SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. માતા પિતા ગુરૂ કેહીને મિત્ર ન કરવા જોઇએ. માત પિતા ગુરૂ કેડી જે, નિન્દા બહુ કરનાર; મિત્ર નહીં તે કીજીએ, લાભ મળ્યાથી અપાર. ૪૦ ૧ વિવેચનઃ—જે મનુષ્ય પોતાના જન્મદાતા દેવ સમાન માતાપિતાનું ભુંડુ લે છે; તેઆના અસ`ખ્ય ઉપકારોનો અદલા વાળવા મા પર મૂકી તેની આબરૂ કીર્તિ ઉપર એખ લગાડે છે. વળી જે પેાતાના જ્ઞાનદાતા ગુરૂનુ વિદ્યારૂપીદાનનુ ઋણ ટાળવુ" ખાજીપર મૂકી તેની તુચ્છ મનુષ્ય માફક નિંદા કરે છે, ભુંડુ એલે છે, તેઓને અપયશ આપે છે, એવા નિર્ગુણ મનુષ્યાથી લાખા વા કરોડ રૂપિયાનો લાભ થતા હાય તાપણ તેની મિત્રાચારી બાંધવી નહિ. તેઓ પાપાચરણ આચરનારા હોય છે. પોતાના મિત્રને પણ પાપની ખાડમાં ખેચી જવા માકી રાખતા નથી. આ રીતે નીચ મનુષ્ય સારા મનુષ્યની કીર્ત્તિને લાંછન લગાડે છે. માટે એવા મનુષ્યની સગતિ કદાપિ કરવી નહિ. For Private And Personal Use Only 14 માતા તી છે. પિતા તી છે. ગુરૂ તીથ છે. માતા અને પિતાના કાટીલવામાં પણ ઉપકાર વાળી શકાય તેમ નથી. માતા પિતાની કાટિ ઉપાયે વડે સેવા કરવામાં આવે, તેમને સ તીર્થોની યાત્રા કરાવવામાં આવે, તેમના મન રૂચતુ ખવરાવવામાં આવે તે પણ તેમના અદલાં વાળી શકાતા નથી. પોતાની ગરીખ અવસ્થાને કાઈ ટાળનાર અને લક્ષાધિપતિ હોય તેને શેઠ કહેવામાં આવે છે.રકને ફાઈ શેક બનાવે પશ્ચાત્ રોષ્ઠ છે તે અની જાય. પેલા રંક પેાતાના ઉપકારી સેટ કે જે ગરીબ બની ગયા છે તેને સર્વ સ્વ આપીદે તાપણુ શેઠના ઉપકાર વાળી શકાય નહીં. ધર્માચાર્ય -ધ ગુરૂના ઉપકાર વાળી શકાતા નથી. આત્મજ્ઞાનદાતા, આત્માના શુદ્ધસ્વરૂપના જે બેાધક હોય છે અને આત્માને સમ્યકત્વના દાતાર જે હોય છે તે ધર્માચાય, ધમ ગુરૂ ગણાય છે. તેવા ધર્માચાય ને કેટિ લવામાં કટિ ઉપાયા કરવામાં આવે તાપણ તેમના ઉપકારના ખદલે વાળી શકાતા નથી,
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy