કરે છે અનેજે મિત્રના માન અપમાનની ચાહના પણ કરતા નથી. તેમજ જે મિત્રાના અપમાનથી સાહાયક છતાં પણુ ખીજતા નથી, ક્રોધી થતા નથી, તે સુજન મિત્ર જાણવા. મિંત્રીને ધનાદિકની સાહાય્ય તે ગુપ્તપણે કરવી જોઈએ. જ્યારે મિત્રને સ્વાત્મા કરતાં અધિક ગણ્યા ત્યારે તેને જે જે સાહાય્ય કરવામાં આવે તેની વિશ્વ જનાને જાણ કરવાની જરૂર જણાતી નથી. પેાતાના કરતાં મિત્રની દરેક ખખતમાં હીન દશા હાય તેથી મિત્ર પેાતાના વઢીચેા છે એમ જે માની લે છે તે મિત્રને નાકર ગણનાર છે. તેવા મિત્રા એ ખરેખરા મિત્ર નથી અને તેવા મિત્રને જે સ્વાર્થ માટે માને છે તે સત્ય મિત્ર નથી. પરસ્પરને ગમે તેવા પ્રસ`ગામાં એક બીજાની સાહાય્ય લેવાની જરૂર પડે છે. તેમાં જે ગુપ્ત રીતે સાહાંય્ય અપાતી હાય તે ગુપ્ત રીતે આપવી. પોતાના આત્માને આત્મા જેમ માન આપતા નથી તેમ મિત્રા આત્મારૂપ હેાવાથી તેમની પાસેથી માન સન્માનની કામના રાખવી નહીં. મિત્ર તરફથી માન મળે એવી કદાપિ ઈચ્છિા કરવી નહીં. મિત્ર તા સ્વાત્મા સ્વરૂપ છે તેને જો ખુદા મનુષ્ય માનીએ તા માનની ઈચ્છા કરાય, પરંતુ તેમ તે નથી માટે
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
મિત્રમૈત્રી. -~~ ~-~~- ~માન સન્માનની, પૂજાની કામના રાખવી નહીં, તેમજ કઈ વખત કેઈકારણે મિત્ર તરફથી અપમાન થાય તે પણ સુજન મિત્ર મનમાં કંઈ ઓછું લાવતું નથી. કારણ કે તે મિત્રને સ્વાત્માવત્ ગણે છે. મિત્રો તે અનેક પ્રકારે મદદ કરનાર સુજન મિત્ર છે. મરાઠા શાહુ છત્રપતિને તેના મુસલમાન મિત્રે પ્રાણ રક્ષાદિ અનેક ગુપ્ત સહાય કરી હતી.
સત્ય મિત્ર સ્વરૂપ, કપકે હેણુને અહે, લહે ને મનમાં બેદ, મિત્રોનતિમાં રાચતે, કરે ન કયારે ભેદ. ૧૦૫
વિવેચન –સત્યમિત્રનું લક્ષણ જણાવે છે. મિત્રના ઠપકાએ અને મહેણાઓને જે સહન કરે છે તે પણ જે મનમાં ભેદ પામતે નથી, અને ઉલટે ઠપકાં મહેણુઓને સમ્યફ સાર ગ્રહણ કરે છે, તથા જે મિત્રની ઉન્નતિમાં રાચે છે અને કયારે ભેદભાવ કરતું નથી, તે સત્ય મિત્ર જાણ. મિત્રની સર્વ પ્રકારની શુભેનતિમાં જે રાચે છે એટલુજ નહિ પણ જે મિત્રોન્નતિના સર્વોપામાં સર્વ પ્રકારે જે સ્વકર્મ કર્તવ્યને કરે છે, તે સત્ય મિત્ર છે. મિત્ર સંબંધમાં જે આત્મ નાશ થતાં પણ બા વાસનાઓના વ્યવહારથી ભેદ કરતો નથી તે સત્ય મિત્ર છે. ધન, સત્ત, સ્વાર્થ, કાતિ, માન, પિષણત વગેરેથી પરસ્પર મિત્રોમાં ભેદ થાય છે પરંતુ જે ઉપર્યુક્ત કારણથી પણ મિત્રામાં ભેદ કરતું નથી તે સત્ય મિત્ર છે. ખરેખર યાદ રાખવું જોઇએ એ કે –
By Rersisting in your path though you for feit the little you gain the great.
- મિત્રના ઠપકાએ સહન કરવાથી મિત્રના શુભવિચારેની અસર થાય છે. મિત્ર પિતાને મહેણાં મારે ત્યારે પિતાની ભુલને જે દેખે છે અને મનમાં જરા માત્ર ખેદ લાવતે નથી એવા મનુષ્ય શણ ગ્રહણદષ્ટિથી અનેક ગુણેને પ્રાપ્ત કરી શકે છે અને સત્ય મિત્રની કટિમાં પ્રવેશી શકે છે.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ઓછું મન લાવે નહીં, સુવર્ણ પેઠે વાન; વધતું જેનું બહુ રહે, સત્ય મિત્રને જાણુ.
૧૦૬ વિવેચનઃ—જેના મનમાં મિત્ર સંબંધી કંઈ પણ ઓછું આવતું નથી અને જે સુવર્ણની પેઠે મિત્ર કર્તવ્ય કર્મની કટીથી ઘસાય છે, છતાં જેને આત્મા સુવર્ણની પેઠે અધિક ઉજવળ થતું. જય છે, તથા અતિશુદ્ધ થતું જાય છે તે સત્ય મિત્ર જાણો. મિત્રને ધર્મ એ છે કે મિત્ર સંબંધી કંઈ પણ મનમાં ઓછું ન લાવવું. મિત્ર પિતાના સંબંધી યથાયોગ્ય વર્તન ન ચલાવી શકે તે પણ તેના સંબંધી મનમાં અપ્રિય ન લાવવું. મિત્ર પિતાની ફરજો જાળવે ચા ન જાળવે તો પણ પિતાને તે મિત્ર પ્રતિ ફરજ બજાવવાની હોય છે. સુવર્ણ જેમ કે, છેદ, તાપથી પરીક્ષા યોગ્ય થાય છે. તેમ જે મિત્રોની ફરજો બજાવતાં ક૬, તાપ, અને છેદને સહન કરે છે તે સત્યમિત્ર જાણો. મિત્રના પ્રતિ જેને નેહ વધતો જાય છે, અને કર્તવ્ય કાર્યથી પણ વધતું જ જાય છે તથા જે મિત્રની વિરૂદ્ધપ્રવૃત્તિમાં પણ મિત્ર પ્રેમથી વૃદ્ધિ પામે છે તે સત્ય મિત્ર જણ.
મનની પેલી પાર રહેલા આત્માને જેણે મિત્ર તરીકે જાણો છે તેજ સત્ય મિત્ર થઈ શકે છે. આત્માનું આનંદ જ્ઞાન સ્વરૂપ છે તેને પ્રાપ્ત કર્યા બાદ મિત્રેની ફરજો અદા કરવામાં પણ તે સત્ય મિત્ર તરિકે કર્મચાગી બની શકે છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરીને સત્ય મિત્ર બનવું જોઈએ.
મિત્ર મેળને રાખ, એ નહીં સહેલી વાત; વગર વિચારે ચાલતાં, થાય મિત્રીની ઘાત. ૧૦૭
વિવેચન-મિત્ર મેળને રાખવે એ કંઈ સહેલી વાત નથી. વિના વિચારે મિત્રની સાથે વર્તનથી મિત્રતાને ઘાત થાય છે. મિત્રની સાથે વર્તવામાં સમચિત ભાષણ કરવું પડે છે અને સમાચિત પ્રવૃત્તિ કરવી પડે છે. મન, વાણી અને કાયાથી સભ્ય થવું પડે છે
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
મિત્રમૈત્રી.
મિત્રને મર્મ ન હણાય અને મિત્રની હાંસી ન થાય એવું ભાષણ કરવું પડે છે. પક્ષમાં કે પ્રત્યક્ષમાં મિત્રની નિંદા ન થાય એ ખાસ ખ્યાલ રાખવો પડે છે. કોઈ મિત્રની નિંદા કરે અથવા મિત્ર વિરૂદ્ધ બોલે તો તેના પ્રતીકાર કરવું પડે છે. મિત્રની કેઈ હાનિ ચિંતવતું હોય તે તે વાત મિત્રને કહેવી પડે છે, અને તેના સામા
ગ્ય ઉપાય લેવું પડે છે. મિત્રની ગુપ્તવાતને હૃદયમાં છાની રાખવી પડે છે. મિત્રના જે જે વિરોધીઓ હોય તેની સાથે બહુ સાવચેતીથી વર્તવું પડે છે. મિત્રની પાસે રહીને તેને સૂચનાઓ આપવી પડે છે. તેને માટે પ્રાણાન્તકષ્ટ સહન કરવો પડે છે. ઇત્યાદિને અનુભવ કરીને મિત્રતાનું રક્ષણ કરવું પડે છે. વિના વિચારે મિત્રની સાથે પ્રવર્તવાથી મિત્રતાને ઘાત થાય છે. મિત્રની સાથે એગ્ય વિચારવું, એગ્ય બોલવું, અને એગ્ય રીતે પ્રવર્તવું એજ મિત્રમેળ રાખવાની ચેગ્ય કુંચી છે.
જ્ઞાની મિત્ર સ્વરૂપ જ્ઞાની મિત્રની ગોઠડી, પગ પગ સુખની હેર; દુમિત્રની ગેડી, મન પ્રગટાવે ઝેર. ૧૦૮
વિવેચન –જ્ઞાની મિત્ર અને દુષ્ટ મિત્રની બેઠડીનું ફળ જણાવે છે. જ્ઞાની મિત્રની ગોઠડીમાં અર્થાત્ મિત્રાચારીમાં પગલે પગલે સુખની લહેર છે, અર્થાત તેની સાથે ક્ષણે ક્ષણે વાતચિત કરવામાં સુખને અનુભવ થાય છે. જ્ઞાની મિત્રના આચારમાં અને વિચારેમાં ઘણું સત્ય સમાયેલું હોય છે, અને તેના બેલમાં પણ ઘણું સત્ય સમાએલું હોય છે. એથી તેની પાસેથી ઘણું સત્ય મળી શકે તેમ છે. ચડતી અને પડતીના વિચારને તે સારી રીતે જણાવી શકે છે. તેથી તેના મિત્રને સુખનાં સાધને સંપ્રાપ્ત થઈ શકે છે. આત્મજ્ઞાન આપવામાં તે ગુરૂની ગરજ સારે છે અને તે સંકટમાં સહાય કરવાને શુરવીર અર્જુનની ગરજ સારે છે. હૃદયના અનેક
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી:
૧૪૩:
^
^^^
^^^
^
^
^
^^^
^^^
^^^
^
^
દોષને દેવામાં તે માતાની ગરજ સારે છે અને આત્મદેને ટાળવામાં તે પિતાની ગરજ સારે છે. કહ્યું છે કે –
મિત્રે મળે સાચા મહને જે દિલનું સર્વસ્વ દે સાથે રહે દિલથી સદા સુખદુઃખમાં ભાગી બને ચાલે અમારી વાટમાં શાને સરીખે પ્રેમીઓ એ દિલ લઈને દીલને આનન્દ આપે વાતમાં સુવર્ણ પેઠે સંગથી અભંગરંગે શુભ જીવજાન અખ્તર જાણે આચારે સમ સહુ કૃત્યમાં જેવું અમારું રૂપ તે તે બને સહકાજમાં તનછાય મન વિશ્રામ હાલે મિત્ર એ સ્વજ સમે છે કાર્યો કરે નિષ્કામ બુદ્ધિથી રહી સાથે સદા; સાથે ફરે ધ્યાન જ ધરે સાથે અનુભવ એગમાં, હારૂ અને હારું તજી પ્રારબ્ધ વેદે શાક્ષી ઈં;
એ હૃદયને મિત્ર તેને હું અને તે મુજ અહે છે આચાર અને વિચારથી અતિ દુષ્ટ, વિશ્વાસઘાતી, પ્રપંચી, સ્વાથ, દુષ્ટ વિની સંગત કરવાથી પગલે પગલે તે દુઃખને આપવા સમર્થ થાય છે અને તે મનમાં ઈર્ષાઓ પ્રગટાવે છે. પોતે દુર્ગુણેના ખાડામાં પડે છે અને સ્વય મિત્રને ધકેલે છે. પિતાનામાં જે જે જાતના દે હોય છે તે તે દોષને મિત્રમાં પ્રગટાવવા યત્ન કરે છે. જ્ઞાની મિત્રની સંગત આદરવા ગ્ય છે અને દુષ્ટ મિત્રની સંગત ત્યાગ કરવા એગ્ય છે. જ્ઞાની મિત્રોની શિખામણે પ્રમાણે વર્તવું અને જ્ઞાની મિત્રોની કર્તવ્ય કાર્યોનાં સલાહ લેવી.
જ્યાં જાતિ વૈર છે ત્યાં મિત્રતા ટકતી નથી. જાતિ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં કે કાળ; મૂષક સાથે મૈત્રી કરી, બિડાલ દે ઝટ ફાળ. ૧૦૯ વિવેચન – જ્યાં જાતિ વેર હેય ત્યાં મિત્રતા સદાકાળ ટી
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
મિત્રમૈત્રી.
શકતી નથી, અને કદાપિ ત્યાં ટકે છે તો તે આત્મધર્મથી ટકી શકે છે પણ મને ધર્મ થી ટકી શકતી નથી; સર્પને અને મયુરને જાતિવૈર છે, કાગડાને અને ઘુવડને જાતિ વિર છે. બિલાડાને ઊંદરને જાતિવેર છે. કેઈ મહાપુરૂષના પ્રભાવથી જાતિવૈરને નાશ થાય છે અને પરસ્પર મિત્રતાને સંબંધ થઈ શકે છે. સુરેને અને અસુરેને જાતિવૈર હોય છે. જ્યાં જન્મની સાથેજ પરસ્પર વિરોધી વૃત્તિઓ હોય છે ત્યાં જાતિ વૈરની મુખ્યતા હોય છે. જાતિવૈરથી મિત્રતા ટકી શકતી નથી, એ વ્યવહારમાં મુખ્ય નિયમ છે. માટે જ્યાં જાતિવૈર ન હોય ત્યાં મિત્રતા કરવી. જન્મની સાથે જ્યાં પરસ્પર વિરૂદ્ધ ધર્મ હોય અને તે વિરૂદ્ધ ધર્મને લઈને જ્યાં જન્મતાંજ એક બીજાને નાશ કરવા વિચારે થતા હોય એવી જાતિ વિર દશામાં પરસ્પર આત્મજ્ઞાન થયા વિના અને આત્માના ગુણ પ્રાપ્ત થયા વિના મિત્રતા ટકી શકતી નથી.
જ્યાં ધર્મવિર છે ત્યાં મિત્રતા ટકતી નથી. ધર્મ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં વ્યવહાર જાતિ દેશના ભેદથી, રહે ન મિત્રાચાર. ૧૧૦ - વિવેચન-જ્યાં પરસ્પર ધર્મ વૈર હોય છે ત્યાં વ્યવહારથી મિત્રાચારી ટકી શકતી નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મથી પરસ્પર વિરૂદ્ધ ધમી મનુષ્યમાં વૈર પ્રગટે છે અને તેથી ધર્મભેદની વાત નીકળતાં ધર્મ ફ્લેશ પ્રગટતાં એક બીજાનું અશુભ કરવા પ્રવૃત્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધ ધર્મથી યુરોપમાં તથા હિંદુસ્તાનમાં મહાન સો થયાં છે, અને તેમાં લાખો મનુષ્યને નાશ થયો છે. પરસ્પર વિરલ ધર્મથી આચારમાં અને વિચારમાં વિરૂદ્ધતા ઉત્પન્ન થાય છે અને તેથી મનને મેળ મળતું નથી, જાતિ ભેદે તથા દેશના ભેદે પરસ્પર મિત્રાચારી ટકતી નથી. હાલ જર્મને અને કેને દેશના શેર મિત્રાચારીને મેળ ટકી રહ્યા નથી. કાળી અને ગોરી ચામડીના ભેદ તથા જાતિના ભેદે પરસ્પર એક બીજાનાં મન મળી શકતાં નથી. કદાપિ કેઈ એક બાબતને મેળ મળે છે પણ બીજી બાબાને મેળ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૪૫
-
-
મળતું નથી તેથી મિત્રાચારીમાં સર્વથા વ્યવહારથી મેળ થતું નથી, શુદ્ધાત્મસ્વરૂપ–શુદ્ધ બ્રહ્મસ્વરૂપ અને શુદ્ધધર્મ સ્વરૂપમાં રમણતા કરનારાઓ તે કદાપિ આહાધર્મભેદે મિત્રતા ટકાવી શકે છે. અજ્ઞાની ધર્માભિમાનીએ પ્રસપાત્ત ધર્મભેદે મિત્રતા ટકાવી શકતા નથી. જાતિભેદે અને દેશભેદે અધ્યાત્મજ્ઞાનીઓ મિત્રતા ટકાવી શકે છે. કારણ કે તેઓ તો આત્મામાં સર્વ અનુભવે છે, પરંતુ અજ્ઞાની માહી મનુષ્ય જાતિદેશભેદે મિત્રતા ટકાવી શકતા નથી.
આત્મજ્ઞાનીઓ ધર્મ, જાતિ, દેશભેદે મિત્રતા ધારી શકે છે. આત્મજ્ઞાનીઓ સાચવે, ધર્મ જાતિના ભેદ મૈત્રીભાવે તે રહે, ધરે ને મનમાં બેદ. ૧૧૧
વિવેચન –આત્મજ્ઞાનીએ ધર્મભેદે અને જાતિ દેશ ભેદે મિત્રાચારી જાળવી શકે છે, પરસ્પર જુદા ધર્મ હેય તથા દેશ અને જાતિથી ભિન્નતા હોય તેથી શું? આત્મજ્ઞાનીઓ બાહ્ય ધર્મ, જાતિ, દેશ આદિ ભેદની ઉપેક્ષા કરે છે. તેઓ તે જ્ઞાન પ્રેમથી પસ્પર એક આત્મધર્મને દેખી શકે છે. તેઓ આત્માના અનન્તધર્મ વર્તવમાં સર્વ દેશ જાતિ વગેરે ભેદને વિલય કરે છે. તેથી તેઓ પરસ્પર મિત્રીભાવને ધારણ કરે છે, તથા મનમાં પેદને પામતા નથી. આત્મશાની થયા વિના સર્વ ભેદોને સમાવનારી વિશાલદષ્ટિ પ્રાપ્ત થતી નથી. આત્મજ્ઞાનીએ મિત્રાચારીને ધારણ કરી મિત્રેના માટે સર્વ સ્વાર્પણ કરે છે. આત્મજ્ઞાનીઓને ઈચ્છવા ગ્ય કંઇ બાકી રહેતું નથી, તેથી તેઓ મિત્રની ફરજો અદા કરવામાં ધર્મ જાતિ દેશ ભેદને તિલાંજલિ આપે છે. તેઓની મિત્રાચારીનું વર્ણન થઈ શકતું નથી. તેઓના આત્માઓની અનન્ત ઘણી શુદ્ધિ થએલી હોવાથી તેઓના આત્માઓનું તેલ કરી શકાતું નથી. તથા તેઓનું લક્ષણ બાંધી શકાતું નથી. આત્મજ્ઞાનીઓની મિત્રે પ્રતિ અપૂર્વ અદ્દભૂત પ્રવૃત્તિ થાય છે,
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
મિત્રમૈત્રી.
ધર્મ દેશ ને જાતિ ભેદ, કરે મિત્રીને લેફ બાળજીના ચિત્તમાં, દષ્ટિ સાંકડી વદ ૧૧૨
વિવેચન –બાલજીવોને જણાવવાનું કે જે મિત્રાઈ કરવી હોય તે સમાનધમિ સાથે કરવી, કારણ કે ધર્મના ભેદથી, વિવાદ ઉત્પન્ન થઈ મિત્રતાને નાશ થાય છે. તેમજ સમાનજાતિવાળા મિત્ર સાથે કરેલી મિત્રતા તુટી શકતી નથી અને પર જાતિથી થયેલી મિત્રતા ચિત્તમાં ભિનભાવને ઉત્પન્ન કરે છે, માટે તેવી મિત્રતા ટકી શકતી નથી. કારણ કે બાળજીવોનાં હૃદયે સાંકડી દષ્ટિવાળાં હોય છે તેથી ભેદ ભાવની ઉત્પત્તિ સહજે થાય છે.
નારદસમ મિત્રોને ત્યાગ. દેનારા વિરલા થતા, ઘણું મિત્ર ખાનાર; નારદ જેવા મિત્રથી, દૂર રહે નરનાર. ૧૧૩
વિવેચનઃ—જગતમાં મીઠું મીઠું બોલીને, સમજાવીને ખાઈ જનાર સ્વાર્થી મિત્રે અનેક હોય છે. પરંતુ મિત્રને સંકટ આવતાં તન મનને ધનથી સહાય આપનાર સનમિત્રે તે કેઈ વિરલાજ હોય છે. જ્યાં આવી મિત્રામાં હોય છે ત્યાં સ્વાર્થને અંશ માત્ર પણ હોતું નથી. નિઃસ્વાર્થ મનુષ્યની મિત્રાઈતે સર્વ રીતે સહાયનીજ આપનારી છે માટે તેવા નિઃસ્વાર્થી સહાય કરીને (આપીને) સત્ય મિત્રતા જાળવનાર મિત્રે અતિ અલ્પ હોય છે. નારદ જેવા જે ખટપટી, પરસ્પર લેશ ઉત્પન્ન કરાવનાર, સાચું જ સમજાવનાર, ને કુતુહલમાંજ આનન્દ માનાર હોય છે એવા નારદ સરખા મિત્રથી દૂર રહેવામાં શ્રેય છે.
