________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૫,
૨૦૨
સર્વ શુભાશુભ ભાવને, ત્યજી થયે જગ મિત્ર; સમભાવે જગ સંચરે, કરતે વિશ્વ પવિત્ર. જ્ઞાની ચગી તે મિત્ર છે, સેવ પૂજે ભવ્ય; અનન્ત મંગલ પામવા, કરે એહ કર્તવ્ય.
૨૦૩
૨૦૪
સાચી મિત્રારાધના, કરે જગત્ નરનાર; સદ્દગુણકારક મિત્રતા, સુખ સતિ દાતાર મિત્રભેદ વર્ણન કર્યું, સર્વ છના હેત સત્ય મિત્ર જગ પારખે, અન્તના સંકેત. પેથાપુરમાં ભાવથી, દ્વિશતી કાવ્ય રસાળ; બુદ્ધિસાગર ભાવથી, કરતાં મંગલમાળ.
૨૦૫
૨૦૬
अहं ॐ३ शान्तिः ३ સંવત્ ૧૭૧ ના ચોમાસામાં પેથાપુરમાં મિત્ર કાવ્ય રચું.
For Private And Personal Use Only