________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રત્રી,
ve
वृद्धिकाले तु समास दुर्जनोऽपिसुहृद्भवेत् ॥ त्यजेम्मालासमंमित्र, त्यजेन् मित्रं तुलासमम् । न त्यजेनगेरुसटश, नदीतुल्यं च न त्यजेत् ॥
(સરવરિ ) મિત્રે કરવાની ખાસ જરૂર છે, પરંતુ સબળ નિર્બળ ગુણી મિત્રા કરવા જોઈએ. મિત્રને સંબંધ જાળવે જોઈએ. ગુણ મિની કદર કરીને તેઓ માટે આત્મભોગ આપવો જોઈએ. મિત્ર ધર્મના સંરક્ષાણથી અન્ય ધર્મોની પ્રાપ્તિ કરી શકાય છે તથા પ્રભુ ભકિતના પગથીએ પગ મૂકીને પરમામસ્વરૂપને પ્રાપ્ત કરવાની સર્વ શકિતને મિત્ર વડે ખીલવી શકાય છે,
સરખા સરખામે મળે છે. સજજનને સજજન મળે, દુર્જન દુર્જન મેળ; હાને હ મળે, કાકી કાકથી એલ. ૨૮
વિવેચન –Like attracks like ના કુદરતી નિયમ પ્રમાણે સારા મનુબ્ધને સારા મનુષ્યની સંગતિ થાય છે. તેઓના વાતાવર અને વિચારોપણ તેવીજ માલમ પડે છે તેવી જ રીતે દુર્જનના મિત્ર, દુર્જનજ માલમ પડે છે જુગારીને દેતે જુગારી, વ્યસનીને દેસ્ત વ્યસની,શાનીનેસ્ત જ્ઞાની, અને ચેરીઓના દેસ્ત ચેગીઓ હેય છે. કારણ કે મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે સામો મનુષ્ય તેવા ૨વભાવવાળે મળે છે તે આનંદ પડે છે. કુદરતી રીતે તેનું મન તેવા સગો ઉ૫ન કરી એવા અત્રિીને જે છે: સષ્ટિ સંદર્યમાં હંસ હસની સાથે અને કાગડા કાહાની સાથે ખેલ ખેલતા દેખાય છે. કહેવત છે કે, જેને તેમા મળેદુનિયામાં ચાર ચેરને, જુગારી જુગારીને, સાચે સાચાને, જુઠે જુને અણિી અફીણીને, દારૂડીઆ દારૂડીને, કંજુસ કંજુસને, ઠગ ઠગને. અને દાતાર દાતાને સ્વલ્પ સમયમાં સ્નેહ બાંધી મળે છે,
For Private And Personal Use Only