કલેશકારકને મિત્ર ન કરવું જોઈએ. મેંઢા મનના મિત્રથી, મલે ન શાતિ લેશ; ઉછાંછળા મિત્રે થકી, પ્રગટે મનમાં કલેશ૧૧૪
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
વિવેચનઃ—જે મિત્ર મનમાં મેલા હાય, હૃદયમાં કપટ રાખનારો હોય, અને અતિગૃહહૃદયના હોય તેવા મિત્રની સંગત કરવાથી લેશમાત્ર પશુ ચિત્તને શાન્તિ મળતી નથી. તથા જે ઉછાંછળા હૃદયના મિત્રા હાય છે, તેમના ચિત્તમાં કોઈ પણ ગુહ્ય વાત ટકી શકતી નથી, માટે તેવા મિત્રની સગતિથી પણ ચિત્તમાં ફ્લેશ ઉત્પન્ન થાય છે. માટે તેવા મે’ઢા મનના, અને ઉછાંછળા મનના મિત્રોથી ફ્લેશ પ્રગટે છે એમ જાણી વિવેક બુદ્ધિથી મૈત્રી કરવા ઉપયાગી બનવું. રીસાલ તથા વિવાદી મિત્રા ન કરવા જોઇએ
રીસાળ મિત્ર રીસથી, ઉંચા નીચા થાય; વિવાદની વર્ષા કરે, ક્ષણમાં પલટી જાય. ૧૧૬
૧૪૭
વિવેચનઃ—જે મિત્રા ખરી મિત્રતાને સમજતા નથી તેએ પોતાના મિત્ર સાથે વારવાર રીસાય છે ને દ્વેષ પોતાના સજ્જન મિત્રનાં છિદ્ર શોધવાને પણ વારવાર મિત્રની સાથે વિવાદ ઝગડા કરીને ક્ષણ પલટાઈને શત્રુ રૂપ બની જાય છે માટે તેવા મિત્રાની સાથે કદાપિ પણ મિત્રતા કરવી નહિ.
મિત્રના અનુભવ વિના મિત્ર ન કરવા જોઇએ.
વિના અનુભવ ના કરે, મિત્રમેળ સ'સાર; પગપગ દુઃખા સાંપડે, સમો નર ને નાર.
For Private And Personal Use Only
ધારણ કરે છે. પુનઃ તત્પર થાય છે. અને માત્રમાં મિત્રતાથી રીસાળ અને દ્વેષી
૧૧૬
વિવેચનઃ—જ્યાં સુધી મનુષ્યની ભલાઈ અથવા બુરાઇ ધ્યાનમાં ન આવી હોય ત્યાં સુધી કેાઇની સાથે આ સ‘સારમાં મિત્રતા કરવી નહિ, કારણ કે ફાઇના સ્વભાવની પરીક્ષા કર્યા વિના જો મિત્રાઇ મધાય છે તે અન્ત દુન મિત્ર મળતાં મહાકષ્ટ ઉત્પન્ન થાય છે, અને પગલે પગલે દુઃખનો અનુભવ થાય છે, માટે પ્રથમથી સામા મનુષ્યના સ્વભાવનો અનુભવ કરીને પછી મિત્રતા રાખવી તે યુક્ત ગણાય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મિત્રમેળની કાળજી વગરનાને મિત્ર ન કરવા જોઈએ.
મિત્ર મેળની કાળજી, નહીં હૃદય તલભાર; શત્રુમિત્ર એવા મળે, મળે ન શમે લગાર.
૧૧૭
વિવેચનઃ—જે મિત્રમાં મિત્રતાઇ કાયમ રાખવાની લેશ માત્ર પણ દરકાર નથી. અને જેના હૃદયમાં તલભાર પણ મિત્રતાઈ હોતી નથી. માત્ર ઉપર ઉપરથી મિત્રતા દર્શાવે છે. તેવા મિત્રા શત્રુ સમાન જાણવા, અને એવા મિત્રાના ચિત્તમાં જરા પણ શરમને અશ રહેતા નથી તેથી તેવા દુમિત્રા અવળે રસ્તે દોરવામાં વિલખ કરતા નથી માટે તેવા દ્રુમિત્રાની સંગત કાય કરવી નહિ. એવા શત્રુમિત્રાનાં લક્ષણ જાણવાં જોઇએ.
ખટપટિયા મિત્રનું સ્વરૂપ.
ખટપટીયા મિત્રા થકી, નિશદિન ખટપટ થાય;
વ્યસની મિત્રની સગતે, વ્યસની સ્વય થવાય. ૧૧૮
વિવેચનઃ—ાત દિવસ ફૂડ કપટમાં તત્પર રહેનારા, અને
અનેક જાતિના પ્રચા ઉભા કરનાર મિત્રા ખટપટીઆ કહેવાય છે.
每
તેવા મિત્રની સાથે મિત્રાઇ કર્યાંથી તે પ્રસગે ખટપટ ઉભી કર્યા વિના રહે નહિ તેથી અહાનિશ કલેશની વૃદ્ધિજ થાય છે તથા દારૂમાંસ ઈત્યાદિ વ્યસન સેવનારા મિત્રોની સંગત થાય તે પોતે પણ તેવા વ્યસની બની જાય છે. કારણ કે જેવી સંગત તેવી અસર થયા વિના રહેતી નથી.
સુજન મિત્રથી જીવન સુધરે છે.
સુજન મિત્ર વણુ જી‘દંગી, સુધરે ના કો કાળ; પવૃક્ષને ત્યાગીને, આવળને ના ઝાલ.
૧૧૯
વિવેચના જ્યાં સુધી સજ્જન મિત્ર મળ્યો નથી ત્યાં સુધી
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિમૈત્રી.
૧૪૮
અww
જીદગી કેઈ કાળે પણ સુધારવાની નથી. માટે જે જીદગીને સુધારવાની સજનતા પ્રાપ્ત કરવી હોય તે અવશ્ય સજજન મિત્રની સંગત કરવી. વળી સજન મિત્ર તે કલ્પવૃક્ષ સદશ મનવાંચ્છિત પૂર્ણ કરનાર છે. માટે તેવા કલ્પવૃક્ષ સરખા સન્મિત્રને ત્યાગીને બાવળ સરખા એટલે જેની સંગતિથી જીદગીમાં અનેક શલ્ય દુઃખ ઉશ્યન થાય તેવા મિત્રની સંગત ન કરવી તેજ શ્રેયસ્કર છે.
