SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. દુન મિત્ર બનીને ઘાતક બને છે તે જણાવે છે. કુન દિલમાં પેસીને, લે' સહુ મનની વાત; અવસર આવે તે પછી, કરે મિત્રની ઘાંત. જ્ય વિવેચનઃ—નીચ મનુષ્યે મિત્રતાના સબંધ જોડી મિત્રના હૃદયની છૂપી ખાખતા મેળવી લે છે, અને લાગ તાકીનેતે છુપી આમતાને જગજાહેર કરે છે. આવા નીચનૃત્યમાં એટલા બધા રાચ્ચે માન્ચે રહે છે કે તે પોતાના આરભેલા કાર્ય માં પાર પડવા પાતાના ભલા મિત્રાની ઘાત કરવા પણ ચૂકતા નથી. પોતાના આવા નીચ કૃત્યમાં તે એટલા અધ બનેલા હોય છે કે તે પોતાના મિત્રના હસ્તે થયેલા ઉપકારાને તેની પાપી વૃત્તિથી વિસ્મરણ કરી જાય છે, અને નીચવૃત્તિને તાબે થઈ નહિ કરવાનાં મૃત્યુ કરી બેસે છે, એવા ડાળથાણુ મિત્રો સ્વાર્થ સાધવાને લાગ સાધતા હાય છે, અને તક મળતાં પોતાના સ્વાથ ની ખાતર મિત્રનુ ભુટ્ટ' કરવામાં લેશમાત્ર ખાકી રાખતા નથી. નીચેના ચાપાયા મુજબ તેવા નીચ મનુષ્યની રહેણી હાય છે માટે તેવાથી ચેતીને ચાલવામાંજ લાભ છે. સ્વાર્થ સાધવા સ્નેહ કરીને, કપટ હૃદયમાં રાખે; વાત ભિતરની ભગવત જાણે, ભાત ભાત સુખ ભાખે, વભવાયક વાત વાત મન, નિજ વિશ્વાસ ધરાવે; દુખ દરિયામાં નાખી દેવા, કુદ કરી જ ફસાવે. ફુન સખષી પૂર્વે વધુ લખવામાં આવ્યુ છે તેથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવ્યું નથી. વિષની મિષ્ટ ગાળીમાં સમાન દુંના હોય છે. મલયાસુ દરી અને તેના પતિને દુઃખ દેવામાં કુંજનાએ બાકી રાખી નહાતી. શ્રી ગાતમબુદ્ધને વ્યભિચારી ઠરાવવામાં દુષ્ટ બ્રાહ્મણીએ બાકી રાખી નહોતી. વિમલમ'ત્રીને રાન્ત વિરૂદ્ધ પ્રતિપક્ષી કરાવવામાં દુનાએ આકી રાખ્યુ નહોતુ. શુક્રાઇસ્ટને દુજ નતા કરી ફસાર્વવામાં તેના એક શિષ્યે અત્ય ́ત દુનતા કરી હતી, અને યાહુદી લાકાએ તેની ફજેતી કરવામાં ખાકી રાખી નહોતી. મહેમદપયગમ્બરને દુઃખ આપવામાં તેના પ્રતિપક્ષી દુજનાએ For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy