________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી. ~ આપે છે, કુટુંબકલેશ ટાળવામાં પિતાના વિચારને સદુપયોગ કરે છે, નવરાશ મળતાં પ્રભુને ભજે છે, બાળકે અને બાલાઓને નીતિનું શિક્ષણ મળે છે, કઈ બુરી સખીની બદસલાહને માન્ય કરતી નથી, કાચા કાનની અને અસ્થિર મનની થતી નથી, વીલેની મર્યાદા રાખીને કુટુંબની ચડતીમાં આત્મભેગ આપે છે, શીયલરૂપ આભૂષણ તેજ મહાન ગણે છે, સ્વપતિને વ્યાપાર વગેરેમાં સાહાસ્ય આપે છે, પતિની આજ્ઞાને માન્ય કરી પ્રવૃત્તિ કરે છે, કાર, મહેણુ,ગાળો વગેરે તેને વાયરે પણ જતી નથી, પિતાના પતિને દુષ્ટ દુર્જન વ્યસની મનુષ્યોથી બચાવવા સલાહ આપે છે, પતિની સાથે વિવેકથી વતે છે, પિતાના ઘરની આબરૂ વધે એવા સર્વ પ્રયત્ન તે સેવે છે. પતિના હૃદયને સર્વ બાબતમાં આશ્વાસન આપે છે, પતિને ધમમાં સ્થિર કરે છે, પતિને અનુકૂળ પુષ્ટ ભોજન આપે છે, દેશકાલાનુસાર કેવી રીતે વર્તવું તેની પૂર્ણ માહિતી મેળવે છે, પતિની પ્રકૃતિ જ્યારે આકરી થઈ હોય ત્યારે ક્ષમા માનનું સેવન કરે છે અને પ્રસંગ પામી પતિને પોતાના આશયે જણાવે છે, પતિની આવક પ્રમાણે ખર્ચ કરે છે, પતિની સાથે મિષ્ટ ભાષણ કરે છે અને અતિથિને સત્કાર કરે છે, પતિને સુખ શાંતિ મળે એવી રીતે વર્તનારી સ્ત્રીથી પતિને સુખ થાય છે અને પતિવ્રતાના ગુણેથી ભ્રષ્ટ થી પતિને સુખ થતું નથી પરંતુ મહા દુઃખ થાય છે, ભુલક્ષવડે યુક્ત શિષ્યથી ગુરૂને સુખ મળે છે, વિનય, વિવેક, વૈચાવૃત્ય, શ્રદ્ધા અને ભક્તિથી શિષ્ય પિતાની ફરજ બજાવીને અને સુખ આપે છે, મુરની શ્રદ્ધા વિનાને શિષ્ય નકામે છે, ગુરૂતા ત્રણ શિષ્યને પૂર્ણ પ્રેમ હોય છે. તે તે શુબા હદયને આનંદ આપી શકે છે, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાર શિષ્ય હવે જોઈએ, પિતાના ગુરુની પ્રતિષ્ઠા કીતિ વધારનાર શિષ્ય હોવા જોઈએ, ગુરૂના સુખે સુખી અને દુખે દુખી થનાર શિષ્ય વિવો જોઇએ, શરની મરજી સાચવનાર શિષ્ય હાલ ઈએ, સુરતી ભકિત ભૂખે શિષ્ય હે જોઈએ. ગુરૂની પાસે રહી શકાય બાચિવ છે. ગુરૂના દેહીઓ અને પ્રતિકારને
For Private And Personal Use Only