સગુણ મિત્ર પ્રાપ્તિથી સર્વ મળ્યું જાણવું. ધન સત્તા મળતાં અરે, મળ્યું ન કિચિત્ માન; મિત્ર મળે જે સગુણ, મધું સવ મન જાણુ ૧૨૦
વિવેચન –ઘણુ લક્ષમી મળી, ઘણે વૈભવ મળ્યા અને ઘણાં શણગલિક આનંદનાં સાધન મજ્યાં, તેમજ સર્વ પ્રકારની સત્તા, અધિકારણ અને પદવીઓ પણ મળી, તે પણ જ્યાં સુધી સગુણ એ એક પણ મિત્ર મળે નથી ત્યાં સુધી મને કંઈપણ મળ્યું છે એમ માનવું નહિ. પરંતુ જે એક સદગુણ મિત્ર જ પ્રાપ્ત થાય અને ધન સત્તાદિ કંઈપણ ન મળે તે મને સર્વ મળ્યું છે એમ માનવું, માટે સર્વ મેળવવા કરતાં એક સદ્દગુણી મિત્રને જ મેળવવા કે જેથી જગીને અવશ્ય સુધારો થાય અને આત્માનંદ સપજે. દુર્મતિ દેનારને મિત્ર કરવાથી થતી હાનિ. દુર્મતિ દેનાર છે, મિત્ર મળે સંસાર ચઢતીની પડતી થતી, મળે ન સત્યાચાર૧૨
વિવેચન –ધવલશેઠને જેવા દુર્મતિદેનાર મિત્રે મળ્યા હતા તેવા સંસારમાં જે દુર્મતિને આપનાર અને હાજી હા કરનાર મિત્ર મળે તે ચઢતીને બદલે પડતી દશા જ પ્રાપ્ત થાય છે, અને સત્ય આચાર શું? છે, તેનું ભાન થતું નથી. માટે દુર્બુદ્ધિ આપનાર મિની સંગત કરી પણ કરવી નહિ. માનસ્ટરને રિયન
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
મિત્રમૈત્રી.
એ વાકયના અનુભવ કરી મિત્ર કરવો જોઇએ પર’તુ ક્રુ તિપ્રદમિત્ર ન કરવા જોઇએ. દ્રુતિપ્રૠમિત્રથી અતે ધન, સત્તા, શક્તિ વગેરેના નાશ થાય છે. દુર્બુદ્ધિ દેનારાનાં લક્ષણાને પહેલાં જાણવાં જોઇએ. સદ્ગુરૂ સમાગમથી સુબુદ્ધિપ્રદમિત્ર અને ક્રુદ્ધિપ્રદમિત્રના અનુભવ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસુધારક મિત્ર.
અધારે દીપક સમા, વૃષ્ટિ સમ મિત્ર; મળતાં ચઢતી જાણવી, સુધરે ચિત્તવિચિત્ર. ૧૨૬
વિવેચનઃ—અધારામાં દ્વીપક થવાથી જેમ અધારૂ' દૂર થ ઇને અદ્રશ્યપદાર્થો દૃષ્ટિગોચર થાય છે, તેમ સદાચારીમિત્રની સગતિથકી ચિત્તના અંધકાર દૂર થઈ સદસત્ વસ્તુને પારખી શકાય છે. તથા વૃદ્ધ મનુષ્યને જેમ લાકડી તે ટેકારૂપ છે અને તેથી માર્ગોમાં વહન થવું. સુગમ પડે છે તેમ સજ્જન મિત્ર તે સન્માગે ચાલવામાં અવશ્ય યષ્ટિકારૂપ છે, અને તેવા મિત્ર મળે તાજ આપણી ચઢતી થાયછે. તેથી વિચિત્ર સ`સ્કારવાળુ' જે ચિત્ત તે પણ સુધરી જાય છે માટે તેવા મિત્રની સગતિ અવશ્ય કરવી જોઇએ.
મિત્ર પ્રાથના.
દુમતિ મિત્ર મળેા નહીં, માગીએ પ્રભુ પાસ; સુમતિપ્રદ મિત્ર મળેા, માગેા પ્રભુથી ખાસ. ૧૨૩
વિવેચનઃ——દુમતિવાળા મિત્રોથી પગલે પગલે દુઃખ ઉત્પન્ન થાય છે, અને તેથી સ ધાર્મિક તથા વ્યવહારિક કાર્યમાં અનેક વિઘ્ના ઉત્પન્ન થાય છે માટે પ્રભુની પાસે એટલુ જ માગવું જોઇએ કે એવા દુષ્ટ મતિવાળા મિત્રની કક્રિષણ સંગત થાએ નહિ, અને સારી મતિને આપનાર સજ્જન મિત્રાની સંગત સદા કાયમ રહેા. એવી પ્રભુની પાસે અવશ્ય માગણી કરવી જોઈએ. શેઠને સાચા નાકરા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૫૧
સેવકે મળે છે તેથી શેઠની ચઢતી થાય છે. રાજાને સાચા પ્રધાને મળે તે તેથી રાજ્યની ચડતી થાય છે. ગુરૂઓને સત્ય શિષ્ય મળે છે તે તેમને આનંદ મળે છે પરંતુ ગોશાળા જેવા કુપાત્ર શિષ્ય મળે છે તે તેથી ગુરૂને દુઃખ થાય છે. તેમ મિત્રને દુર્મતિપ્રદ મિત્રે ન મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસ પમાડી અવળે માર્ગે દેરનાર. શ્રદ્ધા બેસાડી પછી, દેરે અવળે પન્થ;
માટે મનમાં ચેતીને, ભણે મુમતિપ્રદ અન્ય. ૧૨૪ વિવેચન –જે મિત્ર પ્રથમ કૃત્રિમ સદાચરણ દર્શાવીને, મિષ્ટ વચન બેલીને, અને અનેક કાર્યોમાં સહાનુભૂતિ આપીને આપણને વિશ્વાસમાં નાખે છે, અને વિશ્વાસપમાડયા પછી તે મિત્ર અવળે રસ્તે ચઢાવીને મહાકષ્ટ ઉત્પન્ન કરે છે, તેવા મિત્રને કદિ વિશ્વાસ કર નહીં. તે મિત્ર નથી પણ મિત્ર નામને લજવે છે માટે પ્રથમથી ચેતીનેજ તેવા મિત્રની સંગતિરૂપ જાળમાં ફસવું ન થાય તેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા કે સુમતિ પ્રાપ્ત થાય તેવા ગ્રન્થને અભ્યાસ કરે જોઈએ કે જેથી તેના મિત્રની સંગતથી ભવિષ્યમાં કષ્ટ ઉત્પન્ન ન થાય.
પ્રપંચી મિત્ર સ્વરૂપ. વહાલ કરે વિશ્વાસ દઈ, કરે સ્વતા બે મિત્ર; ખાય પછી રેલી ઘણું, નહિ એ મિત્ર અમિત્ર. ૧૨૫ વિવેચન --પ્રથમ વિશ્વાસ આપીને અતિશય પ્રિયતા મેળવીને જે મિત્રને પિતાને આધીન બનાવી દે છે, અને વિશ્વાસ પામીને આધીન બન્યા પછી તે દુર્મતિમિત્ર જે પ્રમાણે કહે તે પ્રમાણે વર્તાવે છે. આવી ભલાઈને લાભ લઈને તે દુમિત્ર બેટી બેટી રીતે સમજાવીને મિત્રના ધનમાલનું હરણ કરે છે. અને સર્વ ધમાલલીધા
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
v
મિત્રમત્રી.
