________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અનુરૂષ મિત્ર એહવે, સાથી મળે છે અને તે
બુચબ્ધિ બહાલા મિત્રની સાથે રહી શિવને હુ * માટે તેવી મિષ્ટ ફળદાયી મિત્રીની પ્રાપ્તિ અર્થે વિશ્વપ્રવાસે ચેતીને ચાલવાને નેહપૂર્વક સૂચના છે.
અવતરણુ-દુષ્ટમિત્રનું લક્ષણ જણાવે છે. મુખ મી કા હદય, મખ હણે કરી ? કચ્છ મિત્ર તે જાણુ, વિશ્વ હલાહલી ટર
વિવેચન –અહીં દુષ્ટ મિત્રનાં લક્ષણ કહે છે. જે મનુષ્ય મુખથી મીઠું મીઠું બેલનાર છે અને સ્વાર્થ સાધવા માટેજ જેની મિત્રતા છે. વળી જેનું હૃદય પ્રપચી કાવાદાવાથી ભરપૂર છે, અને પાપ કરતાં લેશ માત્ર ડરતું નથી તે મનુષ્યનીચ જાણ. આ ઉપરાંત જેએ લાલક અને કુકુટ કરી છુપા ભેદો તથા બાતમીને પ્રએક કરે છે તેવા મનુષ્ય સાજન પુરૂષ તરીકે લેશ માત્ર લેખાતા નથી. તેવા મનુ સિવ તરીકે લેખાય છે. તેવા દુષમિત્રની કદાપિ સગતિ કરી નહિ, કારણ કે તેના શરીરના અણું,
હા, માંસ અને સૃષિામાં પ્રયાથી ઝેર વ્યાપી રહેલું હોય છે. ત્તિનોની સંગતિ સુખ ઉત્પન્ન કરનારી છે. તેઓની રહેણીકરણી વિર હીંધના મનુષ્યને ભાવનારી છે. તેઓના આચાવિચાર નચની કહેવત મુજબ જ છે.
બાલ ચોળી, પેટમે છૂ,
સહુ હુઆ, પણ દાવત બૂરી: » માટે તેવા મનુને હણ મિત્ર તરીકે લેખી કઈ કાળે તેની સંગતિ કરવી નહિ.
જેનું હૃદય અર્થ હોય છે અને મિત્રોના મર્મોને હણે છે તે દુર મિત્ર છે.. પિતાના અશુર્તિવ્યથી અને અશુભવિચારેથી હટ મિત્ર જણાયા વિના રહે છે નથી. હળાષ્ફળ વિષ સમાન, મિત્ર
For Private And Personal Use Only