________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
સમાન વિચારો અને ાચાય હોય ત્યાં પરસ્પર મેળ મળે
છે. નાસ્તિકની સાથે પ્રાયઃ નાસ્તિકના મેળ મળે છે.
For Private And Personal Use Only
4
ગગાના કિનારે તપેગનમાં એક તિ હતા. તેના આશ્રમ પાસે એક ઉંદરડી ફરતી હતી. તે સક્ષની આકાશમાં ઉપાડી ચાલવા લાગી. પેલા મિના મનમાં દયા આવી તેથી સમળીને પત્થર મારી ઉંદરડીને મૂકાવી. ઋષિએ ઉંદરડીને પાળી પેમી એટી કરી. તે વર વરવાને લાયક થઈ. ઋષિએ સ્વયંવર વસ્થા માટે દેવતાઓને એલાવ્યા. દેવે સરે આવ્યા. સભામંડપ ભરાયા. ઋષિએ સૂર્યને વર કરવા માટે કહ્યું, ઉંદરડીને તે ગમ્યા નહીં, ચંદ્ર પણ ગમ્યા નહીં, બ્રહ્મા પણ ગમ્યા નહીં, વિષ્ણુ અને મહાદેવ પણ ગમ્યા નહીં, ઈન્દ્ર, વર્ણ, કુબેર, યમ વગેરે પણ ગમ્યા નહીં. ગણપતિ પણ ગમ્યા નહીં પર ંતુ ગણપતિના ઉત્તર પર એક મત સૂત્રને તેની સાથેરડીનું મન મળ્યું અને તેને પતિક, આ ઉપરથી સાર લેવાના એ મળે છે કે સમાનમરતએ મુખ્ય મિત્રતા થાય છે; પરપર, સનુષ્યેાના વિચારે અને પ્રવૃત્તિયાના મેળે પરસાર મેળ મળે છે અને જ્યારે વિચારશે અને આચારમાં પતિષ થાય છે ત્યારે પૂર્વના વિચારવાળા અને આચારોવાળાની સાથે પ્રકૃતિમેળે. સખ્યમિત્રતા મળલીનથી. સજ્જન મિત્રાના સજ્જનની સાથે મેળ મળે છે, અને દુષ્ટ મિત્રાના દુષ્ટ વિચારો અને દુષ્ટાસની સાથે દુનમિત્રોના મેળ મળે છે. પશુએ માં અને પંખીઓમાં પણ આ પ્રમાણે સભ્ય મેળ અનુભન્નવામાં આવે છે. જાતિ, વર્ણ, ધર્મ, ગુણ કર્માનુસારે મનુષ્યમાં પણ પરસ્પર સમાનતાએ મેળ મળે છે, આળકાના સિત્રે ખરેખર ખળક હાય છે. વૃદ્ધોના મિત્રો વૃદ્ધો હોય છે. પરસ્પર ધમ ભેદ હોય છે અને મનુષ્યા પરસ્પર ભિન્નભિન્ન થના ઉદ્ધ અભિમાની હોય છે તેમાં મિત્રતા થતી નથી, તેમ છતાં, મિતિ હોવ ભિન્નરુચિ લેાક છે. એ નિયમને અનુસરી અપવાદ નિયમ પણ દેખવામાં આવે છે. હુજન મિત્રાને સજ્જન કરવાની આત્મામાં શકિત પ્રકટી હોય તે દુજનાને સુધારવા, તેઓની સંગતિ કરવી ગાતમમુદ્દે વેશ્યાના