પછી તે મિત્રાઇના ત્યાગ કરી શત્રુરૂપ થઇ જાય છે માટે તેવા વિશ્વાસઘાતી મિત્રને કદૂિષણ સંગ કરવા નિહ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ચેતી ચાલવું, કરી પરીક્ષા એશ; ઉત્તમમિત્ર કર્યા પછી, નાસે મનના કલેશ.
લાગ જોઇને સ`વત્, ડસતા પાપી મિત્ર; વિશ્વાસુ થઇ ના જવું, જીવા વિચારી ચરિત્ર.
વિના વિચારે ચિત્તમાં, ભાન મિત્ર વિચાર; સારાસાર વિવેકથી, ચહેા વિચારાચાર.
પ્રિય મની મન પેસીને, વિશ્વાસી થઇ જેRs; કરે દ્નાહ જે મિત્રને, અધમાધમ છે દેહ.
મન વચ કાયા કાલથી, મિત્ર બની દે છેહ; અધમાધમ ચંડાલથી, અશ્ય આંખ્યે એહ.
મુખ આગળ સ્તવના કરે, પાછળ નિર્દે જેહ; મિત્ર ન માના તે યદ્ઘિ, કચન વર્ષે ગેહ.
મૈત્રી તૂટેલી કહે, પછી નહીં સધાય; સધાતાં સાંધા રહે, કાચ પાત્રસમ ન્યાય.
જે નર કાચા કાનના, ભરમાવ્યા ભરમાય; મિત્ર થયા ના સાંભળ્યા, સમજીને સમજાય. મિત્રાન્નતિમાં મન નહીં, ભલુ ન ઇચ્છે એશ; મિત્ર થવા તે અચેાગ્ય છે, કરે માહથી કલેશ.
મિત્ર ફરજ જાણે નહીં, અદા કરે નહિ ; અમિત થવા તે અયોગ્ય છે, કાય સરે ના ગ,
For Private And Personal Use Only
KE
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
૧૩૪
૧૫
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
૧૩૭
મિત્રની.
- -- *-- *w મિત્ર દાઝ હૃદયે નહીં, મિત્રચિત્ત નહિ જાણે, મિત્ર થવા તે અગ્ય છે, હૃદય કઠિન પાષાણ. હૃદય ભેદ જે જન કરે, રાખે છાની વાત; મિત્ર થવા તે અગ્ય છે, કરે હૃદયની ઘાત. દાસ સમા મિત્રો ગણે, કરે ઘણું અપમાન મિત્ર થવા તે અગ્ય છે, કદરતણું નહિ ભાન. કર્યું બતાવે લેકને, કરે મિત્ર હલકાઈ; મિત્ર થવા તે અગ્ય છે, મળે ન મન ચતુરાઈ. મિત્રે કર્યું પિતે કર્યું, માની મન મલકાય; મિત્ર થવા તે ગ્ય છે, મન પ્રામાણ્ય સુહાય. હાય કરે અણધારી ઝટ, બદલે ચહે ન લેશ મિત્ર થવા તે એગ્ય છે, કરે ભલાઈ બેશ.
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૧
સારી શિક્ષાને ગ્રહે, કરે કદાગ્રહ ત્યાગ; મિત્ર થવા તે ચગ્ય છે, ધરે મિત્ર ઉપકાર.
૧૪૨
કરે અપકારે હોય પણ, કરે મિત્ર ઉપકાર; ચંદન સમે તે મિત્ર છે, સેવે નર ને નાર.
૧૪૩
મિત્રાનુકુલ થઈ ગણે, કરે મિત્ર કલ્યાણ મિત્ર ખરો તે જાણ, ભદધિમાં વહાણું
૧૪૪
દિલ ખેલી વાતો કરે, લેતાં સત્ય સલાહ; ચડતીમાં નિજ મિત્રને, કદિ ન ભૂલે ચાહ.
૧૪૫
ચડતીમાં નિજ મિત્રને, આપે તન ધન હાજ; સંકટમાં નિજ મિત્રની, રાખે સઘળી લાજ,
૧૪૬
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૪
www.kobatirth.org
મિત્રમૈત્રી.
મિત્ર દશા ના યારખે, કરે ઉપેક્ષા ભાવ; મિત્ર ખરો ના જાણવા, જેવું કાણું નાવ,
કરે ભલું ના મિત્રનું, કરે ન સારૂ કામ; ખિડાલ વિષ્ટા તુલ્ય તે, કૃતઘ્ન દુષ્ટ હેરામ.
દક્ષ દયાળુ વીરનર, પુણ્યે થાવે મિત્ર; ધર્માં શ્રદ્ધાળુ ભલે, મિત્ર સદા શુભ ચિત્ત.
લેવડ દેવડ મિત્રથી, કર્યો છતાં પણ પ્રેમ; સદા અચલ જેના રહે, સત્ય મિત્રતા તેમ,
સુખ વેળા મિત્રો ઘણા, દુઃખમાં રહે ન કાય; દુઃખ સમય પાસે રહે, અમૂલ્ય મિત્ર તે હોય.
પડખુ ત્યજે ન પતિમાં, બની દેહની છાય; અન્ય સત્તા તે મિત્રને, પ્રણમે તેના પાય.
કોટિ ઉપાયે કેળવી, કરે મિત્રનુ' શ્રેય; અન્ય સદા તે મિત્રને, હાય સદા આદેય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી પ્રતિજ્ઞા પાળતા, કરી વિવેકે જેહ; મિત્ર ટ્રેકને સાચવે, ધન્ય મિત્રતા એહ.
વેશ્યા સમમિત્રા ઘણા, થયા ન કાના એહ; હસી તુત જાવે ફ્રી, અવસર પામી તેહ.
મનમાં કઈને બહાર કઇ, સદા ન સરખી વૃત્તિ; મિત્ર ન કના તે સગા, દગાબાજી પ્રવૃત્તિ.
આલ્યાવસ્થાથી કર્યો, વિવે મિત્ર હજાર; ગયા થયા પાર જ નહિ, અજ્ઞદશામાં ધાર,
For Private And Personal Use Only
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૫
૫ર
૧૫૭
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
મળે તેટલા મિત્ર છે, મળે લગી ત્યાં હોય; ભાન ન તેને મિત્રનું, સાન ન તેની જોય.
યાવત્ સ્વય' ન મિત્ર છે, તાવત્ અન્ય ન હોય; આધ્યાત્મિક મૈત્રી વિના, દ્વિવ્યૂ જીવન ના જોય.
આધ્યાત્મિક મૈત્રી થકી, અમૃત રસના સ્વાદ; આવે અન્તમાં અહે, અનુભવ પ્રગટે નાદ. મૂઢ ન જાણે મૈત્રી શુ, ભૂખ ન જાણે વેદ; ચાહે તેને તે મળે, અજ્ઞ શું જાણે ભેદ
વિદ્યા રૂપ ને વિત્તથી, સત્તાથી શું થાય; હૃદય ગુણા ખીલ્યા પછી, મિત્રપણું પરખાય.
બુદ્ધિવૃદ્ધિ હાયે ખરે, ચુણા વિના નહિ ર'ગ; શુાચકી જે ગેાઠડી, પ્રગટે ચિત્ત ઉમગ.
