________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૨
વિષયાસકિતની સિદ્ધિ થાય ત્યાં સુધી મિત્રતા રાખે છે, અને પશ્ચાત સામ પણ જોતા નથી. માટે વિષયાસકિતનો ત્યાગ કરી મૈત્રી આંધવી જોઈએ.
વિજ્ઞરૂપના મેહથી કરેલી મિત્રતાની અસારતા જણાવે છે. પિત્ત રૂપના મેહથી, કરી મરી ના સત્ય; વિન રૂપના નાશથી, અસિવ થા કૃત્ય. ૧૯
વિવેચન –જે વિત્તના લેણે વા રૂપ અને લાવણ્યના મેહ મિત્રતા બંધાય છે, તે મિત્રતા સત્ય નથી, પણ અસત્ય જાણવી. કારણ કે પૈસા અને લાવણ્યતા નાશવંત છે, અને જ્યારે તે નાશ પામે છે ત્યારે મિત્ર તે અમિત્ર બને છે. તે વસ્તુઓ ઝેર કરાવનારી છે અને પરિણામે દુશ્મનાવટ ઉત્પન્ન કરે છે. પૈસાને સ્વાર્થ મનમાં ધારણ કરીને કદાપિ મિત્રતા કરવી નહીં. ગરીએ ધનવતાની સાથે વિત્ત સ્વા કદાપિ મિત્રતા ન કરવી જોઈએ, તેથી ખુશામત સ્વભાવ, હાજીહાવૃત્તિ, અને વિક્રય, વચેવિચ, અને સ્વાતંત્ર્યવિક્રય વગેરે દુર્ગુણની ઉત્પત્તિ થાય છે. વિત્ત સ્વાર્થે કરેલી મિત્રતામાં લહમીને Rવાર્થ ન સધાતાં મિત્ર તે અમિત્ર રૂ૫ ભાસે છે, અને ઉલટું મિત્રની નિન્દા કરવાની પ્રવૃત્તિ થાય છે. નિષ્કામભાવથી, સમાન શીલતાથી મૈત્રી કાયમ રહે છે. રૂપવંત મિત્રમાં સર્વ પ્રકારના ગુણ હોય એ નિયમ નથી, તેમજ મિત્રના રૂપનું પરિવર્તન થતાં તેના પર મિત્ર રૂચિ પ્રગટતી નથી. માટે વિત્ત રૂપને મેહ ત્યાગીને મિત્રતા કરવી જોઈએ. વિત્તરપાદિ મેહથી જે મિત્રને કરે છે તે માણસને પૂજારી બનતો નથી, તેમજ તે સ્વતંત્ર વિચારેને ઉપાસક બની શકતું નથી. જે રૂપ મેહથી મુંઝાય છે તે મને વૃત્તિને દાસ છે. ધન રૂપ વૃત્તિના દાસ બનેલાઓ મિત્રનું સ્વરૂપ અનુભવવા અધિકારી બન્યા નથી. શરીર, ધન, ઇન્દ્રિય, મન અને આત્મા એમાંથી જે આત્માને મૂકી શરીર, ધન, ઈન્દ્રિય અને મનને ઉપાસક માને છે, તે મોહથી મુંઝાય છે. શરીર મન વગેરેમાં મિત્રતા અને અમિત્રતા માનના રાએ કર્મની પરિણતિથી યંત્રપ્રેરિતકાષ્ઠપુલિકાની પેઠે નાચનારા
For Private And Personal Use Only