________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ. ૧૯૦૩ ના શ્રાવણ વિદ ૫ સુખાઈ.
(૨)
આ મારા પ્રથમાભ્યાસ છે હોય તા દરગુજર કરશો.
ફાઇ રીતે વાળી શકાય તેમ નથી. સને! તેથી કંઈ વિવેચનમાં છદ્મસ્થ દશાથી દોષ થયા મિત્ર ધર્માં ખીલવવા માટે મિત્ર વિવેચન લખાયું છે તેથી મારી જીંદગી પર વિશેષ અસર કરી શકશે એમ ખાત્રી છે. આ વિશ્વમાં કોઇ મિત્ર વિના નથી તેથી વિશ્વવર્તી સર્વ મિત્ર ભૂત જીવે. આ વિવેચનને વાંચી મિત્રધર્મનુ સ્વરૂપ સમજી મિત્ર કતવ્યમાં સ્થિર થા એવી મારી ભાવના છે. મિત્ર ધર્માંના વિવેચનથી સ્વપરતે મિત્ર ધર્મ સમજવામાં તથા તે પ્રમાણે વવામાં– વર્તાવવામાં આ ગ્રન્થ વિશેષ ઉપયોગી થઇ પડે તેમ છે. દરેક મિત્રે આ ગ્રન્થ વાંચીને તેના સાર ગ્રહણુ કરવા કે જેથી લેખકના પ્રયાસ સફળ થયો ગણાશે. મિત્ર ધર્મના ગુણા સર્વ મનુષ્યેામાં ખીલેા એમ લખી વિરમું છુ
}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. રતિલાલ મગનલાલ આશવાળ જૈત—શર લાલ.
सर्वमित्रेषुविख्यातः मित्रधर्मशिरोमणिः શુદ્ધાત્મામિત્રરાનોવૈ-ચિયાનધર્મરાટ્ ॥ ॥
For Private And Personal Use Only