ગદ્ધાથી ગદ્ધા મળે, લાતલાતા થાય; મૂર્ખા ને મૂર્ખા મળે, ભડભડા થઈ જાય.
નથી તેની વૃદ્ધિ થતી, બુદ્ધિ ને વિજ્ઞાન; ધમ વૃદ્ધિ જેથી થતી, મિત્ર સત્ય તે માન.
પ્રમાદ કરૂણા ભાવના, પ્રગટે હૃદયે એશ; સુજ્ઞમિત્ર તે જાણવા, સંગત કરો હંમેશ.
પાર્શ્વ મણિ સમ મિત્ર તે, કરે જીવના શીવ એવા મિત્ર શૈાધિને, સંગત કરા સદીવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્દ રસ આપે ઘણા, સમજાવી શુભવાત; માનન્દ દાયક મિત્ર તે, સેન્ચાથી સુખ શાત,
For Private And Personal Use Only
૧૫૫
૧૫
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૮
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મિત્રમૈત્રી,
૧૬૯
૧૭૦
૧૭૧
સત્યાસત્ય જણાવીને, આપે સત્ય વિવેક સત્ય મિત્ર તે જાણ, ધારે સાચી ટેક, બેલી પાળે જે સદા, મિત્રોગ્ય તે થાય; હિંમતથી હારે નહીં, કરે નહીં અન્યાય. જાતે જ્યાં તે તે, નિશ્ચય રહે ને હાથ; મિત્ર નહીં તે કીજીએ, કરે ન તેને સાથ. ચલમનને ભીરૂ ઘણે, ઉત્તમ ના આચાર; છાનું કહી દે મારથી, મિત્ર ભલો નહિ ધાર. અતિમાની દુરાગ્રહી, અશ્રદ્ધાળુ જેહ, ઉચિત સમય ના એાળખે, મિત્ર એગ્ય ના એહ, આશ્રય આપે તેહને, ફરતે પૂરો નાશ; પાપી મિત્ર તેને અરે, કરે નહીં વિશ્વાસ.
૧૭ર
૧૭૩
૧૭૪
ચવડા સમ જે મિત્ર છે, ફરતાં જરા ન વાર કૂપ ઉતારી દેરડું, કાપે તે નિર્ધાર.
૧૭૫
૧૭૬
સુગરી વાનર ઉપદિશે, સુગરી માળો નાશ; કીધો કે ધે વાનરે, સુગરી બની ઉદાસ. ઉપદેશે તેમ મિત્રને કરતે જે જન નાશ; મિત્રોચ્ચ ના મૂઢ તે, દુઃખ દાયક સહવાસ.
૧૭૭
૧૭૮
સલાહ દે કૂડી ઘણી, ઉધે વતે જેહ, સવળું અવળું પરિણમે, મિત્ર એગ્ય ના એહ. સલાહ દે સાચી ઘણી, સવળે તે જેહ, અવળું સવળું પરિણમે, સુમિત્ર સવળે એહ,
૧૭૯
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૭.
૧૦
૧૮૧
સાને સમજે ચિત્તને, કરે કહ્યા વણુ કાજ; મગજ ન ખવે વાતમાં, સાધે સઘળા સાજ.. દ્રવ્ય ક્ષેત્રને કાળને, જાણ વતે જેહ વર્તાવે નિજ મિત્રને, શ્રેષ્ઠ મિત્ર છે એહ. હાય કરી ફૂલે નહીં, કરે નહીં બકવાદ; દીન થાય ના દુઃખથી, સુખમાં નહિ ઉન્માદ. એવા મન માન્યા મલે, મિત્રો તે સુખ થાય; આત્મોન્નતિ વેગે થતી, પરમદશા પ્રકટાય: આત્મોન્નતિ નતિ,
વિન્નતિ કરનાર; મિત્રનતિ કરનારને, મિત્ર અણધાર.
૧૮૨
૧૩
૧૮૪
૧૮૫
એકન્નતિ જ્ઞાનેન્નતિ, શુભ પ્રગતિ કરનાર; મિત્ર મળે મહા ભાગ્યથી, ધન્ય ધન્ય અવતાર. માતૃભૂમિ પ્રેમી સદા, શુભ કાર્યો કરનાર; વિશાલ દષ્ટિ મિત્રની, ખરી મિત્રતા ધાર.
૧૮૬
સ્વદેશભક્તિરત સદા, ઉત્સાહી દાતાર મિત્ર કરે એવા ભલા, કર્મ યેગી અવતાર.
૧૭
મિત્રહદયની દિવ્યતા, મિત્ર વિના ન જણાય; મિત્ર હૃદય જાણ્યા પછી, જરા ન ભેદ રહાય,
૧૮
૧૮૯
મિત્ર હૃદય પિઠા પછી, પ્રગટે દિવ્યાનંદ, દિવ્ય મિત્ર એ વાદો, દુર્મતિ લહે ન ગબ્ધ મિત્ર વિના ન રહાય છે, જીવ્યું નહિ છવાય; પ્રતિકૃતિ નિજ જીવની, મિત્ર સદા સહાય,
૧૯૦
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૮
www.kobatirth.org
મિત્રમૈત્રી.
દિવ્યાનન્દ જ મિત્રથી, વિશ્વવિષે થાનાર; સ્વય' મિત્ર ના મિત્ર તે, સમજે નહીં ગમાર,
મિત્ર સમર્પણ જે કરે, મિત્ર ચેાગી તે થાય; આત્મભાગી થઇ વિશ્વમાં, મિત્ર રહસ્યને પાય.
દિલના તારાતારથી, માને વાતો થાય; મિત્ર મહત્તા ત્યાં ખરી, પરાવિષે પરખાય.
મિત્ર વિચાર। ભાસતા, પરાવિષે યકાર; મિત્ર ચેગી તે જાણવા, મહામિત્ર અવતાર.
મળી ગયા જીવજીવથી, થઈ ગયાં મન એક; પ્રગટ દિવ્યાનન્દ ત્યાં, રહે સ્વભાવે ટેક.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રાનન્દ ન મેળળ્યે, કરી મિત્ર તેા જાણુ; મિત્રપણું તે આાથી, અન્તર્ મેળ ન આણુ,
મિત્ર ભૂપતિ એક છે, યતિ મિત્રને જાણ; મિત્રા ભાગી ચેગી કૈ, નિમિત્ત ભેદે માન.
જેની જેવી પ્રકૃતિ, કરે તેવી વાત; શુકર્માનુસારથી, મળે ઘાતથી ઘાત.
મિત્ર સ`ગથી વિશ્વમાં, વહે જીવન જયકાર; વ્યવહારે એ જાણીને, મિત્ર કરી સુખકાર.
અભયકુમારે મિત્રને, કર્યાં ધર્માં અવતાર; આત્મભાગથી મિત્રતા, શોભે છે સ’સાર.
સુજન મિત્રના સ`ગથી, પામે સ્વર્ગ વિમાન, મિત્ર મહાદય સિદ્ધિયે, પામે શિવનું સ્થાન.
For Private And Personal Use Only
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૧
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૫,
૨૦૨
સર્વ શુભાશુભ ભાવને, ત્યજી થયે જગ મિત્ર; સમભાવે જગ સંચરે, કરતે વિશ્વ પવિત્ર. જ્ઞાની ચગી તે મિત્ર છે, સેવ પૂજે ભવ્ય; અનન્ત મંગલ પામવા, કરે એહ કર્તવ્ય.
૨૦૩
૨૦૪
સાચી મિત્રારાધના, કરે જગત્ નરનાર; સદ્દગુણકારક મિત્રતા, સુખ સતિ દાતાર મિત્રભેદ વર્ણન કર્યું, સર્વ છના હેત સત્ય મિત્ર જગ પારખે, અન્તના સંકેત. પેથાપુરમાં ભાવથી, દ્વિશતી કાવ્ય રસાળ; બુદ્ધિસાગર ભાવથી, કરતાં મંગલમાળ.
૨૦૫
૨૦૬
अहं ॐ३ शान्तिः ३ સંવત્ ૧૭૧ ના ચોમાસામાં પેથાપુરમાં મિત્ર કાવ્ય રચું.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધિશુદ્ધિપત્રક.
니에
લાઇન
અશુદ્ધ
શ્રાવ આત્માને આખી કુરઆન છે
શ્રાવ્ય આત્મામાં સાખી x કુરબાન છે
'
'E
નતી
S
થતી વક્ર અને Precaution better સ્ટાડવા
વ ક્રમને Trecaution
letter ચાટવા
S
S
N
૧૩
દાવાનલને जनाः धियो कीर्ति
૧૬
*
o
o
વેચી મિત્રાચાર
o
છે
દાવાવળને जना घियो कीर्तिः ટળી કારણે કે વેંચી મિચારી ઈષ્યા દસ્તો લેખવવી રજીતને પવિનિમાં ગેડડી થથી વિસતંતુ bossom
દાસ્ત
જ
૫ 3
૦.
0
લેખવી રંજીત થઇને સંયુક્તામાં ગોઠડી નથી બિસતંતુ bosom
%
૭૦.
29
૧૦૦
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
પત્ર
લાઇન
અશુદ્ધ
૧૦૦ ૧૦૦ ૧૦૨ ૧૦૬ ૧૦૮ ૧૦૮ ૧૨૭ ૧૪૦
appears moble ness किलश्यते asseeved regoin Speart Jay Rersisting ધાતથી ઘાત
appears mobleness किलश्वत asseimed rego in Speak Joy resisting. ધાતથી ધાત
૧૫૮
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન–જ્ઞાનપચમી-વીર્ સંવત્ ૨૪૩૫
જો તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પેાતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તો મડળ તરફથી પ્રગટ થયેલ: શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચા
મજકુર ગ્રન્થમાળામાં નીચેના મન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી. મન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવા, ઉત્તમ ગ્રન્થા એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશા-ગુરૂશ્રીની લેખનશૈલી-માધ્યસ્થષ્ટિવાળી હોવાથી, દરેક ધર્મોવલખીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને ખેાધક, પહેા-ભજના—તે તે વિષમમાં લીનતા કરી નાખે છે. દરેક પ્રદેશના સાર વિચારણીય છે. અનેકાન્તદૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પૃથ્યવાણીથી વાચકોનાં હૃદયને ઉત્તમ . કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થેા છે.
માત્ર વાચાના હિતાર્થે, ઉદાર ગૃહસ્થાની સહાય વડે, કોઇપણ ગ્રન્થ પ્રકાશકમ`ડળ કરતાં ઓછામાં આછી કિ`મત રાખવાની પહેલ આ મડળેજ કરી છે-“ઓછી કિંમત છતાં છપા-કાગળ-બધાઇ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે -પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મગાવનારને ( શીલીકમાં હોય તેા ) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેએને પ્રગટ થઇ ચુકેલા અને થવાના અન્યા પૈકી, કાપણુ ગ્રન્થા પોતાના મુરખ્ખી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મ`ડળ સગક કરી આપે છે.
પત્રવ્યવહાર–મુભાઇ–ચ પાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસાકમંડળ જોગ કરવેશ.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " *** 9. પરમામલે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલાં ગ્રન્થ. 1. 4 ભજન સંગ્રહ ભાગ 1 લો. .. પૃષ્ઠ 200 '0-80 1. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. .... ..... - 206 - 04-0 2. ભજનસંગ્રહ ભાગ 2 જે... 336 0-8-0 3. ભજનસંગ્રહ ભાગ 3 જે.. 215 ૦-૮-છે 4. સમાધિ શતકમ... - 0- 0 5. અનુભવ પરિચશી, 248 9-86. ઓમપ્રદી૫. .. *** 315 ૮-૮-છે 7. ભજન સંગ્રહ ભાગ 4 છે.. 0-8- 0 8. પરમારદર્શન. .. *** ૦-૧૨-છે 500 0-100 10. તબિંદુ 230 11. ગુણાનુરાગ. ( આવૃત્તિ બીજી ) 0-1-0 12-13. ભજનસંગ્રહ ભાગ 5 મે તથા નદીપિકા. 180 0-6-0 14. તીર્થયાત્રાનું વિમાન (આકૃતિ બીજી) . 64 0-1-0 15. અધ્યાત્મ ભજનસંગ્રહ *** 90 0-6-0 16. ગુરૂાધ... 12 04-0 17. તત્ત્વજ્ઞાનદીપિકા. . 124 0-6-0 18. ગહું લીસંગ્રહ. . 112 03- હા 19-20. શ્રાવકધર્મસ્વરૂપ ભાગ 1-2 (આવૃત્તિ ત્રીજી 40-40 0-1-0 21. ભજન પદ સંગ્રહ ભાગ 6 કૈ ... ... 208 012 0 22. વચનામૃત. 308 8-14.0 23. યોગદીપક. * * * 268 0-140 * 24. જેને એતિહાસિક રાસમાળા.. 408 1-0-0 25. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થસહિત... 808 2-0 -0 26. અધ્યાતમ શાન્તિ (આવૃત્તિ બીજી).... 12 0-3-0 27. કાવ્યસંગ્રહ ભાગ 7 મો ... 156 0-8-0 28. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. 28. કુમારપાલ ચરિત્ર (હિંદી) .. - 287 0 0 - - 0 30. થી 34, સુખસાગર ગુરૂગીતા. .. 35. બદ્રવ્ય વિચાર. ... ... . 240 0-4- 36. વિજાપુર વૃતાંત. ... ... *** 9 0-4-0 37. સાબરમતી કાવ્ય ... ****** 186 0-6-0 38. પ્રતિજ્ઞ પાલન અને 114 ૮-પ-૦ 39-40-41. જેનગ૭મત પ્રબંધ. સંઘરગતિ. જેનગીતા, 1-0-0 42. જૈન ધાતુપ્રતિમાં લેખ સહિ.' 43, મિત્રમૈત્રી. નીચેના પ્રત્યે પ્રેસમાં છપાય છે. (1) કાગ. (2) ભજનપદ્યસંગ્રહ ભાગ 8 મો. (3) ગદ્યસંગ્રહ. (4-5) શ્રીમદ્દ દેવચંદ્રજી ગ્રન્થસંગ્રહ. પ્રથમભાગ–દિતીયભાગ (6) જેનેપનિષત ) શિષ્યપાનષત. 0 | 0 % | 0 8 | 0 = 4 | 0 X | 0 | 0. For Private And Personal Use Only