________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૫૭
ખોડ તેની જોડ નહિ, માટે એવા મનુષ્યને વિશ્વાસ કરે નહિ. એક દેહર છે કે –
ઉત્તર દેખા, દક્ષિણ દેખા, દેખા મૂલક રાણેકા, તીન જનકીરબત મત કરના, અધે લુલે ઓર કાણેક.
જગતમાં તેવા મનુષ્યનાં કપટ ભાવથી ભરેલાં કર્તવ્ય હોય છે, અને કોઈ પણ કાર્ય પ્રસંગે પોતાની જાત બતાવ્યા વગર રહેતા નથી. પોતાના અલ્પ સ્વાર્થ ખાતર પારકાનું હજારગણું બુરૂં થતું હોય તો તેની તેઓ લેશ માત્ર દરકાર રાખતા નથી. પિતાના ઉપર થયેલા ઉપકારને પણ ભૂલી જઈ તેઓ પોતાના નિર્દય કૃત્યોને જારી રાખવાવાળા હોય છે. માટે તેઓની સંગતિથી દૂર રહેવું તેજ ઘણું સુખપ્રદ છે.
અલ્પા, લુલા અને કાયા મનુષ્ય કંઈ સર્વે અપલક્ષણના ભંડાર હોય એવો નિયમ નથી. અધા, લુલા અને કાણુ એમને મેટો ભાગ અપલક્ષણ કહેવાય છે, તેને અનુસરીને ગુરૂજીએ દુહામાં તેઓની મિત્રતાને નિષેધ કર્યો છે, પરંતુ તેઓની મિત્રતાને સર્વથા નિષેધ કરવાને તેમને આશય જણાતું નથી. અંધાઓમાં, લુકાઓમાં અને કાણુઓમાં જે દુર્ગણી હોય તેઓની મિત્રતાને ત્યાગ કરે જોઈએ. તથા ઉપર્યુક્ત દુહાને આધ્યાત્મિક ભાવાર્થ નીચે પ્રમાણે જણાય છે. કામ વડે અધ હોય તે કામાંધ, લેભાંધ, અજ્ઞાનોંધ મનુષ્ય મિત્ર કરવા ચગ્ય હોતા નથી. જ્ઞાન અને ક્રિયા એ બે વડે ધર્મની પ્રવૃત્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ જાણે છે પણ તે પ્રમાણે વર્તી શકતા નથી અર્થાત્ કર્તવ્ય કર્મ ક્રિયા કરી શકતા નથી તેઓ પશુ-લુલા ગણાય છે. દિયાહીન શુષ્કજ્ઞાનીઓ ફક્ત વાતોના તડાકા મારનાર મનુષ્ય પાંગળા-લુલા ગણાય છે. તેઓ જાણે છે પણ આચારમાં મૂકી શકતા નથી તેથી તેવા મનુષ્યને મિત્ર કરવાથી અલ્પ શક્તિવાળા મનુષ્યને તેઓની અસર થાય છે અને તેથી તેઓ પણ કિયાથી ભ્રષ્ટ થાય છે માટે તેવા પંગુઓની મિત્રતા કરવાની અલ્પજ્ઞ બાળજીવેને ના પાડી છે, જેઓ અજ્ઞાની છે, જે જે
For Private And Personal Use Only