Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
Catalog link: https://jainqq.org/explore/005280/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BULT સારૂED દર્દીel-૧ પૂ68ટાપાટ વ્યાપ્યાછી વાટ્યસ્પતિ ળાવ શ્રીમદ વિઠ$ય રામચંદ્રસૂરીશ્વર68) સકલ્યાથી Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ.પાદ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્વિજટા રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * 1 નિમિ 0 wjainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ ...શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા–ર ... જીવન સાફલ્ય દર્શન-૧ પ્રવચનકાર... પૂજ્યપાદ સકલાગમ રહસ્યવેદી, પરમગીતાર્થ સ્વ. આચાય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાકર સિદ્ધાંત મહેદધિ, કમ સાહિત્યનિષ્ણાત સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલ કાર પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક તપાગચ્છીયા—વિચ્છિન્ન સામાચારી સંરક્ષક સુવિશાલ ગચ્છાધિ પતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રકાશક * ૭ શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ-મુખઈ–ર Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જૈન પ્રવચને પ્રચારક ટ્રસ્ટ ૫૯, બેંક ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ કેન : ૦૨૭૦૬૧ ૦ નકલ ઃ ૧૨૫૦, પ્રથમવૃત્તિ વિ. સં. ૨૦૩૫, અષાઢ સુદ-૧૦ તા. ૫-૭-૭૯ * સર્વ હકક પ્રકાશકને સ્વાધીન મૂલ્ય રૂ. ૧૨-oo : પ્રાપ્તિ સ્થાનેઃ * પ્રકાશકઃ જ સેવંતીલાલ વાં જૈન B મહેન્દ્ર રસીકલાલ શાહ ૨૦, મહાજનગલી, ૧લે માળે, શ્રી દાનસૂરીશ્વરજી જન જ્ઞાનમ દિર ઝવેરી બજાર, કાળુપુર રોડ, મુંબઈ-૨ અમદાવાદચંદ્રકાંત હરગોવનદાસ શાહ જ શાહ પ્રભુદાસ વીરપાળ c/o મેગા ઈસ્યુલેશન મહેતા માર્કેટ, ૧૬, હુડા મેશન, સુરેન્દ્રનગર [ સૌરાષ્ટ્ર) ૨૯, કોલસા લેન, પાયધૂની, મુંબઈ-૩ : પ્રિન્ટર્સ : હસમુખ સી. શાહ અવનિ ટ્રેડર્સ ' બીજા માળે, રતનપોળના નાકે, ) ગાંધીરોડ, અમદાવાદ-૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય : અનંત ઉપકારી, મહાપુરુષોએ જીવને મેક્ષ પ્રાપ્તિ માટે જે ચાર અંગોની દુર્લભતા ફરમાવી છે તેમાંનાં પ્રથમ અંગ સ્વરૂપ મનુષ્યપણાની પ્રાપ્તિ થયા બાદ, એ મનુષ્યપણાને સફળ કરવા માટે બાકીનાં ત્રણ અંગેની મહત્તાને વિશદરીતે સ્પષ્ટ કરતાં પ્રવચનેના સંગ્રહને “જીવન સાફલ્ય દર્શન–બે વિભાગમાં પ્રગટ કરવાનું નક્કી કરેલું, તે મુજબ તેને આ પ્રથમ ભાગ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જિનશાસનના પાયા રૂપ “સમ્યકત્વ આજે બહુ જ વિસરાતું જાય છે. ધર્મ કિયાઓ જે પ્રમાણમાં થાય છે, તે પ્રમાણમાં એ ધર્મ ક્રિયાઓના રહસ્યને હૃદયમાં ન ઠસાવાય, તે પરિણામે એ શુભક્રિયાઓ પણ તથા પ્રકારનું ફળ આપનારી નિવડતી નથી, એ નિર્વિવાદ સત્ય છે. પૂજ્યપાદ પ્રવચનકારશ્રીની દેશને સમ્યક્ત્વની પ્રાપ્તિ તથા પ્રાપ્ત સમ્યકત્વના સ્થિરીકરણ માટે ભારે આલંબન રૂપ છે. સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. તેઓશ્રીનાં પ્રવચનેને મુખ્ય વનિ એ છે કે-“મૂળને મજબૂત બનાવે; એટલે કે સમ્યકત્વને સુદઢ બનાવે. મૂળ સડી જાય ત્યાં સુધી બેદરકાર રહી કુલ અને ફલના વ્યાહમાં ન દોડે. સડેલા મૂળવાળા વૃક્ષનાં ફુલ અને ફળ સડેલાં હોય છે. ઝેરી હોય છે. એનાથી પિષણને બદલે શેષણ થાય છે. અંતે નાશ પણ થાય છે. આજની ઘણી ધમાલેના મૂળમાં પણ એ જ કારણ રહેલું છે. જેટલા પ્રમાણમાં ધર્મકિયાએ થાય છે તેટલા પ્રમાણમાં તેના ઉદ્દેશ સુધી પહોંચી શકાતું નથી. એટલે જે આપણે જૈન તરીકેના જીવનને સુચારૂ બનાવવું હોય તે સમ્યકત્વની પ્રાપ્તિ તથા તેને સ્થિરીકરણના પ્રશ્નને પ્રયત્નશીલ બનવું અતિ જરૂરી છે અને એ પ્રયત્નોને વેગવાન બનાવનાર આવા આત્મહિતકર કલ્યાણકારી સાહિત્યને વધુને વધુ પ્રચાર થાય એ અત્યંત જરૂરી છે Page #7 -------------------------------------------------------------------------- ________________ “શ્રી જિનવાણું પ્રચારક ગ્રન્થમાળા” તરફથી અગાઉ જાહેરાત કર્યા મુજબ તેના પ્રથમ તબકકામાં પ્રગટ કરવા ધારેલાં ચાર પુસ્તકોમાંથી આ બીજું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. જે કે ધારેલી સમય મર્યાદામાં અમે આ પુસ્તક પ્રકાશિત કરી શકયા નથી અને અનેક જિજ્ઞાસુઓને ઘણા સમય સુધી પ્રતીક્ષા કરાવવી પડી છે. તે બદલ અમે જરૂર દિલગીરી અનુભવીએ છીએ, તેમ છતાં, વર્તમાનની અનેક મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં નિર્ધારિત સમયમાં કઈ પણ કાર્ય પાર પાડવું કેટલું કઠિન છે, તે સૌ કોઈને અનુભવની વાત છે. આમ છતાં નક્કી કર્યા મુજબ પ્રથમ ચાર પ્રકાશને લગભગ નિણીત સમય મર્યાદામાં પ્રકાશિત કરવા હજી પણ અમે આશાવાદી છીએ. આ પ્રસ્તુત પુસ્તક અંગ વિ. સં. ૧૯૮૬ ની સાલમાં શાહ ફકીરચંદ મગનલાલ બદામીએ સુરતથી પ્રકાશિત કરેલ “જૈન પ્રવચન” ભાગ-પહેલે; પુસ્તકમાં જે ૧ થી ૩૮ વ્યાખ્યાને છપાયેલાં છે, તેમાંથી ૧થી ૨૧ વ્યાખ્યાન જરૂરી સુધારા-વધારા સાથે આ “જીવન સાફલ્યદર્શન–૧” માં પ્રકાશિત થાય છે. બાકીનાં વ્યાખ્યાને બીજા ભાગમાં પ્રકાશિત થશે. આ પુસ્તકના પૃષ્ઠ ૨૩૨ ઉપ૨ સત્તરમાં વ્યાખ્યાનમાં “જેનોના ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણની જેમ ખવાય છે”એ વાકય છે, તે વાકયને તેના પૂર્વાપર સંબંધથી છૂટું પાડીને કેટલાક વિરોધી તત્વેએ તે સમયે જે ખેટો ઉહાપોહ જગાડેલે તે અંગે તે સમયે જામનગરમાં પૂ. સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજાએ આપેલ વ્યાખ્યાન અને તેઓશ્રીની નિશ્રામાં જે ઠરાવ થયેલ છે તથા તે સમયના સાક્ષના તે અંગેના અભિપ્રાય આ પુસ્તકમાં પરિશિષ્ટ ૧ તથા ૨ તરીકે જુદાં મૂકવામાં આવેલ છે. “જૈનપ્રવચન” ભાગ–પહેલે; પુસ્તકમાં “વસ્તુનિર્દેશ હેડીંગનીચે જે પ્રસ્તાવના મૂકી છે તે જ પ્રસ્તાવના તે સમયની પરિસ્થિતિ તથા Page #8 -------------------------------------------------------------------------- ________________ તે પરિસ્થિતિમાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીએ જે પ્રવચને આપ્યાં છે તેનું સચેટ દિગ્દર્શન કરાવનારી હેઈ આ પુસ્તકમાં પણ મૂકવામાં આવી છે. આ પ્રવચનના વિષય અનુસાર હેડીંગે મૂકયાં હોઈ તે તે પ્રવચનના વિષયેની વાચકવર્ગને સહેલાઈથી જાણ થઈ શકશે. અંતમાં, આ પુસ્તકનું સંપૂર્ણ સંપાદન કરી આપવા બદલ અમે પૂજયપાદશ્રીજીના પટ્ટધર પૂજ્યપાદ પ્રશાંતમૂતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય જિતમુર્ણાક સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. મુનિરાજશ્રી હમભૂષણ વિજયજી મહારાજના ઋણી છીએ, તેમજ આ પુસ્તકના પ્રકાશનાદિમાં જેમના જેમના તરફથી સીધી કે આડકતરી સહાય મળી છે તે સૌના પણ અમે આભારી છીએ. પ્રફ સંશોધન માટે પૂરતી કાળજી લેવા છતાં જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે ક્ષમા યાચવા પૂર્વક સુજ્ઞ વાચકને તે સુધારીને વાંચવા ભલામણ છે. –જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ Post-3 : આભાર દશ ન : 0p spapers આ ગ્રંથમાળામાં સ્વયંપ્રેરિત ઉદાર ભેટ આપનારા નિમ્નક્ત પુણ્યવાનને હાર્દિક આભાર માનીએ છીએ, ૧,૦૦૧/- શા. બાપુલાલ જમનાદાસ તથા શા. રતીલાલ જમનાદાસ રાધનપુરવાળા તરફથી. ૧,૦૦ /- શા. છબીલદાસ સાંકળચંદ તરફથી હ. હેમચંદ્રભાઈ AXOBODOXDDDDE DO DOBO DOBI DODO - Page #9 -------------------------------------------------------------------------- ________________ $ વસ્તુ–નિર્દેશ. છે DODOXO300 અર્વાચીન અને પ્રાચીન સાહિત્યયુગમાં કોઈ પણ ગ્રંથને પ્રારંભ, ઈષ્ટ આરાધ્યનું નામ-સ્મરણ કરી મંગળ કર્યા બાદ, પુરતકની ગુંથણું પુસ્તકની વસ્તુ ને પુસ્તકના પ્રારંભ પૂર્વે જણાવી દેવા જોગ બાબતનો નિર્દેશ-ભૂમિકા, પ્રસ્તાવના, ઉપદ્ઘાત ઇત્યાદિ દ્વારા કરાય છે, પરંતુ આ પુસ્તકને એવી ભૂમિકા વિગેરેની જરૂર નથી. આ પુસ્તક એક મહાપુરુષે વ્યાખ્યાનરૂપે આપેલાં વચનામૃતના સંગ્રહરૂપ છે. એમાં ભૂમિકા અને પ્રસ્તાવના બધું જ વ્યાખ્યાનકાર મહાત્માએ બાલજીના બેધાર્થે કરેલ છે, એટલે વસ્તુ નિર્દેશ નિમિત્ત મારી ફરજ, માત્ર વ્યાખ્યાનદાતા મુનિવરને પરિચય આપવાની, જે સંજોગો વચ્ચે એ વ્યાખ્યાને અપાયાં છે તે સંજોગોનું નિદર્શન કરાવવાની, અને જે વસ્તુ પુસ્તકરૂપે અપાઈ રહી છે, તેની મહત્તાને ખ્યાલ કરાવવા પૂરતી છે. અને જ્યારે પ્રકાશક બંધુ વાચકોના કર–કમલમાં એક એ ઉત્તમ ગ્રંથ રજુ કરી રહ્યા છે, કે જે શાશ્વત સારસ્વત ફળરૂપ છે અને જેનું વાંચન, મનન અને એને અનુસરતું આચરણ, ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહેલ જગતના જીવને આત્મશાંતિ પ્રાપ્ત કરાવનાર છે, ત્યારે હું મારા શબ્દો વાંચવામાં વાચકોને વધુ સમય લઉં, એ મને સ્વાભાવિક રીતે જ અનિષ્ટ લાગે છે. તેથી મારે કરવાને નિર્દેશ હું ટૂંકમાં જ કરી લઈ વાચકોનું લક્ષ્ય ગ્રંથ વાંચન પ્રત્યે દોરીશ. " અમુક નિયમે ધર્મ અને વ્યવહારમાં એક સરખી રીતે ઉપયુક્ત લેખાય છે.–“પુઅવિવારે વનવિશ્વાસ: પુરુષના વિશ્વાસે વચનને વિશ્વાસ” એ નિયમ સનાતનસિદ્ધ છે, એટલે આદિમાં વ્યાખ્યાનકાર મહાપુરુષને હું પરિચય કરાવું છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ ન્યાયયંભેાનિધિ સદ્ધર્માંદ્ધારક આચાય દેવ શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજશ્રીના એકના એક પટ્ટ પ્રભાવક સદ્ધ રક્ષક શ્રીમદ્ વિજયકમળસૂાિજના વિદ્ધજનમાન્ય શાસનરક્ષક પટ્ટાલ’કાર આચાય ય શ્રીમદ્ વિજયાનસૂરીશ્વરજી મહારાજશ્રીના વિંક્રય. શિષ્યરત્ન અનુયાગાચાય શ્રીમત્ પ્રેમવિજયજી ગણિવરના શિષ્યરત્ન પ્રખરવક્તા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ, આ વ્યાખ્યાનાના દાતા છે. બાળવયે પરમપૂનિત સાધુજીવન સ્વીકારીને, પોતાના ચારિત્રશીલ સયમરસિક પ્રવચનપારંગત ગુરુવરાના સહવાસમાંથી સંસ્કાર પામીને, દત્તચિત્ત બની અધ્યયનના પ્રતાપે આગમ, તર્ક, ન્યાય, વ્યાકરણ આદિ ગહન વિષયેામાં નિપુણ બનીને, શ્રી જિનેશ્વરદેવે એ ઉપદેશેલાં અને ગણધર દેવાએ ગુ ંથેલા આગમા તથા તેની નિશ્રાએ રચાએલા ગ્રંથાનું વાંચન, મનન અને પરિશીલન કરીને, ઈંદ્રિયક્રમનથી આત્મશક્તિઓને વિકસાવીને, અને એ બધા ચેાગ પોતાની પ્રતભાશાળી વક્તૃતામાં ઉમેરીને, આ વ્યાખ્યાતા માત્ર ગુજરાત કે કાઠિયાવાડ, મેવાડ કે મારવાડ, માળવા કે મહારાષ્ટ્ર, પંજાબ કે બંગાળમાં જ જાણીતા છે એટલુ જ નહિ, પરંતુ સારૂ એ હિન્દુસ્થાન અને બૃહદ્ ભારત પણ એ રામ નામના સત્ત્વથી સુપરિચિત છે. આજના યુગમાં તે તે શ્રીમની આળખાણ આપવાને માટે એએશ્રીના નામને માત્ર નિર્દેશ પણ ખસ લેખાય છે. 66 ,, * અધ્યાત્મવાદ ઉપર આજે જડવાદનાં વાદળા ઘેરાઇ રહ્યાં છે. પ્રથમ આચાર બગડયા અને એ આચાર બગડવાના યેાગે આજે વિચાર પણ અગડયા છે. ચેામેર પ્રસરી રહેલી જડવાદની જ્વાવલ્યમાન જ્વાલા એ પરમ શાંતિને આપનાર અધ્યાત્મ-પ્રેમને ખાખ કરી રહી છે. અરે, આજે તે। આત્મા અને આત્મકલ્યાણ જેવી વસ્તુએ પણ કેટલાકને મન અવિશ્વસનીય થઈ પડી છે. ઈંદ્રિયોની ગુલામી, વિષયોમાં આસક્તિ અને શારીરિક મૂર્છાના પ્રતાપે જીવન એટલાં બધાં ક્ષુદ્ર તથા મર્યાદાહીન થઈ ગયાં છે, કે જેથી આજની જનતાને ત્યાગના રાગથી જ વિરાગ Page #11 -------------------------------------------------------------------------- ________________ થવા પામ્યા છે. બહુ જ થોડા અપવાદોને છોડીએ તે આજનુ આ વાતાવરણ સર્વ સામાન્ય થઈ પડ્યું છે. જ્યારે જગત્ની અને અધ્યાત્મજીવી ભારતની પણુ આ દશા થઇ પડી છે, ત્યારે વિશિષ્ટ જૈનત્વના ચેગે આજના સુસાધુસં અને સુશ્રાવકસઘ આવા વિકટ સમયમાં પશુ ખીજા મધા કરતાં ઊંચે તરી રહેલ છે, એ નિઃશંક બીના છે. આમ છતાં એક તરફ કેટલાક વગ ગતાનુગતિકપણે ક્રિયાકાંડમાં પરોવાઈ રહ્યો હતા, બહુ જ થોડા ઊ'ડા રહસ્યને સ્પર્શેલા હતા. ત્યારે તે તર્કના લાભ લઈને અંગ્રેજી ભણવા માત્રથી જ પેાતાને ‘વિચારક’ માની બેઠેલાઓ અને કામના આગેવાન મનવાની લાલસા માત્રથી જ જાહેર સંસ્થાઓમાં કાય કરનારા, તેમ જ ‘સમાજસેવાને આજીવિકાનુ’ સાધન બનાવનારા સેાલીસીટરે, મેરીસ્ટરે, વકીલા તેમજ યશેલાલુપ શ્રીમન્તા અને માનભૂખ્યા આખરપ્રિય કેટલાક મુનિ ગણાતા એ સમાજને એવી દિશામાં દોર્યાં, કે જ્યાંથી સમાજને ચેાગ્ય માર્ગે પુનઃ પાછા ફેરવવા અતિ કષ્ટસાધ્ય ગણી શકાય. આ નીતિ ‘મૂષક–નીતિ’ હતી. ઉંદરડા પડેલી કુંક મારી પછી કરડે, વળી કુંક મારે અને પાછા કરડે, આ રીતે ચામડી ખાઈ જાય ત્યાં સુધી એ જરાય વેઢના ન થવા દે. આ જ રીતે સમાજનુ' પતન કરતાં કરતાંય ‘પુનરૂત્થાન'ની ૐકા મારી મારીને એવાઓએ પોતાની પાપી લાલસાએ ખર લાવવાને માટે સમાજનું' ‘ધર્મ –રક્ત' ચુસવા માંડયું; અને અજ્ઞાન તથા ભાળે સમૂહ એવાઓની વાજાળમાં ફસાઈ હથિયાર રૂપ બન્યા. અને હજુ આગળ ઘણું કર્યું .. પહેલાં એવાઓએ સુધમ ની વાતા કરી પ્રતિષ્ઠા જમાવી, પછી સમાજોદ્ધારને જ્હાને સંસ્થાઓ ઉભી કરી, ધાર્મિક શિક્ષણના ઉપનામથી ધમશાસ્ત્ર સ્હામે ચેડાં કરનારી વ્યક્તિએ તૈયાર કરી અને પછી જોયુ કે—હવે આગળ આ રીતે વધાશે નહિ. અને જ્યાં સુધી સાધુસંસ્થા હયાતિ ભાગવે છે, ત્યાં સુધી ફ્રાવશે નહિ ત્યારે એમણે આખી સાધુસ'સ્થા ઉપર આક્રમણ કર્યુ''. અમુક એકલવિહારી કિવા ભ્રષ્ટાચારી સાધુઓના એઠા નીચે સાધુ સંસ્થાને વગેાવી પછી Page #12 -------------------------------------------------------------------------- ________________ € સંકુચિત હૃદય અને એકેન્દ્રિય જ્ઞાનને બ્હાને સાધુસંસ્થાને તિરસ્કારી, પછી દીક્ષાની આડઉભી કરી, અને એથીય ન ધરાતાં પૂર્વકાળના પાપાત્માઓની જેમ પવિત્ર સૂરિવા તેમ જ મુનિવરે ઉપર પશુ ચારિત્રભ્રષ્ટતાના આક્ષેપે મૂક્યા. આ બધા પછી બળવાખાર મંડળે લેાકેાએ જ પૂર્વાચાર્યને ફતવાશાસ્ત્ર કહી બાળી વાતે અને આજની ઉભાં કર્યાં અને પડદા પાછળ રહી એને એ ઈતિહાસના અંગારા કહ્યા અને શાઓને મૂકવાનું વિધાન કર્યું. શરૂઆતની ધર્મ પ્રેમની આ વાર્તાના સળંગ સબંધ તપાસી જોવાથી, સ્હેજે જણાય તેમ છે કે-ઉપર કહ્યા પ્રમાણે પહેલેથી જ એમની ખુરી દાનત હતી. ખૂબી તે એ છે કે એવાએ પહેલાં સુસાધુતાની લાંબીચડી વાત કરતા હતા, જ્યારે અત્યારે તેઓ ચારિત્રહીને અને ધમ શ્રદ્ધાભ્રષ્ટાને પેાતાના આગેવાને મનાવી એમની રહીસહી સાધુતાનાં પશુ લીલામ કરાવી રહેલ છે. આપણા વ્યાખ્યાનકાર મુનિપ્રવરશ્રી, પેાતાના ગુરુદેવાની છત્રછાયા નીચે મુખાઇ પધાર્યા, ત્યારે મુંબઈ આવી ખરાબ હાલતમાં મૂકાયેલું હતુ. મુંબાઈમાં થનાર એઓશ્રીની પધરામણીની ગભરામણે તે એવાએએ ઉપર નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે, તે બળવાખેારાના સમૂહરૂપ મંડળ મુંબાઈ માં પણ ઉભું કર્યું. અને પછી જે દિવસે એઓશ્રીએ સુ ખાઈ માં પ્રવેશ કર્યાં, તે દિવસથી માંડીને જ એએશ્રીમની વિરૂદ્ધ અને તેટલું જૂઠાણા ભર્યું અને તટી પ્રચારકાય એ મંડળે કર્યું. આમ છતાં આવા કટોકિટના મુશ્કેલીભર્યા સયાગા વચ્ચે પણ મુનિપ્રવરશ્રી મુંબાઈ પધાર્યા અને એએશ્રીના વિરધીએ પણ જે શૈલીની મુક્તકંઠે પ્રશંસા કરે છે અને પ્રશ્નારા પેાતાના પ્રશ્નોનું ત્યાં જ તત્કાળ મળી જતું સમાધાન સાંભળી દાંતમાં આંગળાં કરડે છે, તે અસરકારક શૈલીથી એમના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાના શરૂ થયાં. જેમ જેમ વ્યાખ્યાનપ્રવાહ વેગવતા થતા ગયા, તેમ તેમ વિરાધીઓએ રચેલી ઈંદ્રજાળ ભેદાતી ગઈ અને પૂજ્ય મુનિપ્રવરશ્રીને ગાળેા દેનારાઓમાંનાએ પણ ચરણુ Page #13 -------------------------------------------------------------------------- ________________ ચૂમનારા ભક્ત બની ગયા અને આ જ ઉકળાટના પરિણામે વિરોધીઓએ પૂજ્ય મુનિવરશ્રીની હામે અનેક તર્કટો ઉભાં કરી હીચકારાં આક્રમણે કર્યા હતાં. તે સઘળી ઘટનાઓ જાહેર જ હોઈ એને ઉલ્લેખ અત્રે અનાવશ્યક છે પરંતુ પિતાના સામે થયેલા અનેક આકમણે સામે એક પણ અક્ષર ઉચ્ચાર્યા વિના અથવા શ્રીમંત ભક્તવર્ગથી જરાયે અંજાયા વિના, આત્મકલ્યાણ અને પરાત્મકલ્યાણનાજ આશયથી આ મુનિવરે પિતાનાં વ્યાખ્યાન ચાલુ રાખ્યાં. તેઓશ્રીમદુનાં વ્યાખ્યાનોની વિશિષ્ટ પ્રથા તો એ છે કે ગમે તે જિજ્ઞાસુ સભા વચ્ચે પ્રશ્ન પૂછી શકે છે અને તેને ઉત્તર પણ છે સ્ટના ન આપતાં તે જ ઘડીએ અપાય છે. આમ મુંબાઈના વાતાવરણમાં પૂજ્ય મુનિપ્રવરશ્રીનાં વ્યાખ્યાને અજબ જે પટો લાવી શક્યાં છે અને ધમી –વર્ગમાં પણ નવું જોમ આવ્યું છે. આ જ ઉપકારી મહાપુરુષના પ્રતાપે આજે અનેક આત્માઓ, કે જેઓ પ્રથમ “ધર્મ વિમુખ હતા, તે પણ આજે ધર્માભિમુખ” થવા પામ્યા છે. વર્તમાન સદી ઉપર આ મહાપુરુષથી થઈ રહેલા ઉપકારનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. રાજાના ગર્વ અને રંકની દીનતાને ગાળી નાંખનાર અપૂર્વ દેશના શક્તિવાળા પૂર્વના મહાપુરુષોનાં જે વર્ણને શાસ્ત્રમાં વાંચીએ છીએ, તેમ જ મહાન પૂર્વાચાર્યોએ ભયંકર કુમતવાદીઓની વચ્ચે પણ માનાપમાનની પરવા કર્યા વિના, શાસનના અણમેલા સિદ્ધાંતનું જે રીતે રક્ષણ કર્યાનું સંભળાય છે, તેની ઝાંખી આ મહાપુરુષનું જીવન આજે પ્રત્યક્ષ કરાવી રહ્યું છે, એમ કહેવામાં કાંઈ પણ અતિશક્તિ થતી નથી. ધર્મ માટે વિષમ બનેલા આ યુગમાં પણ જૈન કિવા જૈનેતર જગને વિશિષ્ટ ને લાક્ષણિક સ્વરૂપે આત્મમાર્ગ દર્શાવનાર આ એક સમર્થ મહાપુરુષ છે, એ વાતને એ શ્રીમદ્દના પરિચયમાં આવનાર પ્રત્યેક ધમ–અંતઃકરણ એકી અવાજે કબૂલ કરે છે. આ વ્યાખ્યામાં ચર્ચાયેલા અનેક વિષયને સાર તે એ વાંચનાર જ પામી શકે. જડવાદની તેઓ શ્રીમદે દર્શાવેલી ભયંકરતા, ચેતનવાદની Page #14 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીએ દર્શાવેલી જરૂર, મહાધીનતાને કારણે વધતી દુખપરંપરા, ઈંદ્રાધીનતા અને અર્થકામની ગુલામીને આ જમાનાની ગણવેલ ખાસ બદબો, તેમ જ ભાગવતી દીક્ષા સંબધી તેઓ શ્રીમદે દર્શાવેલા વિચારે –એ બધું ખરેખર એટલું બધું સચોટ, રસિક અને હૃદયસ્પર્શી છે, કે જે જિજ્ઞાસુ તરીકે વાંચનારને મંત્રમુગ્ધ કર્યા સિવાન ન રહે. આ અને એઓશ્રીમદે આ પૂર્વે આપેલાં વ્યાખ્યાનોએ અનેકને ત્યાગનો રાગ ઉપજાવે છે, અર્થકામના રસિક આત્માઓને નીરસ લાગતા કિયાકાંડમાં રહેલ અતિ રસિક જ્ઞાનનું ભાન કરાવ્યું છે, તેમજ જૈનશાસનની પ્રત્યેક ક્રિયાનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ન જ હોઈ શકે તથા એ ક્રિયાઓ મુમુક્ષુ ભાવનાથી આદરવામાં આવે તે જ એ શ્રી જિનશાસનની આરાધના કહેવાય, વિગેરે ઘણું ઘણું બાબતને અપૂર્વ રહસ્યસ્ફોટ એમણે કરેલ છે. સંસાર એક ભયંકર દાવાનળ છે, એનું નગ્ન ચિત્ર આ મહાપુરુષે દેરી બતાવી અનાદિ મિથ્યાભાવથી સંસારમાં આસક્ત આત્માઓને સંયમપ્રેમી બનાવ્યા છે, અને સંસારની અસારતા સમજ્યા વિના જૈનત્વની કીંમત નથી સમજાતી, એ બાબત પણ સ્પષ્ટ કરેલ છે. આજે ચાલી રહેલા ઘંઘાટનું મૂખ્ય કારણ કોઈ પણ હોય, તે તે સંસારને સારૂપ માનવામાં આવ્યું છે તે જ છે. જે લેકે સર્વદેવના કથન અનુસાર સંસારને દાવાગ્નિ સમાન દેખે છે, તેમને આવા મહાપુરુષની સાથે વિરોધ હોતું જ નથી. આ મહાપુરુષે તે જડવાદના જમાનામાં રહી ચેતનવાદની મહાન ક્રાંતિ કરી છે અને છતાં પણ એઓ શ્રીમદે એમના અંગત શત્રુઓ પ્રત્યે દયા કેળવવામાં જરાય કમીને રાખી નથી. આ મહાપુરુષ જીવનના જોખમે પણ શાસનનાં સત્યે જે રીતે પ્રકાશી રહ્યા છે, તે પૂર્વજન્મની અનુપમ સંસ્કારસામગ્રી વિના, ધીરતાયુક્ત વરતાવાળા આત્મબળ વિના અને શાસનને રાગ રગેરગ પ્રસર્યા વિના બહાર પાડી શકાય જ નહિ. આ વ્યાખ્યાને જાહેર ને અતિ મનનીય હોઈ, એનાં અવતરણો જ પ્રવચન' નામના અઠવાડિક પત્ર દ્વારા છપાઈ રહ્યાં છે. તે વ્યાખ્યાનોમાંથી એ પત્રના પહેલા સત્તર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અકેમાં પ્રસિદ્ધ થયેલ આડત્રીશ વ્યાખ્યાનેનું અવતરણ, આ ગ્રંથમાં લેવામાં આવ્યું છે. “જૈન પ્રવચન' પત્ર શરૂ થયા બાદ તેને સારો આવકાર મળને ગમે છે અને મને સંપૂર્ણ આશા છે-કે એના ગ્રંથ રૂપે તૈયાર કરેલ આ પુસ્તકને પણ સારે આવકાર મળશે, તથા એ વાંચીને અનેક આત્માઓ આત્મકલ્યાણ સાધશે આશા છે કે–પ્રત્યેક જૈન આની એકેક નકલને પિતાને ઘેર એક અમૂલ્ય વારસા તરીકે સંગ્રહ કરશે. આટલે વસ્તુ–નિર્દેશ કર્યા બાદ વાંચકે ને હું ગ્રંથારંભમાં મૂકી અટકું છું. શ્રાવણ શુકલાપૂર્ણિમા સ વત ૧૯૮૬. મુંબાઈ નં. ૩ હકીચંદ દીપચંદ શાહ સંપાદક “ જેને પ્રવચન [ વિ. સં. ૧૯૮૬માં શા ફકીરચંદ મગનલાલ બદામી-સુરત-તરફથી પ્રકાશિત થયેલ “જૈન પ્રવચન (ભાગ પહેલે) પુસ્તકમાંથી... Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન વિષય દર્શન.... ----- ક્રમાંક વિષય ૧૧૩ સાચા જૈનત્વની ઓળખાણ સત્યના ઉપાસક બને પરલોકની ચિંતા સત્ય-અસત્યનો વિવેક ધર્મના ઉપાસક બને ધર્મને ઉપાસક કેણ બની શકે ? પ્રભુની આજ્ઞામાં સ્થિર બને સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ સાચુ ધર્માભિમાન ધર્મક્રિયાઓ શા માટે ? સાચા સાધર્મિક ભક્ત બને વિષયવાસનાની વિકરાળતા आणाए धम्मो । સાધર્મિક ભકિતના મર્મને સમજે સમ્યક્ત્વને મહિમા આગમન પૂજારી બને ! સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ સાચું જૈનપણું શેમાં ? पुरूषविश्वासे वचनविश्वासः ત્યાગ. માનવજીવનને સાર આત્મબળ વધે કે પુગલબળ ? ૧૨૫ ૧૩૯ ૧૫૯ ૧૭૪ ૧૮૯ २०४ ૨૨૧ ૨૦૪ ૨૫૧ ২৩৭ ૨૯૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ દર્શન શુદ્ધ પૃષ્ઠ પંક્તિ ૭ ૪ કયા ભવાભિનંદિની ભીખમંગે ૧૧ ૧૭ ૨૧ ૧૯ અશુદ્ધ ક્યાં ભવાભિનદીની ભીખમ પસા રસઆઓને Hદૂગલિક પ્રપચને સમજે જનત્ત્વના પૈસા રસિયાઓને પગલિક પ્રપંચનો ૧૦ ૪ ૨૧ સમજે જૈનત્ત્વના જેન જેન જન ૨૩ ૧૨ જન જન ૪૫ ૧૧૬ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૬૩ ૧૬૪ ૧૬૯ ૧૮૭ ૨૧૪ ૨૨૭ ૨૨૭ ૨૩૧ ૧ ૧૩ ૧૪ પ્રભાવવાની शस्त्रसंबध ઉપૂરાન પસા વળ પ્રભાવનાની शस्त्रसंबंध अपूर्वज्ञान પૈસા વંદન સામે આવીશ તે सम्मदीठी જૈનતત્વના દાંતિયાં અજ્ઞાની ૧૪ સ વીઅશમે તે सम्मदीही જનના દાંતમાં અજ્ઞાન ૨૩૯ ૨૪૬ ૧૬ ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ १५ ૧૬ પૈિસા ૨૫૬ ૨૯૩ પિસા ૨૯૮ ૩૧૩ ૧૩ ૩૧૬ ૧૦ પસા पापयोरथकामयाः पापयोरर्थकामयोः પસા અનુસેરીને અનુસરીને अम्मापिय सारिच्छो अभ्मापियसारिच्छो सिवधर थंभो सिवघरथंभो जिण संघो जिणसंघो जिणवर आणा बज्झो जिणवरआणाबज्झो पछितं जायएतेसि पच्छित जायए तेसिं कारूण संघ सद्धं काऊण संघसदं नारूणं गाथाए तित्तिवं खाणं नाऊणं गाथाएतित्तिधंखाणं संघ समागम मिलिया संघसमागममिलिया गारवहिं कज्जाइ गारवेहिं कज्जाई नसो संघो न सो संघो आणा भंगे आणांभगे समाण दोसं तयंबिंति समाणदोसं तयं बिति ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ३१६ 3१६ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૧૩ ૧૭ ३१६ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાગમમાં દીક્ષાની નોબત કે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં દીક્ષા કાંઈ છૂપી ચીજ નથી. ભાવથી દીક્ષા પામ્યા વિના કોઈ મુક્તિએ ગયું નથી, જતું નથી અને જશે પણ નહિ. અનાદિકાળથી અનંતકાળ સુધી સદેવ દીક્ષા જ દીક્ષા છે. કદાચ કોઈ ગુરુકમ દીક્ષાને ઢાંકવા માગે તે ય નહિ ઢકાય. છાબડે સૂર્ય પર ઢંકાય તે શ્રી જિનાગમમાં દીક્ષા ઢંકાય. શ્રી જિનાગમમાં દીક્ષાની નેબત વાગે છે. દીક્ષાથી જ તમામ શાસ્ત્ર ભર્યા છે. છખંડમાં માલિક ચક્રવર્તીઓ પણ મુકુટ ઉતારી ચાલી નીકળ્યા, તે આ દીક્ષા માટે જ. Page #20 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ ધર્મતીર્થ ની સ્થાપના : અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિઓ ફરમાવે છે કે જગતના પ્રાણીમાત્રનું એકાન્ત ભલું ઈચ્છનારા આત્માઓ જેવા આ વિશ્વમાં કેઈ ઉચ્ચ કેટિના આત્માઓ નથી. એવા ઉચ્ચ કેટિના આત્માઓમાં શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વોચ્ચ સ્થાને વિરાજે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓને જગતમાં કોઈ જોટો નથી. એ શ્રી જિનેશ્વરદેવના આત્માએ પિતાના અંતિમ ભાવથી પૂર્વેના ત્રીજા ભવમાં – સમગ્ર વિશ્વના જ અનંત દુઃખથી મુક્ત બની અનંત સુખના ભોક્તા બને” – એવી અનુપમ ભાવનાથી તરબોળ બની જાય છે. એના કારણે એ આત્માઓ એવું વિચારે છે કે “જે મારામાં એવું સામર્થ્ય આવે તે જગતના સઘળાય જેમાં જે આ અસાર સંસારને રસ ભર્યો છે તે કાઢીને શ્રી જિનેશ્વરના શાસનના રસને ભરી દઉં.” આવા પ્રકારની અપૂર્વ ભાવદયા એ પરમ તારકેના અંતરમાં ઉલસે છે, જેના પ્રતાપે એ પુણ્યાત્માઓ શ્રી તીર્થકરનામકર્મની નિકાચના કરે છે. એ સર્વોચ નામકર્મના વિપાકેદયના યે પિતાના અંતિમ ભવમાં એ અનંતઉપકારીઓ સંસારતારક એવા શ્રી ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ રીતે એ તારકોના હૈયામાં પૂર્વના ત્રીજા ભવમાં ઉલ્લસેલી અપૂર્વ ભાવદયા અહીં કાર્યરૂપે પરિણામ પામે છે, એમ કહી શકાય. માનવજીવનની મહત્તા : અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેએ સ્થાપેલા એ સંસારતારક જી. સા. ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ધર્મતીર્થના શરણે આવેલ કોઈ પણ આત્મા, અનંત દુઃખથી મુક્ત બની અનંત સુખને ભક્તા બન્યા વિના રહેતું નથી. તેથી અનંત સુખના અભિલાષી એવા પ્રત્યેક જીવે આ ધર્મતીર્થનું ભાવથી શરણું સ્વીકારી, શ્રી જિનેશ્વરદેએ જે તરણેપાય બતાવ્યું છે તેના સેવનમાં શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થશીલ બનવું જોઈએ. માનવજીવન સિવાયના કેઈ પણ અન્ય જીવનમાં આવે પુરુષાર્થ સંપૂર્ણ રીતે થે શક્ય નથી, તેથી જ ઉપકારી પરમર્ષિઓએ આ માનવજીવનની ખૂબ જ મહત્તા આંકી છે. આમ અનેક રીતે દુર્લભ ગણાતા આ માનવજીવનમાં અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધર્મનું યથાસ્થિત પાલન કરવું એ જ આ માનવજીવનની સાચી સફળતા છે. પુણ્યવાન છતાં કમનસીબ : આપણું પુણ્યદયે આપણને, માનવજીવનને સફળ બનાવે તેવી મેક્ષમાર્ગને આરાધવા માટે જરૂરી એવા ધર્મના પાલનની સામગ્રી સંપ્રાપ્ત થઈ ગઈ છે. એ દષ્ટિએ વિચારતાં આપણું પુણ્યદયને પાર નથી તેમ નક્કી કહી શકાય. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ અને તેમાંયે ધારીએ તે શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધર્મની સુંદર પ્રકારે આરાધના કરી શકીએ એવી સામગ્રીઓથી ભરપૂર એવા શ્રાવકકુળમાં જન્મ મળ એ નાનીસૂની વાત નથી. પરંતુ પુર્યોદયથી પ્રાપ્ત થયેલી આ બધી સામગ્રીઓને આપણે સફળ જ ન કરીએ તે આપણા જેવા બીજા કમનસીબ પણ કોણ? એક દષ્ટિએ તે જેઓ આ બધી સામગ્રી નથી પામ્યા તેમના કરતાં પણ આપણે વધુ કમનસીબ ગણાઈએ. નહિ પામનારા તે કહી શકે કે “અમે પૂરા પાપી છીએ કે અમે સામગ્રી પામ્યા નથી.” પણ આપણે શું કહીએ ? વ્યવહારમાં પણ એક દરિદ્રી હેઈને રખડતા ફરે, ભૂખે મરે તે તે ઠપકાને પાત્ર નથી પણ કોઈ શ્રીમાન છતી સામગ્રીએ પણ કૃપણુતા આદિના ગે ભૂખે મરે તે તે પેલા ભાગ્યહીન દરિદ્રીથી પણ અતિ ભાગ્યહીન મનાય છે. એ રીતે અહીં પણ આવા ઉત્તમ પ્રકારની સામગ્રી પામેલા આપણે, તે પ્રત્યે Page #22 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ [ ૩ બેદરકાર બની પ્રમાદ, વિષય, કષાય અને ભેગવિલાસમાં જ જીવન વ્યતીત કરીએ તો બીજા નહિ પામેલા કરતાં આપણે વધારે કમનસીબ ખરા કે નહિ? જો કે આ “કમનસીબ” શબ્દ આપણને રુચે તે નથી. આપણને તે સૌ “પુણ્યવાન, ભાગ્યવાન ” કહે તે ગમે; પણ એમ કહેવરાવવું કાંઈ સહેલું નથી. ખરેખર, પુણ્યવાન હોઈએ તે છતી સામગ્રીએ આપણે આવી દશા ન હોય. જન-અજૈનમાં ફેર શો ? એ વિચારો : આ અનંત અનંત પુણ્યરાશિથી મળેલા ધર્મ સામગ્રીસંપન્ન માનવજીવનમાં જેઓ શ્રી અરિહંત પરમાત્માને ન ઓળખે, શ્રી સિદ્ધભગવાનનું સ્વરૂપ ન જાણે, ભૂતકાલની માફક વર્તમાનમાં પણ વિચરતા અને તારક ગણુતા શ્રી આચાર્ય ભગવંત, શ્રી ઉપાધ્યાય ભગવંત અને શ્રી સાધુ ભગવંતને ન સમજે અને આચાર્યાદિ મહાપુરુષોને પિતાની મનગમતી રીતિએ નચાવવા માગે તેઓ શું જૈન છે? જેનપણું–મોટી પેઢીઓ હોય, મોટા બંગલા હોય, દુનિયા સલામ ભરતી હોય, પાંચહજાર કરે છે, મોટી મોટી ખુરશીઓ ઉપર બેસવાનું હોય, જે હોય તે “જી હા” “જી હા” કહેતા હોય–તેમાં નથી સમાયેલું. ત્યારે જેનપણું શાથી? તમે કહેશે કે-“અમારા વાળ મેટા છે, પાઘડીઓ મટી પહેરીએ છીએ, દુપટ્ટા રેશમી ઓઢીએ છીએ અને તેથી અમે જૈન છીએ.” પણ યાદ રાખે કે જે જૈન નથી કહેવાતા તેઓ પણ એ બધી બાબતમાં તમારાથી ચઢિયાતા છે અને પૂર્વના પુણ્યોદયે તમારાથી ઊંચા સિંહાસને બેસે છે ત્યારે “તમારામાં ને તેમાં ફેર છે ?” એ જરા શાંતિથી વિચારે. શ્રી જિનાજ્ઞાને માને તે જેન: - આજે આપણે પહેલાં પાયે માંડે છે. ઇમારત ચણવાની હજુ વાર છે. ધર્મનું સ્વરૂપ, ધર્મ કરવાની વાતે હાલ આપણે કરતા નથી. હાલ તે આપણે જ્યાં બેઠા છીએ તે સ્થળમાં આપણી ભાવના શી હોવી જોઈએ, કયા વિચારે આપણે કેળવવા જોઈએ અને ક્યા Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાફલ્ય દર્શન-૧ સિદ્ધાંતે આપણે સ્વીકારવા જોઈએ, તે વિચારીએ છીએ. શ્રી જિનેશ્વરદેવને ન ઓળખીએ, સીધી રીતિએ માનીએ નહિ, તે તારક પ્રત્યે જે જોઈએ તે ભક્તિભાવ આપણું આત્મામાં જાગે નહિ, તે તારકની શી આજ્ઞા છે તે સમજવા કાળજી કરીએ નહિ, તે આપણે જૈન કેવી રીતિએ ? દુનિયામાં તમારે તમારી “જૈન” તરીકેની જાહેરાત આપવી હોય, તમારી જાતને “જૈન” તરીકે ઓળખાવવી હોય, તે તમારામાં શું હોવું ઘટે ? મુનિ તે કહેવાય કે જેની પાસે પાંચ મહાવ્રતો હોય, તેને પાળવા માટે ધીર બનીને જે માત્ર ભિક્ષાથી નિર્વાહ કરતા હોય, રત્નત્રયીની આરાધનારૂપ સામાયિકમાં જે રહેતા હોય અને જે ધર્મને જ એક ઉપદેશ આપતા હોય ઃ તેવી રીતિએ જનનું સ્વરૂપ બતાવવું હોય તે શું હોવું ઘટે? “અમે સર્વ કાંઈ છીએ, અમે બધું સમજીએ છીએ”—એવું માને તે કાંઈ બળજેરી નથી, પણ મૂખઓ જ પોતાને બુદ્ધિમાન અને ગાંડાઓ જ પિતાને ડાહ્યા તરીકે ઓળખે, ત્યાં શું થાય ? જ્ઞાનીઓ તે કહે છે કે જે પોતાની જાતને પોતે જ ઉન્મત્તની માફક ડાહ્યા કહે છે, તે લગભગ ગાંડા છે. તમે જૈનત્વને જીવનમાં ઉતાર્યા વિના તમારી જાતને જૈનધમી કહેવડાવે, તે કોઈનું રાજ્ય નથી કે ના પાડી શકે, પરંતુ જ્યારે સાચા જૈનત્વના જ્ઞાતા વિવેકી તમારા આચાર-વિચારને જોઈને તમને ‘જેન” કહે, ત્યારે જ તમારામાં જેન છે એમ તમારે માનવું જોઈએ. તમને “જૈન” કહેનારા તમારી શરમમાં દબાયેલા ન હોવા જોઈએ, તમારે તેજમાં અંજાઈ ગયેલા ન હોવા જોઈએ, તમારી વાતમાં હા જી હા ” ભણનાર ન હોવા જોઈએ, કે તમારી “હા જી હા ની નીચે પિતાની આજીવિકા ચલાવનાર ન હોવા જોઈએ. તમને કોઈ દાનવીર, ધર્મવીર કે શૂરવીર કહે તેમાં મલકાવાનું નથી, પણ તટસ્થ બુદ્ધિએ વિચારવાનું છે કે તમારી ભાવના, તમારું વર્તન વગેરે તેને અનુરૂપ છે કે નહિ? જેમ શ્રી અરિહંત ભગવાનને ઓળખવા માટે લક્ષણ બાંધ્યાં, સુગુરુઓનાં લક્ષણ કહ્યાં, સુધર્મનું સ્વરૂપ બતાવ્યું, તેમ જૈનને ઓળખવા માટે પણ કાંઈ હોવું જોઈએ ને? શ્રી જિનેના Page #24 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ સ્વામી તે શ્રી જિનેશ્વર અને તેના અનુયાચી તે જૈન. શેઠને નોકર સાચે ક્યારે? શેઠના ચોપડા મુજબ પેઢીને વહીવટ કરે તે સાચે નકર કે મરજી મુજબ કરે તે? એ ન્યાયે જૈન કેણ ? કહે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર વર્તે તે અને તેમની આજ્ઞાને માને છે, મતિકના એ ધર્મ નથી હવે તે શ્રી જિનેશ્વરદેવ, જિનેશ્વર થયા ક્યારે? ખાતેપીને, મોજશેખ ભગવતે, લીલાલહેર કરતે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આરાધીને ? આ વાત પહેલી વિચારવાની છે. તે વિના, એટલે કે શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા વિના, તમને શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે જેવી જોઈએ તેવી ભક્તિ અને સારો પ્રેમ જાગશે નહિ. જ્યાં સુધી તે પરમતારકની ઓળખ થાય નહિ, ત્યાં સુધી તે પરમતારકની આજ્ઞા ઉપર સાચે પ્રેમ પણ થવાને નથી; અને શ્રી જિનાજ્ઞા ઉપર વાસ્તવિક પ્રેમ ઉત્પન્ન થયા વિના સાચું કલ્યાણ સધાવાનું નથી. કારણ કે ધર્મની આરાધના વિના કલ્યાણ નથી અને સુધર્મ શ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે. મનકલ્પના આ ધમ નથીધર્મમાં મતકલપનાને સ્થાન નથી. “પ્રમાણ તે આગમ કે મતિકલ્પના?” આ વાત તમારા આત્માને પૂછીને નક્કી કરજે. બેટી “હા પાડશો નહિ ? - સત્ય સમજાય નહિ ત્યાં સુધી “હા” પડાવવાને આગ્રહ નથી. હા” પાડીને પછી જુદો વર્તાવ થાય, તેના કરતાં તે બહેતર છે કેહૃદયમાં જ નહિ ત્યાં સુધી હા પાડવી નહિ. અંતરને પૂછીને, નાભિમાંથી નાદ થાય તે જ “હા” કહેજો. બેટી “હા” ન કહેતા. એ બેટી “હા”— એ જ સારામાં સારી વસ્તુઓનો પણ નાશ કર્યો છે. “હા પાડ્યા પછીની જોખમદારીને ખ્યાલ જોઈ એ. શાહુકાર વેપારી સેદો કરી આવ્યા પછી નળિયાં વેચવા પડે તે વેચે, પરંતુ સે કબૂલ કર્યા પછી બેટ આવે કે નફે થાય, કેટયાધિપતિ બને કે ભીખ માગતે બને, પણ ફરે નહિ. પણ એ કેશુ? સાચે શાહ. માત્ર લખાતા શાહે તે ઘણાને ડુબાડ્યા; Page #25 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાફલ્ય દર્શન-૧ માટે આપણે તે સાચે શાહ જોઈએ. બજારના સેદાની કિંમત વધુ કે અહીંની? બેમાંથી તારક કોણ? બજાર કે આ? સાધુને પણ જે બેલવાનું તે પ્રભુએ કહ્યું હોય તે જ. એના કથન પ્રમાણે કહીએ તે અમને–સાધુને તમે આ રથાન ઉપર (ધર્મોપદેશકના સ્થાન ઉપર) બેસાડે તે બરાબર છે, પણ માત્ર મુખ જોઈને બેસાડે તે તમે પણ મૂખ છે. દુનિયાના નહિ જેવા વ્યવહારને ચલાવવાને માટે પણ બજારમાં સાખ સાચવવી પડે, ત્યારે અહીં એકવચની જોઈએ કે એવચની, યા ગમે તે ચાલે? અહીં તો એકવચની જ બનવું જોઈએ. કલ્યાણ સાધવું હોય તે સમજીને પણ ધર્મમાં એકનિષ્ઠાવાળા જ બનવું જોઈએ. અહીં બોલવું કાંઈ ને બહાર બોલવું કે કરવું કાંઈ, એથી લાભ નથી, પણ નુકસાન છે માટે પૂરી જોખમદારી સમજ્યા પછી “હા” પાડવાની. “હા” પાડ્યા પછી વિરુદ્ધ વર્તાવ થાય, તેમાં નુકસાન કેને થશે ? તમારી જાતને ! કારણ કે તેમાં તમારા આત્માને, તમારા માટે તમારા કલ્યાણસાધક માર્ગને નાશ થશે. ખેટી “હા” પાડવાની કુટેવ પડી તે ધર્મ કદી સમજાશે નહિ. જેનપણની ફોને સમજો : હવે તમે જૈન શાથી? શું બતાવો તે ઇતર તમને જેન તરીકે માને? “રાજ્યને માલિક છું, છ ખંડનું ચકવતીપણું મારા હાથમાં છે.” એમ કહો, તે તેથી સામે તમને જન માનશે ? નહિ જ, કારણ કે એ સાહ્યબી તે પુણ્યશાળીઓને મળે છે. માટે કહે કે શ્રી જિનેધરદેવની સેવા કરે તે જૈન. સેવા એટલે માત્ર કેસરના ચાંલ્લા કરવાથી જૈન થઈ જવાશે એમ ન માનતા. સેવા એટલે શું ? સેવા એટલે આજ્ઞાપાલન, સેવા શા સારુ? આત્માનું કલ્યાણ કરવા. શું શ્રી જિનેશ્વરદેવ આપણને ઉચકીને ઉપર લઈ જવાના? નહિ જ, કારણ કે કઈ કોઈને ઊંચકીને મોક્ષે લઈ જઈ શકતું નથી. તે પછી શ્રી જિનેશ્વરદેવને તારક કેમ માનવાના અને એમની સેવાથી આપણું કલ્યાણ શું સંધાવાનું ?” એ પ્રશ્ન થશે, પણ આત્મકલ્યાણ” એ શબ્દમાં ગંભીરતા છુપાએલી Page #26 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ જ કર તેને માર ખાધા પછી તો છે. આપણે એ જ વસ્તુને સ્પષ્ટ કરવાની છે. એ વસ્તુને સ્પષ્ટ કરવાને માટે જ આપણે વિચારી રહ્યા છીએ કે-જૈન તરીકે પંકાવું હોય, અમુક પ્રદેશમાં શ્રી જૈનશાસન જયવંતુ વતે છે” એવું સાબીત કરવું હેય. તે આપણે કઈ રીતિએ વતીએ, કેવાં વચન બેલીએ અને કયાં કાર્યો કરીએ, તે તેની ખાત્રી કરાવી શકીએ ? તે વિચારવું જરૂરી છે. બાકી દુનિયા જેમ ચાલે છે તેમ જ ચાલવું હોય અને સાચા જૈન કહેવડાવવું હોય, તે તે અશક્ય છે. “જૈન” નામ ધરાવવું, જૈનનાં ચિહ્નો કરવા અને તે ચિલ્લાનુસારે વર્તન રાખવાની કાંઈ પણ કાળજી ન જ રાખવી, તે બહેતર છે કે તે ચિહ્નો છોડી દેવાં! “છોડી દે” એમ હું નથી કહેતે, હું તે એ કહું છું કે “જે ચિહ્ન રાખે છે, તેને પાત્ર બને !' કન્ટેબલ પિતાની ફરજ ઉપર કઈ રીતિએ ઉભે રહે? આળસ કે પ્રમાદ કરે છે? નોકરી જાય. મામુલી માણસથી માર ખાઈને ફરિયાદ કરવા જાય તો ? માર ખાધો હોય તે પણ તેનાથી કહેવાય નહિ. આટલા પિોલીસના પટ્ટાઓ કેટલી ફરજ નાખી? તે વિચારે કે પ્રભુની આજ્ઞા મસ્તકે ચઢાવનાર, તમારી કઈ અને કેટલી ફરજ છે? શ્રી જિનેશ્વરદેવ એળખાશે ત્યારે જ તે સમજાશે. પચપરમેષ્ટિમાં પ્રથમ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ આજે તમને કરાવવી છે. શ્રી અરિહંત પરમાત્માને ઓળખ્યા વિના, તે તારકનું સ્વરૂપ જાણ્યા વિના, તમારી ફરજ તમને નહિ સમજાય. શાસન અધૂરા જ્ઞાને સ્થપાયું નથી ? આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરદેવેમાં ભગવાન શ્રી મહાવીર દેવ એ છેલ્લા તીર્થંકરદેવ છે. એ પરમ તારકનું શાસન પામવાથી આપણે આપણી જાતને ભાગ્યશાળી ગણીએ છીએ. તે શાસન લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાં સ્થાપ્યું તે જ કે બીજું ? તે તીર્થ સ્થપાયું તે પાંચમા આરા માટે કે ચોથા આરા માટે જ? આજ પણ તે શાસન તારે કે નહિ? આજે પણ તરવું હોય તેને માટે આ શાસન જોઈએ કે બીજું કઈ નવું શાસન જોઈએ ? શ્રી તીર્થકરદેવોએ તીર્થની Page #27 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાફલ્ય દર્શન-૧ સ્થાપના કરી શું કામ ? દુનિયામાં કઈ વરતુની ખામી હતી કે તે પૂરી કરવાને માટે તીર્થસ્થાપનાની જરૂર પડી ? આજે જે દેખાય છે તે બધું હતું. અત્યારથી સારું હતું. ભગવાને અધૂરા જ્ઞાને શાસન સ્થાપ્યું કે પૂરા જ્ઞાને ? કેવળજ્ઞાન થયા પહેલાં સ્થાપ્યું કે પછી? સભામાંથી કેવળજ્ઞાન થયા પછી : પહેલાં કેમ નહિ? છદ્મસ્થપણામાં ભૂલ થવા સંભવ હોવાથી બધા તીર્થપતિઓએ, રખે કદાચ એવી ભૂલ થવા ન પામે કે જે ભૂલના યેગે તેની સેવા કરતા આત્માઓ ડૂબી જાય, તેટલા માટે કેવળજ્ઞાન થયા પછી સ્થાપ્યું. સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને તારવા માટે શ્રી તીર્થ કરદેવે તીર્થને સ્થાપ્યું. જગતના આત્માએ સંસારમાં ડૂબી રહ્યા છે, લેટી રહ્યા છે, હેરાન-હેરાન થઈ રહ્યા છે, તેમને તારવાની અભિલાષાવાળે આત્મા અધૂરા જ્ઞાને કલ્યાણકારક ધર્મ તીર્થની સ્થાપના ન કરે. જે કે સ્થાપના કરે છે ત્યારે તે કશીય અભિલાષા જ હોતી નથી, પણ શાસનસ્થાપનાને વેગ તે એ અભિલાષામાંથી જ ઉત્પન્ન થયેલો હોય છે : એટલે વિશ્વતારક શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન થયા પૂર્વે ધર્મતીર્થની સ્થાપના જ કરતા નથી. પહેલાં કરે તે ભૂલને સંભવ, માટે કરે જ નહિ. સેંકડો આદમીને લઈ જનારી સ્ટીમર થોડીક પણ કાણી હોય તે ડુબાડે. જરાયે કાણી ન હોય તે જ પાર ઉતારે. પરિવર્તનને અધિકાર નથી : જ્યારે કેવળજ્ઞાન થયા પછી જ આ શાસનની સ્થાપના થએલી છે તે નક્કી માને છે, તે હવે એ વિચારે કે – કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં કઈ પણ કાળ છૂપો રહે કે નહિ ? આપણે જે કાળમાં જમ્યા છીએ, ભટકી રહ્યા છીએ, તે ભગવાન શ્રી મહાવીરદેવની દષ્ટિમાં આવેલ કે નહિ? આપણને બધાને એ તારક ઓળખે ખરા કે નહિ ? ભગવાને તે ત્રણે કાળના સંપૂર્ણ જ્ઞાતા બનીને, જે જે સ્થાને જે જે આજ્ઞા કલ્યાણકારી હતી તે તે કરી, કે જેથી Page #28 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ [ ૯ શાસનની હયાતિ સુધી ગ્ય આત્માઓ તેની આરાધનાથી કલ્યાણ સાધી શકે. સાધુ માટે, બાર વ્રતધારી શ્રાવક માટે અને સમ્યગદષ્ટિ આદિ માટેનાં ફરમાન કરતી વખતે તેમના જ્ઞાનમાં આ વીસમી સદી જણાવેલ કે જરા બાજુએ થઈ ગયેલી ? તેમના ફરમાનમાં આજે ફેરફાર થાય? સર્વજ્ઞના સિદ્ધાંતમાં ફેરફાર કરવાને આપણને અધિકાર છે ? આપણામાં તેવી લાયકાત છે? આવા પ્રશ્નો આજની દશા જોતાં પૂછવા પડે છે, બાકી તો જે જે ગુણઠાણે જે જે ક્રિયાઓ કરવાનું અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાન કર્યું, તેમાં આજ્ઞા વિરુદ્ધ પરિવર્તન કરવાને છપને કશે જ અધિકાર નથી. આગમ એ સમ્યગદકિને આરીસો છે ? આંખવાળ આદમી પણ નાહી, ધોઈ, કપડાં સજી, મુખ ઉપર કોઈ ડાઘ રહી ગયું છે કે નહિ”-તે જોવા માટે આરીસે હાથમાં લે છે. “આંખવાળાને આરીસાની શી જરૂર ?'-આ પ્રમાણે પૂછનારને પૂછો કે “જ્યારે આંખવાળા માટે આરીસાની જરૂર નથી, ત્યારે શું આંધળા માટે આરીસાની જરૂર છે?” ગાંડાની વાતે બાજુ પર રાખી બુદ્ધિપૂર્વક વિચારો અને સમજે કે દેખતા માટે પણ આરીસે જરૂરી ખરે. મુખ ઉપર “ડાઘ છે કે નહિ, માને છે કે મોટો...તે જોવા માટે જેમ દેખતાને પણ આરીસાની જરૂર છે, તેમ સમ્યગૃષ્ટિને કયા આરીસાની જરૂર ? તે આત્માને આગમરૂપી આરીસે જોઈશે. આગમની શ્રદ્ધા સિવાયનું કેરું જ્ઞાન કામ નહિ આવે. આગમ જે ખેડ બતાવે તેને સુધારવી જોઈએ. “આગમ–બાગમ આઘાં મૂકો, આ જમાનામાં વળી આગમ શાં? ”—એમ કેણ કહે? કઈ વિવેકી તે એમ કહે જ નહિ. પણ જેમ આંખ વગરનાને આરે ગમે નહિ, તેમ સમ્યગદર્શન વિનાનાને કે સમ્યગુદર્શન પામવાની ઈચ્છા વિનાનાને આગમ ન ગમે. સમ્યગદષ્ટિ ન હોય અથવા સમ્યગદર્શન પામવાની ઈચ્છા ન હોય તેને આગમ ભીત જેવા લાગે. તે આગમને વળગે તે પણ મિથ્યાત્વના ગે ટીચાઈ મરે. આંધળા સામે આરીસે હોય તે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ માથું ફૂટે, કારણ કે–આંધળે તે બિચારે જ્યાં ત્યાં ભટકાય. જેમ આરીસામાં જોયા વિના ડાહ્યો માણસ ઘરની બહાર ન નીકળે, તેમ સમ્યગુદષ્ટિ આત્મા કે સમ્યકૂવને પામવાની ઈચ્છાવાળો આત્મા કઈ પણું ધર્મપ્રવૃત્તિ આગમની રીતિએ નિર્દોષ નિરખ્યા વિના ન જ કરે. બધા જ આ આરીસાને વળગી જાય તે આજે કાંઈ પણ વાંધે આવે? નહિ જ. પણ આગના કહેનાર, રચનાર, તેને અત્યાર સુધી ટકાવી રાખનાર આદિ પ્રત્યે બહુમાન, ભક્તિ, અંતરંગ પ્રેમ અને વિશ્વાસ હોય તે જ તેમ બની શકે. જમાલી જેવાય ત્યાગ : જમાલી કાંઈ કમ હતા? ભગવાનના ભાણેજ, જમાઈ અને શિષ્ય હતા. પાંચસે શિષ્યના ગુરુ હતા. અનેકને માર્ગ દર્શાવનાર, સંયમમાર્ગમાં જોડનાર, સંયમમાં કેળવનાર અને મુક્તિની દિશામાં લઈ જનાર હતા. પાંચસે તેમને તારક અને ઉપકાર માનતા હતા અને તેમની સેવામાં આત્માનું કલ્યાણ સમજતા હતા, પણ જ્યારે જમાલીએ “ભગવાન ભૂલ્યા ” – એમ કહ્યું, ત્યારે સઘળા તેમના શિષ્યોએ શું કર્યું? જમાલીને પરિત્યાગ કે બીજું ? એ જ. ભવાભનદીની બુદ્ધિનો નમૂને ? પૂર્વાચાર્યો ભૂલે, આગમમાં ખામી હોય, પણ અમારામાં ભૂલ કે ખામી ન હોય” – એમ માનનારા અને પિતાની જાતને વિચક્ષણ તરીકે તથા સમજદાર તરીકે ઓળખાવનારાઓ, જે આજે કહે છે કે “પૂર્વાચાર્યો ઉપર તે કાળની છાયા પડી હતી” તેઓને પૂછવું પડે છે કે “જે આચાર્યોનું જ્ઞાન જોઈને ઈતર પંડિતોને પણ માથાં હલાવવાં પડે છે, જેઓએ આત્મકલ્યાણના જ હેતુથી શાસનસેવા ખાતર ઘરબાર મૂક્યાં, ભિક્ષાવૃત્તિથી સંયમસાધક શરીર ટકાવવાનું પસંદ કર્યું, અનેક પ્રકારની આપત્તિઓ સહન કરી, અઢારે પાપસ્થાનકેથી દૂર રહ્યા અને આખુંય જીવન શાસનસેવામાં સમર્પિત કર્યું, તેમના ઉપર તે જમાનાની છાયા પડી ને મોજમજા માણનારા, Page #30 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણુ [ ૧૧ પાપસ્થાનકાને સેવનારા એવા તમારામાં ભગવાન શ્રી મહાવીરદેવની છાયા સીધી આવી ગઈ, એમ ? ' આજે કેટલાક ભષાભિન’દીઓની એક એવી માન્યતા થઈ છે કે જે સાંસાર છેડે તે કાચા હ્રદયના, ભેાળા, ભ્રમિત થએલા, સંસ્કાર વગરના, કાયર અને બીજા બધા પાક્કા, પાક્કી બુદ્ધિના, પાક્કા અનુભવી અને મહાદુર’ એ બહાદુર કેવા ? “ શ્લેષ્મની માખી જેવા ! યાવત્ મરણ સુધી વિષયવાસનારૂપ શ્લેષ્મમાં માંહી—ને—માંહી અટવાયા કરે, સંસારના કીચડમાં ખૂંચીને મારા-તારામાં અથડાયા કરે, લેપાયા કરે એવા....” છતાંય એવાએ જ્યારે મહાપુરુ ષા માટે ચદ્રા-તદ્દા લે છે ત્યારે ખરેખર, એ પામરાની બુદ્ધિ માટે દયા ઊપજે છે. અમારા વિચાર ’-એ ન ચાલે : 6 ભગવાન શ્રી ગૌતમ સ્વામિજીએ પણ મારા વિચાર ' એમ કી કહ્યું છે ? સમ શ્રુતોએ ઠામઠામ કેવા ઉલ્લેખા કર્યા છે ? જે જે સ્થાને ખરાખર ન સમજાય ત્યાં ત્યાં કહ્યું છે કે-પૂર્વના શ્રુતજ્ઞાનીઓ કહે તે જ પ્રમાણુરૂપ છે. આથી પૂર્વાચાર્યોથી વિરુદ્ધ જઈ ને અમાશ વિચાર્' કહેનારને સ્વપરના ભલા ખાતર આઘા રાખજો. જેનાથી પામ્યા તેને બાજુએ મૂકી, બધી વાતમાં ‘અમે ' કહી, પેાતાના જ વિચાર ઉપર મગરૂર થનાર સ્વ-પરની જીવનનાવ ડુબાડે, સ્ટીમરના કપ્તાન સ્ટીમર મરજી મુજમ હાંકે કે માંના જાણ થઈ એના નિયમ અનુસાર હાંકે? વેપારી ભાવતાલ મેલે તા કયા મેલે ? બજારના કે પેાતાના ? કેવળ પેાતાની જ ઈચ્છા મુજબ ચાલનાર તે ભીખ માં, પેઢી ઉડાડે. ઘર ચલાવવા માટે પણ એકલી પેાતાની મરજી ન ચાલે. શ્રી સર્વજ્ઞના સિદ્ધાંત ફરે જ નહિ : $ ' જયાં સુધી અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેવને નહિ પિછાનીએ, તે પરમતારકના સ્વરૂપથી માહિતગાર નહિ થઈએ, તે પરમતારકની આજ્ઞાના મને નહિ સમજીએ, ત્યાં સુધી આપણે નામના જૈન કહેવડાવીને કદાચ જૈન નામને પણ કલંકિત કરવાના. આપણે આજ્ઞાથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] જીવન–સાફલ્ય દર્શન-૧ C t વિરુદ્ધ વનારાઓને એમ કહેવા ઇચ્છીએ છીએ કે ‘તમારાથી આજ્ઞા ન સેવાય તેની પરવા નથી, પરન્તુ તમારા વચન દ્વારા આજ્ઞાને કલંત ન કરે ! જેમ વર્તવું હોય તેમ વતાં તે તે તમારી મરજીની વાત છે, પણ તે સ્વચ્છંદ વર્તનની ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાની છાપ ન મારો!!' અનાવટી સિક્કા શહેનશાહની છાપથી ન વેચા, તેમ કરશે તેા ભરમજારમાં ઉઠાવગીર, બદમાશ તરીકે નીચી મૂ ડીએ, ટપકતે પાણીએ જવું પડશે, કયાં ? કોટડીમાં. દુનિયા આંગળી ચીંધશે. પાપસ્થાનકા સવવા અને તેના ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની છાપ મારવી, એ ભયંકર અપ્રમાણિકતા છે, તમે જાણેા છે કે આજ્ઞાને શરણે ન હેાય તા બા જૈનશાસનમાં પૂર્વધરોની પણ કિંમત નથી.' છતાં આજે આગમનુ પરિવર્તન કરવાની વાતા ચાલી રહી છે. મૂર્ખાઓને પેાતાના યથેચ્છ વનને સરલ અને સ`માન્ય અનાવવા ખાતર શ્રી સČજ્ઞના કહેલામાં સુધારા કરવા છે. · સજ્ઞના કથનમાં સુધારા કરવાના વિચાર’ – એ જ એક જાતના કારમા ઉન્માદ છે. શ્રી સČજ્ઞભગવાનના સિદ્ધાંતમાં ફેરવવાપણું જ હેતુ નથી, એટલે • એના સિદ્ધાંતને ફેરવે કાણુ ? ’ આ પ્રશ્ન જ વાહિયાત છે. એ પરમતારકના સિદ્ધાંતને ચુગાનુરૂપ વેગ આપવાનું કાર્યાં પણ સ રીતિએ શાસનને સમર્પિત બનેલા શાસનના રહસ્યવેદી પરમષિ એનુ છે. આખા અજારના ભાવને પણ ચઢાવે–ઉતારે કાણું ? શક્તિ આર્દિને વિચાર કર્યા વિના એ ચઢાવા ને ઉતા રા કરવા જાઓ તેા ભીખ માગવાના વખત આવે. ત્યાં પણ આમ જ છે, તેા પછી શ્રી સજ્ઞ પરમાત્માની આજ્ઞાને ફેરવે કાણુ ? સભા॰ યુગપ્રધાન ફેરફાર કરે ? હા...., પણ તે ફેરફાર સિદ્ધાંતને નહિ. આથી અમે અને તમે વિચારમાં, મા માં અને માન્યતામાં એક જ. આ મધમાં જે ખેલવુ હાય તે અહીં જ ખેલજો. અહીં કાંઈ અને મહાર ખીજું, એમ ન કરતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણુ આ બધું કહેવાતું કારણ : આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા અને કાંત છે. દરેક ગુણસ્થાનક માટેની આજ્ઞા જુદી. અમારી–તમારી જુદી એટલે કે—સવ વિરતિધર માટેની અને દેશવિરતિધર આદિને માટેની જુદી. અમને જેના નિષેધ તેને તમને નહિ. કારણુ ! તમને પાપ ન લાગે માટે ? ના, પણ તમે પાલન ન કરી શકે તેથી ! અમે આચારમાં સાધુ, તમે વિચારમાં સાધુ. જેને અમે પાપ માન્ય, અકરણીય માન્યું, તેને તમારે પણ તેવુ જ માનવુ' જોઈ એ, જે દિવસે તમારા અને અમારા વિચારાના મેળ થશે, તે દિવસે શ્રી જૈનશાસન વધુ અળકશે : દુનિયા ઝૂકી પડશે. તમારા-અમારા વિચારોની એકતા થાય તેવી કેળવણી હ્યા. તેવા સ ંસ્કાર પડે એવું જીવન જીવે. જ્ઞાનીઓએ વખાણ્યું તેવું જીવન નહિ જીવી જાણેા, તે પરિણામે દુઃખની ચિતાએ તૈયાર છે. તમે ખાઓ છે તેની અમને ઈર્ષ્યા નથી. તમારી મેટર જોઈ ને અમારુ' હૈયુ મળતુ નથી. તમારી ગાળા, તમારી તિરસ્કાર સહીને પણ અમે કહીએ છીએ, તેનું કારણ ? દયા આવે છે. નાશવંત અને છેવટે મૂકીને જવાના પાર્ઘામાં રાચીમાચીને રહ્યા તે હાડકાં ભાંગી જવાનાં. એક પણ ક ંપની બચાવવા નહિં આવે. છ ખંડના માલિકે સાતમીમાં સડે છે. પુષ્પની શય્યામાં સૂનારને બેસવાની જગ્યા નથી. ખાટાને મૂકવાનુ કહીએ તેમાં જેને ગુસ્સા આવે તે મૂખ છે. તમે ખાઓ, પીએ, શ્રીમાન્ અને, અમજોની વૃદ્ધિ થાય, તેમાં અમને કાંઈ હાનિ છે ? હુવાઈ વિમાનમાં ઊડા, ચાનાં તપેલાં ખાલી કરો, અમર્યાદિતપણે પાન ચાવીને જીવન પશુ જેવુ બનાવે, તેમાં અમને હાનિ છે? નહિ જ! તે પછી એ સઘળાના પરિત્યાગ થઈ શકે તે માટે તેની અસારતા અનેિ અમે સમજાવીએ તેનું કારણ ? એકતા અન ંતજ્ઞાનીઓની આજ્ઞા અને બીજું અનતજ્ઞાનીઓના કથન મુજબ તેનુ પરિણામ જાણવાથી અમને આવતી યા. [ ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪] જીવન-સાફલ્ય દર્શન-૧ જે કહેવું છે તેની જાહેરાત સાહ્યબીને મઝાથી ભગવીશું તેમ તેમ સુખની વૃદ્ધિ થશે – એવું બતાવે તે કાલથી ભેગવવાની છૂટ આપીશું, કારણ કે તમારા સુખના માર્ગમાં અમને વિકર થવાની આજ્ઞા નથી પણ સહાયક થવાની આજ્ઞા છે : પણ એ તે કહે કે “તમારી મેટર તમને ઠેઠ મેક્ષ સુધી મૂકી આવશે કે ? ૬૦-૮૦ માઈલની ઝડપવાળી રે , એરેગ્નેને ત્યાં મૂકી આવશે?” અજ્ઞાન આદિના વેગે આવું માની લેવાની ભૂલ ન કરતા. બાકી “સાધુઓને તે ધીમે ધીમે સુરતથી મુંબઈ આવતાં ત્રણ મહિના વીતી જાય. તેઓને ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ. તેમજ પાસે પૈસા વગેરે કાંઈ નહિ. આથી તેઓ મુક્તિએ નહિ પહોંચી શકવાના પણ અહીં જ રહી જવાના.” – આ પ્રમાણે જે તમને લાગતું હોય અને ખરેખર જે અમે ભૂલ્યા જ હોઈએ, તે બુદ્ધિના ખજાનાઓ ! અમને તમારી વાત સમજાવે છે અને અમારે રસ્તે જ જે યંગ્ય લાગે તે તમે તમારે રસ્તે સુધારે. મારે જે કહેવું છે તેની હું આ જાહેરાત આપી રહ્યો છું. તમને મારું આહ્વાન છે કે “તમારી સઘળી બુદ્ધિ બતાવે અને તમારી સાહ્યબીઓ આત્માને સુખ આપનારી છે એમ સાબિત કરે.” એમ થાય તે અમે પણ તમારી પૂંઠે ચાલવા તૈયાર છીએ. બાકી હું તે સાફ સાફ કહું છું કે “આ બધું ભયરૂપ છે, કારણ કે અનંતજ્ઞાનીઓએ એમ જ ફરમાવ્યું છે. આમ છતાં પણ બેટી તરંગી વાતને, તમારાં પાપોને, ભગવાન શ્રી મહાવીરપરમાત્માને નામે ચલાવે, તે તેના જેવી ઉઠાવગીરી કઈ છે?” સર્વજ્ઞના કાયદામાં ખામી નથી : શાસ્ત્રોએ ઉન્માર્ગે ચઢેલા પૂર્વધરોની પણ કિંમત નથી આંકી. સમર્થ હે તે આજ્ઞાને શરણે થાઓ, મૂંડી નમાવે અને મન-વચનકાયાને અનંત ઉપકારીઓના ચરણમાં સમપી દે. દુનિયાના ધારાશાસ્ત્રીઓ બૂમ પાડે પણ શાને આધારે ? કાયદાના. પોઈન્ટ બહાર Page #34 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ [ ૧૫ જાય તે તેને પણ બેસી જવું પડે. તમારે મન તે અહીંના કાયદા જ પિલા હશે, કેમ? કારણ તમને તમારું માનેલું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી, માટે? પણ આવી માન્યતા અને વિચારણે એ કારમી અજ્ઞાનતાનું પરિણામ છે. દુનિયાના કાયદામાં ખામીઓ કે પિલ નીકળે : કારણ કે તે છદ્મસ્થના ઘડેલા છે : પણ શ્રી સર્વદેવે ઘડેલા કાયદાએમાં પિલ હોય જ નહિ. આમ હોવા છતાં પણ “એમાં પિોલ છે” -એમ કહેનારે શરમાવું જોઈએ. તેમ છતાં એમ કહેનારાને શરમ નથી આવતી એમાં કર્મની કઠિનતા આદિ કારણે અનેક છે, પણ એ કારણે વિચારવાને અત્યારે અવકાશ નથી, એ કારણે એ વાત જતી કરવામાં આવે છે, પણ તમારી એ વાત જરૂર ખરી છે કે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા માનવી એ કઠિન છે, કારણ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવી એ છોકરાના ખેલ નથી. જૈિનસાહિત્ય અને દીક્ષા : પ્રભુની આજ્ઞા માનનારને દુનિયાનું સઘળું સુખ અને તે સુખની સામગ્રી ઝેર જેવી, અનિષ્ટ લાગે છે અને તે મૂકવાની ભાવનાના અંતરમાં અંકુરા ફૂટે છે. તે જેઓને ગમતું નથી તેઓ જ આજ્ઞા સામે અનિષ્ટ ચેડાં કાઢે છે. હું કહું છું કે રાજીથી નહિ મૂકે, ઈચ્છાથી કે બહાદુરીથી નહિ મૂકે, તે રીતે તે પણ મૂકવું પડશે, જે તમે સાચા બહાદુર તે કઈ દિ છોડશો નહિ. પણ જે રેઈને છેડવું હોય તે મારી સલાહ છે કે હસતે હસતે છેડે. અનિચ્છાએ પણ મૂક્યા વિના તમારે છૂટ નથી, માટે મારી સલાહ છે કે બિચારે! મૂકીને મરી ગયે' તેમ કહેવડાવવા કરતાં “બહાદુર, કે છોડીને ચાલ્યા–એમ કહેવડાવે. તમારે બિચારી બનવું છે કે બહાદુર? પણ તમારે માટે દીક્ષાની વાત કરવાની હજી વાર છે, કારણ કે વિદ્રોહીઓના વિકૃત પ્રચારથી તમારા માટે તે શબ્દ ભયરૂપ, ત્રાસરૂપ અને કારમે થઈ પડે છે ? અરે, તમને એ શબ્દ બગોળા જે લાગે છે પણ હું કહું છું કે તે દીક્ષાને તે રોમેરેામમાં પરિણમાવવી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] જીવવ-સાફલ્ય દર્શન-૧ પડશે. તેની ભાવનાથી અસ્થિમજજા રંગાઈ જવાં જોઈશે. આખું શ્રી જૈનશાસન, શ્રી જિનાગામ, શ્રી જૈનસાહિત્ય દીક્ષાથી ઓતપ્રોત છે. જેમાં દીક્ષાની ભાવનાને જાગૃત કરવાનું સામર્થ્ય ન હોય તે શ્રી જૈનસાહિત્ય નથી તેમાંથી નવું કાઢનારને મુશ્કેલીમાં ઊતરવું પડે છે. તમારી આંખે, તમારું હૈયું શાસનમય બનવું જોઈશે. પસા, રંગરાગ, સાહ્યબી એ કાંઈ નવું ગમવાનું છે? સોનૈયાની, રાજ્યની, મિષ્ટાન્નની લાલચ આપીને આખા હિંદુસ્થાનને ભક્ત બનાવવું હોય તે કાંઈ મુસીબત નથી. બધા આવે. ગે શાળાના અગિયાર લાખ, અને ભગવાનના ડા, કારણ કે અંકુશમાં રહેવું પડતું હતું, પાપ થાય તે એની આચના કરવી પડતી હતી. અમારી દયા ન ખાતા : રેજ પ્રતિક્રમણ કરવાનું. તેમાં સાત લાખ ” બોલવા પડે છે. સાત લાખ” આવડે છે ને? શું બેલાય ? બેલે જોઈએ ? “સાત લાખ પૃથ્વીકાય” વગેરે. છેવટે “જે કઈ જીવ હણે હોય, હણાવ્યો હાય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય તે સર્વ મન-વચન-કાયાએ કરી તસમિચ્છામિ દુક્કડ.” ખરુને? આમાં કંઈ બારી હોય તે બોલજે ! ત્યાં એમ કહેવું છે કે પૈસા માટે, મજશેખ માટે, માનપાન માટે હ –હગાવ્યું હોય તેની છૂટ ? અમે કરવાના કરવાના ને રાચી માચીને કરવાના, અમને કરવાની જે ના કહે, તે પાપી. એકથી અઢારે પાપસ્થાનક વગર તે ચાલે?” મેજથી નથી ચાલતું એમ બેલનારાએને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ગમતી નથી. આજ તે એવી પણ વાત થાય છે કે “મન ચેકબું જોઈએ. રાત્રે ખાવામાં વાંધો નથી. ભક્ષ્યાભર્યાના વિવેકની જરૂર નથી. મહાવીરના વખતમાં રાત્રે ન ખાવું તે બને પણ આજ તે જમાનાના જાણકાર બનવું જોઈએ.” પણ કહું છું કે “તમે ગમે તેમ વર્તે તેથી અમને શી હાનિ ? જેને શાસનની શુદ્ધ સેવા કરવી છે તેને કઈ ફિકર નથી. જે અમે મૂકયું છે તે તમારી પાસે મુકાવવા પ્રયત્ન કરવાના. જે ખોટું છે તેની Page #36 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની એળખાણ [ ૧૭ જેનાથી ડાંડી પીટવાના. તમારા આત્માના નાશ છે તે ઢોલ પીટીને કહેવાના.’ અમારી દયા પણ ખાતા નહિ. ભગવાન શ્રી મહાવીરદેવ જેવા માપ, આગમ જેવું રક્ષક, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓની દયા જેનાથી પળાય છે તેને સાથે ને સાથે રાખનાર, અમારૂ, ભૂંડુ થાય શેનું ? થઇ જાય તેા પૂના પાપાયે, પણ આનાથી એટલે કે એઘાથી તે નહિ જ. અમે ડરીએ, ગભરાઈ એ શું કામ ? અમારા ખાપ જીવતાજાગતા છે અને તે એક—એ નહિ પણ અનંતા. અમારા રક્ષણ માટે મોટી દીવાલે તૈયાર છે. તમે તા એવા માહાદિ ઘાતકીઓને શરણે ગયા છે કે જ્યાં તમારા આત્માની ચાવીસે ક્લાક તલ ચાલે છે. કશુ કામ આવવાનું નથી. આ કાયદો ભારે છે. રાય, રક, શેઠ, નાકર, બધા અહીં સરખા છે. આજ્ઞાધીનતાની જરૂ૨ : આજ્ઞા માને તે ધી, ન માને તે અધમી અને આજ્ઞા સામે આંખ કાઢે તે વિરોધી પાપને કરણીય માને તે શું જૈન છે? જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખશે ત્યારે સાચા જૈન મનશે।. તમે જે નિષિદ્ધ કરી રહ્યા છે, તે નહિ કરવાની માંગ અમે પેાકારી રહ્યા છીએ. આ બધું ન બેસે તે ખરાખર વિચાર કરો. આજે તમારી અને મારી દિશા જુદી છે. તમે જે કરા છે તે ન કરવા હું કહુ છું. ફરી કહું છું કે તમારા પસા, આખાદી. ગાડી તથા મેાટર વગેરેની અમને ઈર્ષ્યા નથી. એ જોઈ ને અમારી આંખે ખળતી નથી. પણ આમાં પડેલા તમે ભગવાનની આજ્ઞાને ભૂલી જશે!, આજ્ઞાના શક્તિ મુજબ પણ અમલ નહિ કરે, તે એમાં ને એમાં એક દિ' હામાઈ જવાના. અનતકાળે મળેલું માનવજીવન નિષ્ફળ ન ચાલી જાય, સફળ મને, માટે આટલુ કહેવાઈ રહ્યુ છે. આ અતિ દુર્લભ માનવજીવનમાં પહેલુ કવ્ય શાસ્ત્રશ્રવણ છે. શાસ્ત્ર કઈ બુદ્ધિએ સાંભળવું ? અથવાદ નીકળી આવે છે માટે કે સસારસાગરથી તરવા માટે? આ કિનારેથી જી. સા. ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ પેલે કિનારે જવું હોય તે શું કરો? આ કિનારે છેડે પડે કે નહિ? કિનારા ઉપરને બંગલે છોડ કે કેપ્ટનને કહે કે “આખે બંગલે સાથે લે?” સ્નેહીઓને છોડે કે નહિ? પૈસા આપી બેઠા પછી કેપ્ટનનું માને કે નહિ? ત્યાં તે તમે તે જ્યાં કહે ત્યાં બેસે, કહે તેમ વર્તે. ત્યારે આ સંસારસાગરથી તરવા માટે તમારે કાંઈ છેડવાનું ખરું કે નહિ? મુંબઈથી વિલાયત જવા માટે આટલું બધું અને પંદર-વીસ દિવસ આવી પરાધીનતા, ત્યારે સંસાર તરવા કાંઈ નહિ? ઘેર લગ્ન હોય, સઘળાં પકવાન તૈયાર હોય, પણ શરીર બગડે અને ડોકટરને કહે કે “પકવાન ખાધા વિના ન ચાલે, તે તે તમને શું કહે? “ખાટલે પાથરીને પછી ખાઓ.”