________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
હાલ થકી મરી જાય વચનમાં, કરણીમાં અંધારું; ફૈજ ફાતડાની શું? ઉકાળે, ભાગે રણથી ભગારે. કેણુ પ્ર. ૪ કેટિ જન કરતાં એક સારે, પ્રાણ સમર્પણવાળે; બકબક કરતાં કાંઈ વળે નહીં, કાર્ય કરે તે મૂછાળેરે. કે. પ્ર. ૫ બે ઈમાની લેક ઘણા જગ, પરખી લે જન મારૂં બુદ્ધિસાગર અવસર આવે, સમજાશે કેણ તારૂ કેણું પ્ર. ૬
કઈ અયોગ્ય મિત્રને એગ્ય કહે અને ગ્યને અયોગ્ય કહે તેથી શું? પ્રસંગ પડે એગ્ય અને અગ્યની પરીક્ષા થાય છે. - મુદ્ર અને નદી મૃતકને બહાર કાઢી દે છે તેની પેઠે મિત્રના સત્ય હૃદયથી અગ્ય મિત્રને બદ્ધિષ્કાર થયા વિના રહે નથી. ઉપરના કાવ્યમાં જણાવ્યા પ્રમાણે પ્રસંગે મનુષ્યને સત્યનું ભાન થાય છે. અનેક સશાસ્ત્રોને અભ્યાસ કરવાથી અને અનેક જ્ઞાની સરુષની સંગતિ કરવાથી સત્ય મિત્રની અને અસત્ય મિત્રની પરીક્ષા કરી શકાય છે. જે સત્યવાદી, પ્રમાણિક છે, સ્વાથી નથી, નીતિસર આજીવિક માટે વ્યાપારાદિ કરે છે, જે કેઈના બુરામા ઉભું રહેતું નથી, જે આત્મશક્તિની તુલના કરી શકે છે તથા વિવેકથી સત્ય અને અસત્યને નિર્ણય કરી ન્યાય માર્ગમાં સંચી શકે છે તે અવસર આવે મિત્ર ધર્મ બજાવવા શક્તિમાન થાય છે.
દરેક મનુષ્ય મિત્રે કરવા જોઈએ. કહ્યું છે કે— मित्रवान् साधयत्यर्थान् , दुःसाध्यानपितद्युतः तमान मित्राणि कुर्वीत, समानान्यात्मनः खल्॥ आपमाशाय विबुधैः कर्तव्या सुहृदोऽमलाः નિત્તાપ થિ, શો બિગે વિવર્ણિતઃ | कुर्वीत बहु मित्राणि, सबलान्यक्लानि वा गजराजो वने बद्धो, मूषकेण विमोचितः ॥ आपत्कालेऽपि संपासे, यन्मिवं मित्रमेवतत्
For Private And Personal Use Only