SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org re મિત્રમૈત્રી. કહેવામાં આવે છે. આત્માના સ્વભાવ, કમલની પેઠે નિલેપ છે. આત્મા પોતાના શુઢપયોગવડે સકિત્ત વ્યકર્મોને કરે છે પરંતુ તેમાં તે લેવાતા નથી. ભરતરાળ, કૃષ્ણ, શ્રેણિક વગેરે સૂચકતા વિવેકી આત્માઓ કમલસમાન નિલે પ હતા એમ અપેક્ષાએ કહે વામાં આવે છે. કમલસમનિલે પકમ યાગીઓ સ્વામમિત્ર રૂપ હંસાને અનેક પ્રકારના શુદ્ધોપયેાગના વિચારો આપીને પ્રસુતિ કરે છે. મિત્રએ વિશ્વમાં શુભાશુભમાં મનની સમાનતા રાખી કમલ જેવા અનવુ જોઈએ. કમલ સમાન બનવાથી આશા સ્વાર્થ વગેરે ઢાષાનો નાશ થાય છે. સર્વ મનુષ્યને કમલ પ્રિય લાગે છે અને સવ મનુષ્યાને સુગંધી આપે છે, તેમ કમલ સમાન મિત્રા પોતાની પાસે આવનારા સં મનુષ્યને ગુણ્ણાની સુવાસ આપે છે. તે સર્વ મનુ ખ્યામાં ગ્રાહ્ય–પ્રિય થઈ પડે છે. માટે કમલસમાન મિત્ર રૂપ પાત અનવુ જોઇએ અને સ્વમિત્રને કમલ સમાન નિલેપ અનાવવા ોઇએ કે જેથી તેએ સ'સારમાં રાગદ્વેષથી લેપાય નહીં. આધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસ કરવાથી અને તેનું મનન કરવાથી કંમણે સમાન નિલે પતા ધારણ કરવાને આત્મા સમર્થ અને છે. દૂરથી પણ પ્રીતિ કરીને સૂર્યની સાથે કમલપ્રીતિ નભાવે છે. ચકર અને યતગીયા ચંદ્ર તથા દીપકની સાથે પ્રીતિ કરીને નભાવે છે તેમ પ્રીતિને નભાવવી જોઈએ કહ્યુ છે કેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्कच्या खलुनैव धर्मविमुखैमैत्री विचारं बिना | चेतुं सहसा कथंचिदपिवा प्राणास्ति संस्या निमित्र निष्ठुरहृदि स्नेहेप्यकम्पेमना वीतिसमाश्रयेण कमलाधेषु स्विस ते | એક પાક્ષિકી પ્રીતિ કરીને કમલ, ચકાર અને પતબીયાની મેડ સિત હેવી બ્રેઇએ તે માટે એક કવિ કહે છે કેઃ सूर्यनिरीक्षणे विकसितं सूर्येन पोलणे. पत्रकारका प्रमुदितेन्द्रो न संमतम् । For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy