________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
દૂગા બાપ નથી. કિચિત, નથી પરવા નથી લજજા;
અભેદોપાસના વર્તે, ખરે એ પ્રેમ પ્રેમીને. 'વિવેચનઃ જ્યાં “મહારૂં” અને “હા”ને ભેદ ટળી ગયે છે, “હું” અને “તું” ને અહંભાવ વિસરાઈ ગયો છે, અને સૈતિક વસ્તુઓને છે આધિભૌતિક વસ્તુઓને ચાહે છે, દૈત પ્રેમભાવમાંથી અતિ ટળી પ્રેમભાવમાં ભળી જાય છે, ખરેખર તે સ્થળે ભેદભાવ રહેતો નથી. તેવા મનુષ્ય સાચા મિત્ર તરીકે લેખી શકાય છે. તેવી મૈત્રી પૂજ્ય ગણાથ છે. તેવા મિત્ર માટે એમરસન કહે છે કે
No advantagos, no powers, 'no' gold or force Can be any mætch for him.
દરેક મનુષ્ય તેવા મિત્રે કરવા હાક્ષમાં લેવું જોઇએ કે જેથી આ તથા પરની સુધારણા થાય.
દુર્લભ મૈત્રીની વ્યાખ્યા કરે છે. થઈ ત્રિી તટે નહીં, થાતાં વિન્ન કરે;
મૈત્રી એવી હીલી, મળે ન તેની જોડ. ૧૭ - વિવેચન –જે મનુષ્યની મિત્રતા હજારો વા લાખે વિતા આવતાં તુટતી નથી, તેની ખરી મિત્રતા જાણવી. પિતાના મિત્રની સામે કુદરત કે પાયમાન થાય, સાંસારિક, વ્યાવહારિક, આશિક સાધને નબળાં પીં હજારો વિ સહેવાં પડે, છતાં જે મનુષ્યની મિત્રી ચિરકાળ રહે છે અને તુટતી નથી, તેવી મૈત્રી અમૂલ્ય લેખી શકાય છે, તેવી મૈત્રી મેળવવી મુશ્કેલ છે. દુનિયામાં તેવી મિત્રતાની જેડ કેણ બતાવી શકે તેમ છે? તેની સરખામણી કઈ સાથે કરી શકાતી નથી. માટે ખરે મિત્ર તે એજ છે કે જે
ફરે બ્રહ્માંડ જે સઘળું, તથાપિ નેહ નહિ છૂટે ? છુટે એ પ્રાણ શી પરવ, ખરે એ પ્રેમ પ્રેમીઓ
For Private And Personal Use Only