________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
મિત્રમૈત્રી.
એમ કયે છે કે જીવાને હું યત્રની પુતલીઓની પેઠે ચેારાશીલક્ષ જીવચેાનિમાં ભમાવું છું. આવી સ્થિતિ છે ત્યાં કમ'ના દોષ છે, પરંતુ ફાઇના આત્માના ઢોષ નથી. વૃદ્ધિઃ ર્માનુસાળિો જેવાં ક કર્યાં. હાય છે તેના અનુસારે કરૂકૃષ્ણપ્રભુજી જીવાની બુદ્ધિ કરે છે. તેમાં મિત્રના આત્માના અમુક ખાખતામાં કેમ દોષ કાઢવા જોઇએ ? મન, ઇન્દ્રિયા અને કર્મીની જ્યાં ત્યાં વિચિત્રતા છે. આત્મા તા શરીરરૂપ બધીખાનામાં કના ચેાગે પૂરાયલા છે. સવ જીવા સંસારરૂપ કેદખાનામાં કેદ્દીઓ છે તેમાં સર્વ જીવાએ કરેલાં કજ કારણ છે, જીવે જે જે દોષા સેવે છે તે કુમતિના વશ થઇ સેવે છે એમ જાણવુ જોઇએ અને પોતાનું બુરૂ કરનાર કોઈ જીવને દુશ્મન ન લેખવા જોઇએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઇન્દ્ર, ચંદ્ર અને તીર્થ કરોને પણ કર્યા' કર્મો ભોગવવાં પડે છે તે અન્ય મનુષ્યાનુ શુ કહેવુ' ? એવું સમજીને કોઈ મિત્રના આત્મા પર ક્રોધ દ્વેષ કરવા નહીં. કાઈ મિત્રે જીરૂ કર્યું હોય તે એમ ચિંતવવુ કે તે કર્માધીન છે. તેણે કના ખળ પ્રમાણે પ્રવૃત્તિ કરી છે તેમાં તેના કર્મના દોષ છે. તેના આત્માને જો કર્મીની પ્રેરણા ન થઇ હોત તે તે મિત્રનુ ભુરૂ કરવા પ્રવૃત્તિ કરત નહીં એમ સમજી મિત્રપર આત્મપ્રેમ ધારણ કરવા પણ મિત્રદ્રાહ કરવે નહીં. પાંચ ઇન્દ્રિયા, મન અને કમ ના તાબે ન થઈ નિત્રદ્રોહ ન થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરવી. મિત્રદ્રાડ ન થાય તે માટે પ્રભુની પ્રાર્થના કરવી અને પ્રાણાંતે પણ મિત્રદ્રોહ ન કરવો. સજ્જનમિત્ર ઉપર પ્રમાણે વિચાર કરી મિત્રદ્રોહ કરતા નથી અને સત્તા મિત્રનુ' શ્રેય: કરે છે.
સુગુણી મિત્રનું લક્ષણ કથે છે.
૨૪
આર્થિક
દુઃખ પડે પણ સાધને, કદી ન છોડે નેહ; ગણે ન હલકા મિત્રને, મિત્ર સુગુણ નર તેહવિવેચનઃ-પેાતાના મિત્રને દુ:ખ પડેલું. હાય, આિ વ્યાવહારિક ખામતાને લઈને સકટ તળે દબાવુ' પડયું. હાય, વા અન્ય કોઇ કારણને લઈને સંકટ હેવુ પડતુ હાય તા મિત્રના દુઃખ
For Private And Personal Use Only