________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિબમિત્રી.
9
કાર છે. પ્રેમી મિસેના સહવાસ વિના પ્રેમી મિત્રને ગમતું નથી. દર દેશમાં રહ્યા છતાં તે સ્વમિત્રની સ્થિતિ તપાસે છે. તેમને દૂર
હા છતાં સાહાય આપે છે. મિત્રોના મનને આનંદરસ આપવા પ્રયત્ન કરે છે.
કુમુદચંદ્રમૈત્રીનું સ્વરૂપ દર્શાવે છે. મિત્રી કરીને પોયણું, ચન્દથકી વિકસાય;
કુકત મિત્રી ના ટળે, કરતાં કોડ ઉપાય. ૫૮ વિવેચન-જ્યારે ચન્દ્ર, આકાશમાં પિતાની શાન્ત રશ્મિને પાસ ફેલાવતે ખીલે છે કે પોયણું પણ પિતાના સ્વરૂપને ખીલવતું જય છે. ચન્દ્ર ઉગતાંજ પિયણું સ્વાભાવિક રીતે ખીલવા માંડે છે. ચંદ્ર અને પિયણમાં કુદતીરીતે મિત્રતાને એ સંબંધ છે કે એકને વિકાસ થતાંની સાથે પોયણુને વિકાસ થાય છે, અને એકની ક્ષીણતા થતાની સાથે બીજાની ક્ષીણતા થાય છે. ગુરૂશ્રી કહે છે કે કરેડે ઉપાયે કરતાં તેઓ વચ્ચેની મિત્રતા ટળતી નથી. તેઓની મિત્રતા અખંડ રહે છે, નારદના જેવા કેટલાક દુર્જન મનુષ્ય મિત્રોને પરસ્પર લડાવવા કરડે ઉપાયે કરે છે પરંતુ જે કુદતી મિત્રી હોય છે તે ટાળી ટળતી નથી. મિત્રોને પરસ્પર વિરૂદ્ધ કરવા માટે જેના એક બીજાની આગળ નિન્દા કર્યા કરે છે અને એક બીજાને ખે ભલે છે. પરંતુ કુદતપ્રેમીમિત્રોની મિત્રી ઉલટી તેથી વૃદ્ધિ એમ છે પરંતુ કદાપિ ટાળી ટળતી નથી. દેશકાલથી વિયોગ થતાં પકવત મંત્રી જેવી હોય છે તેવી તેવી રહે છે, મિત્રની, લાગી, સ, માન, પ્રતિષ્ઠા, કીતિ ગેરેને નાશ થએલે દેખવામાં આવે તે પદ્ધતી મિત્રને બાહની કંચિત્ અસર થતી નથી. પેનમાં એક રૂમ રહેતા હતા. તેને બી સાહેબ મિત્ર થતું હતું. બીજા સાહેબના પુત્રને પહેલા સાહેબે અજાણતારવારથી માર્યો અને તેના પિતા
જે પિતાને મિત્ર થતું હતું તેના શરણે તે ગયે. તેણે ખુની મિત્રનું રત્ર કર્યું અને પૂર્વની કે તેની મૈત્રી કાયમ રહી. વિશ્વામિત્રે વસિષ્ઠના પુત્રને નાશ કર્યો હતો પરંતુ વસિષ્ઠ કદાપિ વિશ્વામિત્ર
18'
For Private And Personal Use Only