________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
મિત્રમૈત્રી.
-
wઅક8
દર્શને નાશ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્મામાં પરમાત્માને વાસ થાય છે, અને તેથી શુદ્ધબુદ્ધિ પ્રગટે છે. જ્ઞાનવડે મિત્રોને સારુ ગુણે તરફ વાળી શકાય છે, અને દુર્ગુણેથી બચાવી શકાય છે. પિન ત્રાના મનને ખરી શાન્તિ આપવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. જેઓ જ્ઞાનીઓના મિત્ર બને છે, તે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, માટે જ્ઞાનવડે મિત્રતા કરવી જોઈએ કે જેથી આત્મસુખનો પ્રકાશ થાય.
અવતરણ-કણ મિત્રતા જાણી શકતા નથી. મિત્ર” બેલિવું સહેલ છે, વર્તનમાં મુશ્કેલ મિત્રાઈ ના જાણતા, દુર્જન, ધૂત, સડેલ. ૭
વિવેચન–અહિઆ મિત્રધર્મની ગઢતા બતાવવામાં આવી છે. ખરું છે કે મુખેથી “મિત્ર, મિત્ર” શબ્દો ઉચ્ચાર કરી રહેલ એ પણ મિત્રધર્મ સમજી પરિપૂર્ણ પાળનારને પૂછશે તે માલપડશે કે તેને માર્ગ કેટલે વિકટ છે!!! મિત્રધર્મનું સહસ્ય અને આચ૭, ગાક હકીએ વિરાજમાન થનાર મનુષ્યથી સમજાતું નથી, અને આચરણ્યમાં મુકાતું પણ નથી. સપાટ ઉચે ડુંગર ઓળા જેલ સુશ્કેલ છે, તેટલો બલકે તેથી વિશેષ મિત્રધર્મ બજાવ સુકેલ છે તેના માર્ગમાં ગુલાબનાં કુલે પથરાયેલાં નથી. તેથીજ અમરની રહેણીકરણી કઠીન છે. જ્યારે અનુભવ મેળવાય છે ત્યારે તેનું પાન થાય છે અને મુશ્કેલીઓ સમજાય છે.
જેઓ દુને છે, ઢેગી છે, અને સડેલા મનવાળા છે તે મિત્રોકાર્સનું ખરું સ્વરૂપ કદાપિ કાળે એખી શકતા નથી. સવારી વિના ચમાવડે સત્ય વસ્તુનું દિગ્દર્શન કરી શકાતું નથી, પ્રમચી, વૃત્તિ, સવૃત્તિ ઉપર સામ્રાજ્ય ચલાવી ખરી વણો. વિસરે મુફલા ચાહાય છે, તેથી પરિણામે. મિત્રધર્મનું સ્વાગત ખરાંત સાધી અમળતું નથી,
For Private And Personal Use Only