—એમ જ ને? તે શરીરના સ્વાસ્થ માટે ત્યાં ત્યાગ કરે, ને સંસારનું બંધન તૂટતું હોય ત્યાં જ્ઞાનીઓની આજ્ઞા મુજબના ત્યાગની આનાકાની કેમ? તમે હસે નહિ. આ કંઈ કુલડીમાં ગોળ ભાંગવાનું નથી. હું જે કહેવા માંગું છું તેની આ જાહેરાત છે. અહીં મહારાજ પિતાનું જ કહે છે એમ નથી. તમને પણ કહેવાની છૂટ છે. માનવપણને ન ખાઈને, આવેશમાં ન આવીને, સભ્યતા સાચવીને બેલવાની છૂટ છે. શ્રાવક અને સાધુ: ભગવાને ધર્મતીર્થ સ્થાપ્યું શા માટે? દુનિયામાં જૈન તરીકેની જાહેરાત કરવી હોય તે આપણામાં શું હોવું જોઈએ? દુન્યવી વસ્તુઓ જેન તરીકે ઓળખાવી નહિ શકે. જૈન તરીકે ઓળખાવનાર કઈ જુદી જ વસ્તુ છે. તેને માટે શ્રી જિનેશ્વરદેવના જીવનને ઓળખવું જોઈશે. એ શિક્ષણ, એ સંસ્કારે તમારાં બાળબચ્ચાંઓમાં ફેલાવવા પડશે. અમે તમારી પાઘડીના વિરોધી નથી, પણ તે ઉતરે તેવું તે જરૂર માગીએ. આ સાંભળીને “અમને સુખી જોઈને અમારા સાધુઓ બળી જાય છે એમ નહિ કહેતા. અનંત ઉપકારીઓએ આ દુર્લભ માનવજીવનની સફળતા માટે ત્રણ ર્તવ્ય બતાવ્યાં છે. તેમાં પ્રથમ કર્તવ્ય-એ કે શાસ્ત્રને સાંભળવું. અર્થ કામની લાલસા આઘી મૂકી, Page #38 -------------------------------------------------------------------------- ________________ સાચા જૈનત્વની ઓળખાણ [ ૧૯ તે ઘટી જાય એવા ઈરાદાથી, વિષય-કષાય મંદ પડતા જાય એવી બુદ્ધિથી, નિરંતર ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવું, એ પહેલું પવિત્ર કર્તવ્ય. એ રીતિએ સભ્યશાસ્ત્રને સાંભળ્યા પછી, “તે બરાબર જ કહ્યું છે, કારણ કે કહેનાર સર્વજ્ઞ છે, રચનાર અનંતજ્ઞાનીઓની આજ્ઞાન મર્મને સમજનાર સમર્થ જ્ઞાનિઓ છે, બતાવનાર ત્યાગની મૂતિઓ છે, માટે સાચું છે.” તેવી શ્રદ્ધા કરવી એ બીજું પવિત્ર કર્તવ્ય. ત્રીજું પવિત્ર કર્તવ્ય-તે શ્રવણ અને શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવામાં શક્તિને સદુપયેગ. તે ન થાય ત્યાં સુધી કરે તેને હાથ જોડવા અને તેનાથી વિરુદ્ધ વર્તન તે કરવું જ નહિ. અમારે સાધુઓને માટે પણ ફરમાવ્યું કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબનું જીવન જીવવા ભિક્ષાથી જ આજીવિકા ચલાવવી, સામાયિકમાંજ રહેવું અને ધર્મને જ ઉપદેશ આપ. ધર્મ એટલે સમ્યગ્રદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ . ચારિત્રઃ અથવા દાન, શીલ, તપ અને ભાવ. જૈન સાધુ તરીકે, અમે જગતને એ જ આપી શકીએ, પણ બીજું નહિ. અસ્તુ Page #39 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને તારકને ઓળખઃ અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ફરમાવે છે કે “દુનિયામાં સઘળી ચીજોની પ્રાપ્તિ સહેલી છે, પરંતુ મેક્ષસાધક ધર્મસામગ્રીસંપન્ન માનવજીવન મળવું બહુ મુશ્કેલ છે.” એ માનવજીવન સઘળી મક્ષસાધક ધર્મ સામગ્રીઓ સહિત મળી જાય, ને પછી જે વસ્તુને આરાધવાની છે તે ન આરાધાય, તે મળેલી ઉત્તમ સામગ્રીઓની કિંમત આપણે ન સમજી શકયા એમ કહેવાય. અને જે આળસ–પ્રમાદમાં એ સામગ્રી ગુમાવી દીધી તે પાછળથી આપણે જ પસ્તાવું પડે. આપણું માટે એવે સમય ન આવે તે માટે જ આ બધી સામગ્રીઓને આપણે કયી રીતિએ સદુપયોગ કરી લેવું જોઈએ તેના માટે મહાપુરુષોએ ત્રણ વસ્તુઓ બતાવી છે. તે ત્રણ વસ્તુ વિના, આર્યદેશ, આર્યજાતિ આર્યકુળ, તેમાં પણ ધર્મની સામગ્રીથી સહિત જે બધું મળ્યું છે, તે સફળ નહિ થાય પણ નિષ્ફળ નીવડશે, એટલું જ નહિ પણ કદાચ હાનિર્ધા ય નીવડી જાય તેમ ન થાય તે માટે અનન્ત ઉપકારી જ્ઞાનીમહાત્માઓએ ત્રણ વસ્તુઓ ચીધી છે. એક શાસ્ત્રશ્રવણ, બીજી શાસ્ત્ર શ્રદ્ધા અને ત્રીજી શાસ્ત્રાનુસારી પણ સંયમમાં વીર્યને ફેરવવું તે. હવે વિચારે કે “શાસ્ત્રનું શ્રવણ રુચે ક્યારે? અને અનુપમ ધર્મ શાસ્ત્રને રસપૂર્વક સાંભળવાની ભાવના ક્યારે થાય ? ” વિચારશે તે સહેલાઈથી સમજશે કે તેના કહેનાર, તેના રચનાર, તેને સાચવીને ટકાવી રાખનાર તથા તેને સમજાવનારની ઓળખાણ થાય ત્યારે જ તે Page #40 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક અનેા [ ૨૧ શાસ્ત્રને રસપૂર્વક સાંભળવાની ભાવના પણ જાગે અને શાસ્ત્રનુ શ્રવણુ યથાસ્થિત રુચે. આ થશે તેા તમારા જીવનથી જૈનત્વ દ્રીપશે. જૈનપણાને દીપાવા : ' જૈનપણાને દીપાવવું હાય, ખીજા ચેાગ્ય થવા ઉપર તમારા જૈનપણાની છાપ પાડવી હોય તે તમારામાં કઈ જાતિના સૌંસ્કાર, કઈ જાતિના વિચાર અને કઈ જાતિની પ્રવૃત્તિ હાવી જોઈએ ?' આ વાત ખૂબ વિચારો. દુનિયાની બધી વસ્તુએ આપણી પાસે આવી જાય તેથી આપણે જૈન થઈ જવાના નથી. જૈન તરીકે શુ શુ કરવુ જોઇએ, તેના વિચાર કરવા જોઈ એ. આપણે જે અનન્તઉપકારી શ્રી જિનેધરદેવના અનુયાયી છીએ, તે શ્રી જિનેશ્વરદેવા કેવા હતા ? તેમણે શ્રી જિનેશ્વર બનવા માટે શું શું કર્યું? તે બધી વાત આપણને ભગવાન શ્રી મહાવીરદેવનુ જીવન પૂરી પાડે છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ તે હદે પહોંચવા માટે કઈ પ્રવૃત્તિ કરી તે આપણી જાણુ બહાર નથી. આવા તારકની આજ્ઞા એ જ ધ.’ આ વિચાર એ જ ખરુ જૈનત્વ છે. જ્યાં સુધી એ વિચાર સ્થિર નહિ થાય ત્યાં સુધી એના અનુયાયી તરીકે જીવવુ મુશ્કેલ છે. અરે! મનુષ્યપણે જીવવું મુશ્કેલ છે તે જૈન તરીકે જીવવુ મુશ્કેલ હેાય તેમાં શી નવાઈ ? દુનિયાના લેાભી, માની, કામી, રાગી, વિષયાંધા, શું મનુષ્ય તરીકે જીવે છે? મનુષ્ય તરીકે જીવવા માટે પણ લાભાંધણ, વિષયાંપણું વગેરે તજવા જેવુ છે. જૈન તરીકે જીવવા માટે તે એથીએ આગળ વધવુ પડશે, નારકી અને દેવતાને બાજુ પર મૂકે, પણ પશુઓ તે। તમારી સામે મેાજુદ છે. પશુ કરતાં મનુષ્ય ઊંચા હેાવાનું કારણ શું? એ પણ પેટ ભરે, હરે ફરે, ગમે તે રીતે તે, તેવી રીતે મનુષ્ય કરે તે એમાં તફાવત શું ? બધાથી ઉંચા થવાનુ ઝટ ગમે છે, પણ તેવી કારવાઈની વાત કોઈ કરે તે મુશ્કેલ લાગે છે. જૈન બનવું હશે તા અત્યાર સુધીના સઘળા (વચારને જડમૂળથી બદલવા પડશે. જૈનેતર ને જૈનનાં શરીર, આકૃતિ અને પાંચ ઇંદ્રિયામાં શું તફાવત છે ? જાતિ " Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] જીવન—સાલ્ય દર્શન-૧ જૈન ખનવુ હોય તેા જૂદી વાત છે, પણ આ તે। ગુણથી જૈન અન વાની વાત ચાલે છે. જાતિ અનેક વાર પામ્યા અને મૂકીને ચાલ્યા ગયા; તેવી રીતે આ વખતે પણ એક મૂકવી હાય, તેા કાંઈ કહેવાનુ નથી. તમારા ઇરાદો મળેલી જાતિને સફળ કરીને જવાના છે, નહિ તેા તમે થાડી ઘણી પણ જે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે તે કરત નહિ : માટે સવારથી, ઊઠે ત્યાંથી માંડીને શું શું ક્રિયાઓ સાથે, કેવા વિચારે સેવે, કઈ કઈ રીતિએ તે તા જૈન કહેવાય ? એ સમજવું અને યથાશક્તિ જીવનમાં ઉતારવા યત્નશીલ અનવુ હિતકર છે. સાધ્ય નક્કી કરો : હવે એ જીવનમાં જે સંસ્કાર જોઈએ છે તે મેળવવા માટે શાસ્ત્રનું શ્રવણ છે. જે મેળવવા માટે તમે રાત-દિવસ મથી રહ્યા છે. તેની તે વાતેા શાસ્ત્રોમાં આવતી હેત, તે આની મહત્તા નહેાતી. જે કરી રહ્યા છે તેમાં પરિવર્તન કરવા માટે શાસ્રશ્રવણ છે. સંસારનુ જીવન રસીલું અને તેના માટે શાસ્ત્ર રચ્યું છે, તેમ તે નથી જ. સાંભળવું તે શું મહારાજની પરીક્ષા માટે, ગમ્મત માટે, કે ચાવીસ કલાક ગપ્પાં હાંકવાનું સાધન મળે, તે માટે છે? જો તે માટે હાય તા સાંભળવાથી ફાયદો શુ છે ? દરેક પ્રવૃત્તિના હેતુ તથા સાધ્ય નક્કી કરવા જોઈ એ. તે વિના તે પ્રવૃત્તિ જોઈતા ફળને આપતી નથી. નાના વેપારીને પણ પૂછે કે દુકાન કેમ ખેાલી, ફેરીવાળાને પૂછે કે તુ ફેરા કેમ ફરે છે, તેા તુરત ઉત્તર મળશે. એવુ' અહી કાઈ પૂછે કે આ બધી ક્રિયાએ શા માટે ? તે તેના જવામ તમારી પાસે શુ છે ? હું તમને વારંવાર આ પૂછું તેનુ કારણ એ છે કે તમારી અને મારી વચ્ચેના માગ ચાકખેા થાય. તમારી અને મારી વચ્ચે જમાનાએ કહેા, કે વર્તમાન વાતાવરણે કહેા – એક દીવાલ ઊભી કરી છે. હવે તેને ભેદવી છે. તે કયારે ભેદાય ? જે વસ્તુ માટે, જે ધ્યેય માટે અમે ને તમે તલસીયે છીયે, તે માટેના વિચારો બંનેના એક થાય તા. આપણા ખ ંનેના વિચાર જુદા હોય ત્યાં સુધી તે ન ભેદ્યાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને [ ૨૩ હિસાબ કરતી વખતે, આડતિયાની સાથે હિસાબ સમજતી વખતે, લેણું કે દેણું શાના આધારે કહેશે ? ચેપડાના. પણ ચેપડા આઘા મૂકે એમ સામો કહે તે ચાલે ? ન ચાલે. ત્યારે આપણા બે વચ્ચે શું ? શાસ્ત્ર. એને આવું મુકાય ? અમારે આપવું, ને તમારે લેવું શા માટે, તે નકકી કરે. કઈ બુદ્ધિએ, શું સમજી, ક્યા લાભને ઈરાદે તમે સાંભળવા આવે છે, તે કહે. અમે ઘરબાર વિનાના અને તમે બધા ઘરબારી. અમે પણ જમ્યા ત્યારે તે અમારે પણ ઘરબાર હતું. અમે તે મૂકયું, અને તમે મજબૂત રીતે પકડીને બેઠા છે. અમે મૂક્યું, તેમાં ભૂલ કરી છે કે તમે પકડી રાખવામાં ભૂલ કરી છે તે કહે. ભૂલેલાને સુધારવા એ ઉપકારીનું કામ છે. અમે ભૂલ્યા હોઈ એ તે અમને સુધારે અને તમે ભૂલ્યા છે તે તમે સુધરે. કાં તે સમજે અગર સમજાવે, પણ બે વચ્ચેની દીવાલ તોડે. એ દીવાલ છે ત્યાં સુધી ખૂણેખૂણે કેલાહલ ચાલે છે ને ચાલુ રહેવાના. બે ધ્વનિ સનાતનકાળથી ચાલે છે અને ચાલુ રહેવાના. આપણે પોતે ઊંધે માગે ન જઈએ કે જેથી ભારદરિયે આ મનુષ્યજીવનરૂપ સ્ટીમર ભવરૂપ દરિયામાં ડૂબી જાય. જીવન એવું છે કે તે તારે પણ અને ડુબાડે પણ. તરવું કે ડૂબવું તે નકકી કરે. શાસ્ત્ર તારનાર કે ડુબાડનાર ? કહેવું જ પડશે કે સીધે ઉપયોગ કરે તેને માટે તારનાર અને ઊંધ ઉપગ કરે તેને ડુબાડનાર. એ જ રીતે વિચારે કે શાસ્ત્ર રક્ષણ કેનું કરે ? એને ઉત્તર પણ એ જ છે કે “એના શાસનને જે સહન કરે તેનું ” પહેલાં એ શાસન કરે, એને માટે તેનું એ રક્ષણ કરે. શાસનને માનવું નથી ને રક્ષણ ઈચ્છવું છે? નેકરી વિના પગાર? એ કેવી વાત ! તમે એમ ન માનતા કે તમારી નામના કે સાહ્યબી તમને બે દિવસ વધુ ટકાવશે. ચકવતી પણ ચાલ્યા ગયા છે. જીવન નાનું છે, ઘણું ટૂંકું છે, ક્ષણભંગુર છે, જતાં વાર નહિ લાગે, માટે વિચારમાં નિયત થાઓ. જીવનનું ધ્યેય નક્કી કરે કે જેથી કૂચ સુંદર, સરલ અને સીધી થાય. મરતાં સુધી શંકિત ન રહો. ઘડીમાં અહીં ને ઘડીમાં તહીં ખૂકનારા ન થાઓ. એક નિશાન નક્કી કરે, તારકને સમજે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ શા માટે સાંભળવું તે હૃદયમાં નક્કી કરે, પછી કહે કે અમે તે આ ઇરાદે સાંભળવા આવ્યા છીએ, તમારે ફાવે તે સંભળાવે, નહિ તે બંધ કરે. એમાં અમને દુઃખ નહિ લાગે. અમે તમને સંભળાવીએ શું કામ ? તમે અમારી વાહવાહ કરે તે માટે ? તમે જેટલા પાણું આપે છે તે માટે ? તમે મકાનદાતા, માટે? કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ તમારા ઉદ્ધાર માટે? ગભરાવું નહિ. ખુલ્લે દિલે કહેજે. શાસન ભગવાન શ્રી મહાવીરદેવનું છે. આપણે બંને એ તારકના સેવક છીએ. માટે હદય ખેલવામાં સંકોચાવાની જરાય જરૂર નથી. અંતે શરણુ શેનું ? આપણે બંને પ્રભુ શ્રી મહાવીરદેવને શાસનના સેવક છીએ. બંને તેની જ આરાધના કરવા માગીએ છીએ. તેનામાં આત્માનું કલ્યાણ કરવાની તાકાત ન હતી તે આપણે અંગીકાર ન કરત. આપણે બધા પ્રતિજ્ઞા કરીએ છીએ કે अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहि ॥ જિંદગી સુધી શ્રી અરિહંત ભગવાન મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે અને શ્રી જિનેશ્વદેવેએ પ્રરૂપેલું તત્ત્વ એ મારે તત્વ છે.” આ પ્રમાણેનું સમ્યકત્વ મેં ગ્રહણ કરેલું છે. શ્રી અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ, “સુ” શબ્દ ઉપર લક્ષ્ય રાખજે, અને તત્વ તે જિનપ્રણિત હોય તે જ. બાકી બધું ખોટું. સમ્યગદષ્ટિ આ પ્રમાણે માને. અનન્તઉપકારી શ્રી અરિહંત પરમાત્મા કર્મરૂપ દુશ્મનને મારીને બન્યા છે? લાકડીએથી માર્યા, મલકુસ્તી કરીને માર્યા, કે પછી કોઈ બીજી રીતે માર્યા. આ સમજવા માટે અનન્તઉપકારી શ્રી અરિહંતદેવને સમજવા જરૂરી છે. તમારાં બાળકોને અનન્તઉપકારી શ્રી અરિહંત ભગવાન આદિ પાંચ પરમેષ્ઠિઓને સમજા વવાની કેશિશ કરે. તમારાં બાળકે તે પાંચ પરમેષ્ઠિ ભગવંતને સમજી જાય તો કોઈ કાળે દુઃખી નહિ થાય. હું ખાતરીથી કહું છું કે ગમે Page #44 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને [ ૨૫ તે સંયોગોમાં પણ એ દુઃખી નહિ થાય બાકી કેડેના વારસાથી કે પાંચપચીસ કંપનીઓથી, એ સુખી નહિ થાય. આત્મા સુખી કયારે થાય? બીમારી વખતે શાંતિ કોણ આપે? પાંચ ડિગ્રી તાવ આવ્યો હોય ત્યારે તિજોરીને કોહીનુર હીરા શાંતિ આપે ખરા? વહાલામાં વહાલી રમણી આવીને નાચ કરે તે ગમે? ના, તે “શાંતિ કેણ આપે?” એ જાણે. પ્રાણાંત કષ્ટ વખતે પણ મહાપુરુષની એની એ જ પ્રસન્નતા, એ શાને વેગે, તે જાણે છે ? જે ન જાણતા હે તે, દુનિયાના સઘળા પદાર્થો હાથ ખંખેરે ત્યારે જે શાંતિ આપે તે વસ્તુને જાણે અને મેળવે. તે વખતે છેલ્લે છેલ્લે કાનમાં શું કહે છે? “નમો અરિહં. તાણું.” શું ? “નમે અરિહંતાણું.” ગળું બંધ થાય ત્યારે “નમે અરિહંતાણું.” આ બધી મોટી સાહ્યબીના સ્વામી માટે પણ તે સમયે નમે અરિહંતાણં' સિવાય બીજું કાંઈ જ નહિ? તે અંતે પણ જેને શરણ વિના છૂટકે નથી, તેની આખા જીવનમાં અવગણના કરે, એ તે આદમી કે પશુ? જે ચીજ છેલ્લે કામ ન આવે તેની પાછળ જિંદગી ગુમાવે અને છેલ્લે જેનું શરણું છે તેને જીવનમાં સ્મરે પણ નહિ, તેનું ભલું કેમ થાય? આ બધું તમારી આંખોએ સ્પષ્ટ દેખાય તેવું છે, છતાં તમને સમજાવતાં આટલી મુશ્કેલી પડે છે તેનું કાંઈ કારણ? તમે દુરાગ્રહી બન્યા એ, કે તમે સમજવા નથી માગતા એ ? દુરાગ્રહી મટીને સમજવા માંગે તે સહજમાં સમજી શકે તેમ છે કે સઘળું સત્ય સમજવા માટે શાસ્ત્ર વિના છૂટકો નથી. અંધકારમાં દીવાની જેટલી જરૂર છે તેના કરતાં પણ અધિક જરૂરી શાસ્ત્ર છે. એ શાસ્ત્રને સમજપૂર્વક નહિ સ્વીકારવાથી હજી તમને શ્રી અરિહંતની સાચી ઓળખ થઈ નથી. તે પરમતારકને જે રીતે સમજવા જોઈએ તે રીતે તમે સમજી શકતા નથી. સમ્યકત્વ એ જ વિશિષ્ટ જૈનત્વ : આ વીશીના વશમા અને વર્તમાન શાસનના અધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવને ભવ કેટલા? ૧૭. માત્ર ર૭ જ, કારણ કે – Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ તે પહેલાંના ભવની ગણના નહિ. સત્તાવીસની જ કેમ ગણના ? શ્રી નયસારના ભવથી જ ગણના શા માટે? આને ઉત્તર એ જ છે કે ભગવાન શ્રી મહાવીરદેવનો આત્મા શ્રી નયસારના ભાવમાં સમકિત પામ્ય માટે. શ્રી તીર્થંકરદેવના ભવની ગણના પણ સમકિત પામ્યા પછીને ? આ બધું શું કામ પૂછું છું ? “તમે સાંભળવા કેમ આવે છે ?” આ પ્રશ્નના ઉત્તર માટે. એ ઉત્તર તમારી પાસે જ બોલાવવા ઈચ્છું છું. સાંભળીને ગયા પછી અણસમજથી અનંતજ્ઞાનીઓની પણ આશાતના થાય એવું વાંકું બેલે તેવી રીતે અહીંથી તમને મેકલવા હું નથી ઈચ્છતે. દુરાગ્રહી માટે તે મહામહે પાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ કહે છે કે–એને માટે ઉપદેશને પ્રયત્ન તે કૂતરી પર કસ્તુરીને લેપ કરવા બરાબર છે. કસ્તુરીને ધૂળમાં રગદોળે ત્યારે જ એને ચેન પડે. દુરાગ્રહીને કહો કે બીજાએ નહિ પણ તારા બાપે આમ કહ્યું છે, તે એ કહેશે કે મારા બાપની બુદ્ધિ ફરી ગઈ હશે ! આ દુરાગ્રહીને ગુણ! દુર્ગુણ કે ગુણ? દુરાગ્રહીએ માનેલે ગુણ, પણ વસ્તુતઃ દુર્ગણ. એ દુર્ગુણના પ્રતાપે એ કહે કે “શ્રી મહાવીરદેવ ખરા, સર્વજ્ઞ ખરા, માથાના માલિક ખરા, પણ...પણ શું ? ૨૪૦૦ વર્ષ પહેલાં થએલા. આજે એનું વચન કામ લાગે નહિ” જેમ આજે દુનિયાના દુરગ્રહીઓ પણ કહે છે કે “પંચ કહે તે માબાપ પણ મારી ખીલી તે અહીં જ, તે કંઈ ફરે કરે નહિ.” વિચારે કે “પિતાની ખીલી ટકાવનાર, પંચને માબાપ શું કામ કહે છે ?” કહેવું જ પડશે કે પંચનું અપમાન કરવાની તાકાત નથી માટે, પણ જે સત્તા હતા તે એ પંચને પણ લાત મારત. તેમજ પેલા દુરાગ્રહીઓ પણ ભગવાન શ્રી મહાવીરદેવને દેવ શું કામ કહે છે? સર્વસ શું કામ કહે છે? એ જાણે છે? ન જાણતા હો તે જાણે કે એ જે એમ ન કહે તો એને સાંભળે પણ કોણ?” આથી સ્પષ્ટ છે કે ભગવાન શ્રી મહાવીરદેવને એ સર્વજ્ઞ કહે છે તે કાંઈ હૃદયથી કહે છે એમ નથી; કારણ કે જે ભગવાન શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ માને તે એમ કહે કે તેની વાત આજે ઉપયેગી નથી? નહિ જ. આથી નિશ્ચિત થઈ જાઓ કે Page #46 -------------------------------------------------------------------------- ________________ સત્યતા ઉપાસક બના [ ૨૭ ‘કાં તે આ સાચું ને તે ખેાટુ', કાં તે તે સાચુ ને આ ખાટું.' એચ વાત તે! સાચી નહિને ? એ ય તે ખાટી નહુિને ? નહિં જ. માટે નક્કી કરે કે કઈ સાચી ? જે રીતે ભગવાન શ્રી મહાવીરદેવને આળ ખવા જોઈ એ તે રીતે ઓળખા અને પછી ખેલેા કે તમેા શા માટે સાંભળવા આવા છે? અમારે સભળાવવાનું શું? અમે ઇચ્છીએ શું? તમે। આશા રાખે। કેવી ? આ બધું સ્પષ્ટ થવું જરૂરી છે. વારુ, હુવે મુદ્દા ઉપર આવીએ. શ્રી તી કરદેવના ભવની ગણના પણ સમ્યક્ત્વ વિના નહિ ને તમારી ને અમારી ગણુના વગર સમકિતે થાય ? જે સમ્યક્ત્વ શ્રી તી કરદેવના ભવની ગણના કરાવે તે સમ્યક્ત્વ એટલે શું ? જે સમ્યકૃત વિના જાતિ જૈન છતાં વિશિષ્ટ જૈનત્વ નથી એમ કહેવુ પડે, તે સમ્યક્ત્વને ઓળખેા. સમ્યક્ત્વ કે વિશિષ્ટ જૈનત્વ એક જ છે. દુનિયામાં જૈનત્વ જાહેર કરવું હાય તે। શુ મેળવવુ જોઈએ ? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે શુ? મિથ્યાત્વ આદિના ક્ષયે।પશમ આદિથી ઉત્પન્ન થયેલા આત્માના શુભ પરિણામ. એવા ઉત્તમ પરિણામરૂપ સમ્યક્ત્વ કયા ગુણુઠાણું હોય ? ચેાથે. ચેાથા ગુણઠાણે રહેલા સામગ્રીસ'પન્ન આત્માની ભાવના કેવી હાય એ જાણે! છે ? ન જાણતા હો તે જાણવા પ્રયત્ન કરો. એ સમ્યક્ત્વની હયાતિને સૂચવનારાં લક્ષણા પાંચ છે. કયાં ? પૂર્વાનુપૂર્વી' ક્રમે ‘ પહેલું આસ્તિકય, બીજું અનુક’પા, ત્રીજું નિવેદ્ય, ચાથું સંવેગ અને પાંચમુ ઉપશમ. ’ ૧. આસ્તિકા જે આત્માએ રાગદ્વેષ સથા જીત્યા છે અને જીતવાના માર્ગો સ્થાપ્યા છે એવા અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેવે કહેલ તે જ સાચુ, તે જ શંકા વિનાનું, એમ માનવું તે આસ્તિય શ્રી મહાવીર જિન હતા. એ જિન ન હાત તા આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી. જેનામાં જિનપણું હોય તેના પૂજારી છીએ. જેઓએ આત્મામાં ભરાઈને બેઠેલ રાગાદિસ્વરૂપ તમામ કચરા સંપૂર્ણ પણે ખાલી કરી અનત જ્ઞાન, અનંત નાર્દિ નિજ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ સ્વરૂપે પ્રાપ્ત કર્યું, તેનું કહેલું તે બધું એ સાચું અને જરાએ શંકા વિનાનું, આ માન્યતા એનું નામ આસ્તિક્ય. આ પહેલું લક્ષણ તે સમ્યગુદષ્ટિમાં હોવું જ જોઈએ. આ ન હોય તે બધું નકામું. ૨. અનુકંપા : દ્રવ્ય અનુકંપા ને ભાવાનુકંપા. દ્રવ્યાનુકંપા કરે ત્યાંયે ભાવાનુકંપાને ઝરે વહે. ભાવાનુકંપા એટલે સામાને ધર્મહીન દેખી દયા આવે, અને તેને માર્ગમાં લાવવાનો પ્રયત્ન કરે. ૩ નિર્વેદઃ આ જરા ભારે પડશે. પહેલા બેમાં તે તમને હા કહેતાં વાંધો નહિ, પણ આમાં ગભરામણ ખરી. નિર્વેદ એટલે શું ? હું નહિ બોલું. તમે બેલે. બેલ્યા વિના છૂટકો નથી. લે, આ એક ભાઈ કહે છે કે “સુખરૂપ સંસારને પણ કેદખાનું માની તેનાથી છૂટવાની ઇચ્છા તે નિવેદ' સમ્યગૃષ્ટિ આત્મા સુખરૂપ સંસારને પણ કારાગાર માને, સંસારથી નીકળવાની ભાવના ધરાવે. આ ભાવનાવાળાને બંગલા કેવા લાગે ? અંધારી કેટલી જેવા; અને જગતની રમકઝમક પણ એ આત્માને સળગતી આગ જેવી લાગે. વૈરાગ્ય એટલે સુખમાં પથરા? એવી અફવાઓ મારે કાને આવે છે કે “મહારાજ વારંવાર વૈરાગ્ય શું કામ કહે છે? વૈરાગ્ય વિના શાસ્ત્ર સંભળાવે તે ગમે. વૈરાગ્યની વાતે લાવી અમારા સુખમાં સાધુઓ પથરી નાખે છે. તમે જાણે છે કે “આ વીસમી સદીમાં નવી નવી જનાઓ બહાર પડે છે, વાંચનમાળાની નવી જનાઓ નીકળે છે. એના જકે શું કહે છે, એ જાણે છે ? એ કહે છે કે “ધર્મકથાઓ તે અનુપમ છે, સંસારપગી છે, પણ પેલા મહાવીરની આજ્ઞાની પૂંઠે ચાલનારા પૂર્વાચાર્યોએ વૈરાગ્ય એટલે ઠલવ્યે, એટલે તે ઠલ કે પપદે વૈરાગ્ય ભર્યો છે. તેથી એ અમૃતમય કથાઓ ઝેરમય બની છે, પણ કેઈ ઉપકારી એ કથાઓને અમૃતમય બનાવવા માટે પેલાં વૈરાગ્યનાં ઝરણું બંધ કરે, કાઢી નાખે, તે એ કથાએ સુખનું સાધન બને.” જઈ આ પેજના ? કથાઓ સારી, લખનાર સારા, પણ દુર્ગુણ છે? Page #48 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને | [ ૨૯ વૈરાગ્ય. “વૈરાગ્ય આવે તે શું થાય? આ પ્રશ્નના ઉત્તરમાં સંસારના રસિયાઓ કહે છે કે “ખાવુંપીવું ન ભાવે, બંગલા ન ગમે અને ગાડી–ઘોડા ન રુચે. કારણ કે પેલે વૈરાગ્ય ઘડી ઘડી ચેતવે કે, આ નશ્વર છે. અમારે એ કેમ પાલવે?” આવાએ અમને કહે છે કે “તમારે લોકપકારી બનવું હેય, અમને રાગી બનાવવા હેય, તે મહેરબાની કરી પૂર્વાચાર્યોએ ભરેલે – ઠાંસીઠાંસીને ભરેલે વૈરાગ્ય કાઢી નાખે.” આ બધા માટે અમે એવું કરીએ તે અમારી “વાહવાહ” માટે અમે ભગવાન મહાવીરના માલનું લિલામ કરનારા થઈએ. માલિકની પેઢી પર બેસી માલિકના સુંદર માલનું છતે ભાવે લિલામ કોણ કરે? લિલામ એટલે શું? લિલામમાં રૂપિયાના માલને આને ઊપજે. લિલામ કેનું થાય? જે માલિકને ગોટાળે હોય તેનું. લિલામને માલ લેવા આવે તે કેવા ? લગભગ ભીખારી. હમણું લિલામ બહુ થાય છે. લિલામ ધમધોકાર ચાલે છે, એટલે આજના હૈયા વિનાના લિલામથી કારમી રીતિએ ટેવાઈ ગયા છે, એ કારણથી તેઓને લિલામ કરવાનો સ્વભાવ રૂઢ થયે છે : બાકી લિલાસ એટલે તે માલિકની પિલ. પિલમાં જ આનંદ માનનારાઓને સાંભળવું તે છે આ શાસ્ત્ર, પણ પેલી બૈરાગ્યની ખુશબે કાઢી નાખીને કચરાના અથીને બીજે ગમે જ શાનું? એ જ કારણે એવાઓ માટે નિર્વેદ ભયંકર. એવાઓને બેલવા માત્રના આસ્તિક્યમાં તે વધે નહીં, કારણ કે એમાં ક્યાં લેવું કે દેવું છે ! હમણું અહીં કાગળ મૂકે ને કહે કે ટીપ ભરે, લેવાદેવાના નથી.” તે ટીપ અબજોની થાય; પણ ભરવાની હોય તે? વાંધો આવે જ. એ જ રીતિએ સંસારના રસ આઓને સંસાર કારાગાર જેવું છે. એ સ્પષ્ટ ખ્યાલ કરાવનાર નિવેદ વાંધારૂપ લાગે જ, કારણ કે એ લેકેને નિર્વેદમાં એ જ મોટો વધે આવે છે. કોટડીના કેદી દહાડા શાન ગણે? છૂટવાના. અરધા થાય એટલે જરા હરખાય કે હવે ઓછા થયા, પણ તેમાંયે જન્મકેદીઓ હોય છે તે તે એમ જ ઈચ્છે કે બહાર શું છે? અને અહીં વાં શું છે? એ કેદીઓને બેડીઓ પહેરાવી પોલીસે બજાર વચ્ચેથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ લઈ જાય ત્યારે એ શું કરે? મૂછે હાથ દે અને કહે કે મારી આગળ પાછળ પરિવાર કેવેા છે! તમે બધા એમાંના તેા નથી ને ? જન્મને કૈદી પણ કારાગારને કારાગાર તે માતે, પણ તમે તે કારાગારને ઘર માતા છે અને શાસનને પારકું માનેા છે; આથી જ તમને ઘરમાં વધે તા આનંદ થાય છે અને શાસનમાં વધે તા મૂંઝવણ થાય છે. માટે નિવેદ્યના સાચા ઉપાસક અનેા અને સમજો કે સમારને કારાગાર માનવા એનુ નામ નિવેદ - ૪. સ`વેગ – એટલે સંસારની અરુચિ અને મેાક્ષની રુચિ. મહા મહેાપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજા કહે છે કે “સુરનર સુખ જે દુ:ખ કરી લેખવે, વÐ શિવસુખ એક. ૫. ઉપશમ – પેાતાના અપરાધી પ્રત્યે પણ ચિત્તથી પ્રતિકૂલ ન ચિંતવવું તેનું નામ ઉપશમ. આ પાંચ લક્ષણૈાથી અભિવ્યક્ત થતું સમ્યક્ત્વ જેનામાં આવે તે અપુનઃ ન્યક આદિને પણ ટપી જાય એવા અને એથી જ ખરા જૈન અને તે એક મેાક્ષસુખને જ ઈચ્છે. આ લક્ષણા હાય તે જગતમાં જૈનપણુ ખતાવી શકાય. સહવાસમાં આવનાર યાગ્ય આત્મા ઉપર પણું સુંદર છાપ પાડી શકાય. કહેશેા કે આ તે ઉત્કૃષ્ટી વાત કહી દીધી. પણ મહાનુભાવા ! ઉત્કૃષ્ટી વાત તેા વિરતિવાળા પાંચમા અને છઠ્ઠા ગુણુસ્થાનક આદિની છે. હજુ તેા તેની ભાવના ચાલે છે; કરણીની વાતને હજુ વાર છે. હમણાં તે ચેાથા ગુણસ્થાનકવાળાની ભાવના અને મનાથ કયા ? એની વાત ચાલે છે. આ અધી વાત ગ'ભીરતાથી શાંતચિત્તે સાંભળવાની છે, કારણ કે ગંભીરતાપૂર્વક શાંતચિત્તે સાંભળતાં વિચારવાની તક મળે, પૂછવાની તક મળે અને સમજવાની પણ તક મળે, માટે શાંતિપૂર્વક સાંભળેા અને સમજો. ન સમજાય તે પણ ‘હા જી હા ' ભણવી પડે એમ નહિ માનતા. સમજવા માટે વિચારણા અને પૃચ્છા માટે સજ્જ બને. સત્યના વિરોધ ન કરે : એ વાત પણ ખરાબર ધ્યાનમાં રાખા કે બતાવનાર સત્ય બતાવે Page #50 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને [ ૩૧ ત્યારે વગર કહે પણ અસત્ય ઉખડી જાય છે. અહીં પણ જુઓ કે એક એક લક્ષણ લીધું ત્યાં બધી પ્રતિપક્ષી વાતનું ખંડન આવ્યું. આસ્તિક્ય વડે નાસ્તિકતાનું, અનુકંપા વડે નિર્દયતાનું, નિર્વેદથી સંસારનું, સંવેગ વડે સંસારનાં સુખનું અને ઉપશમથી કક્ષાનું ખંડન થઈ ગયું. આ બધું ખંડન મંડન કરીને અમે તમને દુધાળા હેરની જેમ એક ખીલે બાંધવા માગીએ છીએ. દુર્ભાગ્યના વેગે તમે આ દિવસ ગમે ત્યાં રખડે પણ તમારેય અંતે તે શાસનરૂપ ઘરમાં જ આવવાનું હોય, બધા એમ કહે છે કે “મુંબઈની પ્રજા સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી છે, માટે આકરી વાતે સહન નહિ કરે.” પણ સમય આવ્યે સાચા શબ્દો ન કહું તે હું પણ ફરજમાંથી ચૂકું છું. તમારા હિતની ખાતર પ્રસંગવશાત્ કરડું કહું અને ખોટું લાગે તે મહાકવિ શ્રી વીરવિજયજીએ કહેલી “રીસ ચ દેતાં શિખામણ. તસ ભાગ્યશા પરવારી!” આ કહેવત તમારામાં સાબિત થઈ જાય, પણ એમ માનવા હું તૈયાર નથી, કારણ કે તમારી બધાની ભાગ્યદશા કાંઈ થેડીક જ પરવારી ગઈ છે? શિખામણ હોય તે ભલે રીસ ચઢતી. જરૂરી વસ્તુ તમારા હૈયામાં ઠસાવવા માટે જે શબ્દોની જરૂર પડે તે કહેનારની કહેવાની, અને સાંભળનારની સાંભળવાની ફરજ છે, અને તેમાં ભૂલ કે ખામી હોય તેને સુધારવાની છે. શ્રી શાલિભદ્રજીને શ્રી ધનાજીએ કાયરબાયેલા કહ્યા હતા. પણ તેથી શું શ્રી શાલિભદ્રજીને રીસ ચઢી હતી? નહિ જ, માટે સત્યને સ્વીકાર અને અસત્યને ત્યાગ ન બને તે ચાલે પણ સત્યના વિરી થાઓ એ કેમ પાલવે? પાંચમે અને થે ગુણસ્થાનકે રહેલા આત્માઓ છકાયની હિંસાવાળી પ્રવૃત્તિ કરે ત્યાં સુધી તેઓને માર્ગભ્રષ્ટ ન કહ્યા, કારણ કે નિરૂપાય છે; પણ જે દિવસે, કરનાર, તેને હિંસા તરીકે ઓળખાવનાર સામે ડોળા કાઢે, પાપને પુણ્ય મનાવે તે પતિત થાય. ભગવાને અમુક પાપની તમને ના ન પાડી, તે, તમે તે પાળવાને સમર્થ નહતા તેથી, પણ ના ન પાડી તેથી હા પાડી છે એવાં બ્યુગલ વગાડો ત્યારે અમારે શું કરવું? Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ એ દસને સેવે છે સેવવાની હા પાડી એવે સમયે અમને ખેલતાં આવડે છતાં મૂંગા રહીએ તેા અમારા જેવા ભગવાન શ્રી મહાવીરદેવના નીમકઠુરામ સેવક કાઈ નહિ, એક આદમી વ્યસની છે. ૫૦ વ્યસના સેવે છે. અમે કહીએ વ્યસના ભૂંડાં છે, છેડી દેવાં સારાં છે; કારણ કે આત્માને બગાડનાર છે. તે કહે કે આજથી ૪૦ને છેડુ છું, પણ દશ નહિ છૂટે માટે મને ૪૦નાં પચ્ચક્ખાણુ આપે।. હવે દશમાંથી નવ સેવે તેથી પ્રતિજ્ઞા કાંઈ તૂટવાની છે ? નહિ. પણુ ચાલીશ છેડવાં તેમાંથી એક સેવે તે પ્રતિજ્ઞા ભાંગી કહેવાય. વળી એ દસ વ્યસનેાની છૂટ રાખનારા તે એમ કહીને સેવે કે મને આ દસ બ્યુસના છે,' તેા તે કેવા કહેવાય ? અજ્ઞાન. તે! હવે તમે કહો કે છ’કાયની હિંસાવાળી પ્રવૃત્તિ તમે જે કરી છે તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ? કહેવું જ પડશે કે નહિ. તે હવે તમને કોઈ પૂછે કે હિંસા કેમ કરે છે ? તે શું કહેશે!? છેડવાની તાકાત નથી માટે, છૂપે તા મહાભાગ્ય, છેડાવનાર મહેાપકારી અને ન છૂટ તા અમે ભાગ્યહીન. આ સિવાય બીજું તેા નહિ જ કહેાને ? તમારાથી તેવી પ્રવૃત્તિના ત્યાગ ન ખની શકે તે! તે માટે તમે શતવ્યની કોટિમાં છે, પણ સત્યની સામે લાલ આંખ તે તમારાથી કેમ જ થાય ? શ્રાવકોએ પણ કરવા યાગ્યને કરણીય અને ન કરવા ચેાગ્યને અકરણીય તે માનવુ જ જોઈ એ. સવા વસા જોગી દયા કહી, એટલે બાકીના વસા પાળવાના નહિ એમ તે નથી જ ને ? તમે તેને પાળી ન શકે તે છતાં પણ તમારી પાળવાની ઇચ્છા તે ખરી જ ને ? ખરી જ, કારણ કે જો એ પાળવાની ઇચ્છા પણ ન હોય તે તે શ્રાવકશુ પણ ટકી શકે નહિ. આ બધી વાતાથી એ સ્પષ્ટ છે કે દીક્ષા એ શ્રી વીતરાગના શાસનતા પ્રધાન ધ્વાન છે. ‘તમે અગ્નિહુંતાણું 'માં પણ દીક્ષા છે કે નહિ ? પંચ પરમેષ્ઠિ દીક્ષાથી અન્યા કે દીક્ષા વિના ? બધા જ દીક્ષાવાળા. જો આ વાત ન માનતા હા તે ખુલાસા કરી કે કોઈ પણ સ્થળે ‘નમા ગિહત્થાણુ” એમ કેમ ન લખ્યું ? એ નથી લખ્યું એ પણ એ જ નિશ્ચિત કરે છે કે દીક્ષા એ જ શ્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ સત્યના ઉપાસક બને [ ૩૩ વીતરાગ શાસનને પરમ સાર છે. વધુમાં હવે પરમેષ્ઠિ એટલે શું ? તે કે “અમે પલે રિઝનિ રતિ ઝિન. એમાંના પ્રથમ પરમેષ્ઠી શ્રી અરિહન્ત પરમાત્માએ કહેલા અને શ્રી ગણધરદેવેએ મૂંથેલા અને તે પછીના આચાર્યાદિ પરમેષ્ઠિઓએ વિકસિત કરેલા સાહિત્યમાં દીક્ષા વિના બીજું શું મળે? કાપડીઆની દુકાનમાંથી કાપડ નીકળે એમાં દેખનારને ગુસ્સે ચઢે? ના, તે જ્યાં દીક્ષા જ ભરી હોય ત્યાં દીક્ષા જ નીકળે એમાં ગુને શે ? દીક્ષા તમને દુઃખરૂપ લાગતી હોય એવું તે હાય નહિ. સુખરૂપ લાગવા છતાં લેવાની તાકાત ન હોય તે આઘા ઊભા રહે, પણ તેને તારક તે માને ! પ્રસિદ્ધ એવા શ્રી ધનશાલિભદ્રના દષ્ટાંતમાંથી દીક્ષા સિવાય બીજું શું નીકળે છે? એ શ્રી શાલિભદ્રજીને તથા શ્રી ધનાજીને તે તમે જાણે છે. એ સામાન્ય હતા? એમની કદ્ધિ તમારે જોઈએ છે. ચેપડામાં કાયમ એમનાં નામ લખી ઋદ્ધિ માગે છે. પણ એમની પૂર્વાવસ્થાનું દાન કે પશ્ચાદવસ્થાની દીક્ષા માગે છે? નહિ. કહે! કેવી ઉઠાવગીરી? એમ ને એમ નવાણું પેટી જેઈએ છે, કેમ? અરે મહાનુભાવ ! આવી રીતની નવ્વાણું પેટીઓની ઈચ્છા એ પાપ છે અને એ માટે એવા મહાપુરુષને નામને ઉપગ એ મહાપાપ છે, માટે સમજે અને સત્યના ઉપાસક બને. અસ્તુ ' ' જી સા. ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ પરલાકની ચિંતા પરલેાકને ન ભૂલા : અન તઉપકારી શાસ્ત્રકાર પરમષિ, મનુષ્યભવને પામેલા આત્માને ઉદ્દેશીને, આવી ઉત્તમ સામગ્રીએ પામીને તે આત્માએ સદાને માટે સુખી કઈ રીતે થઈ શકે, તેના પરલેાક કઈ રીતે સુધરે ને તેએ પરિણામે મુક્તિસુખને કેમ પામે, એ જ એક ભાવનાથી પરલેક સુધારવાના માર્યાં બતાવી રહ્યા છે. એ મહાપુરુષાને આલેાક કરતાં પરલીકની ચિંતા ઘણી હતી. જો આત્મા આ લેાકની ચિંતામાં પડી જાય, તે શું થાય? માની લઈએ કે ચિંતા કરવાથી આ લેક કદાચ સુધરી જાય, જો કે એ સંભવિત નથી, કારણ કે તેમાં મશગુલ રહેનારા અને આલેકની સાહ્યબીએમાં રાચીમાચીને રહેનારા આ લેાકને સુધારે જ એ નક્કી નથી જ, છતાં માની લઈએ કે સુધારે, પણ તે સુધારતાં ભવિષ્ય બગડી જાય તે ? વ્યવહાર પણ કહે છે કે ખાવાપીવાની, મેાજશેાખ કરવાની ઇચ્છા મેાસમ વખતે માંડી વાળવી જોઈએ, કારણ કે એક માસમ ભૂલ્યા તા બારે મહિના ગયા. રમતગમતના સ્વભાવવાળા માળકો ઉપર માખા! અંકુશ મૂકે છે કારણ કે એ પાંચ વર્ષોં કદાચ આનદમાં તે ગુમાવે પણ તેમ કરવાથી ભવિષ્યનાં પચીસ-પચાસ વષ દુ:ખી થશે. નાકરીઆત માણસે માને છે કે છ ક્લાક નાકરી કરવી જોઈએ, જેથી ઘેર ગયા પછી સુખે ખવાય, સુખે સુવાય; માટે તે છ કલાકના આનંદ ચા મૂકે કે નહિ ? મૂકે જ. આથી સ્પષ્ટ છે કે દુનિયામાં દરેકેદરેક માનવી ભવિષ્યના સુખને માટે વર્તમાન સમયની તકલીફને અંગીકાર કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પરલેાકની ચિંતા [ ૩૫ આમ જ્યારે દુનિયાનાં પ્રાણીઓએ ટૂંકા ભવિષ્યની ચિંતા રાખી છે ત્યારે આ મહાપુરુષાએ લાંમા ભવિષ્યની ચિંતા રાખી છે અને એવા મહાપુરૂષો એવી ચિંતા રાખે તેમાં નવાઈ પશુ શું? ટૂંકી દૃષ્ટિવાળાની ટૂંકી ચિંતા અને એ ઉપકારી મહાપુરુષાની જ્ઞાનદૃષ્ટિ વિશાળ એટલે તેઓ લાંખા ભવિષ્યની ચિંતા કરે જ. પણ આજકાલ તે કહેવાય છે કે ધર્મીની જ વાતાથી શે। કાયદો ? આ સમયમાં આ સવાલ ઉચ્છખલેાની ઉચ્છ્વ ખલતાથી ઘણા જોખમવાળા થયા છે. એવા તરફથી ત્યાં સુધી કહેવામાં આવે છે કે ‘જો ધમે જીવતા રહેવુ... હાય તે આપણે જીવીએ એવી ચેાજના ધર્મે કરવી જોઈ એ. ’ સભામાંથી કોઈ એકે કહ્યું કે એ ખરાબર છે, એમાં વાંધે શા છે? ’ શાંતિથી સાંભળે, અકળાયે નહિ ચાલે. વિચારના સંઘર્ષણની ચિંતા નહિ, પણ તેમાંથી તણખા ઊડવા જોઈએ નહિ. હૃદયમાં જો તત્ત્વની જિજ્ઞાસા હોય તેા તેા જરૂર એવા પ્રશ્નમાંથી પણુ ઉદ્ધારની દિશા હાથ લાગે. ધમ માટે કાંઈ પણ ન કરીએ તા અમને કાણુ પૂછનાર છે, એમ માનતા હા તેા ઉપાય નથી, પણ યાદ રાખજો કે અહીથી જવાનુ નક્કી છે. જશા ત્યારે સુખદુઃખ અહીંની કારવાઈ ઉપર આધાર રાખે છે, અહીના માનપાન ઉપર નહિ. અલમસ્ત માણસાને પણ ખાવા માટે રોટલા અને બેસવા માટે આટલા નથી મળતા, અને તમે શરીરે નખળા હોવા છતાં તમારા માટે અગિયાર વાગે રસાઈ તૈયાર હાય છે. ભાઈ સાહેબ ! ખાઓ....ખાએ, એવી વિનતિ થાય છે. પેલા ઉદ્યમ કરીને મરી જાય છે અને આ ખુરસીએ બેસીને હજારો કમાય છે. તમારે જો આ પ્રત્યક્ષ અનુભવને પણ ન માનવા હોય તે। શ્રી તીર્થંકર દેવાનું પણ તમારા ઉપર કાંઈ ચાલે એમ નથી. કપિલા દાસીને દાન દેવડાવવા માટે આછા પ્રયત્ન કરવામાં આવેલા છે ? પણ દીધું ? નહિ જ. પૈસા શ્રેણિક મહારાજાના છતાં પણ કેમ ન દીધું ? ’ 6 હતા અને નામના કપિલાની થતી હતી, આ પ્રશ્ન જ નકામે છે, કારણ કે એ આત્મા જ અયેાગ્ય હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] જીવન–સાફલ્ય દર્શન–૧ જ્ઞાનીઓનું કહેવું સમજો. “ભવિષ્યના સુખ દુઃખને આધાર અહીંની કારવાઈ ઉપર છે.' આ વાત માને છે કે એમાંય શંકા છે? બાર મહિનાના સુખ માટે મોસમમાં ચાર મહિનાની તકલીફ નથી લાગતી ? લાગે છે. એ તકલીફ ભેગવવી તે બુદ્ધિમત્તા કે મૂર્ખતા? બુદ્ધિમત્તા. જ્યારે ચારઆઠ મહિનાના સુખ માટે, દસબાર વર્ષના સુખ માટે, આટઆટલું કરવામાં આવે છે તે ભવિષ્યના અનંત દુઃખથી બચવા માટે કાંઈ કરવું નહિ પડે? આખા સંસારની દુઃખમયતા, તેની અનંતી ભવપરંપરા, એ બધામાંથી છૂટી અનંત સુખના ધામે પહોંચવું હોય તે કાંઈ નહિ કરવું પડે? વાતે કયે પહોંચી જવાશે? નહિ જ, તે સમજે કે માનવજીવન એ ધર્મની મેસમ છે, પણ ખાવાપીવા, માજશેખ, અને ભેગવિલાસ માટે નથી. અનંતજ્ઞાનીઓએ આ જીવનનાં બહુ ગુણગાન કર્યા હોય તે એક જ કારણે, અને તે કારણ એ જ કે મનુષ્ય ધારે તે આ જીવનમાંથી ઘણું ઘણું પેદા કરી શકે છે. આ જ કારણે વિષય તૃષ્ણાના તરંગમાં તણાઈ ધર્મજહાજની અવગણના કરનારને ઉદ્દેશી એક મહાપુરુષે કહ્યું છે કે अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्-विषयसुखतृष्णातरलितः। ब्रूडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्यो मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ १ ॥ જેને કિનારે દેખાતું નથી એવા અપાર સમુદ્રમાં ડૂબતો આદમી જહાજને છેડીને પથ્થરની શિલા પકડે તે મૂર્ખ નહિ પણ મૂર્ખાઓને સરદાર છે. તમે ઊભા છે અને ઉપર કહ્યું તેમ કરતા કેઈને જુઓ. તે શું કહે ? “મૂખને સરદાર” કહે. એમ કહેવામાં તમારા હૈયામાં તેના પ્રત્યે દ્વેષ, ગુસ્સે, ભૂંડું કરવાની ભાવના યા તેને હલકે પાડવાની ઈરછા છે કે કેવળ દયાની ભાવના છે? છતાં તમારી આકૃતિ તેના ઉપર કેવી હોય ? પણ તે આકૃતિ ફેરવવી પડે છે તે પેલાને સમજાવવા, Page #56 -------------------------------------------------------------------------- ________________ પરલેાકની ચિ ંતા [ ૩૭ ચાંકાવવા, નહિ કે કેાઈ ખીજા હેતુથી. જહાજને ન પકડે અને સમુદ્ર જોર કરે તેા ડૂબે, શિલાને પકડી એટલે તે શિલા જ નીચે લઈ જાય. એ અજ્ઞાનીની અપેક્ષાએ તમે જ્ઞાની, તેથી તમે તેને “મૂખના સરદાર ” એવુ સંબેધન આપ્યું. તમારા કરતાં મહાજ્ઞાનીએ તમને એવા જ જુએ તેા તે દ્વેષથી તેા નહિ જ ને? નહિં જ, છતાંય ખરી વાત એ છે કે આજે બુદ્ધિમાં ભેદ થઈ ગયા છે, એથી જ સાચી શીખામણને લાયક આજે તમે નથી રહ્યા. ભૂલ કાઢનારને ઉપકારી માનવાને બદલે દુશ્મન માનવાને ટેવાઈ ગયા છે. પણ ભૂલ કાઢનારને નમવાના ભાવ નિહ આવે ત્યાં સુધી આ સંસાર તરી નહિ શકાય. તેવા ઉત્તમ ભાવ વિના આ જગતમાં કોઈ તયું નથી, તરતું નથી અને તરશે પણ નહિ. જ્ઞાનીએએ જે મા તરવાના ખતાન્યા છે તે જાણે ડૂબાડનાર ન હાય ! આવી તમારી શંકા નાબૂદ થઈ નથી ત્યાં સુધી તમારા આત્મા અનતજ્ઞાની પ્રત્યે ઝૂકવાના નથી અને જયાં સુધી એ તારક આત્માએ પ્રત્યે, તમારા આત્મા નિલ બુદ્ધિથી ઝૂકે નહિ, ત્યાં સુધી સાચા વાસ્તવિક લાભ પણ થાય નહિ, ધનાજીએ શ્રી શાલિભદ્રજીને કાયર કહ્યા તેથી શુ શ્રી શાલિભદ્રજીને રીસ ચઢી ? ના. કારણ કે તે શીખામણ સાંભળવાના રસી હતા. ઇંદ્રભૂતિ જેવા અભિમાનથી આવ્યા તે તેવા જ અભિમાનથી પાછા ગયા હાત તેા લાભ થતે ? નહિ જ. પણ ગુણુના અથીને જ્યાં ગુણના ઉપકારની સંભાવના હૈાય ત્યાં શિર ઝુકાવતાં વાર લાગે નહિ; માટે તમે લેાકેા પણ અભિમાની આદિ ના તે પણ એવા અનેા કે જેથી ગુણુના અથી પણાને આઘાત ન પહોંચે અને પેાતાની ખામી પર તિરસ્કાર છૂટે. એમ થવાથી આત્મા જરૂર યોગ્ય અને અયોગ્યના ભેદને સમજવા અને અયાગ્યને તજી ચેાગ્યને સ્વીકારવા સજ્જ થશે. ચેાગ્ય ને અાગ્ય વચ્ચેના ફેર સમજીને અયેાગ્યને ખસેડી ચેાગ્યને વળગવાની ભાવના નહિ જાગે ત્યાં સુધી શ્રેય થશે નહિ, માટે જ એ સ્થિતિ કેળવવાની જરૂર છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આ લેકનું દુઃખ સુખનું કારણ છે : “આ મહાત્માઓ તમારું ભવિષ્યનું ભલું ચિંતવનારા હતા, આ વાતને સ્વપ્ન પણ ન વિસરે. ભવિષ્યનું ભલું સાધતાં કદાચ આ લોકમાં તકલીફ પડે તેને પણ વાંધો નહિ. ભવિષ્યનું હિત સાધતાં અશુભના ઉદયે આવી પડતુ આ લેકનું દુઃખ એ જ્યારે સુખનું કારણ છે, ત્યારે ભવિષ્યના હિતની સાધનામાં અંતરાયભૂત થતું આ લેકનું સુખ એ દુઃખનું કારણ છે : માટે હિતના અથીઓએ આ લેકના દુ:ખની ચિંતા તજી સુખથી બેપરવા બનવું જોઈએ. ભગવાન શ્રી નેમિનાથ સ્વામી જાણતા હતા કે શ્રી ગજસુકુમાલજીને માથા ઉપર સળગતી સગડી તપવાની છે. શ્રી ગજસુકુમાલ શ્રી કૃષ્ણ મહારાજાના નાના ભાઈ હતા, સંયમ લીધા પછી તેઓ સ્મશાનભૂમિમાં કાર્યોત્સર્ગ કરવાની આજ્ઞા માગે છે. પ્રભુ જાણતા હતા કે એમને શ્વસુર નારાજ છે અને અવશ્ય ઉપસર્ગ કરનાર છે છતાં પ્રભુ આજ્ઞા આપે છે. “શાળા ધો ” આ પ્રસંગે “બાના ધો” આ વસ્તુ બરાબર ન જચી હેય તે પરિણામ સારું ન આવે. અને આ વસ્તુ જચવી એ પણ જેવી તેવી વાત નથી, માટે જ જે આ વસ્તુની રીતસર પ્રાપ્તિ થઈ જાય તે બેડે પાર. પણ તેની કિંમત આપશો તે મળશે. તેની કિંમત બહુ જુદી છે, બહુ મોટી છે. તે આપવાની શક્તિ નહિ આવે ત્યાં સુધી એ વસ્તુ હાથમાં આવશે નહિ. જે જે વાત અહીં કહેવામાં આવે છે તેને ખરા સ્વરૂપમાં વિચારજો અને ધ્યાનમાં રાખજો કે આ મહાપુરુષે આ લોકની ચિંતા કરતાં પરલકની ચિંતા બહુ કરે છે. આ લોકમાં આવી પડતા દુઃખને શાંતિથી ભેગ તે જરૂર ભવિષ્ય મજેનું છે. આ લેકમાં યોગ્ય કારવાઈ કરે તે ભવની પરંપરા જરૂ૨ કપાઈ જાય, દુખ માત્ર કપાઈ જાય. શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવે, તે પુણ્યપુરુષની પાટે આવેલા આચાર્યો, તેમની સાથે રહેનારા ઉપાધ્યા અને Page #58 -------------------------------------------------------------------------- ________________ પરલોકની ચિંતા [ ૩૯ તેમની સેવા કરનારા સાધુઓના અંતરમાં આ જ વિચાર રહેલે છે અને એ વિચાર કલ્યાણકારી છે માટે એ પુણ્યાત્માઓ બીજાને પણ તેવા વિચાર આપવા પ્રયત્ન કરી રહેલ છે. આ ઉત્તમ પ્રયત્ન કરનારા પુણ્યપુરુષે ઉપર અરુચિ ન થાય, એ કારણે એ પાંચે પરમતારકને અને તેમાંય સૌથી પ્રથમ મૂલ ઉપકારી શ્રી જિનેશ્વરદેવને ઓળખવાના છે. શ્રી ગજસુકુમાલના સસરાના ગુસ્સાની હદ એટલી બધી વધી ગયેલી છે કે તે આજ ને આજ કારમી રીતિએ પ્રાણ લેનાર છે તે જાણતાં છતાં ભગવાન આજ્ઞા આપે છે. એક સુકોમળી આત્માને જાણી જોઈને આફતમાં મૂકે છે, એવું ઉપલકદષ્ટિએ જોનારને લાગે. કષાયથી તપેલે સસરે બહારના અગ્નિથી સળગાવી ભયંકર આફતમાં મૂકવાનું છે, છતાં પ્રભુ આજ્ઞા આપે છે, એ શાથી? કહેવું જ પડશે કે ભવિષ્યમાં ભલું છે એથી. આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના અનુયાયીઓને, તે તારકને માનનારાઓને, આ લોકના દુ:ખની ચિંતા કરતાં પહેલેકની વિશેષ કિંમત હોય છે. તમે પણ પૈસા શા માટે કમાઓ છો ? સુખને માટે પૈસા કમાતી વખતે આપત્તિ સ્વીકારોને? હા. તે પછી એ સહેલાઈથી સમજાય તેમ છે કે તમારી આંખે અહીં પહોંચે તેથી તમે અહીં રમે અને મહાપુરુષની લાંબી દષ્ટિ તેથી તે તારકે પરલકને જુએ. શ્રી જિનેશ્વરદેવેએ કહેલું તે શાને માટે ? ભવિષ્યમાં સુખી થાઓ તે માટે. ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ પણ થાય, દુઃખ પણ થાય, ગમતું હોય તે મૂકવું પણ પડે. ચેમ્બુ દીવા જેવું દેખાય છે કે જ્ઞાની પુરુષેએ મુખ્યતયા એક જ ચિંતા કરી કે “જેને મનુષ્યભવ બધી સામગ્રીએ સહિત મળે છે તેને પરલેક કેમ સુધરી જાય.” અને એ માટે જ મનુષ્યપણાને સફળ કરાવવા તે તારકોએ ત્રણ કાર્યો યોજયાં. એ ત્રણ કાર્યોની યેજના કરીને એ અનંત ઉપકારીઓએ ફરમાવ્યું કે મનુષ્યપણું સફળ કરવું હોય તો શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રશ્રદ્ધા અને શાસ્ત્રાનુસાર વર્તન કરવું જોઈએ, એકલું, તે ધ્યેય વિનાનું Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ શ્રવણ નકામું. એકલી શ્રદ્ધા આવે તે ડું ઘણું સફળ, પણ શ્રદ્ધા અને વર્તન બંને આવી જાય તે સંપૂર્ણ સફળ. ત્રણમાંથી એકે ન કરીએ તે મનુષ્યજીવન તદ્દન નિષ્ફળ અને એ ત્રણની વિરુદ્ધમાં વર્તાય તે આ અનુપમ મનુષ્યજીવન પારાવાર નુકસાન કરનારું થાય. આથી વિવેકીઓની ફરજ છે કે તેઓએ આ જીવન નુકસાનકારક ન નીવડે તેની કાળજી રાખી અને નિષ્ફળ ન જાય એની સાવચેતી રાખી આ ઉત્તમ જીવનને સફળ બનાવવા શક્તિને અનુરૂપ પ્રયત્નમાં અવિરત મસ્યા રહેવું જોઈએ એ જ એક શુભાભિલાષા. અસ્તુ. Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યના વિવેક દેવગુરુ પાસે આપણે માગીએ શુ? અનંત ઉપકારી મહાપુરુષોને આપણા આ લાક કરતાં આપણા પરલેાકની ચિંતા ઘણી છે. એ પરમ તારકે આ લેાકના સુખને જોવા કરતાં ભવિષ્યના સુખને ભારપૂર્વક જુએ છે. અહીની ઘેાડી જિંદગી માટે અહીંના દેખીતા સુખમાં લેાભાઈ એ તો જરૂર આપણું ભવિષ્ય ભયંકર છે. આ જિંર્દેગીમાં, આપણા આત્માને વળગેલા અહિતકર સયેગા દૂર ન કરીએ, એનાથી નિલ સ્વરૂપી આત્માને છૂટો ન પાડીએ તે ભવિષ્યમાં ઘણી વિષમ વિપત્તિએ સહેવી જ પડશે. આત્માનું અનતજ્ઞાન, અનતન, અન ંતચારિત્ર અને અન ંતવીય એ મધુ આજે નકામું થયું છે. શાથી ? એ આત્મા ઉપર જડના થર બાઝવા છે, ઔગલિક ભાવાના અત્યત આક્રમણે એની એ શક્તિ દ્રુમાવી દીધી છે એથી. એ સચેાગામાં તમામ ફેરફાર ન થાય ત્યાં સુધી આત્માની શક્તિ માત્ર નામની જ રહેવાની. આ મહાપુરુષાની ભાવના, આપણુને એ જડના સંયોગાથી બચાવી, આપણા અનંત ગુણ્ણાના માલિક બનાવવાની છે. એમની પાસે માગીએ શુ ? આ લેાકનાં સુખ, સંપત્તિ, સાહ્યબી, લાડી, વાડી, બાગ, ખગીચા, ખગલા એ મધુ` મંગાય ? એ મહાત્મા તા કહે છે કે આ સપત્તિ, આ સુખ, એ પણ એક રીતિએ આત્માને દાખે છે, આત્મસ્વરૂપને વધુ આચ્છાદિત કરે છે. આત્મા એમાં ને એમાં દખાયે રહે તે એને સાચી શાંતિ કોઈ કાળે ન મળે. તમે જે સાંભળવા માંગેા છે તેના કહેનારને ખરાખર આળખા. આ બધુ કહેનાર કોણ ? શ્રમણ ભગવાન Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ | જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રી મહાવીરદેવ, કે જેમના શાસનમાં આપણે બધા છીએ. એમની પાસે, એમની ગેરહાજરીમાં એમના પ્રતિનિધિ સમા, એમની આજ્ઞામાં જ રહેનારા અને એમની આજ્ઞાના જ પ્રચારક પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ પાસે શું માગીએ ? એ માટે એમને આપણે ઓળખવા જ પડશે. ઓળખ્યા વિના સેવા વાસ્તવિક રીતે ફળે નહુિ. ભગવાન શ્રી મહાવીરદેવ કેવા ? એ આપણી સ્વાથી પૂજા, ભક્તિથી સતાષ પામી, આપી દે એવા દેવ નથી. એ વીતરાગ દેવ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થતા નથી, અને દુશ્મનેાની નિંદાથી નારાજ થતા નથી, માટે જ આપણે એમને વીતરાગ માનીએ છીએ. એમના સ્વરૂપને પીછાણાય તેા જ સાચા લાભ મળે, નહિ તેા કરેલી કારવાઈ વાસ્તવિક રીતે ફળે નહિ. શ્રી વીતરાગદેવ એ એક અરીસા છે. એમના દર્શનથી આપણા દોષોનુ ભાન થાય છે. ભાન થયા પછી દ્વેષો તજવાની પ્રવૃત્તિ કરીએ તા જ એમની સેવા ફળે, નહિ તેા નામની સેવા. તમે ભગવાન શ્રી મહાવીરદેવને કેવી રીતે ઓળખા છે ? શુ તે શ્રી સિદ્ધા રાજાના પુત્ર હતા, શ્રી નવિનના ભાઈ હતા, અપાર રિદ્ધિસિદ્ધિના સ્વામી હતા એટલા જ માટે પૂજો છે કે તે શ્રી અરિહંંત હતા માટે પૂજો છે ? લેાકેાને તમે કહેા છે કે અમારા દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ. વા, વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તમને આપે શું ? દેવ પણ મૂકીને નીકળેલા અને ગુરુ પણ મુકીને નીકળેલા. ભગવાન શ્રીમહાવીરદેવને પણ ઘર નહિ અને એમની આજ્ઞામાં વિચરતા સાધુએને પણ ઘર નહિ. જે વસ્તુ એ મહાપુરુષાએ તજી, ત્યાજ્ય તરીકે જાહેર કરી, તેમની પાસે તે જ વસ્તુની માગણી કરવી એ બુદ્ધિમત્તા કે મૂર્ખતા ? કોઈ પાસે વાત કરશે તે ચે તે તમારી મશ્કરી કરશે; પણ તમે અકામની લાલસામાં એટલા બધા ચકચૂર બન્યા છે કે સાચી વસ્તુ વિચારવા તમારી પાસે હૃદય નથી, શક્તિ નથી. કામ વગર તે ચાલે ? એની કહ્યા વિના છૂટકો નથી. જો વળી ના આ પદાર્થાં " કેટલાકો કહે છે કે ' અથ કહે છે. ' પણ વસ્તુસ્થિતિ તમે નહિ મૂકો તા આખરે Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યને વિવેક | [ ૪૩ તમારે ગમે તે રીતે પણ એ પદાર્થો મૂકવાના જ છે. એ પદાર્થોમાં આટલું મમત્વ? જે એ પદાર્થો સાથે જ રહેતા હતા, તે તેના ઉપર તમે મરી ફીટત તે યે વાજબી હતું. જે અણીને સમયે પણ કામ ન આવે, એ બધા પદાર્થો વિદ્યમાન છતાં, ઢગલાબંધ છતાં, આખરે શરણ તે બીજાનું જ લેવું પડે તે પછી એની આટલી બધી લાલસા શા માટે ? તમે એની લાલસામાં એટલા બધા લીન બન્યા છે કે બીજી વાત સંભળાય પણ નહિ, એ કમનસીબી નહિ તે બીજું શું? બધાને સુખ ગમે છે, દુ:ખ કેઈને ગમતું નથી. ચોવીસે કલાક ઝંખના સુખની અને મહેનત પણ સુખ માટે, છતાં કઈ કહી શકશે કે હું સંપૂર્ણ સુખી છું ? જરૂર કાંઈને કાંઈ દુઃખ તે હેય જ છે. પૈસા મળ્યા પછી, નહેતા મેળવ્યા તે વખતથી, કયી ગુણી તકલીફ વધે છે, છતાં એ જણાતી નથી, કારણ કે એમાં મગ્નતા ઘણી છે; માટે દુઃખ એ દુઃખ લાગતું નથી. દુઃખમાંયે ઝાંઝવાના નીર જેવી સુખની કલ્પના છે. એ સ્થિતિમાં બીજી વસ્તુ કેવળ અપરિચિત, તદ્દન નવી લાગે છે. માટે સાંભળવી ગમતી નથી. જે ગમતી હતી તે તે સાંભળતાં આનંદ થાત. સત્ય અને અસત્યને વિવેક થયા વિના આ સાંભળવામાં આનંદ થે સંભવિત નથી. માટે જ કહું છું કે સત્ય અને અસત્યને વિવેક કરવા માટે તૈયાર થાઓ. સાંભળે નહિ, વિચારે નહિ અને વર્તન માટે તૈયારી ન કરે તે સાચા માર્ગની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન જ થાય. એ જ હેતુથી સાંભળે, વિચારે અને યથાશક્તિ વર્તન માટે ઉત્સુક બને. અનંત દયાળુ જ્ઞાનીઓએ કહ્યું છે કે મનુષ્ય જીવનની સફળતા માટે પ્રથમ શાસ્ત્રનું શ્રવણ કરે, શ્રદ્ધા કેળવે અને તદનુસાર વર્તવાની તૈયારી કરે. હવે સાંભળવાની દષ્ટિએ સંભળાય છે તે શ્રદ્ધા વધે ય ખરી અને યોગ્ય પ્રવૃત્તિ પણ થાય; પણ જે સાંભળવામાં કોઈ જુદો જ ઈરાદો હોય તે લાભ શી રીતિએ થાય ? ન થાય. સય્યદષ્ટિ આત્મા કે હેય એ સમજે એટલે આપોઆપ સમજાશે કે સાંભળવાનું પણ કથા ઈરાદે હોય ? Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ સમ્યગૃષ્ટિ આત્મા કે હોય તે સંબંધે એક મહાપુરુષ ગુજરાતી ભાષામાં જણાવે છે કે – સમકિત દૃષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રાંત પાલ; અંતરગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાલ.” ચાલે ત્યાં સુધી તે સમ્યગદષ્ટિ સંસારમાં ન જ રહે. ન છૂટકે રહે છે તે પણ ચોકસાઈથી, એટલે કે ન્યારો રહે. જેમ મુસાફર ભયંકર અટવીમાં ક્યારે જાય ? બીજે રસ્તે ન મળે ત્યારે. અટવીમાંથી જીવતા નીકળ્યા તે ભાગ્યવાન એમ સમજનારે, હજારે કષ્ટ વેઠે પણ ત્યાં ન જાય. ન છૂટકે જાય તે ખૂબ સાવધાનતાથી, ચોતરફ જેતે જેતે અને ભાગવાને માર્ગ ખુલ્લે રાખીને જ જાય. તેમ તમે આ સંસારથી બચવાનો માર્ગ ખુલ્લે રાખીને રહ્યા છે કે સંસારમાં લિન જ થઈ ગયા છે? સમ્યગૃષ્ટિની માફક સંસારમાં રહેવું પડે છે માટે રહ્યા છે? જે રહેવું પડે છે તે માટે રહ્યા હો તે અહીં રહીને સંસારને મજબૂત કરે છે કે ઢીલે? સંસાર વધારે છે કે ઘટાડવે છે? અને વાસનાઓ પણ વધારવાની કે ઘટાડવાની? આને રીતસર ઉત્તર અપાવે મુશ્કેલ છે. સ્વતંત્રતા કે સ્વછંદતા ? મેં તે ઊલટું સાંભળ્યું છે અને તે એ કે “આજના કેટલાક લોકો એમ કહે છે કે સાધુઓ હવે જેમ ત્યાગ માટે વધુ કહે તેમ તેમ અમે વધુ ને વધુ દૂર ખસવાના.” પણ તમે ગમે તેમ કરો તેમાં અમારું શું જવાનું? અમને શી હાનિ છે ? તમે ધર્મ અમારા માટે કરતા હો તે ન કરજે. તમને એમ લાગે કે આના વિના દુઃખને અંત નથી, આત્મશ્રેય નથી અને સત્તર વખતે ઇચ્છા થાય તે જ કરજો. આગમ સાંભળીને આત્મા કમળ બને કે કઠોર? તમે બધા સ્વતંત્ર છો ? સ્વામી છે કે ગુલામ? શરીર ઉપર, ઇન્દ્ર ઉપર, વિચારે ઉપર અને ભાવનાઓ ઉપર તમારી માલિકી નહિ હેય તે તમે સ્વતંત્ર કેવી રીતે ? મંદિરમાં મન ન ચડે, નયને ન Page #64 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યને વિવેક [ ૪૫ કરે અને કઈ રમણીને જોઈ આંખે ચૅટી જાય, આ સ્વતંત્રતા છે કે ગુલામી છે? શરીર તમારું કે તમે શરીરના ? ઈક્તિ તમારી કે તમે ઈન્દ્રિયોના ? મને તમારું કે તમે તેના ? મહાનુભાવે ! તમે બધા સ્વતંત્રતાવાદી છે તે જરા તો બોલે ! તમે સ્વતંત્ર અને વળી કેવા? વીસમી સદીમાં વીજળીવેગે આગળ વધતા, પંજાબ મેલની ઝડપે દોડતા; પણ જે જે ભટકાઈ ન પડે. હાડકાં ન ભાંગે. છતી આંખે આંધળા ન બનતા. તમે કેની કોની ગુલામી કરી રહ્યા છે ? જ્યાં જ્યાં તમારી સત્તા છે ત્યાં તે ચલાવતાં શીખે ? તમે આત્માની અનંતશક્તિ ઉપર પાણી ફેરવ્યું. સ્વાદ ખાતર, રૂપરંગ ખાતર, સુવાસ ખાતર, પાપને, પ્રપ અને અન્યાયને, કે અનીતિને ભય ન ધર્યો. મનની એ જ ખાતર તમે શાહુકારી વેચી, પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું, જૈનત્વ પર કૂચડે ફેરલૂખા રે ટલે પેટ ભરાય કે નહિ? અની. તિથી ઘીમાં ઝબોળેલી રોટલી સારી એમ તમને કઈ બુદ્ધિના મેગે લાગ્યા કરે છે? હિંસા અને મૃષાના સેવનથી મળેલી મે જમજામાં મજા છે, એમ માના છે? કેટલાક કહે છે “આ જમાનો અહિં. સાને નથી, સત્યને નથી, અમે પાપબાપ નહિ ગણીએ. અહીં પાપ, તહીં પાપ, પાપ પાપ કરી નિર્બળ બનાવ્યો.” વાહ બુદ્ધિમત્તા ! પણ જ્ઞાની જેને પાપ કહે તે તમને ન જચે અને એથી ગુસ્સે આવે તે આત્માને ઉદ્ધાર કેમ થાય ? સાચો ઉદય કયી રીતે થાય? સુખ કયી ઝાડીમાંથી મળે? ભાગ્યવાન ! માગ સીધો શોધ, આત્મહિતનાં સાધનો ઉચ્ચ કેટિનાં નાહ , પાપવાસનાઓ નહિ ઘટાડે, વિષય કષાયો નહિ ઓછી કરે, હૈયુ પપકારથી તરબળ નહિ બનાવે, અને અન્યાય-અનીતિથી પાછા નહિ હઠે તો માથું ફેડીને મરી જવા છતાં સુખ તમારી સાથે નહીં જુએ કદાચ કોઈ પૂર્વનું પુણ્યદયે સુખ મળશે તે એ પાપનુબંધી પુણ્યના પ્રતાપે મળેલા સુખથી પરિણામે ભવિષ્યમાં દુઃખની સગડીમાં સળગ્યા કરશે. મરચું-મીઠું ખરીદવાની અને ઝવેરાત ખરીદવાની બુદ્ધિમાં ભેદ ખરે કે? ધર્મ ખરીદવામાં બુદ્ધિની જરૂર ખરી કે નહિ? મેતી અને પન્નાની પરીક્ષા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ માટે કેટલે અભ્યાસ કર્યો અને ધર્મની પરીક્ષા માટે કેટલે અભ્યાસ કર્યો? “જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને મોક્ષ, આ તને જાણવા કેટલું કર્યું? નિશાળે જ્યારે શીખવા જાઓ ત્યારે માસ્તર કહે એકડો આમ ઘૂંટાય ત્યારે તમે ના કહે? તમારે ફાવે તેમ ઘૂંટ અગર એને બગડે કહે? નહિ જ. એમ કહે તે થપ્પડ મારે. રેટલા માટેની છેડીઘણી વિદ્યા માટે આટલી બધી નિયમિતતા અને આજ્ઞાંકિતપણું? ત્યાં તમારી મરજી મુજબ વર્તે તે તમને રજા આપે, દંડ કરે, ડીસમીસ કરે અને એ શેરે મારે કે બીજી નિશાળે ક્યાંય પણ દાખલ પણ ન કરે. અને એ મુજબ વર્તન વાથી આજે બન્યા કેવા? માસ્તરને પણ ભણાવે તેવા. અહીં આગમન વાતેમાં આંખ કાઢી પૂછે, “બસ, આને ઉત્તર આપે.” ગુરુ કહે કે ભાગ્યશાળી ! ધીમા પડે, જરા ઠંડા પડે. લે, આ વાંચી જાવ.” પણ તે કહે કે “ના એ બધું કાંઈ નહિ. અમે મહાવિચક્ષણ છીએ.” વકીલાત આદિના અભ્યાસને બળે કરેલા તકે ક્યાં સુધી ? વસ્તુને સાચા સ્વરૂપે સમજવાની વૃત્તિ વિના કરેલા તરંગી તકે તે તર્યો છે. સ્વતંત્રવાદના જમાનામાં વિહરતા બુદ્ધિના નિધાને કેમ વિચારતા નથી કે અમે ક્યાં સ્વતંત્ર છીએ? ઘરમાં, કુટુંબમાં, બજા૨માં, રાજ્યમાં, શેઠને ત્યાં – કઈ પણ સ્થળે તમે સ્વતંત્ર છે? નહિ જો તમને ઈચ્છા શેની થાય છે? સલામ લેવાની કે ભરવાની ? બેસવાની કે ત્યાં બેસનાર પાસે ઊભા રહેવાની? છતાં કરવું શું પડે છે? તમારી આ સ્વતંત્રતા ચાલે ક્યાં ? માત્ર આગમ પાસે. આગમ એ હમ્બક ? અમે એને નહીં માનવાના – મરજીમાં આવે એટલું માનીએ, બાકીનું ફેંકી દઈએ.” આવું બધું અહીં જ બોલવાના એમ ને? તમારે મન દેવ, ગુરુ અને ધર્મ એ બધા બિચારા, એમને ? રંગ છે બહાદુરે તમને ! તમે બધા દેવ, ગુરુ, ધર્મને માટે અરજી આવે તેમ - ફાવે - તેમ બોલે, લ, વ, તેની ચિંતા જ નહિ, એમ? આહા ! આ કેટલી તમારી ભયંકર દશા છે ! તમે દેવ, ગુરુ અને શાસનું જેટલું Page #66 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યને વિવેક ' [ ૪૭ અપમાન કરે છે તેટલું અપમાન કેઈ સત્તાધીશનું કરે તે તમને ભારે પડી જાય શાસ્ત્રને ખોટું કહો છો, પણ જરા કઈ વેપારીના ચોપડાને બેટે કહી જુઓ – ખબર પડે. જે તારક છે એવા દેવ, ગુરુને શાસ્ત્ર સામે ચેડાં કાઢવાં, જરાયે વાણી પર અંકુશ નહિ રાખો, શાસ્ત્ર કહે છે કે – આવું માનવજીવન એ માનવરૂપે પશુ જીવનથી પણ વધુ ભયંકર છે. જ્યાં સુધી વિષયવિલાસની લાલસાએ તેડશે નહિ, આત્મામાં ભરાઈ રહેલી બેટી માન્યતાઓને નાશ કરશો નહિ, અર્થકામમાં જ રાચી–માચી રહેશે ને તે માટે અન્યાય, અનીતિ, પ્રપંચ, પાપ, હિંસા, આ બધુ કરતાં કંપશે નહિ, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના ધર્મને માટે તમે નાલાયક છે. દુઃખ લાગે તે ભલે લાગે. આ બધું તમારામાં ન હોય તે હું રાજી થાઉં, પણ હું જોઈ રહ્યો છું કે તમને પાપને ભય નથી. તમારાથી પાપને ત્યાગ ન બને તે તમે પાપના તજનારને માત્ર હાથ જોડો પણ પાપને સારું ન માને. સાધમ ભક્તિ શીખ : સભામાંથી “આજના સાધુઓને શ્રાવકોની ચિંતા નથી.” આમ કહેવું ખરે જ અજ્ઞાનતા છે. શ્રાવકોના શ્રાવકપણાની ચિંતા સાધુઓને ન હોય એ વાત જ અશક્ય છે. શ્રાવકો એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારા, વ્રતધારી, દાન, શીલ, તપ અને ભાવના આરાધનારા, યાવત્ પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞામાં વર્તનારા હેય. તે વધે એમાં અમે નારાજ? ધર્મને જ સર્વસ્વ સમજનારા શ્રાવકો બધા ખલાસ થઈ જાય ને નવા ન થાય તે ઠીક, એ અમારી ઈચ્છા? મુંબઈમાં કે અન્યત્ર એક ધર્મને જ ઉપાદેય માનનારા શ્રાવક વધે તે અમને વધે? અમે એવા શ્રાવકોને ઘટાડનારા અને તમે બધા ખાઈને પેટ ઉપર હાથ ફેરવનારા તે એવા શ્રાવકોને વધારનારા એમ? ખાવા-પીવામાંથી, રંગરાગમાંથી અને અનીતિ આદિમાંથી ઊંચા આવે નહિ, એવા તમે, શ્રાવકોને વધારનારા સાચે જ પ્રભુમાર્ગને ઉપાસક એવા સુશ્રાવકોને તમે વધારવા જે ઈચ્છતા હો તે હું તમને પૂછું છું કે તમે પિતાની પાસે જ બેસાડી દરરોજ એક સાધમીને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ પણ પૂરી ભક્તિથી જમાડવાનું કદી લક્ષમાં લીધું છે ? નહિ જ, કારણ કે આવું તમારા લક્ષ્યમાં આવતું જ નથી. તમે તમારા મોજશેખ તરફ નજર કરો. બૂટ, મેજા, મેંમાં પાનના ડૂચા, સિગારેટના ધુમાડા, નાટક, સિનેમા, આ બધામાંથી ઉંચા આવે ત્યારે સાધમી યાદ આવેને? પૂર્વના શ્રીમંતે જ્યારે શ્રી જિનેશ્વરદેવના દર્શન માટે મંદિરે જવા નીકળતા, તે સમયે સંખ્યાબંધ યાચકો પ્રેમભર્યા હદયથી બિરદાવલી બેલતા બોલતા તે પુણ્યાત્માઓની રાહ જોતા અને તે પુણ્યાત્માઓથી તે સંતોષાતા. આ કારવાઈથી ધર્મની ખૂબ અનુમોદના થતી. મંદિરથી પાછા આવે ત્યારે પણ ધર્મની પ્રશંસા જ થાય. આજ તે શ્રીમંતેની મેટરની આગળ ભે–ભે અને પાછળની ગંધ તે એવી નીકળે કે જે તે વારંવાર ફેફસામાં જાય છે તેનાથી ધીમે ધીમે ક્ષય થાય. એ મેટરની ઝડપ એટલી બધી કે અકસ્માતની, કોઈને પીલાવાની-કચરાવાની પરવા નહિ. ધનાદના મદની પાછળ હૈયા વગરના બનેલાઓને ભાન નથી કે આયુષ્ય ક્ષણભંગુર છે. પાપ વનિથી જ ભરેલા કાનને અંત વખતે નવકાર પણ અસર નહિ કરે માટે જીવનની છેલ્લી ઘડી આવે તે પહેલાં સમજે. અર્થકામમાં જોડનારે તમારા ઉપકારી નથી. બીમારને પથ્થ ભાવે છે, તેમ સંસારના રેગથી પીડાતા આત્માઓને અર્થકામ મજાના લાગે છે. હું કહું છું કે ભલે મારી વાત તમને કડવી લાગે, પણ જો હું સાચે ચિકિ. ત્સક હેઉં ને તમારી નાડી મારા હાથમાં આવી હોય, તે તમારા રેગ દૂર કરવાને મારે તમને કડવામાં કડવા ઉકાળા, તમને ન ગમે તે પણ, પાવા જોઈએ. પછી એ પીતાં ભલે તમારા માથાના વાળ પણ ઉખડી જાય તેની પરવા નહિ. હું એ ઉખેડવા માગું છું. જેમ મા પિતાના પુત્રને પરાણે, મેટું ખેલી, વેલણ ઘાલી, છાતી ઉપર પગ મૂકી ઔષધ પાય, તેમ હું પણ, તમને કડવા ઉકાળા પાઈશ. અર્થ કામને કહેનારા મીઠા લાગશે, પણ એમાં લપટાયેલાનું ભવિષ્ય એકાંતે દુખમય છે. મારી ઈચ્છા તમારું ભવિષ્ય સુધારવાની છે. પશ્ય પાળવાનું કહેનાર વૈદ્ય ગુનેગાર નથી જ. આ જિંદગીમાં ધર્મને Page #68 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યને વિવેક [ ૪૯ એવી રીતે આરાધા, ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાનુસાર એવી રીતિએ વાં કે ભવિષ્યમાં તમારા આત્મા અનંત સુખને પામે. આ સમયે જ્ઞાનીઓએ કહેલા ધર્માંના રહસ્યને સમજી રાજ એક સાધી ને જમાડયા સિવાય જમું નહિ, એવી પ્રતિજ્ઞા તમે બધા કરેા તે એક પણ સાધમી દુઃખી રહે ખરા ? સભામાંથી પ્રશ્ન ઃ એવા વિચાર શાના ચેગે આવે ? - જવાબ : એ વિચાર પુણ્યાનુબન્ધી પુણ્યદયે પણ આવે, ગુરુના સસથી – ઉપદેશથી પણ આવે અને લઘુકમી પણાથી પણ આવે એમ અનેક રીતિએ આવે; પણ લાવવાની ઇચ્છા જોઈએ. શ્રી નયસાર લઘુકમી હતા, માટે તેઓને ભયંકર અટવીમાં ભૂખની અવસ્થામાં પણ અતિથિને ઈને જમવાના સદ્વિચાર આણ્યે. ચૈાગ્ય આત્માને શાસ્ત્રાનુસારી સદ્ગુરુએના ઉપદેશથી પણ એ ભાવના આવે, પણ એ ભાવનાના અમલ માટે કૃપણુતાને છોડવી પડશે. હીરા, પન્ના, થેલી, ઘર, બજાર, પિરવાર, આ બધાની લીનતામાં તમને સાધમી સાંભરે ત્યાંથી ? યાદ રાખેા, સાધમી દયાપાત્ર નથી પણ પૂજ્ય છે. એને ગરીબડા ન માતા, એનું અપમાન ન કરો, અને હાથ જોડા, એનાં ચરણા ધાઈ પાણી પીઓ. એને દીનહીન માની એની આશાતના કરશેા નહિ એને ભેટ, છાતી સાથે લગાવા અને કહેા કે, ભાઈ! તારા સુખે અમે સુખી અને તારા દુઃખે અમે દુઃખી, અનેક પ્રકારના માજશેખમાં થતા લક્ષ્મીયને સંકોચી સાધમીની ભક્તિ કરે, પણ ઉપેક્ષા ન કરો. સાધી ની ઉપેક્ષા એ ભગવાન શ્રી મહાવીરદેવની ઉપેક્ષા છે. સાધસીને તિરસ્કાર એ એક રીતે ભગવાન શ્રી મહાવીરદેવતા તિરસ્કાર છે, અને સાધીની સેવાના ત્યાગ એ એક રીતે ભગવાન શ્રી મહાવીરદેવની સેવાને ત્યાગ છે. તમારા સાધી બન્ધુને તમે હૈયાને હાર બનાવા. તમારો તારક મનાવા, સાધમીતે તમારે કહે. વાનું કે તું અને હું સાચા ભાઈ! તારા ને મારા પિતા એક ભગવાન શ્રી મહાવીરદેવ ! આપણા બન્નેનું સાધ્ય એક મુક્તિ અને તેની સાધના જી. સા. ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] જીવન સાફલ્ય દર્શન માટે ભગવાન શ્રી મહાવીરદેવે પ્રકાશેલા મોક્ષમાર્ગને આપણે બંનેએ સાથે રહી ઉપાસવાનો અને પ્રચારવાને. શ્રી જિનપૂજા, સામાયિકાદિ અનુષ્ઠાને આપણે અહર્નિશ સાથે કરવાનાંઆ વગર બીજુ કશું જ કહેશો નહિ. બીજે બદલે કે સેવા માગશો નહિ. તારક ક્ષેત્રો : સાતે ક્ષેત્ર તારક છે : ૧, શ્રી જિનમૂર્તિ, ૨. શ્રી જિનમંદિર, ૩. શ્રી જિનાગમ, આ ત્રણેને માને, સંવે, પૂજે, આરાધે તે ૪. સાધુ, ૫. સાધ્વી, ૬, શ્રાવક અને ૭. શ્રાવિકા પ્રથમના ત્રણને ન માને, ન સેવે, ન પૂજે, ન આરાધે, તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, ન શ્રાવિકા. શ્રી જિનવિજયજી મહારાજ કહે છે કે અત્યારે જિન નથી, કેવળી નથી, અને એ જ કારણે પંચમકાળ એ ફણધર સમાન છે, પણ એ પંચમકાળરૂપ ફણીધરનું ઝેર નિવારવા માટે મણિસમાન, ફક્ત શ્રી જિનાગમ અને શ્રી જિનબિંબ છે. શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનગમની મહત્તાને સમજનાર સાધુ, સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાના સમુદાયે પોતાના સાધુ-સાધ્વી તરીકેના જીવનને અને શ્રાવકશ્રાવિકા તરીકેના જીવનને અખંડિતપણે જીવવા માટે એ ત્રણે સર્વોત્તમ પુણ્યક્ષેત્રોને કચી રીતિએ સેવ્યાં છે એ જાણે છે ? એ આરાધ્ય ન હેત તો તમે અને અમે આ રીતના ત્યાંથી હેત ? એ ત્રણના આધારે જ બાકીના ચાય છે. તમારે સાચો સાધમી શ્રાવક પણ તે જ છે કે જે ઉપરનાં ત્રણે પુણ્યક્ષેત્રની પ્રભુ-આજ્ઞા મુજબ સેવા કરતે હેય સેવા ન બની શકતી હોય તે પણ તે સેવાની ભાવનાને તે અખંડિતપણે સેવતો જ હોય. એજ કારણે એ પણ તમારું તારક ક્ષેત્ર છે. એથી જ તમારે કઈ પણ જાતના બદલાની આશા વિના, સાધમીને પિતાને પૂજ્ય માની, તેની પ્રેમપૂર્વક ભક્તિ કરવાની છે. કહેવાતા અધમની સામે મજબૂત બને : - તમારે કઈ સાથે સાથી, સાચો મિત્ર અગર સાચે સ્નેહી હોય તે તે સાધમી છે. આજે તે તમારો જીગરજાન દોસ્ત કે મિત્ર એ કોણ? નાટક સિનેમા સાથે જુએ તે, ચાહ સાથે પીએ તે અને Page #70 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અસત્યને વિવેક પ૧ | સિગારેટના ધુમાડા સાથે કાઢે છે. જ્યાં ભક્ષ્યાભઢ્યને વિવેક નથી અને જ્યાં કશે જ નિયમ નથી એવી હોટલમાં તમને ખાણું પીણું ગમે છે કેમ? ચાર મિત્રો હટલમાં ચાહપણું પીતા હેય ને પાંચમે આવી એમ કહે કે, અહીં શું બેઠા છે, ચાલે જરા ઉપાશ્રયે. ત્યારે પેલા ચાર કહેશે કે, ત્યાં કાંઈ નથી. એ વખતે પેલે પાંચમે જે મજબૂત હેય તે કહે કે, આપણા કુળને, જાતિને, ધર્મના નિયમોને અગ્ય એવા ચાહપણું આદિ આ સ્થલે, આ સમયે, રાત્રે, લેતાં તમને શરમ નથી આવતી? તમારે ફાવે તેમ કરે, હું તે નહિ લઉં; તે જરૂર પેલા ચારના હૃદયમાં પણ ભાંજગડ ચાલશે. પણ આ તે પાંચમેયે પિલ. પેલા ચારને સમજાવી ન શકે, ઉપાશ્રયે લાવી ન શકે, પણ પિતે પિતાનું ટકાવે તે એ ઠીક, પણ એ તે વિચારે કે, હું ના કહીશ તે મને ભગતડે કહેશે, હું અતડે પડીશ, એટલે એ પણ એમાં ભળે. બાકી ખાતરીથી કહું છું કે એ પિલે ન હોય તે જરૂર પિલા ચારને એની પાછળ ઘસડાવું પડે અને કદાચ ઘસડાય નહિ તે પણ જે એક અસર થવી શકાય છે તે તે થાય જ. એવી જ રીતે બજારમાં ડા ધમીઓ મજબૂત હેય તે પણ અનેકને આકર્ષી શકે. પચીસ માણસના ઘરમાં એક ધમી હેય તે બધાને ઠેકાણે લાવી શકે. અંધમી ના ઘોંઘાટથી ધમીએ કદી પણ ગભરાવું નહિ. અધમી ની સામે મજબૂત અને વિરોધી સામે સ્થિર બનશે તે જરૂર તમે શેલેશો. પથરાના ઢગલામાં એક પણ હીરે ઝળકે છે. શ્રીમંતની તથા કંગાલની તમામની આંખો ત્યાં ખેંચાય છે. જેમ પથરા ભેગે પહેલે હીરે પણ પોતાની જાતને પ્રકાશિત રાખી શકે છે, તેમ અધમી સાથે રહેવાને પ્રસંગ આવે અને પિતાની જાતને જેવી ને તેવી રાખી શકે તે તમે સાચા જૈન. તેવામાં ભળી જાઓ એટલુ જ નહિ પણ પિતાની જાતને, સાથે સાથે પોતાના ગુરુઓને અને આગને નિંદવાના કામમાં સહાયક બની જાઓ તે બાહોશ નહિ પણ બેહોશ, ડાહ્યા નહિ પણ દીવાના જ ગણાઓ, એ તદ્દન શંકા વિનાની વાત છે. આ વાત ધ્યાનમાં લઈ શાણું બને અને જીવનને સફળ કરવા માટે સજજ થાઓ એ જ એક અભિલાષા Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક બને. વર્તન કરવા માટેના ઉપર શ્રદ્ધા થાય તેટલું ઉપગ પિતાનું શું અને પારકું શું તેને વિવેક કરે ? અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિ ફરમાવે છે કે મનુષ્યભવની પ્રાપ્તિ સફળ કરવી હોય તે શાસ્ત્રનું શ્રવણ કરી, તેના ઉપર શ્રદ્ધાળુ બની, એ શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવા માટે જેટલું વીર્ય પોતાનામાં હોય તેટલું ઉપગમાં લેવું એ જરૂરી છે. એ ત્રણ વસ્તુઓનું સેવન નહિ થાય તે મળેલી ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ નિષ્ફળ થશે, અને પરિણામે પસ્તાવું પડશે. માટે પસ્તાવાને સમય ન આવે એની સાવ ચેતી અત્યારથી લેવામાં આવે એ જરૂરી છે. જીવનના અંતિમ સમયે બધા વિચારે સફળ નહિ થઈ શકે. પણ આ બધું ક્યારે ? મનુષ્યભવની કિંમત સમજાય ત્યારે! જ્ઞાની પુરુષે જેની પ્રસંશા કરે તેમાં કાંઈ ગુહ્ય કારણ હોય જ. મનુષ્યજીવન પામ્યા વિના હજી સુધી કઈ પણ આત્મા મુક્તિના અનંત સુખને ભાગીદાર થયો નથી, થતો નથી અને થવાને પણ નથી. જે મનુષ્યપણુથી મુક્તિનું અનંત સુખ મેળવી શકાય તે મનુષ્યપણું પામીને મેળવવા જેવું ન મેળવીએ અને ઉલટે રસ્તે પ્રયાણ કરીએ તે પામ્યા પછી કરવાનું ન કરીએ તે? તમને એમ લાગે છે કે શાસ્ત્ર કહે છે તે કર્યા વિના માનવજીવન સફળ થાય? તમે જે કરી રહ્યા છે તેનાથી સફળ થશે એમ પણ માને છે ? જ્યારે તમને આ બધી વાતને બરાબર નિરધાર થઈ જશે, ત્યાર પછી આ બધી વસ્તુઓ તમને રુચશે. પછી બહુ કહેવાની જરૂર નહિ રહે. કહેવત છે કે “શાણાને શિખામણ સાનમાં સાનમાં ઈશારામાં કોણ સમજે? શાણું. માટે પહેલાં શાણુ બને, વિચારક બને અને Page #72 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક બને વસ્તુના પરીક્ષક બને. પછી આ બધી મહેનત લેખે લાગશે. શા મનુષ્ય જીવનની સફળતા બીજામાં બતાવે અને તમે બીજામાં માને ત્યાં શું થાય? “સંસારની સઘળી વસ્તુઓ મળવા છતાં માનવજીવનની સફળતા નથી,” એમ તમારું હૃદય સાક્ષી પૂરે છે? ન પૂરતું હોય તે સમજે કે “ધર્મ અને દુનિયા” એ બે પ્રતિપક્ષી વસ્તુઓ છે. એ બેને મેળ નથી કારણ કે એક આત્માને લાભદાયી છે અને બીજી નથી. જ્યાં સુધી આત્મા આત્મસ્વરૂપને અને બાહ્ય ન પિછાને ત્યાં સુધી પિતાની વસ્તુનું રક્ષણ કરી શકશે નહિ. એ નથી પિછાનતા માટે જ હજી સુધી તમે અને અમે એક ધ્યેયવાળા બની શક્તા નથી. જેને અમે પિતાનું માનીએ છીએ તેને તમારે પણ પિતાનું માનવું જોઈએ. જેને અમે પારકું માનીએ છીએ તેને તમારે પણું પારકું માનવું જોઈએ. આ રીતે સ્વ અને પરને વિભાગ કર્યા વિના, પિતાની વરતુ પોતાની તરીકે ઓળખ્યા વિના, જે વસ્તુ જ્ઞાનીઓ કહે છે, તેના તરફ આમા નિશ્ચલ દષ્ટિવાળો બનવાને જ નથી. આચાર્યાદિનું કર્તવ્ય શું ? સભામાંથી એક ભાઈએ પૂછ્યું કે “આચાર્યો સમાજવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થા સુધારવા પ્રયત્ન કેમ કરતા નથી?” સવાલ : સમાજવ્યવસ્થા એટલે શું ? સભામાંથી જવાબ : “દુનિયાને વ્યવહાર, ખાવાપીવાને, ઘર બાંધવાને, સંસાર ચલાવવાને વિગેરે.” સવાલ : હું એમ પૂછું છું કે “આચાર્યો એની ચિંતા ન રાખે તે એ વ્યવહાર ચાલે કે તૂટી જાય?” જવાબ : “આચાર્યો દુનિયાના વ્યવહારની ચિંતા ન રાખે તે તે ચાલે તે ખરે પણ નબળી રીતે ચાલે.” સવાલ : “તેનું કારણ?” જવાબ : “લેકોને દાનાદિક વ્યવહારની સમજણ નથી માટે.’ સવાલ : “દાનને દુનિયાને વ્યવહાર કહેવો કે ધર્મને ?” જવાબ : “ધર્મનો.” Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] જીવન સાફલ્ય દર્શન- - બસ તમારા જ ઉત્તરથી એ વાત સ્પષ્ટ થાય છે કે “દુનિયાને વ્યવહાર તે લોકો પોતાની મેળે જ ચલાવે છે અને દાન વગેરે માટે ઉપદેશની જરૂર છે. સમાજવ્યવસ્થા કરવી એટલે દાનાદિ કરાવવા તે, નહિ કે વ્યાપારાદિમાં સમાજને જે તે પૈસા કમાવા, ઘર બંધાવવાં વગેરે ચાલે જ જાય છે, પણ તેમાં અનીતિ વગેરેનું જે સેવન થાય છે તેમાંથી બચી જાય તે સારું” એ ઈચ્છાથી સમાજવ્યવસ્થામાં મહાપુરુષને હાથ હોય તે એટલે જ કે દુનિયાના વ્યવહારમાં લોકોને અનીતિ, લભ વગેરેમાંથી પાછા હઠાવવા અને એ ઈચ્છા પણ તે જ સફળ થાય કે લક્ષ્મી આદિની અસારતા, તેની અનિત્યતા આદિને સમજાવવામાં આવે. એ જ કારણે પ્રાયઃ હરેક ઉપદેશની શરૂઆતમાં જ્ઞાની પુરુષોએ સંસારની અસારતા જોરશોરથી સમજાવી છે અને જે સમ્યગદષ્ટિ હોય તે સંસારમાં ન રમે એમ ખુલ્લી રીતે ફરમાવ્યું છે. આ દુનિયા અનાદિકાળથી અર્થકામમાં રાચેલી છે. તે મેળવવા એટલે બધે પ્રયત્ન કરે છે કે આત્માનું ભાન ભૂલી ન કરવાનું કરે છે. આ મહાપુરુષોએ વિચાર્યું કે બને તેમ હોય તે, એગ્ય હોય તેને તેમાંથી ખસેડવા, કારણ કે એમાં જ તેઓનું શ્રેય છે; પણ જે લોકો ને ખસી શકે તેવા હોય તે પણ અનીતિ આદિથી બચી જાય તે પણ સારું, કે જેથી કોઈ પણ વખતે પ્રભુમાર્ગની પ્રાપ્તિ કરી શકે. એ જ એક એ ઉપકારી મહાપુરુષોની અભિલાષા. કહે હવે વર્ણાશ્રમવ્યવસ્થા એટલે શું? આ ભાઈ એમ કહે છે કે પહેલાં બધા જંગલી હતા, વાઘ વરૂ આદિને ભય હતું. તેથી કેટલાકે ઘર બાંધવાનું, ગંધવાનું, વગેરે જુદું જુદું કામ કર્યું, માટે તે અમારે ટકાવી રાખવું.” પૂછું છું કે આવી વાત તમે ક્યાંથી ઉપાડી લાવ્યા? ખેર, હવે તે વાઘ આદિને ભય નથીને?” આ પ્રશ્નના ઉત્તરમાં એ જ આશય પ્રગટ કરે છે કે હવે એ ભય નથી રહ્યો છતાં પણ એ બધું તમારે ટકાવી રાખવું જોઈએ. આથી આ વાતમાં કંઈ સાર જણાતું નથી. વળી પાછો સભામાંથી Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક બને ૫૫ ] એવી જતનો અવાજ થયો કે “વાઘ ગયા, વરૂ ગયા, પણ હવે મશીનગને આવી છે.” આમાં રાજદ્વારી પ્રક્ષની છાયા છે. આ વાતને એક બાજુ ઉપર રાખી એક ટૂંકી વાત સમજી લેવી જોઈએ. દુનિયાના વ્યવહારના હેતુ અને નિદાન બરાબર શોધો. મશીનગન કેમ આવી? જ્ઞાનીઓએ જે એક નિદાન શોધ્યું છે, તે માન્ય કરીએ તે બધું પતી જાય. ચિકિત્સક કેવલ બહારના વ્યાધિ ઉપર ધ્યાન નહિ આપતાં નિદાન તપાસે. કોટવાલ, જેલ, ફાંસીનાં લાકડાં, આ બધી ચીજો રાજ્યને ઉભી કરવી પડતી હોય તેનું નિદાન શું ? ઘરમાં તાળાંકુંચી, કંપાઉન્ડ, ભૈયા રાખવા પડે છે એ બધાનું કારણ શું ? જ્ઞાનીઓએ એ બરાબર તપાસ્યું અને જે માર્ગ બતાવે તે દુનિયા અંગીકાર કરે તે મશીનગનેની, પાંજરાની, પકડનારની અને રક્ષણ કરનારની જરૂર કદી નહિ પડે. મનુષ્ય જે મનુષ્ય બની જાય, મનુષ્યપણાને ભૂલી ન જાય, શું કરવું યોગ્ય છે તેને નિર્ણય કરી વર્તાવા માંડે તે બધી ખરાબીઓ નાબૂદ થઈ જાય. અર્થકામની લાલસાને છેડે. ન છૂટે તે તે ખોટી છે, તે શાંતિ આપનારી નથી, ચાલતું નથી તેથી જ તેને સ્વીકાર કરવો પડે છે, અને એ મારી પામતા છે, માટે કદાચ તે મેળવવા માટે પ્રયત્ન કરે પડે તે કરું, પણ તે પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુની પ્રાપ્તિ ન થાય તે હું ભૂખ્યા પેટે પડ્યો રહું, સાધનહીન દશા ભેગવું, પણ અનીતિ આદિને ઉપાસક તે ન જ બનું.” આ નિર્ણય જે મનુષ્યમાત્ર કરે તે ઊભી કરવામાં આવેલી બધી જેલ બંધ થઈ જાય અને ગોઠવવામાં આવતી મશીનગને સ્વયમેવ ઊઠી જાય. આવી ઉત્તમ વ્યવસ્થા મહાપુરુષોએ ઉપદેશી છે. તેઓ ન તે પડ્યા રાજદ્વારીમાં કે ન તે પડ્યા દુનિયાદારીમાં. જે જાતિની વ્યવસ્થા તેઓએ ઉપદેશી છે તે સિવાય બીજની જરૂર છે? નહિ જ, કારણ કે બધી જ ઉત્તમ વ્યવસ્થાનો સમાવેશ એમાં થઈ જાય છે અને એ વ્યવસ્થાને અમલ કરવાથી બધી જ ઉપાધિઓનાં મૂળિયાં જેમાં સમાઈ જાય છે તેને નાશ થઈ જાય છે. ઉપકારીઓએ દર્શાવેલી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] જીવન સાફલ્ય દર્શન-૧ વ્યવસ્થાને જીવનમાં અમલ કરવાથી વ્યવહારમાં પણ કેવું સુંદર પરિણામ આવે છે એ જોવા માટે એક દષ્ટાંત જોઈએ. શ્રી શાલિભદ્રજી અને રત્નકબળ ! શ્રી શ્રેણિક મહારાજા મગધ દેશના રાજા હતા. તેમની રાજધાનીરૂ૫ રાજગૃહીમાં શ્રી શાલિભદ્ર મોટા શ્રીમાન તરીકે વસતા હતા. એમની શ્રીમંતાઈ આગળ રાજાની ત્રાદ્ધિ પણ સામાન્ય ભાસતી. કારણ, શ્રી શાલિભદ્રને પિતાદેવ તુષ્ટમાન હતા. રાજ ૯૯ પેટી ઉતરતી હતી. ભજન, વસ્ત્રો અને અલંકારે દેવતાઈ આવતા હતા. મગધ દેશની અને તેમાં આવેલી રાજગૃહીની મહત્તા સાંભળી નેપાળ દેશના વેપારીઓ સવા લાખ સવા લાખ સેનૈયાની કિંમતની ૧૬ રત્નકંબળ લઈને રાજસભામાં વેચવા ગયા. ગમે તેવી ઠંડીમાં પણ રત્નકંબળ ઢાંકવામાં આવે તે પથ્થર જેવાં કરેલાં ઘી પણ પીગળી જાય, ગ્રીષ્મઋતુમાં તપેલાં ઘી ઉપર ઢાંકવામાં આવે તે ઠરીને પથ્થર જેવું થઈ જાય અને ચોમાસામાં ને શરદી કરે કે ન ગરમી કરે, આવી ગુણવાળી રત્નકંબળ મેલી થાય ત્યારે અગ્નિમાં નાખે તે શુદ્ધ થઈને બહાર આવે. આવી હતી તે રત્નકંબળ. રાજાએ કહ્યું, આવી રીતે ભેગમાં સવા લાખ સેનૈયા ખરચીએ તેના કરતાં પ્રજાના રક્ષણમાં ખરચીએ તે શું ખોટું ? વેપારીઓ સાંભળીને ખિન્ન થઈ ગયા અને બોલ્યા કે “જે માલ મગધ દેશના માલિક ન ખરીદે તે બીજુ કોણ ખરીદ કરે ? નાહકને મહેનત કરીને અહીં સુધી આવ્યા. શ્રી શાલિભદ્રની માતાએ આ વેપારીઓને ઉદાસપણે પિતાના ઘર આગળથી જતા જોયા. દાસીને બોલાવવા મોકલી. દાસીએ, “મારી શેઠાણ બોલાવે છે માટે તમે આવે,એમ કહ્યું, એના ઉત્તરમાં વેપારીઓએ કહ્યું કે “જે માલની ખરીદ રાજાએ ન કરી તે માલ તારી શેઠાણી કેવી રીતે ખરીદશે?” આની સાથે દાસીએ કહ્યું કે “મારાં શેઠાણી દર્શન કરવા જેવા છે. વેપારીઓ આવ્યા. શેઠાણીને જોઈ ખુશી થયાં. “શું લાવ્યા છે?” “રત્નકંબળ.” “કેટલી Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક બને ૫૭ ] છે?” “૧૬.” બસ! ૧૬ જ છે? મારે તે ૩૨ જોઈતી હતી. કારણ કે મારા શાલિભદ્રની સ્ત્રીઓ ૩૨ છે.” કિમતીમાં કિંમતી રત્નકંબળ માટે બત્રીસને યાદ કરનાર શાલિભદ્રની માતા પિતાને કેમ ભૂલી જાય છે? એમાં જ શ્રી જૈનશાસનને પામેલી માતાની મહત્તા છે. એ બત્રીશ, એ માતાને કેવી રીતે પૂજતી હશે? સામાની પાસે જે , તમારે ગુણ જોઈતા હોય તે પ્રથમ તમે ગુણવાન બને. જેના કુટુંબ ગૃહસ્થાવાસમાં પણ આ દશામાં હતાં, કારણ કે તેમને ત્યાં ત્યાગની છે. ઉછળતી હતી. હૃદયમાં તેવી ભેગની પિપાસા ન હતી એટલે વધૂઓ પ્રત્યે પણ દીકરીઓ જેટલે સદ્દભાવ રહેતું. આજે વહુ માટે ઘી, દૂધ તાળામાં હોય છે. વહુએ પણ કહે છે કે “સાસુજી? યાદ રાખજે, હાથમાં આવે એટલી વાર છે, નહિ ખવાય તે ઢળી નાંખીશું.” આજની સાસુ-વહુ એટલે કોઈ જૂદી જ વસ્તુ. આ તમારે આજને સંસાર. તમે જે સંસારના સુખનું વર્ણન કરે છે તે આ જ કે બીજાં ? તમે બહાદુર છે કે બંગલામાં રહી શકે છે. તમે એવું પુણ્ય કરીને આવ્યા છે કે સંસારમાં સડડ્યા સિવાય છૂટકો નથી. તમારે ગુસ્સે, સંસારને ત્યાગ કરવાનું કહે તેના ઉપર. તમારી શાંતિ મનની માનેલી અને મૂર્ખાઓએ કબૂલ રાખેલી. ખરે જ ! દુઃખની વાત છે. શ્રી શાલિભદ્રજીની માતાનું હૃદય કેટલું ઉદાર હશે? જૈન કુટુંબમાં રહેલાં માબાપ કેવો હોય ? આજે એ બુમરાણ થઈ રહી છે કે “દીકરાઓએ મા-બાપની આજ્ઞા માનવી જોઈએ,” એમ શાસ્ત્ર કહ્યું છે, પણ હું પૂછું છું કે “માબાપ કેવાં હોવાં જોઈએ” એ શાસ્ત્રમાં જોયું છે ? કહે ભાગ્યશાળી ! આજ્ઞા શા માટે માનવી? શ્રી જિનેશ્વરદેવે આજ્ઞા માનવાનું (લઘુએ વડીલની આજ્ઞામાં રહેવું) એ ફરમાન કર્યું એને હેતુ શો એ વિચાર્યું છે? જેમ તમે કહે છે કે બાળકોએ મા બાપની, નાનાઓએ મેટાની આજ્ઞા માનવી, તેમ શાસ્ત્રો પણ કહે છે, કારણ કે બાળકમાં પિતાનું હિતાહિત જેવાની તાકાત નથી માટે હિતાહિત જેવાની તાકાતવાળા વડીલની આજ્ઞા માનવી જોઈએ; પણ ઉપકારના બદલાની ખાતર ગમે તેવી અયોગ્ય આજ્ઞા પણ માનવી, એવું જ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] જીવન સાફલ્ય દર્શન-૧ કબૂલ રાખીએ તે તેા જુલમ જ થઈ જાય. કોઈ ઉપકારી ખાપ પેાતાના પુત્રને આજ્ઞા કરે કે ‘તું ચારી કર ’તા ‘ પુત્રે ચારી કરવી ? ’ આજ્ઞા સારી છે કે ખાટી એ જોવી કે નહિ ? સભામાંથી અવાજ થયા કે જરૂર જોવી. અયેાગ્ય આજ્ઞા તે · મનાય જ કેમ? 4 હવે કહેા કે મા-બાપ તે કે જે દીકરાને ખાટી આજ્ઞા કરે જ હિ. ચાલે આગળ. શ્રી શાલિભદ્રજીની માતા કહે છે કે સેાળના ૩૨ ટુકડા કરો ને પછી મને આપેા,' પેલા વેપારી વિચાર કરે છે કે ટુકડા તા કરીએ પણ ૧૬ની કિ ંમત કયાં ? જરા શ ંકિત થયા. શેઠાણી સમજી ગયાં, નાકરને ઝટ હુકમ કર્યાં. થેલીએ આગળ ધરી. ટુકડા થઈ ગયા. માતાએ પેાતાની ખત્રીસે પુત્રવધૂઓને એક એક ટુકડા અપણુ કર્યાં અને તેણીએ સ્નાન કરી કરી તે ટુકડા દ્વારા શરીરને સાફ કરી તે ટુકડા ખાળમાં ફેંકી દીધા. આ તરફ રાણીને ખખર મળ્યા કે મહારાજાએ એક પણ રત્નકખળ ખરીદ કરી નહિ. રાણીએ આગ્રહ કર્યો કે એક રત્નક ખળ તે રાજ્યના ભંડારમાં હાવી જોઈ એ. રાજાએ વેપારી પાસે માણસને મૂલ્ય આપી મેાકલ્યા. વેપારીઓએ મહુમાનપૂર્વક બધી હકીકત કહી. રાજા વિસ્મય પામ્યા અને વિચાર્યું કે કેવા શ્રીમત હશે ? સવા લાખ આપી એક રત્નક બલ શાલિભદ્રને ત્યાંથી મંગાવવા રાજાએ માણુસ મેકલ્યા. માતા બહુમાનપૂર્વક ઉત્તર આપે છે કે ‘ભાઈ, મહારાજાને એમ કહેજે કે રત્નક ખલ તે શુ? મધુ એ આપનુ જ છે. અમે પણ બધાં આપનાં છીએ. રત્નકખલ હાય તે પશુ કિ ંમત લઇ ને આપવાની ન હાય. પશુ લાચાર કે સેાળેના ટુકડા થઈ ગયા અને તે ખાળમાં ફેંકાઈ ગયા. જૂની ઘણી છે પણ સેવકાએ આઢેલી હેાવાથી સ્વામીને ન આપી શકાય.' રાજા અને પ્રજા એ ઉભયનુ માનસ જોયું ? શ્રી શ્રેણિક મહારાજાના કાને નાકરે ઉપરની વાત નાખી. રાજા વિચારે છે આ તે કેવા શ્રીમાન્ ! એની સાહ્યખી કેટલી હાવી જોઈએ ? જરૂર મારે એને એક વાર Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક બને ૫૮ ] જે જોઈએ. આ પ્રમાણે વિચારી રાજા પોતાના મંત્રીશ્વર શ્રી અભયકુમારને કહે છે કે “ખબર આપે કે શ્રી શાલિભદ્ર રાજસભામાં આવે.” માતા કહે છે કે “આજ્ઞા માથા ઉપર. પણ મારે શાલિભદ્ર સંસારના વ્યવહારથી અજ્ઞાત છે. મહારાજા પિતે જ મારા ઘરને પાવન કરે.” મહારાજા પણ તે વાત માન્ય રાખે છે. રાજાએ સમ્યગૂદષ્ટિ અને શાલિભદ્રની માતા પણ સમ્યગુદષ્ટિ. બન્નેની નીતિ રીતિ જોઈ? આ દશામાં પ્રજાને આર્તનાદ પણ નથી કરવા પડતા અને રાજાને મશીનગનની પણ જરૂર નથી પડતી. બન્નેના વિચારમાં અને ભાષામાં કેટલી સૌમ્યતા અને સુંદરતા ઝળકી રહી છે, એને ખૂબ વિચારે. આ બધા પ્રતાપ શ્રી જિનેશ્વરદેવના શાસનની રસિકતાનો છે. અર્થકામની લાલસા એ એક ભયંકર વસ્તુ છે. એ લાલસાના ક્ષેત્રે તે આજે એવા વક્તા નીકળ્યા છે કે એક વેણ બેલે ને સામાના કાળજામાં હેળી સળગે. સાંભળનાર પણ એવા છે કે સત્યને બંદૂકે મારે. વધતી જતી અર્થકામની લાલસાઓને પિષવાની ઈચ્છાને આધીન થઈ પાપને પણ નહિ જુઓ તે જે દુર્દશા થઈ રહી છે તેથી કંઈ ગુણી અધિક થશે; માટે ભાગ્યવાને ! દુનિયાના પદાર્થોની આસક્તિરૂપી અગ્નિ સળગી રહેલ છે તેને વૈરાગ્યરૂપ જળથી શાંત કરે. “નમે અરિહંતાણું ની નવકારવાળી કેમ ગણવી ? શા માટે ગણવી ? તે તે તમે બધા ભૂલી ગયા. માટે એક નવકારવાળા એવી જ ગણે કે “દુનિયાના પદાર્થોને મારે એક દિવસ છેડ્યા વિના છૂટકો નથી માટે હમણાં જ છૂટે તે સારુ આ પણ ભગવાનની આજ્ઞા જ છે એટલે એના સ્મરણથી તમારે આત્મા દિવસે દિવસે પવિત્ર બને. દીક્ષાથી તમે નકામા ભડકે છે. હું કહું છું કે તેને લીધા વિના તમારે નહિ પણ કોઈને ય છૂટકો નથી. તમારા તારકે લીધું તે તમારે લેવું જ પડશે. તેને હૃદયથી નમે. હૃદયને નમસ્કાર સંસારમાં પણ સુખરૂપ નીવડશે. વૈરાગ્યભાવવાળા આત્માને સંસાર પણ દુઃખરૂપ નીવડતું નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] જીવન સાફલ્ય દર્શન..૧ પાપને ડર રાખે : - જ્ઞાનીના કહેવા પ્રમાણે માર્ગાનુસારી પણાને પહેલે ગુણ ન્યાય સંપન્ન વિભવ છે. પૈસા વિના ચાલે, મમતા છૂટી જાય તે અહેભાગ્ય. મમતા ન છૂટે, આત્મા તેટલો શૂરવીર ન બને, તે પણ અનીતિ, અસત્ય, દેવાળિયાપણું, એ બધું મારે સ્વને પણ ખપે નહિ.” આ ભાવનાની ખીલવટ થાય તે મશીનગને નકામી બની જાય. મશીનગનેને જીવતી રાખનારા સંસાર રસિકો જ છે. કાળા આદમી ધોળામાં ખપવાનો દંભ કરે. ત્યાં ન જોઈતી ઉપાધિઓ ઉભી થાય એ સહજ છે. યાદ રાખજે કે અનીતિ આદિથી બધાયેલ કર્મો જંપીને નહિ બેસવા દે. પરભવને ભૂલવા જેવી નાસ્તિકતા ન બતાવે. તે નાસ્તિકતાએ સાધુ કહેવાતાઓને પણ ભાનભૂલા બનાવી દીધા. એને યોગે ઉભયનું નિકંદન નીકળી જવાનું. શ્રી મહાવીરદેવના-શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કેઈને પક્ષપાત નથી. વર્તન સીધું નહિ રાખ્યું, જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ન વર્યા, તે નરક નિદાદિના ખાડા તૈયાર છે. અમારે એશે અને તમારું તિલક તે વખતે કામ નહિ આવે. અમે કહીશું કે આગમે બહુ ભણ્યા હતા, તમે કહેશે કે અમારી સાહ્યબી બહુ હતી, તે ત્યાં નહિ ચાલે. તમારે ક્યાં જવું છે ? નરકમાં કે નિગોદમાં? એકેમાં નહિ, કારણ કે બેય ખેટાં છે. ત્યાં જવું નથી પણ કારવાઈ ત્યાં જવાની કરવી છે; એ કેમ ચાલશે? આ બધી મેજમજા ઉત્તમ ગતિમાં મેકલે એમ હોય તે જુદી વાત છે, પણ તેમ નથી. માટે “જેમાં સુખની આશા રાખીએ છીએ તે વસ્તુ કયી? ધર્મગુરુઓને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવા લાયક હોય તો તે કયી ?” આવું આવું ખૂબ વિચારે. હજુ પણ કહું છું કે તમારી પરલેકની ચિંતા તેમને કરવા દે. આ લેકમાં મૂંઝાયા, લીન થઈ ગયા, દુનિયાના પદાર્થોમાં ચૂંટી ગયા તે પરલેક બગડે સમજો. વાસુદેવે ક્યાં ગયા ? નરકે. રાજાઓ નરકે કોના અભાવે જાય? ધર્મના. તમારે સ્વર્ગમાં કોના સદૂભાવે જવું છે? કહે કે ધર્મના. જે એમ કહેતા હો તે નિશ્ચિત કરે કે ધર્મને શરણ વિના છૂટકો નથી અને શુદ્ધ ધ્યેયથી યથાશક્તિ એ ધર્મના ઉપાસક બને. એમ થશે તો જ શ્રેય થશે. અસ્તુ........ Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક કોણ બની શકે? ધમ કેણ કરી શકે ? શુભના ઉદયવાળે કે અશુભના ? અનંતઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ, એકાન્ત ઉપકારની દષ્ટિએ મનુષ્યજીવન કેમ સફળ થાય તેને માટે માર્ગ નિદેશ કરતાં ફરમાવી ગયા છે કે ગમે તેવા સંયોગોમાંથી પણ સમય મેળવી, શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનું કલ્યાણદષ્ટિએ સાંભળે, એ સાંભળીને, એ કહેનાર વીતરાગ હઈ અનંતજ્ઞાની હતા એમ માની તેમને પૂરી શ્રદ્ધાએ માને અને માન્યા પછી તેમની આજ્ઞાનુસાર વર્તન માટે તમારામાં જેટલી શક્તિ હોય તેટલી બધી ખરચે, એથી પામવા ગ્ય વસ્તુ પમાશે, જે સુખની ઝંખના કર્યા કરે છે તે આવી મળશે, નહિ તે જેમ અનંત જન્મ ગયા તેમ આ જન્મ પણ નિષ્ફળ જશે એટલું જ નહિ, પણ ભારેમાં ભારે નુકસાન કરનાર નીવડશે. પાછળથી કરેલે પસ્તા કામ નહિ આવે. જે કાંઈ વિચાર કરવાનો હોય, જે કાંઈ કાર્ય કરવાનું હોય તે આયુષ્ય બાકી છે એટલામાં જ કરી લેવા જેવું છે. કર્મસત્તા આગળ કેઈનું ચાલ્યું નથી, ચાલતુ નથી અને ચાલવાનું યે નથી. કર્મના ઉદયની સામે થવા જેટલું આપણામાં કૌવત નહિ હોવાને કારણે નહિ જેવા સંગ આપણને મૂંઝવે છે. નહિ જેવા વાગરંગ આપણને ભાનભૂલા બનાવ્યા છે અને આપણી ધર્મની વાસના પાવી છે. નહિ જેવા કર્મના ઉદયની સામે જે આપણે ન ટકી શકીએ, એને ન જીરવી શકીએ તે ભયંકર ઉદય સામે શું થશે? માટે જે કર્મ બંધાયાં તે બંધાઈ ગયાં, હવે નવે બંધ અશુભ ન પડે, આત્મા અગ્ય સ્થિતિમાં ન મૂકાય એની કાળજી કરે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દર ] જીવન સાફલ્ય દર્શન-૧ અશુભ કર્મબંધ સંસારના અશુભ સંયોગો ઉભા કરે, શુભ કર્મબંધ સંસારના શુભ સંયેગે ઊ મા કરે, એ બેયને આપણે આધીન ન થઈએ તો જ ધર્મ થઈ શકે. શુભેદયવાળ કહે કે આ સાહ્યબીની વ્યવસ્થામાંથી ટાઈમ મળતું નથી અને અશુભેદયવાળ કહે કે મારાથી બનતું નથી, હું મારે ખાડો પૂરવામાંથી ઊંચે આવતું નથી. તે હવે ધર્મ કરવાનો કોને માટે? શુભેદયમાં લીનતા કેળવી પાપ કર્યા કરો અને અશુદયમાં મુંઝાઈ મનગમતું મેળવવા માટે પાપ કર્યા કરે, ત્યારે તમારે માટે બચવાની બારી કયી? તમે કયા ઉદયમાં ધર્મ કરી શકો ? ધર્મ કોણ કરી શકે ? શ્રી જિનેશ્વરદેવને ઘમ કેણ સેવી શકે ? ધમની રુચિવાળે અને દુનિયાની દષ્ટિએ આવતા શુભ-અશુભ ઉદયની જેને પરવા ન હોય તે, ધર્મ કરનાર તે બેય ઉદયમાં કરે છે એની ને નહિ, પણ એ ગ્ય આત્માઓ જે ધર્મ કરે છે તે એ ઉદયને આભારી નથી પણ કોક બીજાને જ આભારી છે. “શુભના ઉદયવાળા જેઓ કહે છે કે અમને કુરસદ નથી. ચાર ચાર પેઢી ચાલે છે, અમને ધર્મ કરવાને ટાઈમ નથી અને અશુભેદયવાળા જેઓ કહે છે કે મન તે થાય પણ પેટમાં નાખવા જેટલું મળે ત્યારેને?? તેઓ તે બેય બેયના ધ્યાનમાં લીન છે. દુનિયામાં બેય ઉદય, સારા અને નરસા સંગે ચાલુ રાખે છે. હવે “ધર્મ કરે કોણ” એ કહો. ધર્મ આરાધક કો આત્મા બને? કહેવું જ પડશે કે સાંસારિક શુભાશુભ સંયેગોને પિતાથી પર માને અને બંનેથી પોતાને અલગ સમજે તે. પૂર્વ-સમયની વાત : સાડાબાર દેકડાને માલિક શ્રેષ્ઠિ ત્રિકાલ જિનપૂજા અને અનુપમ સામાયિક કરતો અને ત્રણ ખંડના માલિક પણ ત્રિકાલ પૂજા કરતા. પૂર્વ પુરુષને બેય ઉદય ભોગવતાં આવડતા હતા. શ્રી શ્રેણિક મહારાજા મગધ દેશના માલિક થયા પહેલાં રાજગૃહીમાં ફરતા ફરતા, એક ઉદ્યાન પાસે આવ્યા. ત્યાં તેમણે અનાથી મુનિને જોયા. અનાથી મુનિ કેવા? ચઢતી જુવાની, રૂપ કામદેવ જેવું, દેખાવ મનેહર. એ Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક કોણ બની શકે? દસ ] જોઈ શ્રી શ્રેણિક મહારાજને દયા આવી. યાદ રાખો કે આ સમય સમ્યક્ત્વ પહેલાને છે. એમણે વિચાર્યું કે “આ ભેગની વયમાં ત્યાગ શે ? જરૂર એ બીચારાને ભેગની સામગ્રી નહિ મલી હોય.” રાજા વિચારે છે કે “હું એને ભેગસામગ્રી પૂરી પાડું, બંગલા, રમણી વગેરે સર્વ સાધને પૂરાં પાડું, એનો નાથ બની રાજા તરીકેનું શરણ આપું,” એમ વિચારી ઉદ્યાનમાં ગયા. વૃક્ષની છાયા નીચે શિલા ઉપર આત્મધ્યાનમાં મગ્ન મુનિ બેઠા હતા ત્યાં આવ્યા. એમણે કહ્યું “તમારે નાથ ન હોય તે હું નાથ થાઉં, ભેગ આપું, પણ આ વયમાં આ છડી ઘો.” આ સાંભળી મહાત્માએ મોઢું મલકાવ્યું. એ જોઈ શ્રી શ્રેણિક મહારાજા ચમક્યા. કારણ? સમ્યકત્વ ન હતું પણ યોગ્યતા હતી. રાજા વિચારે છે કે “હું અનાથને નાથ થવાની તૈયારી કરું છું છતાં આ હસે છે. જરૂર મારી કલ્પનામાં – પરીક્ષામાં ભૂલ છે. ક એ આદમી હોય કે મગધને માલિક માગવાનું કહે તેને બેપરવાઈથી હસે! જેને મારી બેપરવા છે તે મારાથી અંજાય ? એ ફીકું હસે છે, એમાં કાંઈ રહસ્ય છે.” વળી આગળ વિચારે છે કે “મારા જે આને નાથ બને છતાં એ લોભાય નહિ, ઊઠીને ઉભે ન થાય, મારા, પગ ન પકડે, મારે આભાર ન માને છે કે મહાત્મા ? જરૂર હું પરીક્ષામાં ભૂલ્ય.” આમ વિચારી મહાત્માને હાથ જોડ્યા. શ્રી શ્રેણિક મહારાજા ઘણુ ભેગી હતા, એ એમ વિચારે કે આ શું સમજે ? અને એમ માની ચાલ્યા જાય તે કંઈ વાંધો હતો? પણ એ સાચી વાત સમજયા. જે ભેગ આગળ મારાથી ટકાતું નથી, જે ભેગ મને મૂંઝવે છે, તે ભેગની જેને અસર નથી એ જરૂર મહાન આત્મા. હવે એ મહાત્મા કહે છે કે “રાજન ! તમે પહેલાં નાથવાળા બનો પછી નાથ થવા આવજો”. તરત શ્રી શ્રેણિક મહારાજા પિતાનું માથું ઝુકાવે છે પણ એમ નથી કહેતા કે મગધ દેશના માલિક એવા મને આમ કહેનાર કોણ? પુણ્યવાન આત્માને એ વિચાર જ આવે નહિ. આવું કોણ કહે? તે જ કે જે કોઈના તેજમાં ન જાય અને દુનિયા દારીની સાહ્યબીને કિંમત વગરની ગણે. સાધુ તમારી સાહ્યબી ન વખાણે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] જીવન સાફલ્ય દર્શન-૧ ' સાધુ તમને સાહ્યખીમાં ચાંટી જવાનું કહે કે તેમાંથી ઉખડી જવાનુ કહે ? સાચાના અમલ મેડા થાય એની પરવા નહિ પણ સાચાને સાચું માન્યા વિના છૂટકો નથી. એ માન્યા વિના રહી ગયા તે ભયંકર મૂર્ખાઈ કરી ગણાશે, સાચાને સ્વીકારતાં શીખા, એ સ્વીકાર્યા વિના શ્રેય નથી. શ્રી અનાથી મુનિ કહે છે કે · રાજન! મારા માથે પણ તારા જેવા માપ હતા, દેવાંગના જેવી સ્ત્રી હતી, કુટુંબકબીલાના પાર ન હતા, ઋદ્ધિસિદ્ધિના તાટા ન હતા.' આ સાંભળી મહારાજા શ્રી શ્રેણિક ચમકથા ! એમનુ માનસ પલટાય છે. અનાથી મુનિ કહે છે કે ‘રાજન્ ! હું એક વાર બીમાર પડ્યો, મને દાવર થયા, જેમ જેમ ઉપચાર થતા ગયા તેમ તેમ વ્યાધિ વધવા માંડી. વૈદ્યો, હકીમા મારી સેવામાં ચેાવીસે કલાક નાડી પકડી બેસી રહેતા. વખતાવખત દવાના પ્રયાગેા બદલાતા. આંખેા ફાડી બધા સામે જોઈ રહેતા હતા. વૈદ્યો અને હકીમા નિરાશ થયા. માતા, પિતા, સ્ત્રી, આઘે આઘે આંખમાંથી આંસુ સારતાં ઉભાં રહ્યાં. મેં ઘણીયે સહાય માગી, જોયુ કે આ એકેમાં મારું દુ:ખ દૂર કરવાની તાકાત નથી, ત્યારે મે નિષ્ણુય કર્યાં કે આજ સુધી હું જે માનતા હતા કે આ બધા મારા રક્ષક છે, પણ એ ભ્રમણા હતી. હવે તે આ વ્યાધિ શમે તે સાચા રક્ષકના શરણે જાઉં ને આ બધુ છે.ડુ. આમ વિચારતાં વ્યાધિ શમ્યા, તે પછી હે રાજન્ ! હું. ઊંચો અને મધું મૂકીને નાથને શરણે આવ્યો. નાથવાન્ બન્યા. અત્યાર સુધી અનાથ હતા એમ જગતને જણાવવા મેં અનાથી નામ રાખ્યુ છે. તારે પણ નાથવાન બનવું હાય તે એ નાથને શરણે જા. આ સાંભળીને રાજા મેલ્યા કે ‘ મહાત્મન્ ! ભૂલ્યા-ક્ષમાં કરા ! મેં બહુ આશાતના કરી. મેં તમારા ત્યાગ ન આળખ્યું. તમે તર્યા અને મને તારે. ’ પણ , ખાડામાં ગબડતા ખર્ચા : આજે તે સાચુ' સાંભળવાની પણ શક્તિ રહી નથી. સાચું હૃદયમાં સ્થાપવા તમે તૈયાર નથી. તમે રાખ્યુ છે તે છેડવા જેવું સાંભળતાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક કણ બની શકે? ૬૫ ] તમને ગ્લાનિ થાય છે. સારાની – સાચાની સામે તમારી બળતરા મટી છે. તમારાથી ખેટાને છેડવાનું ન બને તે ભલે, તમે તેને ન છેડી શકે, વિષયવાસના ઉપર કાપ મૂકવા માટે નબળા છે તે તે તમે જાણે, પણ “એ વિષયે કારમાં છે, એમાં વિષમતા છે, આત્માનું સત્યાનાશ કરવાની એમાં તાકાત છે,” એમ માની તેને મિત્ર માનવાને બદલે દુશ્મન માનતાં શીખે તે જ તમારે માટે તરવાની બારી છે. દુશ્મનને મિત્ર માન્યા તે હારવાના – સુખના અથી તમે દુખના ખાડામાં ગબડવાના. તમને ખબર નથી પડતી કે તમે ગબડી રહ્યા છે. એક ચિત્રકાર પિતાનું સારું ચિત્ર જેવામાં એટલે લીન છે કે જોતાં જોતાં પાછે પગલે હટતું જાય છે પણ ચિત્ર જોવામાં લીન થએલા તેને ભાન નથી રહ્યું કે પાલખને છેડે જવાથી ગબડાશે. એને એ ક્યાં જઈ રહ્યો છે તેનું પણ ભાન નથી. પિતાને વિચક્ષણ, ડાહ્યો અને પરીક્ષક માને છે. પાછાં પગલાં ભરતે એ પિતાને એ જ માની રહ્યો છે. એ વખતે એને એ સ્થિતિમાં દેખાનાર, ઉપકારી શું કરે? સભામાંથી અવાજ થયે કે બૂમ મારે!” ઠીક, તો હું પણ તમને બૂમ મારીને કહું છું કે તમે પણ ચિતારાની જેમ પાછળ પગલાં ભરી રહ્યા છે. આ માટે બંગલે, આ મારાં રસાહેબ, આ મારા કીકાભાઈ, આ મારે હીરે, આ મારે પત્નો – આમાં ને આમાં તમે ગબડી રહ્યા છે. હીરાની વીંટીવાળી આંગળી તરફ જે જે કરે, બધા દેખે તેમ રાખે ને મલકાય; અને દીન હેય તે લમણે હાથ દઈને બેસે. એ બે ય ગમાર. શું દુનિયાનું નાટક છે? એ બેમાં સુખી કોણ? પેલે હીરામાં એ લીન છે કે એને બીજું કશું ભાન નથી. એમાં ને એમાં દેવ, ગુરુ, ધર્મ, આગમ, આ બધું ભૂલે. પેલે દીન – બીજાની હીરાની વીંટી જોઈ ઈર્ષ્યાથી બળે “હાય બાપ, મને ક્યારે મળે?” એમ બળાપો કર્યા કરે. જ્ઞાની એ બેયને શું કહે છે? છે. સા. ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય દર્શન-૧ પિલા હીરાવાલાને કહે છે કે “મૂખ, આમાં ન મૂંઝા” અને પિલા દીનને કહે છે કે “આની પૂંઠે ભિખારી ન બન. પેલાને કહે છે કે “આને છોડ.” અને દીનને કહે છે કે “આની લાલસા મૂક.” અહીં કોણ આવે? ચક્રવતી પણ આવે અને ભીખારી પણ આવે. બેય પિતાપણું મૂકીને આવે. અહીં ભીખારીપણું અને ચકવતી પણું બેય બાધક, કારણ કે બેય દુર્ગુણ છે. આ દુર્ગુણના મેગે તમે ગબડી રહ્યા છે. પગ ખસે એટલી વાર છે. છેડે ઊભેલે થંભે, ઊભું રહે, રૂકી જાય, સલાહ માને, ઈશારે સમજે, અવાજથી કળી શકે તે બચી શકે ને મૂંઝાય તે નીચે જાય. શાણે હેય તે એક પગ ઉપડેલે પણ ચગ્ય સ્થાને લઈ લે. આથી સ્પષ્ટ છે કે જે શુભાશુભના ઉદયને આધીન ન બને તે જ ધર્મ આરાધી શકે. ચક્રવર્તીઓએ, રાજા-મહા રાજાઓએ, શેઠ-શાહકારોએ તથા હિંસકોએ, ઉત્પાત મચાવનારાઓએ, ચોરોએ, કઠિયારાઓએ...બધાએ ધર્મ સાથે. બેય ઉદયવાલા બન્ને ઉદયથી પર રહી સંપૂર્ણ આરાધનાના બળે મુક્તિએ ગયા. આપણે જ રહ્યા. શાથી? શુભ અને અશુભના ઉદયને આધીન બન્યા તેથી. આ બધું વિચાર્યા વિના તમારે તે કહેવું છે કે ઉદયમાં આવે તે ને? પણ ઉદયમાં આવે શી રીતે? વસ્તુતઃ સંયમાદિ ગુણે કઈ કર્મના ઉદયને આભારી નથી પણ ક્ષોપશમાદિને આભારી છે માટે ઉદયથી પર બની અથવા ઉદયને સાધક બનાવી ક્ષપશમ થઈ જાય એવા પ્રયત્નમાં મચી પડવુ એ જ હિતકર છે. એ દશા માટે પ્રેરણું મળે એવાં અનેક દૃષ્ટાંતે છે. સાધર્મિકની ભક્તિ કરવાની ભાવના ખીલ : હાલમાં ચાલુ એવી શ્રી નયસારની વાત આપણે લઈએ. ગ્રીષ્મ ઋતુ, મધ્યાહ્નકાળ, ભૂખ્યા, થાકેલે, સમ્યક્ત્વ થયું નથી એ, શ્રાવક કુળનેયે નહિ–એ અતિથિ માટે વિચારે છે કે કોઈ અતિથિ આવે તે હું જમાડીને જમું. આ ઉપરથી શું શ્રાવક પિતાના કર્તવ્યને સમજી શકે તેમ નથી ? શ્રાવક જમવા બેસવા પહેલાં દશે દિશાએ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક કોણ બની શકે ? [ ૬૭ જુએ કે કોઈ મહાત્મા-મહષિ અતિથિ પધારે તે સારું કે જેથી મને ભક્તિને લાભ મળે. દરેક શ્રાવક ઓછામાં ઓછા એક સાધમીને સાથે બેસાડ્યા વિના ન જમે તે એક પણ સાધમી ભૂખે ન રહે. સાધમ કોને કહે? ચાંલ્લાવાળાને ? હા. હાલ એટલું સામાન્ય; વિશેષ વર્ણન આગળ. ચાંલ્લાના વિરોધીને નહિ, ચાંલ્લાની મહત્તાને મને, ચાંલ્લાવાળાને હાથ જોડે અને વધુમાં જ્ઞાનીએ કહેલું માનેકબૂલે તે જૈન. સભામાંથી પ્રશ્ન : પેટ ભરવાને ચાંલ્લા કરનાર માટે શું થાય ? પેટ ભરવાને ચાંલે કરનારા મુગ્ધ શ્રાવક પણ સારાના સહવાસે સાચા શ્રાવક બની જાય. ખોટા સિકકે લઈને આવેલ પણ શાણું વેપારીના સહવાસે ભૂલ કબૂલે, ફરી એવું નહિ કરું એવું કહે. તમે ધારે તે એવા મુગ્ધને સુધારી શકો, પણ તમારામાં સાચી ઉદારતા ક્યાં છે? સાચી ઉદારતા નહિ હોવાનું કારણ સાધમી પ્રત્યે સાચે રાગ નથી, સાચો સાધમ પ્રેમ નથી એ છે. એ પ્રેમને જાગૃત કરવા માટે સમજે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રાવક અને શ્રાવિકા એ છઠ્ઠ અને સાતમું પુણ્યક્ષેત્ર છે. પહેલાં બાપ કે પહેલો દીકરે ? શ્રી જિનભૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ– આ ત્રણ ધર્મદાતા; ધર્મરૂપ. આ ત્રણ મુખ્ય ક્ષેત્રેને માને તે જ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા અને એ જ કારણે તે ભક્તિનાં ક્ષેત્ર છે. એ ત્રણને ન માને, ન પૂછે અને એમની આજ્ઞામાં જ કલ્યાણ છે,” એવું જે ન સ્વીકારે તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, કે ન શ્રાવિકા હવે વિચાર કરે કે શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને અને એ ત્રણની ઉપાસનામાં જ જીવનશ્રેય સમજનાર સાધુ અને સાધ્વી એમ પાંચેને તારક તરીકે સમજનાર શ્રાવક અને શ્રાવિકા એ કદી જ એમ માને કે અમે ન હેત તે એ પાંચનું શું થાત? એ પાંચની સેવા કોણ કરત? દીકરે કદી એમ માને કે “હું ન હતું તે મારા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] જીવન સાફલ્ય દર્શન-૧ બાપને બાપ કોણ કહેત?’ પણ આ જમાનાની તે બુદ્ધિ જ કોઈ જુદા પ્રકારની છે. આજે દીકરો કહે છે કે બાપાજી! હું છું તે તમે જીવશે. એટલે મેહમગ્ન બાપાજી કહે, હા, ભાઈ એમ. સાધુ પણ તમને એમ કહી દે કે તમારા વિના અમને પૂજશે કોણ? તે તે તમને ગમી જાય. પણ ભાગ્યવાન ! એ વિચારે કે તીર્થના ઉત્પાદક કોણ? સ્થાપક કોણ ? અને સ્થાપ્ય કોણ ? કારણ-કાર્ય વિચારે. પરસ્પર સંકલના હેય. પાઘડીમાં માથું ને માથા ઉપર પાઘડી. પણ એથી કાંઈ માથું પાઘડીનું એમ કહેવાય ? પણ આ વીસમી સદીની વિચારશક્તિ જ કોઈ અજબ છે. એ વિચારશક્તિએ આજે પુરુષના પુરુષાર્થને જ હરી લીધો છે. આજનો શ્રીમાન તો લક્ષમીમાં જ સર્વસ્વ સમજીને બેઠા છે. તેને એમ જ લાગ્યા કરે છે કે લક્ષમીથી જ સર્વ કાંઈ છે, એટલે લક્ષમીની લાલસામાં ને લાલસામાં જ સબડડ્યા કરે. લક્ષ્મીના સેવક તરીકેના જ જીવનને તે ગુજાર્યા કરે. લક્ષમીથી ઈષ્ટ સાધવું હોય તો “મારે તેને આધીન ન બનવું જોઈએ. એટલે કે તેની ખાતર મારે મારું પિોતાપણું ન વિસરવું જોઈએ, એ વિચાર આજે નષ્ટપ્રાયઃ જે થઈ ગયેલ છે. આ સદુવિચાર નષ્ટ થે એ ભયંકર કમનસીબી છે. કોઈ પણ ભેગે એ સદ્દવિચાર જાગૃત કરી શ્રીમંતાઈ એકદમ ન તજાય તે પણ તેની આધીનતાથી બચવા માટે તે સાવધ રહેવું જ જોઈએ. સાચે શ્રીમાન કોણ? પૂર્વે એક શ્રીમાનને ત્યાં લક્ષ્મીના ભંડાર ભર્યા હતા. એક વખત રાત્રે એ શ્રીમાન તળાઈમાં પિઢેલા છે. અચાનક લમીની અધિષ્ઠાત્રી દેવી આવી. દેવીએ શેઠને કહ્યું કે “તારે પુણ્યદય પરવાર્યો છે માટે હું દસ દિવસ પછી જઈશ.” એમ કહી દેવી ચાલી ગઈ થડી વાર તે શ્રીમાનને આર્તધ્યાન થયું અને મૂંઝાયે કે શું થશે? પણ એનામાં જૈનકુલના સંસ્કાર હતા. તરત વિચાર ફર્યો. જવાની તે છે. રેકાવાની નથી, તે એ જાય અને હું ગરીબ કહેવાઉં Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપાસક કાણું બની શકે ? [ Fe તેના કરતાં કાઢવી શી ખેાટી ! સવારે કુટુ'અને ભેળુ કર્યુ. અધાએ નિ ય કર્યાં કે દસ દિવસમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના વ્યય કરી નાખવેા. દસમા દિવસની રાત્રે માત્ર મકાન જ, અગિયારમે દિવસે એ પણ નહિ. આપણે બધા શ્રી જિનચરણે. દસ દિવસમાં એ શ્રીમાને એમ જ કર્યુ.. છેલ્લી રાત્રે લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી આવી. જગાડીને કહે છે કે શેઠ ! પુણ્યોદય વધી ગયા, હવે નહિ જાઉ. ' શેઠ કહે છે કે ‘ન જોઈએ.’ દેવી કહે છે ‘ જાઉં નહિં ' શેઠ કહે છે કે તું આવે તે પણ હું રાખું' નહિ, ' એ અભિગ્રહ છે અને એ શ્રીમાન્ આખી દુનિયાના પૂજ્ય બન્યા. આનું નામ શ્રીમાન્. * * ' શ્રી જૈનશાસનમાં રક્ત શ્રીમંત આવા હેાય, ત્યારે જે ધમ ગુરુ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમ ંદિર અને શ્રી જિનાગમની સેવામાં જ પેાતાનુ શ્રેય માની રહેલ છે તે એમ માને કે તમારા વડે અમે ? ખરેખર એ માનનાર, ધર્મગુરુ થવાને લાયક નથી. ભાગ્યવાન ! સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા; એ ચારની સેવામાં એ જોવાનુ કે તેના હૈયામાં શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ આ ત્રણુ છે કે નહિ ? એ ત્રણ જેના હૈયામાં ન હેાય એ સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાપણાને માટે નાલાયક છે. એ ત્રણના વિરોધી એ દુનિયાના વિરોધી અને એથી એ દુનિયામાં રાગાદિને દાવાનળ સળગાવનારા. જેના હૈયામાં એ ત્રણ નહિ તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક કે ન શ્રાવિકા. તમે ને અમે એ ત્રણના હૃદયપૂર્વક બનેલા ગુલામ. એ ત્રણના ખડનમાં આત્માનું ખંડન. આ બધું ગાખા – ભણા, આળકોને ભણાવા. એની પાઠશાળાએ કાઢો. સમગ્ર જૈનકુળના ખાળકાના હૃદયમાં એ ભરો કે બાળક આવા સંસ્કારની મૂર્તિ બને, એ સ'સ્કારમાં આતપ્રેત બને. જ્યાં એ ત્રણ નહિ ત્યાં જ્ઞાન એ જ્ઞાન નહિ અને વિદ્યા એ વિદ્યા નહિ. ઘરની મિલકતને ઉડાવી દેનાર દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂકીનેટિસ દ્વારા ઉઠાવગીર તરીકે જાહેર કરનાર માપ, પેાતાના દીકરા જો પ્રભુના શાસનમાં વિરોધી અને તે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ]. જીવન સાફલ્ય દર્શન-૧ એમ કહે કે “શું કરીએ? એ ભણેલોગણેલે છે, ગ્રેજ્યુએટ છે, મહિને બસે રૂપિયા લાવે છેએને શું કહીએ?” આમ કહે એ કેટલું ભયંકર છે? “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે, કંદમૂલાદિ અભક્ષ્ય છે, રાત્રિભેજનાદિ વર્યું છે, અઢારે પાપસ્થાન પાપસ્થાનક તરીકે અસેવ્ય છે. સંસાર એ ત્યાજ્ય છે અને રત્નત્રયી જ ઉપાદેય છે, ” વગેરે વગેરે વાતને હંબગ માનનારાએ શ્રી મહાવીર દેવનું નામ દે એથી આપણે જાયે મલકાવાનું નથી. વાસ્તવિક રીતિએ એવા તે ભયંકર રીતે શાસનને નાશ કરનાર છે. એવાઓને શંભુમેળ કરી સંખ્યાબળ વધારવાની અમારી સ્વપ્ન પણ ઈચ્છા નથી. આથી તમે સમજી શકશે કે હું સંખ્યાબળ વધે તેને વિરોધી નથી પણ એ તે ચોક્કસ છે કે ઉપરની જાતના સંખ્યાબળની આપણને બિલકુલ જરૂર નથી આથી સુવિહિત શિરોમણિ સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તે ફરમાવે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેલ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા એ સંઘ છે, પણ આજ્ઞારહિત એ મેટો પણ સમુદાય હાડકાંને ઢગલે છે.” આ વાત બરાબર સમજે અને હૃદયમાં ઉતારી નિર્ણય કરે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ ધર્મ માનનારે આત્મા ધર્મને સાચે ઉપાસક બની શકે. અસ્તુ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પ્રભુની આજ્ઞામાં સ્થિર બને ધર્મ ન થવાનું કારણ પાદિય કે બેદરકારી અનંતઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે આ દુનિયાનાં પ્રાણીઓ ધર્મને ન તે શુભકર્મના ઉદયમાં આરાધે અને ન તે અશુભ કર્મના ઉદયમાં આરાધે. એએને બન્ને પ્રકારના ઉદયમાં વધે. શુભ કર્મના ઉદયવાળાઓ મળ્યું છે તેને સાચવવાનું કહે છે, અશુભ કર્મના ઉદયવાળાઓ કહે છે કે જરૂર બહુ છે. પેલે સાચવવામાંથી પરવારતા નથી, આ જરૂરમાંથી છૂટ નથી. શુભ કર્મોના ઉદયવાળાઓ સામગ્રીની આળપંપાળમાં સમય ગુમાવે છે, અશુભ કર્મના ઉદયવાળા આત્માઓ તેને મેળવવામાં સમય ગુમાવે છે. ત્યારે હવે મનુષ્યભવની સફળતા માટે કહેલ વસ્તુને અમલ કોણ કરે? પુણ્યાનુબંધી પુણ્યદયવાળા હેઈશું તે ધર્મની ભાવના આપોઆપ જાગશે, અને પાપાનુબંધી પુણ્યદયવાળા હોઈશું તે જાગવાની નથી.’ એમ નિશ્ચયથી માની લઈએ તે પછી ઉપદેશની, શિખામણની કે પ્રેરણાની જરૂર શી ? પણ એવું ન માનતા. સમ્યગૃષ્ટિ કે સમ્યગ્રદર્શનના અથી આત્માએ ભાગ્ય પર આધાર રાખીને બેસી રહેવાનું નથી. સમ્યગદષ્ટિ આત્માઓ અને સમ્યગદર્શનના અર્થો આત્માએ તે અશુભ કર્મના ઉદયને નિષ્ફળ કરવા પૂરતે પ્રયત્ન કરવાને છે પણ અશુભના ઉદયને નામે બેટી બચાવ કરે એ એને માટે ભારૂપ કે વ્યાજબી નથી. વ્યવહારમાં પણું આંધળો માણસ રસ્તે ચાલતાં થાંભલે ટીચાય તો તેને દેખી દેખનારને દયા આવે, દેખનાર એનું કાંડું પકડે અને રસ્તે પહોંચાડે, પણ દેખતાને ભટકાતા જોઈ દેખનાર શું કહે છે? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] જીવન સાફલ્ય દર્શન-૧ " * એ જ કે ભાઈ ! છતી આંખે શું કામ ટીચાય છે ! યા ન આવે પણ ઠપકો દેવાનુ મન થાય કે ક્રેા હૈયા વગરના આદમી છે! થાંભલે તે ત્યાંના ત્યાં છે. છતાં ટીચાનાર બેની વચ્ચે આટલે બધા ફેર કેમ ? કારણ એ જ કે એક આંધળા છે અને ખીજો દેખતા છે; તેમ જ્ઞાનીએ પણ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દર્શનના અથીને દેખતા માન્યા છે. જ્ઞાની માને છે કે સમ્યગદૃષ્ટિ અને સમ્યગ્દર્શનના અથી આત્મા સંસારના સ્વરૂપને સમજનાર છે. આથી મારે પાપના ઉય છે, નથી અનતુ ' એમ કહેનારને પૂછવુંજોઈ એ કે ‘ પ્રયત્ન કર્યાં ? ઉદ્યમ કર્યાં ! સાધુઓના સહવાસમાં આવ્યો? સાધુના સહવાસ કેળવ્યે ? અભ્યાસ કર્યાં? મેળવવાની કાળજી કરી ? ' આ બધુ કર્યાં પછી ન અને તે માની શકાય કે અશુભેાય છે, બાકી કરવું કાંઈ નહિ ને કહેવુ કે અશુભાય છે, એ કાંઇ ચાલે ? આટલે બેસી ગપ્પાં મારનારા, ચાહપાણીના પ્યાલા પીતાં પીતાં એમ કહે છે કે · અમારા પાપેાય છે, માટે ધમ નથી આરાધી શકાતા ' એ ખાટુ છે. મુસાફરીમાં ખ્રિસ્તરા લેવાય, સિગારેટની ડબ્બી અને દીવાસળીનુ ખાસ ન ભુલાય, એ બધું આપે!આપ યાદ આવે અને માત્ર ધ સામગ્રી જ નહિ; એનુ કારણ ? એમાં પાપના ઉદય ! મુસાફરીએ જતાં જૈનને ખ્રિસ્ત ? વગેરે શરીર માટે જરૂરી ચીજો અને મેાજશેખ વગેરેની ચીજો લઈ લેવામાં ભૂલ ન થાય અને સામાયિકની, જિનપૂજનની અને ધાર્મિ ક વાંચનની સામગ્રી સૂચવવા છતાં ઇરાદાપૂર્વક સાથે ન રખાય એ તે પાપના ઉચે કે એદરકારીથી ? ઘણા આજના જૈનેામાં ન જિનપૂજા, ન સામાયિક, ન પ્રતિક્રમણ, ન પૌષધ, ન તત્ત્વાના સ્વાધ્યાય.... એ પાપાયે કે બેદરકારીથી ? ગામડામાં જિનમ ંદિર નથી, સામાયિકાર્ત્તિ કરાવનારને જોગ નથી, ભણવાનાં સાધન નથી, એથી તે કહી શકે કે અમે એવા સચેાગવાળા છીએ કે કાંઈ બનતુ નથી, પણ મુંબઈ શહેરમાં અધી સામગ્રી તૈયાર, ત્યાં તમે શું કહેા? જેમ વ્યવહારમાં તમે એક વાર પાછા પડા તેા ખીજી વાર, બીજી વાર પાછા પડો તેા ત્રીજી વાર, એમ પ્રવૃત્તિ ચાલુ રાખેા છે તેમ જ અહી કરે. આજ આવા, ભાવના ન Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ પ્રભુની આજ્ઞામાં સ્થિર બને થઈ તે ફરી કાલે આવે, એમ રોજ આવે અને ભાવના ન થાય તે આત્માને પૂછે કે ભાવના કેમ નથી થતી? અભ્યાસ વધારે, પા પા કલાક વધારે, એની મેળે ભાવના આવશે. પણ પ્રયત્ન જ ન કરે અને ભાવના નથી આવતી એમ કહીને માંડી વાળે એ તે ન ચાલે. એ ભયંકર અજ્ઞાનતા જ કહેવાય. છેકરે પહેલે દહાડે નિશાળેથી આવીને કહે કે એકડો આવડતું નથી, મારે ભણવું નથી, મને માસ્તરનું મેંઠું જોવું ગમતું નથી, ત્યારે “હશે ભાઈ! કંઈ નહિ. ઘેર બેસ, જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે, પાપોદય છે, ન જઈશ.” આ પ્રમાણે કહેનાર બાપ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની ? (સભામાંથી અવાજ થયે કે અજ્ઞાની.) જે એ અજ્ઞાની તે ધર્મની આરાધના માટે પ્રયત્ન કર્યા વિના જ પાપોદયની વાત કરનારા તમે કેવા ? એ ખૂબ વિચારે. પણ બોટાં બહાનાં કાઢી પ્રમાદને મજબૂત ન બનાવે. જ્ઞાનીનાં વચનનું અવલંબન લઈ, ઇન્દ્રિયની સામે થઈ વિષયોને લાત મારી, આત્માને બળવાન બનાવી, જેઓ જ્ઞાનીએ ઉપદેશેલા માર્ગે ઝૂક્યા તેમણે મુકિત મેળવી, બીજાએ નહિ. સમ્યગદષ્ટિએ અને સમ્યગદર્શનના અર્થીએ તે કર્મની સામે સંગ્રામ ચલાવવું જોઈએ, અંતરાને તેડવાના પ્રબળ પ્રયત્ન સેવવા જોઈએ. પિતાની મુક્તિની સાધનામાં અંતરાય કરનારાઓને – પછી તે પિતા, માતા કે મિત્ર હોય તે પણ – તે તેને પિતાના પિતા, માતા કે મિત્ર તરીકે માનતા નથી. ખરી વાત તો એ છે કે ધર્મમાં અંતરાય કરનારી માતા તે સાચી માતા નથી, તેવા પિતા તે સાચા પિતા નથી અને તેવા સ્નેહી તે સાચા સ્નેહી નથી. આજ્ઞા માનવી, પણ કચી ? આજે જનતાને ભ્રમિત કરવાના ઈરાદે કેઈ પણ જાતના સ્પષ્ટ ખુલાસા વિના એવી જાતને ઉપદેશ દેવાઈ રહ્યો છે કે “જે માબાપની આજ્ઞા ન માને તે શ્રી મહાવીરદેવની આજ્ઞા શું માનશે ? ગુરુની આજ્ઞા શું માનશે?” એક દષ્ટિએ આ વાત પણ સાચી છે, છતાં માતાપિતાની ધર્મઘાતક આજ્ઞાને નહિ માનનાર માટે એ આક્ષેપ શું વ્યાજબી છે? કહેવું જ પડશે કે બિલકુલ નહિ. એટલું જ નહિ પણ આગળ વધીને Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય દર્શન-૧ એમ પણ કહેવુ જોઈ એ કે માબાપની ધાતક આજ્ઞાને માનનાર દીકરો ખરી રીતે તા માબાપને પણ ઘાતક છે અને એ જ કારણે તે સપૂતની કોટિમાં નથી આવી શકતા. આ વસ્તુને સમજવા માટે શાસ્ત્રમાં આવતું ‘ રૌહિણેય ’ ચારનું દૃષ્ટાંત જાણવા જેવુ છે. ‘રીહિય ' : " ૭૪ 2 • રૌહિણેય ' એક ચાર હતા. એના બાપ મહાચાર હતા. ખાપે મરતી વખતે, છેલ્લી ઘડીએ દીકરાને આજ્ઞા કરી કે ‘જો, દેવતા એએ બનાવેલા સમવસરણમાં બેસી જે વીર ધર્માંની દેશના આપે છે તેના વચનને તું કદી સાંભળતા નહિં, ' ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી પણ ખચવાની આવી સલાહ આપનારા તે સમયે હતા કે એનાથી ચેતતા રહેજો, તેા પછી આજે સાધુએથી ચેતવનારા હાય એમાં નવાઈ શુ' ? પેલા ચારે દીકરાને પાઠ ભણાવ્યા અને કબૂલાત લીધી કે શ્રી મહાવીરના વચનને ન સાંભળવું. હવે આ આજ્ઞા માનવી ચેાગ્ય ખરી યા નહિ < “ જે માબાપની આજ્ઞા ન માને તે શ્રી મહાવીરદેવની કે ગુરુની આજ્ઞા શું માને ? ” આવી વાતે આજના સસારરસિક મામાપાને તો ખાસ ગમે, પણ એના ફેડ કરવામાં ન આવે, સ્ફુટતાથી અને ન સમજાવાય, તે હજારા આત્મા ઉન્માર્ગે ચાલ્યા જાય. લેકો તે એમ જ માને કે · સારી ય! ખાટી પણ આજ્ઞા માનવી, ન માનીએ તેા ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા માટે લાયક નહિ' અને એમ જો લોકો માનતા થઈ જાય તેા ખરેખર જુલમ જ થઈ જાય. આ શાસનમાં તે ન્યાય બધાને માટે સરખા છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણ પૂર્વભવામાં ઊંધે માગે પ્રયાણ કર્યું" તા સમ્યક્ત્વ પણ ગુમાવ્યુ અને સાતમીએ પણ જવુ પડ્યું. આથી એક તરફી વાત કદી ન કરવી કારણ કે એકતરફી વાત એ આત્માની ઘાતક છે, જે વાત કરવી તેનું ચામેરનું વાતાવરણ વિચારી જોવુ. સત્ય બતાવવુ હોય તા એ સત્યની પૂ, આસપાસ આટલુ અસત્ય લાગેલું છે એ બતાવવુ જ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર બના [ ૭૫ જોઈ એ વેપારી દીકરાને કહે છે કે ‘આંખા ઉઘાડી રાખજે, દુકાન પર આવનારા બધાને શાહુકાર જ ન માનતા, ગ્રાહકનાં માઢાં જોજે, પગલાં જોજે, નૂર જોજે, માલદાર છે કે ભીખારી છે એ જોજે, કારણું કે આવનારા બધા શાહુકાર ન હેાય, એમાં ઉઠાઉગીર પણ આવે. ' દુકાને જતાં બાળકને આપ આટલું બધું કહે, એનું કારણ એ જ કે તે ઠગાય નહિ. તેમ આ ખાખતમાં પણ હિતકારીએ બધુ સ્પષ્ટ સ્પષ્ટ કહેવુ જોઈ એ. અસ્તુ. હવે આવા ચાલુ વાત ઉપર. અજ્ઞાન હેાવાથી પિતાની આજ્ઞા મુજમ રૌહ્રિણેય ‘ ભગવાન શ્રી મહાવીરદેવની વાણી ન સભળાઈ જાય ’ એની પૂરતી સાવચેતી રાખે છે, પણ એવા સમય આવ્યે કે ભગવાન શ્રી મહાવીરદેવનું સમવસરણ રાજગૃહીના વૈભારગિરિ ઉપર મંડાઈ ગયુ અને ત્યાં રાજ યાજનગામિની વાણીથી દેશના આરભાઈ. આથી ખીજે કોઈ રસ્તા નહિ હેાવાને કારણે તે હાથ વડે કાનને બંધ કરીને જતેઆવતા હતા. પરન્તુ એક દિવસ સમવસરણની પાસે આવતાં જ પગમાં કાંટો વાગ્યે. એવા વાગ્યે કે તે કાઢવા સિવાય ચાલી શકાય નહિ. આ કારણથી કાંટા કાઢવા માટે હાથ કાનથી ખસેડયો. તે વખતે દેવતાઓનુ સ્વરૂપ સંભળાઈ ગયુ. જો કે તે પછી અધિક ન સંભળાય એ કારણથી તે એકદમ કાન ખંધ કરીને ચાલ્યા ગયા. અનિચ્છાએ પણ સંભળાયેલા એ દેવસ્વરૂપના ચેાગે એ ચાર મરણાંત આપત્તિમાંથી અચ્યા. કેમ ? લેાકોની ફરિયાદથી અને કોટવાળ કંઈ પણ ન કરી શકવાથી શ્રેણિક મહારાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમારે કોટવાળને એના ઉપાય બતાવતાં કોટવાળે ચારને પકડીને રાજા પાસે હાજર કર્યાં. શ્રેણિક મહારાજા તેને નાશ કરવા તૈયાર થયા. મત્રીશ્વર કહે છે કે ‘ચારીના માલ વગર પકડાયેલે આ એકદમ નિગ્રહ કરવા ચેાગ્ય નથી માટે ગુના સામિત કર્યાં પછી નિગ્રહ કરવા યાગ્ય છે, ' પણ તે આછે જ કાચા હતા કે એમ ચાર તરીકે સામિત થઈ જાય ! Page #95 -------------------------------------------------------------------------- ________________ G ] જીવન સાફલ્ય દર્શન-૧ મંત્રીશ્વર અભયકુમારે દેવવમાન જેવા મહેલ બનાવ્યેા. તેમાં ઉત્તમ પ્રકારની સામગ્રી ગેાઠવી દીધી. ચારને તેવા પ્રકારના પ્રયાગના ચેાગે પુષ્પની શય્યામાં સુવાડયો. જાણે દેવિવમાનમાં ન હોય ? 6 આંખો ખૂલી. એને લાગ્યું કે શુ' આ દેવલેાક? શું હું મરીને દેવલેાકે આગ્યે ? દેવ અને દેવીના રૂપવાળા મનુષ્યા · જય જયન ંદા જય જય ભટ્ટા ' માલવા લાગ્યા. સાક્ષાત્ દેવલેાક મનાવ્યે હતેા. દેવલાકના કાયદો છે કે પૂર્વે શુ' શુ' કયુ' તે પુછાય, તે કહેવુ જોઈ એ. એમ કહી દેવા પૂછે છે કે ‘ એલા તમે પૂર્વે` શુ` શું કર્યું છે ! ' રૌહિણેય વિચારે છે કે શુ' આ સત્ય છે કે મને આળખવાના આ પ્રપંચ છે ? અસ્તુ. તેણે નિશ્ચય કર્યાં કે જો શ્રી વીરભગવાને કહેલું દેવનુ સ્વરૂપ અહીં જોવાશે તે! તે હું સત્ય વાત કહીશ. નહિ તેા ભળતી જ વાત કરીશ. ખરાખર ધારીને જોયુ અને તે કળી ગયા કે આ સવ કપટ છે એટલે એને કારવાઈ ગણાવા માંડી. દેવપૂજા, ગુરુની સેવા, સાધુઓની ભક્તિ, દાન દીધું, શીલ પાડ્યું, તપ કર્યા, આ બધી કારવાઈ ગણાવી. દેવે પૂછ્યું – હવે ખરાબ કયું હાય તે ગણાવેા. ચાર કહે – ખરામ એકે નહિ, ખરાબ કરનાર અહી' આવે જ શી રીતે ? પેલા સેવકાએ મંત્રીશ્વરને કહ્યું કે ‘ સાહેબ ! એ તે કઈએ માનતા નથી. ’ મંત્રીશ્વરે કહ્યું – ‘ એને છેડી મૂકો. ગુનાની સાખિતી વિના એને પકડાય નહિ. ’ ચાર જેવા છૂટયા તેવા જ તરત સમવસરણ તરફ દોડ્યા. સીધે ભગવાન શ્રી મહાવીરદેવ પાસે આન્યા. આવીને કહે છે -- ભગવાન ! અનાપ્ત એવા મારા પિતાએ પેાતાને આપ્ત માની આપના વચનને સાંભળવાનો નિષેધ કરી આજ સુધી આપની સેવાથી વચિત રાખ્યા. મને મારા પિતાએ ઠગ્યે. ’ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર બના [ 9 6 " ભગવાન શ્રી મહાવીરે તે વખતે શું કહ્યુ ! એમ કહ્યું કે ખાપની આજ્ઞા ન માને તે મારી શું માને ? 'ના, તે! તમે તેા કહા છે કે ' માપની આજ્ઞા ન પાળે તે શ્રી મહાવીરદેવની અને ગુરુની આજ્ઞા શું માને ! રૌહિણચે ખાપની આજ્ઞા પાળી કે ભાગી? એ ભગવાન્ શ્રી મહાવીરદેવના શાસનને લાયક કે નાલાયક ! લાયક જ કહેવા પડે. તે પછી જે લોકો ગાળગાળ લેાચા વાળે અને સ્ફુટ કર્યાં વિના કહે કે ‘ આપની આજ્ઞા ન માને તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ન જ માને. ' આ શુ ખરાબર છે ? ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં આવનારે બાપની આજ્ઞા માનવી જ જોઈએ. તે એને શે અર્થ ! એના અં સ્ફુટ ન થાય તેા પિરણામ શું આવે ! માપની આજ્ઞા ગમે તેવી સારી કે ખેાટી માને જ જવી, એ પરિણામ આવે કે બીજું ! એ જ. અને જો એમ થાય તે યાગ્ય આત્માએ માટે એનુ પરિણામ અહિતકર જ આવે એ વાત નિર્વિવાદ છે. આથી વસ્તુસ્થિતિને સ્પષ્ટ કર્યા વિના- માતાપિતાની આજ્ઞા માનવી જ જોઈએ. ' એમ જેએ કહેતા હાય, તેના વચન ઉપર વિવેકીએએ કદી પણ વિશ્વાસ ન મૂકવા એ જ હિતકર છે. " 6 બાકી કહેનાર જો એમ કહે કે · પિતાની આજ્ઞા હિતકારી હાય, કલ્યાણકારિણી હાય, શ્રી મહાવીરદેવની આજ્ઞાને ઠોકરે મારનારી પણ ન હોય, એવા માપની આજ્ઞા ન માને તે અહીં આવવાને લાયક નથી, તે શ્રી મહાવીરદેવના શાસનને લાયક નથી. ’ તે એ વાત કબૂલ છે. ઊંધે માગે થી ખસેડી સન્માર્ગે લઈ જનારી ખાપની આજ્ઞા ન માને તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને લાયક નહિ એ કબૂલ, પણ કોરે કોરુ કહો કે ‘ ખાપની આજ્ઞા ન માને તે અહીં નકામા.’ એ કાંઇ અહીં ચાલે કરે નિહુ જ. ભગવાન શ્રો મહાવીરદેવના શાસનમાં આવવાની ભાવના ભાવનારને માતાપિતાના આદેશ, સેવા, આજ્ઞા એ મધુ જચશે, પણ એ કયી આજ્ઞા, કયી સેવા, અને કયા આદેશ, તે વિચારવુ જોઈ શે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] જીવન સાફલ્ય દર્શન-૧ ચેાગ્ય કે અન્ય દીક્ષાની પરીક્ષા કી દૃષ્ટિએ થાય ? દીક્ષાની યેાગ્યતા તમારી આંખે ન જોવાય પણ આગમ અને આગમાનુસારી શાસ્ત્રોની આંખે જોવાય એ સમજો છે ? સભામાંથી પ્રશ્ન થયે કે · પણ દીક્ષા લેવા આવનારની ચેાગ્યતા તે તપાસવી જોઈ એ ને ? તપાસવી જોઈએ એ વાત સાચી, પણ તે તમારી દૃષ્ટિએ નહિ પણ આગમની અને આગમાનુસારી શાસ્ત્રોની દૃષ્ટિએ અને તમારા કરતાં તે તપાસવાની ચિંતા સુસાધુએને કાંઈ ઓછી નથી હાતી. વડીલની ખાજ્ઞા કર્યાં સુધી માનવી ! જ રોહિણેયે ખાપની આજ્ઞા ભાગી એમાં તે ઇન્કાર નહિ. એ ખેાટી લાગી માટે ભાગી પણ પછી એટલી મેોટી સભામાં બધા વચ્ચે આપને અનાપ્ત કહ્યો. એમ કહેતાં રૌહિણેય અચકાતા નથી, ને ભગ વાન શ્રી મહાવીરદેવ એને રાકતા પણ નથી. આથી શું સ્પષ્ટ થાય છે ? એ જ કે પિતાની એટલે કે વડીલની આજ્ઞા માનવી એ શ્રા જિનેશ્વર દેવની આજ્ઞા છે. પણ જે હિતકારિણી હોય તે જ. અહિતકારી આજ્ઞાને માનવાની હોય જ નહિ. એ જ રીતે ગુરુની આજ્ઞામાં પણ સમજી જ લેવાનુ. શિષ્ય પણ જો ગુરુમાં કુગુરુ પણ દેખે તે વિનયપૂર્ણાંક આજીજીથી કહી દે કે જો આ જ રીતે ચાલુ રાખવાની ભાવના હોય તે આજથી તમારા—અમારે। ગુરુ-શિષ્યને સંધ નહિ. સ્ટીમરમાં બેઠા પછી પણ જો તે કાણી દેખાય તેા તરત નીચે આવે. ત્યાં પેાલ ન ચલાવાય અને કપ્તાનને કહેવાનું કે તારી સ્ટીમર ગમે તેવી માટી, ગમે તેવી સુખસગવડવાળી હાય તા પણ અમે નહિ આવીએ. તારે ભાડું પાછું આપવુ હાય તા આપ, નહિ તા ન આપે તેાયે ભલે; અમે તે પાછા જ જવાના. સભામાંથી અવાજ થયા ? ‘ થીગડું દે તા ! , તેા બેસીશુ એમ કહે, પણુ કાણી સ્ટીમરમાં તે નહિ જ એસીએ એમ પણ સાથે જ કહ્યું. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર અને [ ૭૯ સભામાંથી પ્રશ્ન : શિષ્ય ગુરુને વિનવે સુધારવા કહે ખરો કે ? જરૂર વિનતિ કરે. પગમાં પડે. હાથ જોડીને કહે કે તારક ! આમ ન થાય. આમ કરવામાં પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞા નથી. પણ પેલા ગુરુ એવા હઠીલા હાય ને કહે કે ચલ, ચલ, વે. તું તારું સંભાળ, મારી વાતમાં વચ્ચે ન આવ.' તા શિષ્ય પણ એ જ ક્ષણે કહી દે કે સાહેબ ! આપ હવે ગમે તેવા સારા હા તા પણ અમારા કામના તેા નહિ જ. સચ્છિષ્ટ આત્મા જેમ સુદેવને, સુગુરુને અને સુધને જ માને તેમ માતાપિતાદિને પણ તેવા હાય તાય માને. ‘સુ’ એટલે સારુ ‘ કુ ' એટલે ખરાબ. " સુ 'ના ગ્રાહક સભ્યદૃષ્ટિ. કુ'ના ગ્રાહક મિથ્યાદષ્ટિ · સુ 'ના નિર્દેક એ મહાપાપી. સારા દેવ, સારા ગુરુ, સારા ધર્મ, સારા બાપ, સારી મા, સારા મિત્ર અને સારા સ્નેહીને માને એ સમ્યગ્દષ્ટિ, ખાટાને માને એ મિથ્યાદષ્ટિ. સાચાની, સારાની સામે આંખેા કાઢે તે વિરોધી. દેવગુરુધ એ ‘સુ ' જોવા ને માખાપ જેવા હેાય તેવા ચાલે એમ ? એ વાત શ્રી જિનશાસનમાં ન ચાલે. અર્થના અન ન કરો : કેટલાક મહાર જઈ ને કહેશે કે મહારાજે માતાપિતાની આજ્ઞા માનવાની ના પાડી, કારણ કે આજે અના અનથ કરનારાઓની ખાટ નથી. મે એક વાર એક સ્થળે કહ્યું કે · જે લેાકેાને જૈનશાસનમાં રહેવા છતાં શ્રી મહાવીરદેવની આજ્ઞા ન રુચે, માનવી ન પાલવે તેણે જાહેર કરવું કે હું શ્રી જૈનશાસનમાં રહેવા માગતા નથી; એટલે તેણે રાજીનામુ આપવુ જોઇ એ. કારણ કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ભગવાન શ્રી મહાવીરદેવે સ્થાપેલા સંઘનાં અંગે, પણ એ અંગે! કાં સુધી ? આજ્ઞામાં રહે ત્યાં સુધી. મકાનના ચાર થાંભલા એ થાંભલા કચારે? ચાર ખૂણા ટકાવે તે. એમાંના કોઈ થાંભલા ખસીને આદ્યા જાય તે એ થાંભલેા ઘરના કે બહારના ? જતાં પહેલાં એ કહે તા સારા કે વગર કહે પડે તે સારે ? એક પેાલા થાય તેા પેલા Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] જીવન સાફલ્ય દર્શન- ત્રણને પિલા કરે.” આ મેં ક્યાં અને ક્યારે કહ્યું હતું ? વાપી ગામમાં ભગવાન્ શ્રી મહાવીરદેવના જન્મકલ્યાણ દિવસે આ વાત થઈ હતી. તે વખતે છાપાવાળાએ એને બોમ્બ કહ્યો. શાસનના વિરોધી વગે એ બોમ્બની વિપરીત જાહેરાત કરવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેના મને ફળ્યા નહિ. વિરોધીઓથી લેશ પણ મૂંઝાવું જોઈએ નહિ. એક રીતે તે તેઓ પિતાના આત્માનું બગાડીને પણ આપણને જાગૃત રાખે છે. આજ્ઞા ન માનવી હેય તે રાજીનામું આપવું કે નહિ ? એક નાની સોસાયટી હેય, ભલે બાળકોની હેય, તે એ પણ પિતાના ઉદેશે ઘડે છે ને લખે છે કે જે કોઈ આ ઉદેશને નહિ માને, આ નિયમોને તડશે તેને ડીસમીસ કરવામાં આવશે.” બાળકોની સોસાયટીમાં પણ આ નિયમ ખરે, અને શ્રી જૈનશાસન માટે કોઈ કાયદો જ નહિ, કેમ? મારા એ કહેવામાં અન્યાય ક્યાં હતો ? દલીલને અભાવ ક્યાં હતું? ગમે તેવા પ્રસંગે પણ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને શિર ન મૂકાવીએ તે એ કેમ ચાલે? બ્રિટિશ ગવર્નમેન્ટમાં ગમે તે ઉપરી અમલદાર પણ, પોતાથી થયેલ કાયદા વિરુદ્ધ વર્તનને સુધારી લેવામાં આનાકાની નથી કરતો. હાઈકોર્ટ જજ હેરફેર બેલે ને ધારાશાસ્ત્રી કહે કે “સાહેબ ! આપનું બોલવું કાયદા બહાર જાય છે,” તે તે જે કાયદા બહાર હોય તે શબ્દો પાછા ખેંચી લેવામાં જરાયે નાનમ નથી માનતે. તેમ અમે કે તમે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા આગળ એ પ્રમાણે નમેલા જ હઈએ. આજ્ઞા ઊંચી કે આપણે ઊંચા ? આજ્ઞા ન માનવી હેય છતાં એમાં રહેવું એ ડખો ખરો કે નહિ ? આજ્ઞાને આધી મૂકી દુનિયા સાર કહે તેમ વર્તનારા શાસન માટે શા કામના ? શાસનનું કામ ન હોય અને દુનિયાનું કામ હોય છે તેમ સાફ કહી દેવું કે જેથી કોઈ આ શાસનના છે એમ માનીને ઠગાય નહિ. આમાં કાંઈ ખોટું કે દલીલ વગરનું છે? નહિ જ. એથી હું તે તમને પણ કહું છું કે તમે જે ભગવાન શ્રી મહાવીરની Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર બને [ ૮૧ આજ્ઞા કરતાં તમારા સ્વાર્થને અધિક માનતા હે તો તમારા બાળકને દૂધ પાતી વખતે સાફ કહે કે “આ દૂધ અમે મફત નથી પાતા. અમારે એ ઈરાદો છે કે આટલું ડું પીનારો મિટો થયા પછી અમને ઘણું પાશે. તું એમ ન માનતા કે અમારું આ દૂધ પીને મોટો થાય તે પછી ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા પાળવા માંડે ને અમને મૂકી દે. અમને તે નહિ જ પાલવે. તારું ગમે તેટલું ભલું થતું હશે પણ અમારા સ્વાર્થની તેમાં હાનિ હશે તે આ દૂધની કિંમતના બદલામાં તારાથી અમને મૂકીને નહિ જવાય. ગમે તેમ કરીને પણ અમે દૂધની કિંમત વસૂલ કરીશું.” આમ સ્પષ્ટ કહેવાથી તમારું બચ્ચું જે પૂર્વની આરાધના કરીને આવ્યું હોય અને તમારા એવા કથનથી એના સંસ્કાર જે ઉદ્દબુદ્ધ થઈ જાય તે એ બિચારું તમારા એ વિષમય દૂધના પાનથી બચી જાય. આ જ પ્રમાણે સઘળા વ્યવહારમાં સ્પષ્ટભાષી બને કે જેથી તમારાથી કોઈ ઠગાય નહિ અમે બાળકના હિતૈષી એમ કહેનારા તમે મારું વહાલામાં વ્હાલું બાળક, પુષ્પશામાં ઊછેરી મેટું કરેલું બાળક, પાપને માગે, અનીતિના માર્ગે ન ઘસડાય, પ્રભુ શ્રી મહાવીરદેવે કહેલા માર્ગેથી બીજે ન જાય,” એવી ભાવના એક પણ દિવસ ભાવી છે ? જે ને, તે તમે બચ્ચાના હિતસ્વી ખરા? કહેવું પડશે કે નહિ જ. વારુ, તમે તમારા બાળકને સુખી ઈચ્છા કે દુઃખી? જે સુખી ઈચ્છે છે તે કહો કે સુખી ક્યારે થાય ? ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાના પાલનમાં કે અપાલનમાં ? જે પાલનમાં, તે તમારા બાળકને તમે કદી કહો છો કે “મારી આજ્ઞા પછી અને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા પહેલી અને એ આજ્ઞાથી જે હું ઊલટું કહું તે તું મને બાપ પણ નહિ માનતે.?” સમ્યગદષ્ટિ મહાનુભાવ ! બોલને ! પણું શી રીતિએ બેલાય, બલવાની બારી જ ક્યાં છે? આથી જ હું કહું છું કે તમારી પાપવાસનાઓના નાશ માટે હવે કાંકરીએ નકામી છે, મોટા બેંબ જ જોઈશે. મધ્યસ્થતાના નામે, શાંતિના છે. સા. ૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ નામે સત્યાનાશની પાટી વળી. અમારે એ ખાટી શાંતિ, ખાટી સમતા, ખાટી વાહવાહ ન જોઈ એ. એ મડદાંને સાંપા. ચેતનવંતાને નહિ. આજે તમને આટલી શાંતિથી સાંભળતા જોઈ મને ઘણા જ આનંદ થાય છે. બાકી હું તેા એ વાતને માનતા અને કહેતા જ રહ્યો છું કે ગમે ત્યાં, નાનામાં નાના ગામમાં કે માટા શહેરમાં, નાનામાં નાનેા જૈન પણુ, શ્રી જિનેશ્વરદેવની વાત ન સાંભળે એ કઢી બન્યું નથી, ખનતુ નથી અને બનવાનુ ચે નથી. આ ખમની વાત થઈ. હવે વળી બીજી વાત. એક છાપામાં હેડીંગ એવુ' આવ્યુ કે “ સાધુ શ્રાવકને સુખી જોવા ન ઇચ્છે ?” વારુ અમે તમને સુખી જોવા ન ઇચ્છીએ એમ ? તમને સુખી દેખી અમારુ હૈયુ ખળી જાય એમ ? '' सर्वेऽपि सुखिनो भवन्तु - સર્વ પણ સુખી થાએ ' એ ભાવનાવાળા અમને, વ્રતધારી, પૂજા કરનારા, દેશવિરતિ, સામાયિકાદિ કરનારા અને સમ્યગ્દૃષ્ટિ શ્રાવકને સુખી જોવાની ભાવના ન હોય એમ ? શુ કહેવુ તે જાણા છે ? હવે મે 9 મે' કહેલું કે તમારી મેટરો અને તમારા બંગલાઓ જોઈ ને અમને આન ંદ થાય નહિ. અમે તેા જુદું જ જોવા ઇચ્છીએ છીએ અને જે ઈચ્છીએ છીએ તે જોઈ એ તો આનંદ થાય. તમારી માટર જોઈ ને સાધુ મલકાય ? તમારા આંગલાઓ જોઈ ને ખુશી થાય ? તમારા હીરા-માણેક જોઈ ને આનંદ અનુભવે ? નહિ જ. અમને તે એમ થાય છે કે હીરા, માણેક અને પુન્નાએ આ ખૂધી વસ્તુ પર છે અને અનિત્ય છે. અજ્ઞાનના ગે તમારા આત્મા આ બધી વસ્તુની પૂંઠે જ દોડયા રહી, શ્રી મહાવીરદેવની આજ્ઞાનુસાર તેની મમતા નહિ છેડે તેા આ લાલાશ અને પીળાશ એ બધીયે શ્વાસ નીકળી ગયે નકામી છે, એટલુ જ નહિ પણ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર બના [ 23 ભયંકર હાનિકર્તા છે. આથી દયા આવે છે અને એના ચેગે એસ કહીએ છીએ કે ઉત્તમાત્તમ સામગ્રીવાળા આ માનવભવને પામીને પ્રભુની આજ્ઞા વિચારો તમારાથી સ*વિરતિ ન પમાય તે તેની શ્રદ્ધા કેળવી દાતાર અનેા, શીલવંત ખના, તપસ્વી અનેા અને ઉત્તમ વિચારક અનેા. આ સિવાય સુખી બનાવવા માટે અમે તમને શુ ખતાવીએ ? કેટલા કમાયા ? પેઢી કેવી ચાલે છે ? છેકરાંઠ્યાં કેવાં છે ? આ મધુ પૂછવું એ કામ અમારું છે ? નહિ જ, માટે જો તમારે જૈન તરીકે જીવવુ હાય, સુખી થવુ હોય તે સાધુને સાધુ તરીકે જીવવા ઘો. અમને અમારી જગ્યાએ જ રહેવા દ્યો. અમને એમ ન કહેશેા કે અમારાં પેટ ભરવા આપ કાઈક કરો. 6 સભામાંથી પ્રશ્ન ઃ · રોટલા આપવા પડે તે આપવા તેા ન જ આપવા એમ આપે કહેલું ? “ હા ! કહેલું ને હજીએ કહુ છુ, પણ કોને ? ધર્મના વિ ીને. ધમી ને હાથ જોડા-અધમીની દયા ખાઓ અને ધર્મના વિધીને કહેા કે આઘા જાએ. ' વ્યવહારમાં પણ એમ જ છેને? તમને મસા-પાંચસે આપનારને હાથ જોડી છે, સલામે ભરે છે. દીનહીનને ટુકડા આપા છે પણ લૂંટવા આવનારને શુ કહે છે આઘા રહે, નહિ તેા ટેલિફોન કરી પોલીસને-કોન્સ્ટેબલને બોલાવવા પડશે. એ જ રીતિએ ધર્મના લૂટારાને આપણે શુ કહીએ ? એવુ જ કહીએ કે જે સાંભળી ધ`ને લૂટવાની તેની હામ જ ન ચાલે. આથી જ કહેવુ' પડે છે કે ધમીની ભક્તિ કરો, અધમીની દયા ખાઓ અને પૂછવુ પડે છે કે વાધીઓને કદી ટુકડા આપશેા તે પણ કહેશે શું ? આપણે જેને માનીએ, જેને પૂજીએ, જેને તારક માનીએ તેના વિરાધી પ્રત્યે ક્યી ભાવના હાય ? બેશક ! એનું કદીયે મૂરુ ન ઇચ્છાય પણ તેની ભેળાએ ન ભળાય, કારણ કે તેમ થવાથી ધર્મોના નાશકે! પુષ્ટ અને અને એના પરિણમે વિશ્વતારક ધમ ને ક્ષતિ પહેોંચાડવાથી અનેક ભવ્યાત્માઓનુ` આત્મહિત હણાય. પણ આટલે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ભક્તિ કરવાનાં પાત્રોને ઓળખે : હવે શ્રી નયસારના ભવની વાતમાં આવે. શ્રી નયસાર અટવીમાં લાકડાં માટે ગયેલા છે, ગ્રીષ્મઋતુ છે. મધ્યાહૂનકાલ છે, ભોજન તૈયાર છે. એ વખતે એ પુણ્યવાનું શે વિચાર કરે છે? કોઈ અતિથિ આવે એને હું દઈને પછી જમું તે કૃતાર્થ થાઉં. આ ભાવના શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેલા શ્રાવકોના હૃદયમાં આવે, એ ભાવના હૈયામાં ટકે તે આજે એક પણ સાધમી દુઃખી, ભૂખે, જેવામાં આવે નહિ જમતાં પહેલાં જે આ અમલમાં મુકાય તે ધારેલી બધી ધારણું ફળે. શ્રાવકની ને સમ્યગદગ્નિી ભક્તિ કેવી રીતે થાય ? હાથ જોડીને, માથું નમાવીને, તારક માનીને પણ એના ઉપર મોટો ઉપકાર કરી દઉં છું” એમ માનીને નહિ, શ્રાવક એટલે આશ્રિત નથી, સેવક નથી, કર નથી, દબાયેલે નથી પણ ભગવાન શ્રી મહાવીરદેવને માનનારે એ સાધમી ભાઈ છે. વિચારે તે સમજાય કે એની અવજ્ઞામાં ભગવાન શ્રી મહાવીરદેવની અવજ્ઞા છે અને એના અપમાનમાં ભગવાન શ્રી મહાવીરદેવનું અપમાન છે. આજે જાણે છે કે શેઠના કૂતરાનેય કરથી મરાય નહિ, એટલું જ નહિ પણ ખળામાં બેસાડી રમાડે પડે, પણ એ કૂતર કે નીમકહલાલ. માલિકના મકાનના રક્ષણ માટે પ્રાણું છે. તે પછી શ્રાવકે પિતાના માલિક શ્રીજિનેશ્વરદેવને ભક્તની એટલે કે પિતાના સાધમીની ભક્તિ કેમ ન કરવી જોઈએ ? પણ તે સાધમી કોણ ? ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ખાતર મરવા પણ તૈયાર થાય છે. કદાચ તેટલું સત્ત્વ ન હોય તે પણ કલ્યાણ તે તે આજ્ઞાના પાલનમાં જ માને પણ એમ તે ન જ કહે કે “આજ્ઞા આઘે મૂકો, પણ અમારું પાલન કરે.” શ્રાવકોએ પિતાનાં સંતાનમાં, બંધુઓમાં કયા વિચારે કેળવવા? ત્યાં કયી જાતિના સંસ્કારે હોય? શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, અને શ્રી જિનાગમમાં ફરમાવેલી વાતે પ્રત્યે અસદ્ભાવ જાગે તે એ શ્રાવક ખરે? નહિ જ. એક શ્રાવક રાત્રે જમતે હેય. પાસે આવીને કહે કે ભાઈ “શ્રાવક થઈ રાત્રે જમાય?” આ પ્રશ્નના ઉત્તરમાં એ જમનારે શું કહે એ સાચે શ્રાવક Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞામાં સ્થિર બને [ ૮૫ હોય તે તેનું માથું નીચું નમે અને કહે કે “ભાઈ તું કહે છે તે સાચું પણ હું પામર છું.’ શ્રી વાલી અને શ્રી રાવણ: શ્રી રાવણને શ્રી વાલી વચ્ચેના યુદ્ધનું દષ્ટાંત લઈએ. એ યુદ્ધમાં શું થયું ? પંચેન્દ્રિય ની કતલ. એ કતલ શરૂ થઈ કે શ્રી વાલી સેના ચીરી વચ્ચે આવ્યા અને કહે કે “રાવણ ! તું એ શ્રાવક, હું એ શ્રાવક. નાનામાં નાના જંતુની હિંસા આપણને બેયને ખટકે, આ પંચેન્દ્રિય ની કતલ જેવી એ તારી ને મારા જેવા વિવેકીને છાજે નહિ, લડવું જ હોય તે તું ને હું લડી લઈએ. શ્રી રાવણ પણ એ કબૂલ કરે છે; પણ એ એમ નથી કહેતા કે “જા જા હવે, આ યુદ્ધક્ષેત્રમાં વળી શ્રાવક શા? યુદ્ધક્ષેત્ર એટલે સંખ્યાબંધ મનુષ્યની જ્યાં જગી કતલ ચાલી રહી હોય તે, ત્યાં કંપારી ન હેય.” ત્યાંની ભાવના કયી હોય ? એ એમ નથી કહેતા કે “તું કતલથી ડરતે હતું તે આ શું કરવા ? અહીં એ બધું જોવાય નહિ.” કારણ કે તે શુદ્ધ સમ્યગદષ્ટિ હતા. જ્યારે આજે તે શ્રાવક રાત્રે જમે, પછી એને કોઈ કહે તે એ કહે કે બેસ, બેસ, એમાં તું શું સમજે ? તે એ સાધમી ખરે? નહિ જ. માનીએ કે રાત્રે ખાવાથી શ્રાવકપણું ન જાય પણ એને રેકે, શીખામણ દે, એને એ એમ કહે કે “આ જમાનામાં એવી બાયેલી વાતે નહિ ચાલે. ગમે તે ખાઓ, ગમે તે પીઓ.” એ સાધમી ખરે કે નહિ? કહેવું જ પડે કે હરગિજ નહિ. આજ્ઞાને અનુસરતું શિક્ષણ, આજ્ઞાને જ અનુસરતા સંસ્કારે જૈનકુળના ઘેરે ઘેર શરૂ થવા જોઈએ. શ્રી જિનેશ્વરભગવાનની એકે એક આજ્ઞા સમજવી જોઈએ. આ જૈનકુળના શિક્ષણ માટે, કેળવણી માટે, વિચારે માટે જેટલું શક્ય હોય તેટલું થવું જોઈએ. અને ખરી ભક્તિ પણ તે જ છે. આજે શ્રી મહાવીરદેવના મંદિર માટે શ્રી મહાવીરદેવની મૂર્તિ માટે, શ્રી મહાવીરદેવના સાધુ માટે, શ્રી મહાવીર દેવના આગમ માટે, અને શ્રી મહાવીરદેવના ધર્મ માટે, કેઈ યાતકા બેલે તે કહેવામાં આવે Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય દર્શન-૧ છે કે “એમાં શું ? પંચમકાળ છે. પડતો કાળ છે. એમાં વાંધો નહિ, એમાં દુખબુખ થાય નહિ એ શું વ્યાજબી છે ? હરગિજ નહિ. ખરેખર, સત્યની રક્ષા માટે સત્યના સાચા ઉપાસક દ્વારા જે પ્રયત્ન જે રીતે થવા જઈએ તે થતા જણાતા નથી. સત્યને પ્રચાર કરનારની સંખ્યા પણ ડી, શ્રદ્ધાળુ હજી ઘણું મળે પણ સત્યને અમલમાં લાવનાર કેટલા ? સત્યની રક્ષા અને પ્રચાર માટે તન, મનને ધનનો વ્યય કરનારા કેટલા? ઘણું જ અ૫, એ જ કારણે આજે કહેવું પડે છે કે જેએમાં શુદ્ધ સંસ્કારે મજબૂત હશે, જેઓ આજ્ઞામાં સ્થિર હશે, તેઓ જ સદ્ધર્મમાં સ્થિર રહેવા સાથે સાચી સાધમી ભક્તિ કરી શકશે. અસ્તુ. TT Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા : અસત્યનું ઉમૂલન : સત્ય સમજવા માટે પ્રયાસ કરે ? અનંતઉપકારી શાસ્ત્રકાર પરમષિઓ, અનંત પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવની સફળતા માટે, ભારપૂર્વક જણાવે છે કે આ જીવન પામીને શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ, એની ઉપર શ્રદ્ધા કેળવવી જોઈએ અને એને અનુસાર શક્તિ મુજબનું વર્તન કરવા માટે પિતાનું સર્વ સામર્થ્ય ખરચવું જોઈએ. એ વિના અનેક સામગ્રીવાળું આ માનવજીવન નિષ્ફળ ચાલ્યું જશે માટે કઈ પણ રીતિએ, આ દુર્લભ માનવજીવન નિષ્ફળ ન ચાલ્યું જાય એ માટે પૂરતા પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે જોઈ ગયા કે આ બધી વસ્તુ ક્યારે બને ? મનુષ્યભવની કિંમત સમજાય ત્યારે. એની કિંમત જ્ઞાનીએ ગમે એટલી આંકી પણ એ વસ્તુ આપણને ન સમજાય ત્યાં સુધી શું કામની? ખરી વાત તો એ છે કે આપણને પિતાને જીવનની મહત્તાનું ભાન નથી. જે માનવજીવનની સાચી મહત્તા સમજાય તે આજે જે જાતિની દશા દેખાય છે તે દેખાત નહિ. સાધવાનું છે તે સાધ્યા વિનાનું રહી જાય છે, કરવાનું કર્યા વિનાનું રહી જાય છે, અને ન કરવાની ક્રિયા જેસર, આનંદભેર, ઉલટભેર, આજુબાજુના વિચાર વિના, ભવિષ્યની દરકાર વિના જેમ ને તેમ કયે જવાય છે, એ મનુષ્ય તરીકે છાજતું છે ? નથી જ. નથી શુભ ઉદયવાળાને શુભેય ભેગવતાં આવડત અને નથી અશુભ ઉદયવાળાને અશુભેદય જોગવતાં આવડતું.” શુભ ઉદયવાળા ધમાચકડી કરે છે અને અશુભના ઉદયવાળા બૂમરાણ કરે છે. નથી શાંતિ શુભના ઉદયવાળાને, કે નથી શાંતિ અશુભના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ઉદયવાળાને. ધર્મ ન શુભના ઉદ્દય વખતે થાય, ન અશુભના ઉદય વખતે થાય, ત્યારે થાય કચારે ? શુભના ઉદયવાળા આદમી કહે છે કે હું મારી બધી સામગ્રીની વ્યવસ્થા કરી રહું નહિ; સાચવવામાંથી, પંપાળવામાંથી ટાઈમ મળે નહિ, ત્યાં સુધી ધમ કેવી રીતે કરી શકું ! અશુભના ઉદયવાળાની દશા પણ કાઈ જુદી જ જણાય છે કારણ કે એ વળી ધન અને ભાગની તૃષ્ણામાં જ મરી જાય છે. બેમાંથી એકે ઉયવાળાને ધ માટે ફુરસદ નથી, સત્યને જાણવાની ફુરસત્તુ નથી અને તત્ત્વ જાણુવાનીય ઇચ્છા નથી. એચે એમ માન્યું કે આની કાંઈ જરૂર જ ન હાય. એ બેયને પૂછીએ તેા એ તે કબૂલ કરે, કે જે કાંઈ મળ્યુ છે અગર જે કાંઈ મળવાનું છે તે બહુબહુ તે આ જિંદગી માટે જ કામનું, વચમાં પણ એ છટકી જાય, પ્પા મારીનેય જાય, પાઘડી લઈ નેય જાય, નાક કાપીનેય જાય તેા એની પશુ ના નહિ.' આટલું કબૂલ કરવા છતાં પણુ હૃદયથી તે આ વર્તમાન જિ’દેંગીને જ એક ઊંચામાં ઊંચું ધ્યેય માન્યુ છે. આ જિંદગી સિવાય બીજી જિંદગી છે, પામવી પડશે, ત્યાં પરિસ્થિતિ નવી ઊભી થશે એ ખ્યાલ ડેાય અને સાચી ચીવટ હેાય, (બનાવટી નહિ) તેા મૂ ંઝવણુ થયા વિના રહે નહિ. ત્યારે એમ મનાય કે કોઈ ને પરલેાકની ચિંતા જ જાણે નથી. તમને પરલેાકની ચિંતા નથી, એમ તમે માના છે ? નહિ, કારણ કે પરલેાકની ચિંતામાં તમે માને છે તા જરૂર. જો પલેાકની ચિંતામાં જરૂર માના છે તે આજની આ કારમી દશામાં કેમ નચિંત જેવા જણાએ છે ? આવી દશામાં નચિંતાઈ અને પરલેાકની ચિંતાની હયાતિ; એ ઉભયના મેળ કેમ મળે ? આજે આ બધાની વિચારણા કરવાની છે અને એ વિચારણા દ્વારા એક વાત બરાબર સમજી લેવી છે કે અનંતજ્ઞાની મહાપુરુષાએ પલેાકને અ ંગે આટલી બધી વિચારણા કાના માટે કરી ? પ્રાયઃ દુનિયાના સર્વાં જીવે સૌ સૌના કામમાં લીન છે, પણ કોઈ ને આ વસ્તુની દરકાર હાચ તેવું લાગતુ નથી. અન'ત જ્ઞાનીએ કહેલી આ વસ્તુની જરૂર શા માટે? જે માટે એ જરૂરી છે એ સમજી જવાય Page #108 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા : અસત્યનું` ઉન્મૂલન ઃ [ ૮૯ તે આ બધી અશાંતિ અને આ બધા ઉત્પાત હોય ? ન જ હાય. આથી સ્પષ્ટ છે કે આ બધું સત્યને પારખી શકવાની શક્તિ નથી તેને આભારી છે. તમારે સત્ય જાણવું હોય તેા જે વાત તમે સંપૂર્ણ પણે ન જાણેા, ન સમજો ત્યાં સુધી તે વાતમાં આગ્રહ ન રાખે! તે સત્ય હમણાં હાથમાં આવી જાય. સત્ય છુપાઈ રહે તેવું નથી, કારણ કે સત્ય તા દીતુ છે. એ સત્ય અસત્યના આવરણે હાલ દખાયુ છે. તી‘કરના ભવમાં કર્યું' તે કરવાનુ` કે પૂર્વના ભવાનુ... ? સત્ય દખાય નહિ માટે એ સત્યના કહેનારને આળખવા જોઈશે, અને એ જ કારણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવાને આપણે વિચારી રહ્યા છીએ કે એ શ્રી અરિહંત અન્યા શી રીતે? શુ એ તારકના આત્મા એમને એમ જ શ્રી અરિહંત બન્યા ? કહેવું પડશે કે નહિ જ, તે પછી શ્રી અરિહંત તરીકે થનારા મહાપુરુષાએ અરિહંત બનવા માટે જે કાંઈ કર્યું, જે ક્રિયાના ચેાગે અરિહંત બન્યા તે બધું સમજવું જોઈ એ. છેલ્લા ભવમાં ભગવાન શ્રી મહાવીરદેવે અરિદ્ભુત તરીકે શું કર્યુ અને શુ કહ્યું એ બધું જાણું! છે ? પૂર્વભવમાં એમણે અરિહંત બનવાજોગું શું કર્યું. તે ખરાખર જાણવાનુ ને તે તે અમલમાંયે મૂકવાનું, પણ અંતિમ ભવમાં તે તારકે શું કર્યુ. એ જાણવાનુ શા માટે ? એમના તરફ ભક્તિ જાગે, બહુમાન પેદા થાય અને એ વ્યક્તિ પ્રત્યે અખંડ વિશ્વાસ થાય, એ માટે કઈ આવીને કહે કે ભગવાન શ્રી મહાવીરે આ કહ્યું છે તેા તે માથા ઉપર, ત્યાં પ્રશ્ન નહિ, કેમ કે એમણે જે કહ્યું તે અમારા કલ્યાણ માટે જ કહ્યુ છે. એમના જીવનની કારવાઈ હું સમ્યક્ પ્રકારે જાણું છું, એ જે કાંઇ કહે, દર્શાવે તે સઘળુંય અમારા કલ્યાણ માટે જ હેાય. પૂર્વ ભવાની ઘણી ઘણી કરણીએ આદરૂપ છે પણ બધી તે નહિ જ. શું ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણુ પૂભવામાં નહિ કરવાનુ કહ્યુ “ છે ખરું? હા. પૂર્વભવમાં એ મહાપુરુષે નહિ કરવા જેવું પણ ઘણું કર્યું અને કરવા જેવું પણ ઘણું કર્યું. આ બધું જ સમજવા જેવુ છે. .. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ | શ્રી જૈનશાસનમાં પક્ષપાત નથી : પડો પણ, પતિત શ્રી મહાવીરદેવના આત્મા પૂર્વે ચઢયો પણ, પણ થયા, પાપી પણ થયા, આર ભી પણ થયા, સમાર ભી પણ થયે અને નરકે પણ ગયા. મારે એ સમજાવવું છે કે આત્મા સારી કે ખાટા એ એની કારવાઈ પર આધાર રાખે છે. આજે હું મુનિ કહેવાઉં છું પણ મુનિપણાની કારવાઇ મૂકી દઉં” તા કેવા ? પતિત જ. આથી મારે પતિત ન અનવું હોય તે। મુનિપણાના માર્ગોમાં સ્થિર બનવું જોઈ એ. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને પણ પેાતાની કારવાઈના ચેગે સાતમી નરકે જવું પડયું, કયા ભવથી નરકે ગયા ? વાસુદેવના ભવથી. વાસુદેવ પણ' પામ્યા શી રીતેએ ? નિયાણું કરવાથી. એ નિયાણું કયી અવસ્થામાં કયુ`` ? મુનિઅવસ્થામાં નિયાણામાં શુ બોલ્યા ? મેં આરાધેલ સય મનુ જો ફલ હાય, તેા હું ભૂયિષ્ઠ વીવાળા થાઉં. આ ભાવનાને, આ વિચારને શાસ્ત્રે કયી રીતિએ આળખાયૈ ? સારા તરીકે કે ખરાબ તરીકે ! ખરાબ તરીકે. મુનિ કેવા ? તપસ્વી. કેવા તપસ્વી ? સમ. એવા ઉત્તમ તપસ્વી મુનિના આટલા જ વિચારની શાસ્ત્રે નોંધ લીધી. નોંધ કેવી લીધી ? હારી ગયાની–જે સયમ સુખ આપનારુ' તે નરક આપનારું બન્યું એ ભાવની. આ પૂર્વાચાર્યએ ખુદ શ્રી મહાવીરદેવ માટે આવું લખ્યું. શ્રી મહાવીરદેવે પેાતાની જાતે પણ એ જ કહ્યું. પૂર્વે થયેલા શ્રી તી કરાએ પણ એ જ કહ્યું ને ભવિષ્યમાં થનારા શ્રી તીર્થંકરો પણ શ્રી મહાવીરદેવના ખ્યાનમાં એ જ કહેશે. આ કર્યુ શાસન ? જૈનશાસન. એમાં જ જૈનશાસનની ખૂખી છે. કારણ કે એ શાસનમાં કોઈ ના પણુ ખાટા પક્ષપાત નથી. જીવન-સાફલ્ય દર્શન-૧ ખુદ ભગવાનની દેશનામાં પણ પાખડીઓ આવતા હતા : જો તમે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનને સમજવા માગતા હા અને એ શાસનને આરાધવાની તમારી કામના હાય તા એક વાર થોડા સમય, અંદરના ગમે તેવા વિચારેને દાબી રાખવા પડશે. એ ભગવાન શ્રી મહાવીરદેવનુ શાસન શું કહે છે, શુ ફરમાવે છે, એ Page #110 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ [ ૯૧ તારકની આજ્ઞા શી છે એ વિગેરે તમારે શાંતિથી સાંભળવું પડશે અને સાંભળીને ખૂબ વિચારપૂર્વક સમજવું પડશે. આજે સાંભળવું અને સમજવું એ ઘણાને રુચતું નથી. અત્યાર સુધી હું બહાર હતો, એટલે મારે માટેની ગ૫ સાંભળી તમે જે કાંઈ માન્યું તે ક્ષન્તવ્ય, આજ આપણે રૂબરૂ છીએ. મારા અક્ષર તમારા કાનમાં સીધા પેસે તેમ હું બેલું છું. મુંબઈના ચોગાનમાં શું બને છે તે પણ તમ સગી આંખે જુએ છે, મૂળ સ્વરૂપને ખપ હોય તો આવતાં વિપ્ન સામે એટલા બધા શાનત બને કે એ બધાં મોજાં તમાને શાંતિના પહાડ પર અથડાઈ પાછો પડે. હું કહું છું કે તમે મારે નહિ પણ શાસનના રાગી બને. શાસનને રાગી તે છે કે જે સાચી સાધુતાનો પૂજારી હોય. માટે આવેશમાં આવી ન ઉત્પાત ન મચાવતા. અજ્ઞાનીઓના ભવિષ્યને આપણે ખેટું પાડવું છે. આ તે શાસન છે કે જે શાસનમાં નવાણું કોડ નૈયાના માલિકે એ પણ એક વાર દેશના સાંભળી કે તરત તે છેડી સાધુપણું અંગીકાર કર્યું. છ ખંડના અધિપતિ ચક્રવર્તીએ પણ તે ત્રદ્ધિ સિદ્ધિ મૂકી ચાલી નીકળ્યા. ચકવર્તી એ પણ જે દેશનાથી સર્વસ્વ છેડી ચાલી નીકળે એ દેશના કેવીક હશે ? ચક્રવતી ચક્રવતીપણું ભેગવે ત્યાં સુધી એનું ચકવર્તી પણું અજબ હોય છે. તેઓનું પુણ્ય એવું હોય છે કે જેના વેગે તેઓ એક રીતે નિરંકુશપણે તે ભેગવી શકે છે. એવા સુખી અને પુણ્યવાન ચક્રવતીઓને પણ રાજઋદ્ધિ છેડાવી, ત્યાગમાર્ગે વાળનાર એ મહર્ષિઓની દેશના કેવીક હશે? એ દેશનામાં કયી તાકાત હશે ? એ વખતે પણ પાખંડીઓ હતા અને તે પાખંડને ફેલાવતા હતા છતાંય શાસન જયવંતુ વન્યું છે. સત્ય જણાવવું એ શું નિંદા કહેવાય? ગમે તેવી આપત્તિમાં સાધ્યસ્થિતિથી ન ખસે તે સમજદાર, શ્રી જિનેશ્વરદેવના, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા નિથાનાં અને શ્રી જિનેશ્વરદેવે કહેલા ધમ ના સાચા અનુયાયી છે કે જે આ દુનિયાના ગમે તેવા સંગ્રામ સામ પિતાના ધ્યેયરૂપ સ્વરૂપમાં સ્થિર Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ રહી શકે. દુનિયા એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ, જ્યાં એ ત્રણ નહિ ત્યાં શાંતિ. આધિ એટલે મનની પીડા, વ્યાધિ એટલે શરીરની પીડા, એ બન્નેની માતા ઉપાધિ, તમારે આધિ, વ્યાધિ નથી જોઈતી પણ ઉપાધિ છેડવી નથી. આધિ, વ્યાધિ ન જોઈએ તે ઉપાધિ છેડે જ. ઉપાધિ છેાડવી જોઈએ એવું હુ બાલુ છું ક તમે ? બહાર એવુ જણાશે કે તમે પણ ‘ ઉપાધિ છેડવી જ જોઈ એ ' એમ જ ખેલે છે તે વધુ મૂંઝવણુ થશે. હજુ તા હું મેલુ છું તેમાં આટલી મૂઝવણુ છે તેા પછી તમે ખેલશે એમ જણાયે કેટલી વધુ મૂ ંઝવણુ થશે ? બહારના સંયોગાનુ ભાન; બહારના ઘાંઘાટના હેતુ શું છે એ જાણેા. એના હેતુ એ છે કે તમે સત્ય સમજી જાએ તે પેલી ચકચારના મૂળમાં સડા પેસે છે. એ વસ્તુ ધ્યાનમાં લાવવા આ વાત કરી. કેટલાક કહે છે કે સત્ય કહેવા અસત્યના ઉન્મૂલનની શી જરૂર છે ? પણ તમે વિચારે, જમીનમાં ખીજ કચારે વવાય ? બીજને ફારૂપ બનાવવા માટે જમીનને શુદ્ધ મનાવવા કેટલે! શ્રમ કરવા પડે? વૈદ પાતા પાસેની ઊંચી માત્રા પણ દરદીને કેટલા શુદ્ધ મનાવ્યા પછી આપે ? તેવી જ રીતે સત્યના કહેનારે કેઈ અસત્યાનું ઉન્મૂલન કરવું જોઈએ. અસત્યને અસત્ય તરીકે આળખવુ એ કાંઈ ના નથી, ભગવાને મિરચીના ભવમાં શ્રી ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લીધી, થાડા વખત પાળી, પછી ન પળવાથી વેશપલટા કર્યા. શાસ્ત્ર તરત લખ્યું, કે સંયમમાગ થી ‘પતિત’ થયા. પતિત થયા પછી પણુ ગુણુગાન તેા એનાં જ. માગ એ જ મતાવે. દરેક ધર્મના અથી ને કહે કે, ‘ધર્મ ત્યાં છે, અહી નથી. ત્યાં જાઓ. ' તેમની ઉપદેશક શક્તિના ચેાગે તેમની પાસે જે ચાન્ય જીવા આવ્યા તેને ઉપદેશ આપી ભગવાન પાસે અને ભગવાનના મુનિએ પાસે માકલ્યા. એ મહાત્માએ કેઈ ને મુક્તિના માર્ગે વાળ્યા. ઉપદેશમાં કમીના ન રાખતા. સામે આત્મા ધની માગણી કરે એટલે કહેતા કે ‘ધમ અહીં નહિ, ત્યાં છે. ’ ત્યાં સુધી શાસ્ત્ર કહ્યું કે મરિચી પડચો પડ્યો પણ નિહુ પડયા જેવા; પણ પડયો તે ખરા, એ છુપાવ્યું નહિ. શું આ નિંદા છે ? નહિ જ. Page #112 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ ૯૩ ધર્મના વિરોધી કયી વસ્તુને ચોગ્ય છે? ધમી તે પૂજાપાત્ર, અધમી તે દયાપાત્ર. પણ ધર્મવિરોધી એ કોઈ ત્રીજી જ વસ્તુને એગ્ય છે અને તે કઈ તે તમે જ વિચારે. શ્રી મરિચીએ જ્યાં સુધી એમ કહ્યું કે “ધર્મ ત્યાં, અહીં નહિ” ત્યાં સુધી પતિત પણ માર્ગમાં રહેલે માળે. સાધુપણારૂપ સન્માર્ગને સ્થિર રાખવા માટે પોતે વેશપલટાન પણ કેવા અર્થ કર્યા છે? તે જુઓ, અને આજના કેટલાક પોતાની પામરતાને છુપાવવા માટે સુસાધુઓને પણ ઉતારી પાડવા ખાતર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું “શું મુંડે શું લેચે રે” આ એક વચન લઈને ગુણપ્રાપક વેશ હલકે પડે એવી રીતે યથેચ્છપણે બેસી રહ્યા છે, તેમને જુઓ ! શ્રી મરિચી વિચારે છે કે, શ્રમણભગવંતે ત્રણ દંડેથી વિરામ પામેલા છે અને હું તે દંડેથી જિતાયેલ છું માટે મને ત્રિદંડનું ચિહ્ન હે. મુનિવરે લેચ કરનાર હોવાથી તે મૂડ છે અને હું અસ્ત્રાથી મૂંડાવનાર છું માટે મને તેના ચિહ્ન તરીકે શિખા હૈ. વગેરે વગેરે. આ બધી વસ્તુના વર્ણનમાં શ્રીમરિચીએ પિતાની લઘુતા ને મુનિવરેની મહત્તા જ કહી. ત્યાં સુધી પડ્યા ખરા પણ રહ્યા તે માર્ગમાં જ. પણ કપિલના ગે તેઓ માર્ગથી પણ ભ્રષ્ટ થયા. ખરેખર, દુમને કરતાં ગાંડા ભકતોથી બહુ સાવચેત રહેવા જેવું છે. દુશ્મન કંઈ ન કરે કારણ કે તેનાથી ચેતતા રહેવાય. જ્યારે ઘેલા ભક્ત બધું વેડફી નાંખે. આ વસ્તુ ધ્યાનમાં રાખી કહો કે ભય કેને? કહેવું જ પડશે કે ભક્તને. પણ ભક્ત ખરાબ ને દુશમન સારા એમ ન બોલતા. મારા કહેવાને આશય એ છે કે ભક્ત બની ગયેલા આત્માની સેવા, માનપાન આગળ ટકવું બહુ કઠિન છે. ભક્તોમાં પણ કેટલાક એવા ગુણે આવે છે કે તેઓ ભયંકર દોષને પણ ઘળી પીએ છે. અહીં તે એ છે કે તારકમાં તારકતા હોય ત્યાં સુધી ભક્તિ, ને તારકતા ચાલી જાય એટલે નહિ. સૂત્ર વિરુદ્ધ બેલનારથી તે બચવું જ જોઈએ. કપિલ મળે. ધર્મ સંભળાવ્યું. કપિલે કહ્યું કે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ધર્માં આપે. આ મહાત્મા કહે ‘અહીં' નહિ, ધમ` તહીં છે.' પણ શ્રી મરિચીના અંતરમાં એક વિષ પહેલેથી ઘૂસી ગયું હતું. સેકડો ને હજારાને પ્રતિબોધ કરી કરી ત્યાં મોકલેલા તે મુનિવરોની સાથે વિચરતા મરિચી ત્રિૠડી વેશે એક વાર બિમાર પડે છે. પેલા એમનાથી પ્રતિષેધ પામેલા મુનિ છે અને રિચી ત્રિૠડી છે, મુનિ નથી. પેલા સંયમી છે, આ અસંયમી છે. પેલા સંયમી મુનિ આ અસંયમીની ચિંતા કરતા નથી. આથી મિરચીના અંતરમાં મુનિએ માટે ખરાબ વિચાર ઉત્પન્ન થયેા, પણ તે ટકયો નહિ. ઊલટુ વિચાર્યું કે પેાતાના શરીરની પણ પરિચર્યાં નહિ કરનારા તે મુનિવરો ભ્રષ્ટ એવા મારી પરિચર્યાં શાના જ કરે? વિચારજો ! સંયમી મુનિ પાસે બિમારીમાં થેડી સારસભાળની વાંછા માટે અસ યમી મરિચીને પશ્ચાત્તાપ થાય છે. મરચીએ નહિ જેવા બેટા વિચાર માટે પસ્તાવા કર્યા. પણ એક ભાવના આવી કે વ્યાધિથી મુકાયા પછી એક સેવક શિષ્ય આ મારા પેાતાના લિંગવાળા જ મનાવીશ. ભાગ્યયેાગે એક મળ્યા, ઉપદેશ આપ્યા, ધર્માંની માગણી કરતાં મહાત્મા મરિચર્ચાએ શ્રી જિનેશ્વરદેવના ધમ કહ્યા. કપિલે કહ્યું કે તે ધમ તમે કેમ કરતા નથી ? મિરચીએ કહ્યું કે તે કરવા માટે હુ સમ નથી. છતાં કપિલ પૂછે છે કે તમારા માર્ગમાં ધર્મ નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં શિષ્યના અભિલાષી રિચીએ કહ્યું કે ‘જૈનમામાં પણ ધ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.' આ જગ્યાએ મા ભ્રષ્ટ થયેલા મરિચી માટે શાસ્ત્ર લખ્યું કે આ એક મિથ્યા વચનથી મરચીએ કાઢાકોટિ સાગર પ્રમાણ સંસાર ઉપાર્યા શ્રી જૈનશાસન : પક્ષપાતરહિત શાસન ' જે શાસન આવા આવા માટે આવુ લખે તે આજના ઉચ્છ્વ ખલ વક્તાઓ માટે શુ ન લખે ? જૈતમામાં પણ ધર્મ છે અને મારા માર્ગોમાં પણ ધમ છે. ’ આટલા કથનમાં આટલું બધુ, તે આજે ધર્માનુષ્ઠાના માટે યદ્વાતદ્દા ખેલનારાઓનુ શુ? એ સમજાય છે ? Page #114 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ ૯૫ ] શ્રી જૈનશાસનમાં કોઈનેય પક્ષપાત નહિ ચાલે! નામના કામ નહિ આવે. અગિયાર અંગના પાડી, હજારોને મુક્તિમાર્ગે વાળનાર, મુક્તિમાર્ગના સમર્થ ઉપદેશક શ્રી મરિચી આટલું બોલ્યા કે ભ્રષ્ટ કહેવાણું શાસે તેમની પણ શરમ ન રાખી. આજના યથેચ્છ બેલનારાઓ ભ્રષ્ટ ખરા કે નહિ? હું તમને વ્યવહારનાં દૃષ્ટાંત એટલા માટે આપું છું કે કહેવાતી સત્ય વાતે સુખપૂર્વક તમારી બુદ્ધિમાં ઊતરે. તમને બસો-પાંચસે આપનાર કે તમારી થેલી પૂરનાર કે? પૂજવા જે, સામે જઈને સલામ ભરવા જેવ, હાથ જોડી “શેઠ સાહેબ, ફરમાવે !” એમ કહેવા જે. પૈસા પણ મફત નહિ આપનાર, મજૂરી કરાવીને આપનાર, છતાં સલામ કરવા જેવા ખરાને ? આ બધું કયી પાઠશાળામાં ભણ્યા? “પધારે” વગેરે બેલવામાં કે વિનય? ખરાબ ભાવના હોય તે પણ હાથ જોડીને જ બોલવું. આ વિનય! આ પ્રેમ, આ ભક્તિ જે શ્રી જિનેશ્વરદેવ પાસે હોય તે તમારી આ દશા ન હોય પૈસાને માગનાર આવે તેને દયાની દૃષ્ટિએ આપો. સામે આજીજી કરે, નમ્રતાથી માગે ત્યાં દયા હોય, પણ જે કોઈ ઘેલી સામે આંખ નાખી ઊભે હોય, કરડી આંખે ઊભે હેય, ક્યારે ટાઈમ મળે ને ઉઠાવી પસાર થાઉં એવા વિચારને તમને લાગે તે શું કરે? બોલે? અહીં નહિ બોલે એ મને તમારે વિશ્વાસ છે. તમે બેલે કયાં ? જ્યાં તમને ફાવતું આવે ત્યાં જ. આ દુનિયા માટે ન્યાય આવે તે પછી ધર્મ રક્ષા માટે એ ન્યાય કેમ નહિ? હવે જ જોઈએ. ખરી વાત એ છે કે ધમી પૂજવા લાયક, ધર્મ નહિ પામેલ દયા ખાવા લાયક, કે શું કરે ! બિચારે પામ્યા નથી, પણ ધર્મની સામે આંખો કાઢે, ધર્મની અવગણના કરે, તે તે દયાપાત્ર નથી રહી શકતે. એ વાતને મજબૂત બનાવવા માટે શાત્રે એક એક વાતની નોંધ લીધી છે. એ આત્મા કાં તે સુધારવાની બુદ્ધિથી અગર તે શાસનની રક્ષાની ખાતર શિક્ષણીય છે. સુધરે શક્ય ન હોય અને શાસનને હાનિ પહોંચાડવાની તાકાત ન ધરતે હોય તે એ બિચારે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] જીવવ-સાફલ્ય દર્શન-૧ ઉપેક્ષણીય છે. આ તે બધી વાતે વચમાં થઈ. મૂળ વાત તે નિદાનની છે. એ નિયાણની નેંધ શી ? “હારી ગયે, સંયમ હા, તપ હાયે, જ્ઞાન હો, ધ્યાન હાર્યો, સર્વ હારી ગયે.” વધુમાં એ નિયાણાના ગે ત્યાંથી મારીને એક વાર વાસુદેવ તે થયો, પણ મળેલી તે ત્રણ ખંડની સાહ્યબીમાં એ એ રેળાયે કે સીધે સાતમીએ ગયે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનાં દૂષણ સંભળાય અને આપણાં ન સંભળાય એમને ? દૂષણ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને ન છોડે, તે તમને ને મને કેમ છેડશે ? એ તારકના આત્માનાં દૂષણ કહેવાય અને તમારું દૂષણ કેઈ કહે તે બબડી ઊઠે એ ક્યાંને ન્યાય? ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનાં દૂષણ સાંભળવાની તાકાતવાળા તમે, પિતાની જાતનાં દૂષણે સાંભળવાની તાકાત કેમ કેળવતા નથી? મહાનુભાવ ! આ નાનકડી જિંદગીમાં આંખ મીંચી સત્યની સામે મરજીમાં આવે તેમ બોલવું, ધમાલ કરવી, શાંતિ પર અશાંતિના અંગારા ગોઠવવા એ શું ગ્ય છે? આટલી બધી અધમતા, પામરતા, ક્ષુદ્રતા ક્યાં સુધી ? કયા સુખ માટે? આત્માને સુખી જેવા ઈચ્છો છો કે દુઃખી ? સુખી જેવા ઈચ્છે છે તે વિના પ્રજન, વિના હેતુ, નાહક ઊંધે માગે કેમ જાઓ છે? ખરાબ વસ્તુઓના પૂજારી કેમ બને છે? પિતાના અને પરના અજાણુ આત્માને, સત્યથી શું કામ ભડકાવી મારે છે ? શું કામ બીજાને પણ આ સત્યથી વંચિત રાખો છો? તમારાથી સત્યની ઉદ્ઘેષણ ન થાય, સત્યના ટેલિયા ન થવાય તે અસત્યના સંગથી તે અવશ્ય બચે. ગપ્પાં મારતા બની સ્વને અને પરને અધોગતિના ખાડામાં ન ગબડાવે. તમે અસત્ય બેલે, અસત્ય વાત ફેલાવે, એમાં અમારું શું જવાનું? હાનિ કોને ? તમને કે અમને? અમને તે જ્ઞાની કહે છે કે “કેઈ આપત્તિ દેવા આવે તોયે આનંદ માને.” અમને તે શીખામણ આપે છે કે, આંખ કાઢતો હોય તે વિચારવું કે હજી તે એ આંખે જ કાઢે છે ને, કંઈ બોલતે તે Page #116 -------------------------------------------------------------------------- ________________ સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉમૂલનઃ નથીને? કંઈ બોલે તે વિચારવું કે હજી તે બોલે જ છે ને? કંઈ હાથબાથ તે નથી ઉઠાવતે ને? હાથ ઉઠાવે તે વિચારવું કે હજી તે હાથ ઉઠાવે છે, લાકડી તે નથી મારતે ને? લાકડી મારે ત્યારે વિચારવું કે હજી તો મારે છે, માથું તે કાપતા નથી ને? ને માથું કાપે ત્યારે કહેવું કે માથું કાપ્યું છે ને તેમાં મારું શું લઈ ગયે? મારું માથું જવાનું જ હતું તે ભલે એ લઈ જાય. એ તે પરમ ઉપકારી. જે આત્મા પિતાની જાતને પાપને ભાગીદાર બનાવી આપણને પાપમાંથી છોડાવે તેના ઉપર ગુસ્સો કેમ કરાય? સામો આદમી હિંસાના પાપને સ્વીકારે, પિતાના આત્માને પાપથી મલિન કરે, પિતાના આત્માને દુર્ગતિને અધિકારી બનાવે, ત્યારે માથું કાપેને? કઈ ગમે તેમ વતે તે યે અકળાશે નહિ. સત્યથી ચલિત થતા નહિ. ખાલી પંચાતમાં ઊતરતા નહિ. ઝઘડાનું, તેફાનનું નાહકનું નિમિત્ત તમે ન આપતા. કેઈ બલવા માગે તો અહીં લાવજે. ગમે તેને મનુષ્યપણાની હદમાં રહીને બોલવાની અહીં છૂટ છે. પાપ સેવવામાં નિર્બળ કોણ છે ? દુનિયામાં પાપસ્થાનક સેવવામાં કે નબળા છે ? ત્રણ પિસાને આદમી હજારનું નિકંદન વાળવામાં નબળે નથી. હિંસા-જૂઠ-અનાચાર; આ બધામાં કઈ નબળે નથી. એમાં નબળા તે હોય કે જે આત્મકલ્યાણના અથી હોય અને એ નબળાઈમાં જ સાચું કલ્યાણ સમાયેલું છે. શાસ્ત્ર કહે છે કે “ચેત! પાપ ન કર, હિંસા કરવા જેવી નથી, જૂઠું બેલવા જેવું નથી, પારકાની ચીજ લેવા જેવી નથી, કોઈનું ભૂંડું ઈચ્છવા જેવું નથી, વિષયાધીનતા કે વ્યભિચાર અને પરિગ્રહ કરવા જેવાં નથી. હવે આપણી મૂળ વાત ઉપર આવે. શ્રી નયસાર વનમાં થાકેલા છે. મધ્યાહ્નકાળ છે. ભેજનસામગ્રી મેજુદ છે, છતાં જમતાં પહેલાં વિચારે છે કે કઈ અતિથિ આવે તે જમાડીને જમું. શ્રી નયસાર જી. સા. ૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ સમ્યક્ત્વ પામ્યા વિનાના, મિથ્યાર્દષ્ટિ કહીએ તેા પશુ ચાલે એવા, શ્રમિત, અટવીમાં ગયેલા છે. મધ્યાહ્ન વીતી ગયેલ છે, ક્ષુધા લાગી છે, ભેાજન સામે છે છતાં અતિથિની રાહ જુએ છે એ શુ' એછી મહત્તા છે? દરેકેદરેક શ્રાવક આ રીતે આંગણે ઊભા રહે અને વિચારે કે કોઈ મહિષ મળે તેા અહેાભાગ્ય! કે જેથી ઉત્તમ સુપાત્રમાં મારી વસ્તુને સ્થાન મળે, જેથી હું કૃતાર્થ મનુ અને વધુમાં અભિગ્રહ કરે કે સાધીને જમાડ્યા વિના નહિ જમુ! જો તમે સૌ આવા અભિગ્રહવાળા મની જાએ તા કોઈ સાધમી સીટ્ઠાતા મળે જ નહિ. પછી આજે જે સાધી ના નામે ખાટી ખૂમા પડાય છે તે ઊભી જ ન થાય. તમે સૌ સાચાને સમજો અને સ્વીકારી તથા ખેાટાથી ખચા એ જ એક અભિલાષા. અસ્તુ. Page #118 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન ઉત્તમ વસ્તુ પણ બધાને એકસરખી લાભ કરતી નથી ? અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજા દુર્લભ એવા મનુષ્યપણાની સફલતા માટે ફરમાવે છે કે શાસ્ત્ર સાંભળી તેના ઉપર મજબૂત શ્રદ્ધા કેળવી પિતાની સઘળી શક્તિને ઉપગ શ્રદ્ધાનુસાર વર્તન કરવામાં કરાય તોજ આજીવનની ખરેખરી સફલતા છે. એ શાસ્ત્રવચન ઉપર શ્રદ્ધા કેળવવા માટે, શાસ્ત્ર જેનાથી ઉત્પન્ન થયું છે એ મહાપુરુષને સમજવા બેઠા છીએ. જેમણે એ શાસ્ત્રનું નિરૂપણ કર્યું તેમના ઉપર હૃદયની શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી તેમના વચન પર શ્રદ્ધા થવાની નથી. દરેક દ્વાદશાંગીનું અર્થથી નિરૂપણ કરનાર શ્રી તીર્થંકરદેવ હોય છે. જેનું આ આગમ તે નિરૂપણ કરનાર ભગવાન શ્રી મહાવીરદેવ પિતે છે. ભગવાન શ્રી મહાવીરદેવના ભવની ગણના કયા ભવથી થઈ ? શ્રી નયસારના ભવથી. શાથી? શ્રી નયસારના ભવમાં તેઓ સમ્યકત્વ પામ્યા તેથી. સમ્યકત્વ કોના ચેગે પામ્યા? મુનિવરના ગે. આ જ શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલાને મુનિ મળે છે, સંભળાવે છે, સમજાવે છે, પણ એમને જે મળ્યા તે કોઈ જુદી ભાવનાના ગે. મળ્યા તે પહેલાં એ શ્રી નયસારના વિચારો કેવા ઉત્તમ હતા ? સંયેગે પણ ફળે કોને ? બધાને નહિ. શ્રી તીર્થકર ભગવંતે પણ બધાને નહિ ફળ્યા. એમને પામીને કેટલાક બોધિબીજ પામ્યા, કેટલાક સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામ્યા તથા કેટલાક અપ્રમત્ત બની ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામીને મુક્તિએ પણ ગયા, અને કેટલાક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કષાય કરીને ઉન્માર્ગ પણ ગયા અને સંસારમાં ડૂબી ગયા. શ્રી ઈન્દ્રમહારાજાએ કરેલી ભગવાનની પ્રશંસાથી સંગમને ઝેર પેદા થયું. એ ઝેર ક્યાં હતું ? પ્રશંસામાં હતું? જેની પ્રશંસા હતી એ ભગવાન શ્રી વીરમાં હતું ? પ્રશંસા કરનાર શ્રી ઈન્દ્રમાં હતું કે એ સંગમમાં હતું ? એક વસ્તુ બધાને સરખી લાભદાયી થતી નથી. જેટલી જેટલી આત્મામાં ગ્યતા તેટલી તેટલી પ્રાપ્તિ. પ્રશંસાનું પાત્ર ભગવાન શ્રી મહાવીરદેવ હતા. જે વસ્તુની પ્રશંસા હતી તે સારામાં સારી ચીજ – પ્રભુ શ્રી મહાવીરની જ્ઞાન ધ્યાનમાં સ્થિરતા – હતી, પ્રશંસા કરનાર સમ્યક્ત્વથી રંગાયેલા અને અસંખ્યાત દેના સ્વામી હતા. સંગમે વિચાર્યું કે ઈન્દ્ર અભિમાનમાં આવી એક મનુષ્યની પ્રશંસા કરતાં બધા દેવેનું અપમાન કરે છે. અમારા કરતાં એ બળવાન ? સૌધર્મેન્દ્ર શું એમ બેલ્યા હતા કે તમે નબળા ! એ તે એમ બેલ્યા હતા કે અત્યારે ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન શ્રી મહાવીરદેવ એવી રીતે ધ્યાનમગ્ન છે, પિતાની ઇન્દ્રિય ઉપર, શરીર ઉપર, મન ઉપર એટલે કાબૂ છે કે એમને ચલિત કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. બધા ઈન્દ્રો અને દેવે ભેગા થાય તે પણ તે ચળે નહિ. પણ આથી સંગમને શું લાગ્યું ? ઈન્દ્ર પોતાના માનીતાની પ્રશંસા કરવા બધા દેવેનું અપમાન કરે છે. દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેમાંથી ઉન્માર્ગગામી ખતરે શેડ્યા વિના રહે. એક આદમી હજારો રૂપિયા ખરચી સુંદરમાં સુંદર વસ્તુ જમાડે પછી જમનારા બહાર શું બેલે તે સાંભળજે. દાળમાં મરચું નહોતું, શાકમાં તેલ નહોતું. આ જાતની બે જણ વાત કરે અને બારસે એમાં હાજી ભણે. ખરી વાત, એ ભીખારી શું જમાડે ? એમ પણ કહે. પાંચપચીસ આત્મા એવા નીકળે અને કહે કે “મહાનુભાવ ! આટલા પૈસા ખરચી આટલી ભક્તિ કરનારને તેલ – મરચું ન મળે ? ગુને પાડાને ને ડામ પખાલીને, આ ક્યાને ન્યાય ! રસેઈયાએ ઓછું નાંખ્યું તેમાં ગુને એ ભાગ્યશાળીને !” તેથી જ તમે જોશે કે જમણવારમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન [ ૧૦૧ છૂટ આપેલી હોય છે કે તેલ-મરચું ખૂબ નાખવું. જમણની રસોઈમાં તેલમરચાને પાર નહિ. આવી છૂટ શા માટે ? લેકો ટેણું ને મારે તે માટે. નહિ તે જમાડનાર જાણે છે કે તેલમરચું રગવર્ધક છે, પણ મિષ્ટાન્ન જમાડનાર સમજે છે કે આ બિચારા તેલમરચાંનાં ગ્રાહકે છે, એ નહિ નાખીએ તે ચાંદા પાડશે. દુર્જનને સ્વભાવ ! દુનિયાની સારામાં સારી વ્યક્તિના પણ દુર્જન ચાંદા પાડ્યા વિના રહે, એ બને જ નહિ. એવા આદમીની વાતેથી સારાએ ગભરાવું નહિ. માનવું કે એવા ના હેત તે સજજને અંધારામાં રહી જાત. વાત કરી દુનિયાને વસ્તુની જાણ કરે એનાથી મૂંઝાવું નહિ એક પણ વસ્તુ એવી નથી કે જેમાં દુર્જન ખોતરણું ન કાઢે. એ વખતે વસ્તુને, તત્વને વિચાર કરનાર કેટલા? બે વાત કરે, કેટલાક હાજી કહે, અને કેટલાક તાળી પાડે. મનુષ્યપણાને ગુણ તે એ છે કે વાત સાંભળ્યા પછી તે સત્ય અને હિતકર છે એવી ખાતરી ન થાય ત્યાં સુધી તે વાતને અહીંથી અહીં (હૈયેથી હોઠે) ન લાવવી જોઈએ. જે તેમ બને તે વિગ્રહ ન થાય. બને ત્યાં સુધી એવી વાત સાંભળવી નહિ, ઘૂસે કાનમાં તે મેંઢ લાવવી નહિ, આ ગુણ ન આવે તે મનુષ્યપણું એ ભયરૂપ છે. મનુષ્યપણું સારામાં સારું, ઊંચી ગતિએ લઈ જાય પણ તેને દુરુપયોગ થાય છે એ મનુષ્યપણું શું કામ આવે ? આટલે ગુણ ન કેળવી શકો તે ભય છે કે આવી સારી સામગ્રી મળવા છતાં પણ દુર્ગતિમાં જવું પડશે. તત્વજ્ઞાની કેણ ? તત્વજ્ઞાની કોણ? કોઈ દિવસ જેના હદયમાં નકામે વિચાર આવે નહિ તે. અર્થ વિનાને, પ્રજન વિનાને, લાભ વિનાને વિચાર તેને આવે જ નહિ. અને કદાચ આવી જાય તે તેને બેટો માનીને દૂર કર્યા વિના રહે નહિ તે. એ ઊંચામાં ઊંચે વિદ્વાન, પહેલા નંબરને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] જીવન-સાફલ્ય દર્શન–૧ તત્વજ્ઞાની ક્યારે બને ? ચોવીસે કલાક ઉત્તમ ભાવનાઓથી વાસિત રહે છે. કદાચ ભાવના ખસે તે ખરાબ વિચાર આવી જાય પણ કરી મેંઢથી બેલે તે નહિ જ. ખરાબ વિચાર મનમાં રાખનારે સારે કે બહાર કાઢનારે સારે? જ્ઞાની, ડાહ્યો ને સમજદાર છે કે જે બહાર ન કાઢે, જેના મનમાં જ ખરાબ વિચાર ન આવે એ તે પહેલા નંબરને ડાહ્યો. પરંતુ આવી જાય તે બહાર ન કાઢે તે ય ડાહ્યો છે, કારણ કે મનમાં રહેલો તે એક્લાને ખરાબ કરે અને બહાર નીકળે તે ઘણાને ખરાબ કરે. સભામાંથી પ્રશ્ન એ વિચારને પિતે સારો માનતે હેય ને બહાર કાઢે છે ? આ વાત તત્ત્વજ્ઞાનીની ચાલે છે. ત્યાં આ પ્રશ્ન જ અસ્થાને છે, કેમ કે એ ખોટા વિચારને સારે માને જ નહિ અને માને તે એ વાસ્તવિક તત્ત્વજ્ઞાની નથી. દુનિયાના બધાએ વિચાર બહાર મૂકનાર ઇરાદાપૂર્વક ખરાબ ધારીને મૂકે છે એમ કહેવાનો આશય નથી, પણ આ પ્રશ્ન અસ્થાને છે. તત્વજ્ઞાની તે કદાચ અગ્ય વિચાર એના પિતાના અંતરમાં આવે તે પણ તેને બહાર ન કાઢે. પ્રામાણિકપણે આ પ્રસંગે કહેવું જોઈએ કે એ ખરાબ વિચારને પિત હિતકારી માનીને, સ્વપરનું ભલું માનીને બહાર કહે તે ગુનેગાર તે ખરે, પણ જેઓ ખરાબ વિચાર જાણને ઈરાદાપૂર્વક દુનિયાના ભૂંડા માટે મૂકી રહ્યા છે તેના કરતાં તે કમગુનેગાર છે. શાત્રે કહ્યું છે કે દરેકને બાલવાને કે લખવાને અધિકાર નથી. તાત્વિક દષ્ટિની વાતમાં સઘળાને છૂટ નહિ. તવાતત્વ સમજે, તત્તવમાં અતરવન ઘૂસે તેની કાળજી રાખી શકે તેને જ છૂટ. અધર્મ સારી દુનિયામાં પથરાયેલે છે. ધર્મની જગ્યા થડી છે. અહિંસા પામનારાએ એ ધ્યાન રાખવું પડશે કે હિંસા કયાં કયાં થાય છે, પણ હિંસાવાળાએ અહિંસા ક્યાં કયાં થાય છે એ જોવાની જરૂર નથી. જૂથી બચનારે જાણવું જોઈએ કે “આ જૂઠ – અહીં જૂઠ – તે જૂઠ” પણ જૂઠમાં મહાલનારે આ સાચું ઈરાદાપૂર્વક પ્રકાર છે. તત્વજ્ઞાની બહાર ન કા મ તકારી Page #122 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન | ૧૦૩ - એ સાચું જોવાની જરૂર નથી. ધર્મ એ અધમના કિલ્લામાં છુપાચેલે છે. ધર્માંની ચાખૈર અધમ પડેલે છે. ધર્મીને બહુ બહુ સાવચેત રહેવુ પડે છે. તત્ત્વજ્ઞાનીને પણુ હૃદયમાં ખરાબ વિચાર પેસી જવાને સંભવ, પણ તે પરખી જાય કે ભૂત ઘૂસ્યું. અને ત્યાં સુધી ભૂતને માંહીને માંહી શમાવે, દૂર કરે, કદાચ મૂર્ખ જન સ'સર્પાત્ ખેલી પણ જાય પણ અમલમાં તે ન જ મૂકે. અમલમાં મૂકે તેા એ તત્ત્વજ્ઞાની નહિ. સારી પણ ચીજ ચેાગ્ય આત્માના હાથમાં આવે તેા ફળે. મનુષ્યપણુ ખીલવવુ' હાય, લાભ લેવા હાય તા એક ગુણ અવશ્ય ખીલવવા પડશે કે અને ત્યાં સુધી અચાન્ય વાતા સાંભળવી જ નહિ. ધર્મક્રિયા માટે ટાઈમ નથી કે ઈચ્છા નથી? શાસ્ત્રની વિધિમાં બધું ગેાઠવાયેલ છે પણ એના અમલમાં ફુરસદ નથી. ગપ્પાં મારવામાં, ચેાપાટીએ ટહેલવામાં, ચાહ-પાણીના જલસામાં, મોજશોખમાં, રંગરાગમાં, નાટકચેટક કે સિનેમા જોવામાં ફુરસદ છે. એ બધી કારવાઈ ગમે છે પણુ શાસ્ત્રોક્ત વિધિની ક્રિયામાં ફુરસદ નથી. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ નહિ કરનારને ટાઇમ નથી કે ઇચ્છા નથી? અનતું નથી કે કરતા નથી ? મને તો કરું એમ ખાલે પણ કરતા નથી. કેમ ? ભાવ શાથી આછે ? હિતૈષીઓએ એ હિતના માગ ચાજ્યા ત્યાં ફુરસદ નથી, અને નહિ, ભાવ ન આવે, આનંદ નહિ, એ શબ્દોની હારમાળા ખડી થયે જ જાય, એક પછી એક જવાબ મળે જ જાય. ફાવતું નથી, મન થતું નથી એવા જવા મળે છે, બધા જવાખેા સાચા કે ખોટા? આની પાછળ શું છે? બહારના શબ્દ ઉપર અનુમાન ન માંધતાં એની પાછળ એક મુખ્ય કારણ છે, જેને લઈને ધમ કરવાની વાત રુચિકર નથી થતી અને તે કારણ એ જ કે તેને જડના સંગ છેડવા ગમતા નથી. સામાન્ય ધર્મ કહેવામાં પણ દીક્ષાની જરૂર છે ? ન કહે છે કે દુનિયા આગળ ઊંચી કેડિટની વાતેા ન કરો. સામાયિક પૂજા વગેરે કહેા. સામયિક વગેરેની વાતા આજ સુધી કહેવાણી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ નથી એમ નથી, પણ ઉત્તર શા મળે છે ? દાનનું કહેવાય ત્યારે કહે કે આવક થેડી, જાવક ઘણી, તિજોરીમાં પિલું છે. પણ લગ્ન આવે ત્યારે, ચાહ-સિગારેટ માટે, સિનેમા માટે એને પૈસા મળે. ત્યાં વધે નહિ! અભક્ષ્યની વાત આવે ત્યાં કહે છે કે કંદમૂળ આદિને નિષેધ કરનારા શરીરની શક્તિ હણી રહ્યા છે. ખરાબ વાસના-ખરાબ વાતા વરણે સારું એટલું ઊંધું દેખાય. ટૂંકું ટૂંકું કહેવાય ત્યાં પણ બહાનાં જ નીકળે. કોઈ બહુ પૂછે તે કહી દે કે બરાબર રુચતું નથી. વારંવાર કહે તે પછી આવે જ નહિ. એટલા માટે જ્ઞાનીએ એક વસ્તુ ભારપૂર્વક કહી છે કે જે વસ્તુ અસાર છે, તેની અસારતા બરાબર સમજાઈ જશે કે તરત જ આ બધી વસ્તુ આપોઆપ આવી જશે. કહે! હવે તમને શ્રી જિનપૂજામાં ટાઈમ મેળવી આપ હય, આ બધી ક્રિયાઓમાં તમને આનંદ આવે એમ કરવું હોય તે મારે કયી વસ્તુ તમારા હૈયામાં ઘાલવી જોઈએ ? તમારા હૈયામાં ધર્મના ફણગા ફૂટે તે વસ્તુ ઘાલવામાં આવે તે બધી ક્રિયા આપોઆપ થાય. પ્રાયઃ એકેએક જ્ઞાનીએ દેશનાની શરૂઆત “અસારેયં સંસાર” એ રીતે કરી. “અસારેવં સંસાર” એ પદને અર્થ ! સંસાર અસાર. અસાર હોવાથી એ ખેટ, દુઃખમય, એટલે તયા વિના છૂટકે નહિ એ. પણ આમાં તમારા સંસારની નિંદા ખરીને? જે સંસારને અસાર કહે એ નિંદા ગણાતી હોય તે ભલે ગણાય. એ ગણના ડાહ્યાઓની નથી પણુ ગાંડાઓની છે. શ્રી તીર્થંકર દેવ જેવા જેની અસારતા જોરશોરથી વર્ણવે અને અમને વર્ણવવાનું ફરમાવે, તેની અસારતા વર્ણવવામાં અમને શું વાંધો ? અમારે તે ફરજિયાત વર્ણવવી જોઈએ. વારુ, પણ બધાએ અનંતઉપકારી મહાપુરુષોએ સામાયિક, પૌષધ, જિનપૂજા કરવાનું કહેવા પહેલાં શરૂઆતમાં સંસારને અસાર શું કામ કહ્યો ? સભામાંથી જવાબઃ એ નક્કી ન થાય ત્યાં સુધી વાસ્તવિક રીતે ધમી થઈ શકાતું નથી. ખરેખર એમ જ છે. જે આમા સંસારમાં લીન છે તેને સંસાર Page #124 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન | ૧૦૫ અસાર ન લાગે ત્યાં સુધી આ બધું સાર લાગે શી રીતે ? રાગથી ત્રાસ થાય નહિ ત્યાં સુધી વૈદ્ય યાદ આવે શી રીતે? સંસાર અસાર લાગે નહિ ત્યાં સુધી ધર્મના રાગી બના એ સભવિત છે ? કહેવુ જ પડશે કે ' નિહ ', પહેલાં આધા કે પહેલાં ચરવળા 6 આજે કહે છે કે પહેલાં ચરવળા ને પછી આઘા.’ જ્યારે જ્ઞાની કહે છે પહેલા આ આધે!, એ ન લેવાય તેા ચરવળા. રોટલી ન ખવાય તેને માટે ભાત; ભાત ન ખવાય તેને માટે કાંજી; કાંજી ન પચે તેને માટે દૂધ; ભેંસનું દૂધ ન પચે તે ગાયનું; એય ન પચે તે બકરીનું, પશુ આ તે કહે છે કે બકરીનુ જ દૂધ પાએ એટલે જીવતા સુધી ઊંચા આવીએ જ નહિ. પણ એ તે માંદા માટે. ન પચતુ હાય એને માટે. આથી સમજો કે સમને માટે પહેલી વસ્તુ કઈ? શ્રાવકે ઘરખારી થઈ કલાક બે કલાક ચરવળા શુ' કરવા લેવા ? ઘરમાં કુટુંબ, પરિવાર, પસાટકા મૂકી ચરવળા લેવાનું પ્રયાજન શું ? ભગવાન પાસે લાંખા સ્વરે સ્તુતિ કરવાનું પ્રયાજન શું? ભગવાન પાસે ખેલે છે શુ? · શી ગતિ થાશે અમારી – એ દીનાનાથ શી ગતિ થાશે અમારી ... ’ આ * શી ગતિ થાશે” – ખાલનારા અઢાર શું ખેલે ? એની કારવાઈ કેવી હોય ? અને એનાં વચના કેવાં હાય ? એ વિચારે. એ અહાર જઈ એમ કહે ખરા કે રાતે ખાવામાં, નાટકચેટકમાં, માજ મજામાં અને રંગરાગમાં વાંધા શુ ? અને જો એ એવુ ખેલે તા એવું ખેલનાર શ્રી જિનેશ્વરદેવની ભક્તિ શુ સમજીને કરે છે, એ કહેશે ? · દીનાનાથ શી ગતિ થાશે. અમારી' એ ઉદ્ગાર અહીથી ( મુખમાંથી ) કૈં અહી થી ( હૈયાથી ) નીકળે છે ? ભાવનાપૂર્વક બેલે છે યા એમને એમ જ ? જેની આગળ તમે ઉપરના ઉદ્ગાર કાઢો છે તે જ્ઞાની કે નહિ ? જ્ઞાની તે કેવા ? તમારા હૈયાને જાણે તેવા કે * Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ન જાણે એવા? એ દેવાધિદેવની આગળ પણ જે છળ અને માયા કરે તે તમને અને મને છેડે ? જે અનંતજ્ઞાનીને ન છેડે, એમને પણ ઊઠાં ભણાવે તે તમારા-મારા માટે ગમે તેમ બેલે એની ચિંતા શી? જેટલું ન કહે તેટલું થોડું. એ તે કહે જ. ન કહે તે આશ્ચર્ય. ઘરબારીને ચરવળાનું શું પ્રજન? ચાંલ્લાનું શું કામ? દુકાનદારી છેડી, નાહકને ટાઈમ આપી અહીં બેસવાનું કારણ શું ? સામાયિક આદિ કરવાનું પણ શું કારણ? આ બધું સમ્યક પ્રકારે સમજે. ભગવાન શ્રી મહાવીરદેવ જેવા થવા માટે કાંઈ કરવું પડશે કે ? ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખવા માટે આપણે ભગવાન શ્રી મહાવીરદેવને પહેલે ભવ લીધે છે. એ જીવન નક્કર છે. એ જીવન પામવા ઘણું ઘણું કરવું પડશે. એક એક દુષ્ટ ભાવના પર અગ્નિ મૂકવે પડશે. વિષયની લાલસાઓને કાપવી પડશે. હજી વિષયવાસના ઘટતી નથી તેટલી મનુષ્યપણામાં ખામી છે એમ કહેવું પડશે. એ વાસના ઘટયા વિના ભગ્ય વસ્તુઓ ઉપર પણ સાચી માલિકી નથી આવવાની. તમે બધા ઘરની ચીજના માલિક છે કે ગુલામ તમે બધા સ્વતંત્રતાવાદીઓ અને ગુલામ ? વીસમી સદીના છતાં તમે ગુલામ ? જાગતા જમાનામાં જીવનારા તમે ગુલામ? એવું કહેવાય? તમારી જાગૃતિને કયું ઉપનામ આપવું? આ તે જાગૃતિ છે કે ઘંઘાટ મચાવવાની ઘેલછા છે? જાગૃતિ એનું નામ કે જેના શબ્દ શબ્દ જવાહર ખરે. સમજદાર, ભણેલાગણેલે, પંડિતમાં ખપત પિતાની જબાનમાંથી શું બેલે? એ એમ બેલે ખરે કે શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શું પડયું છે? સામાયિકમાં શું પડયું છે? પ્રતિકમણુ-પૌષધમાં શું પડ્યું છે? એ તે નવરાના ધંધા. | (સભામાંથી): “એને પંડિત કહે કેણુ?” ન કહે તે કલ્યાણ, કર્મસત્તા બહુ ભયંકર છે? આજના યથેચ્છ બેલનાર અને લખનાર એમ માને છે કે અમને કોણ પૂછનાર છે? પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે કર્મ સત્તા Page #126 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન [ ૧૦૭ બહુ ભયંકર છે. આજ્ઞાખંડનનાં ફળ એવાં ભયંકર છે, એ અત્યારે ખબર નહિ પડે. જે વખતે આજ્ઞાખંડન આદિના ગે બંધાયેલ કર્મ ઉદયમાં આવશે તે વખતે બેટી દલીલ કામ નહિ આવે. આ તે મેં કુટુંબ માટે કર્યું હતું અને આ તે મેં અમુક માટે કર્યું હતું એ નહિ ચાલે. તમે જ કહોને કે આ બધું સ્ત્રી અને કરાંના ઉપકાર માટે થાય છે કે મહીં કાંઈક બીજુ જ છે? અગિયાર વાગે બધાને ટાઈમસર ખવરાવે છે તે શા માટે? ઉપકાર માટે ? (સભામાંથી)ઃ “સ્વાર્થ માટે.” આવું ખુલ્લું જ બોલો કે જેથી તમારો કલ્યાણને રસ્તે સરળ થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, ભલે શ્રીમંત, કાયદાના જાણ કે બુદ્ધિના નિધાન હોય પણ તેમની કર્મસત્તા આગળ નહિ ચાલે દાદ કે નહિ ચાલે ફરિયાદ. માટે જ કહેવામાં આવે છે કે થેડી જિંદગી માટે વિષયકષાયમાં મગ્ન બની આ માનવજીવન નષ્ટ કરી દેવું એ કોઈ પણ રીતિએ ઉચિત નથી, અને ધર્મ વિરુદ્ધ વર્તન કરવું તે પોતાના જ હાથે પિતાને નાશ કરવા બરાબર છે. આ વાત વિસરી જવા જેવી નથી. પ્રત્યક્ષ વાતને તે માને : સભામાંથી: કર્મસત્તાને માને તે ને?” માનતા જ નથી? તે પછી એક ગોરે અને એક કાળે, એક રાજા અને બીજી પ્રજા, એકની પાસે મશીનગન તે બીજાની પાસે ઘંટડી, એક માલદાર અને એક ભીખારી, આ બધું કર્મસત્તા વગર કોના ગે બન્યું ? તેને જવાબ આપે છતી બુદ્ધિએ બુદ્ધિનું લિલામ કરે તેને કાંઈ ઉપાય નથી. દીવા જેવું હોય ને ન માને, “ઊંહ ઊંહ” કરે ત્યાં શે ઉપાય? માયકાંગલા શરીરવાળાને અગિયાર વાગે ટાઈમસર દાળભાત અને મિષ્ટાન્ન મળે ત્યારે અલમસ્ત શરીરવાળાને રેટ પણ પૂરે મળતું નથી. એકને, એક મિનિટના હજાર મળે, બીજાને બાર કલાકની મહેનત છતાં પણ રીતસરનું ભેજન ન મળે, આ બધાનું કારણ? બેલશે કાંઈ? નાહકના ઘમંડી ન બને. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] જીવન-સાફલ્ય દર્શન–૧ જરા ધીમા પડો. વ્યવહારમાં પણ જો નાકર ઊંચા સ્વરે ખેલે તે શેઠ કહે કે જરા ધીમા પડ, ભીખ માગીશ. બી. એ. થયેલે એમ કહે કે આમ જ કરીશ, તે! ઓફિસર કહે કે શેરા એવા મારીશ કે સાઠ પણ નહિ મળે અને ઘેર બેસવુ પડશે. આખભેર જીવવુ' હાય, ડીગ્રી દીપાવવી હાય, તેા ધીમા મેલે, છ કલાક લખે જાઓ, કામ કરો, રીતસર કામ આપશે! તે સાઠના પંચાતુર થશે અને એમ થશે તેા સ્ત્રી અને છોકરાં દૂધ પીશે. વાંકા ચાલ્યા તા એવા શેરા મારીશ કે કોઈ ઊભા પણ નહિ રાખે. આમ શાણા એસિરા સમજાવે છે અને વધુમાં કહે છે કે–આફિસમાં તે નવા જન્મ છે. અત્યાર સુધી સ્કૂલમાં, કેલેજમાં, જ્યાં ત્યાં મધે સ્વચ્છ ંદી રીતે હર્યાં ફર્યાં, પણ હવે નવા જન્મ છે. આ જ રીતે અમે કહીએ છીએ કે ભવિષ્યમાં રાવું ન પડે એવી કેળવણી મેળવીને આ જન્મમાં એવુ' કરે કે પરલેાકે સુખી થવાય. ભગવાન પાસ સાચા શ્રાવક પૈસા માગે ? પણ આ બધુ' નહિ માનવાથી જ આજે એક પણ વાતમાં ભલીવાર નથી. ધર્માં પણ દુનિયાના પદાર્થાની લાલસાથી જ માટે ભાગે થાય છે. જો એમ ન હેાય તે કહેા કે બેસતે વર્ષે મંદિરમાં વહેલા આંખે। મીંચીને શું માગવા જાવ છે ? (સભામાંથી અવાજ આવ્યે) : ♦ પૈસા ? કેવું ભયંકર ! આટલી પેાલ ! આવા જૈન ! જે ભગવાન પાસે પૈસા, સ્ત્રી, કુટુ`ખ માગવા જાય તે મને માને ? હવે હું સમજ્યું કે દીક્ષાથી તમે શું કામ ભડકો છે! એનુ આ જ કારણ. હવે ગાળ ખાઈ, નિંદા ખમીને પણ સુધારવા પ્રયત્ન કરવા જોઈએ. હવે અમને નહિ લાગે કે શ્રાવક ગાળ દે છે. શ્રાવક નહિ એમ માનુ ? ભગવાન પાસે પૈસા માગે એ શ્રાવક હાય ? (સભામાંથી) : • મિથ્યાત્વી કહેવા હાય તા કહા પણ શ્રાવક તા રહેવા દ્યો.' 6 પૈસા ન આપીએ તે દેવાળિયા કહેા પણુ શાહ તા લખા, એમને ? શુ આ કથનમાં જરા પણ બુદ્ધિમત્તા લાગે છે? જૈનકુલમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન [ ૧૦૯ જન્મીને આખી જિંદગીમાં પણ વિચાર્યું છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શી છે ? અરે ! જે જીવનમાં શ્રી અરિહંત પરમાત્માને, શ્રી સિદ્ધ ભગવાનને, શ્રી આચાર્ય ભગવાનને, શ્રી ઉપાધ્યાય ભગવાનને કે શ્રી સાધુ ભગવાનને ન ઓળખ્યા, તે શું જૈન જીવન છે ? ગેળ અને ખેળ એક ? હાથી અને રાસભ સરખા ? પંડિત ધનપાળને પ્રસંગ જરા વિચારે ! પંડિત ધનપાલ અને સાચું ધર્માભિમાન! પંડિત ધન પાળ એ બ્રાહ્મણમાંથી જૈન થયું હતું. રાજા ભેજની સભામાં ઊંચી કેટિન એ પંડિત હતા. તિલકમંજરી ગ્રંથ એમણે ર. ગ્રંથનું એ નામ પાછળથી પડયું. પ્રથમનું નામ એ ન હતું. એ ગ્રંથમાં એમણે શ્રી આદિનાથ ભગવાનનું જીવન લખેલું. જ્યારે એ ગ્રંથ લખાતે હતું ત્યારે રાજાએ રાજસભામાં ન આવવાનું કારણ પૂછતાં એમણે કહેલું “રાજન ! હાલ હું એક ગ્રંથ લખું છું.” ત્યારબાદ એક વખતે રાજાને એ બે ભેગા થયા. રાજાએ પૂછ્યું, “ગ્રંથ પૂરે થયે?” શ્રી ધનપાળે હા કહી. રાજાએ ગ્રંથ મંગાવે. જે. વાં. પછી કહે છે કે, “ધનપાલ! ગ્રંથ મજે છે પણ એક વાત; જ્યાં જ્યાં અયોધ્યા લખ્યું છે ત્યાં ધારા લખો. જ્યાં ભારતનું નામ છે ત્યાં ભેજનું નામ લખો અને જ્યાં રાષભદેવ છે ત્યાં મારા માનીતા દેવનું નામ લખે.” ધનપાળ કહે છે કે “મહારાજ ! ક્યાં એ અધ્યા ને ક્યાં આ ઝૂંપડાવાળી ધાર ? ક્યાં ભરત ને ક્યાં ભેજ? ક્યાં દયાની મૂર્તિ કોષભદેવ અને જ્યાં તમે માન્યા તે? શું તમે એમ માને છે કે રાવણની જગ્યાએ રાસભને, ચિંતામણની જગ્યાએ કાચને અને સુવર્ણની જગ્યાએ કથીરને ગોઠવાય ? ભેજ : કોની આગળ બોલે છે? હું કોણ? ધનપાળ: અન્નદાતા. ભેજ : કહે તેમ કરવું પડશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ધનપાળ નહિ બને. ભેજ પરિણામ ભયંકર આવશે. ધનપાળ હું ભાટ નથી. ભાટ હા જી હા કરે. પૈસા માટે એ પણ લખે. પંડિત તેમ ન કરે. પૈસાને લાત મારે. સત્યને સ્વીકારે. રાજાએ ગુસ્સામાં આવી ગ્રંથ સળગતી સગડીમાં નાખે. પુસ્તક આખું ને આખું બળી ગયું. ધનપાળ કવિએ કહ્યું ભાષા! વિનરાવ વિપરીત ગુદ્ધિા આ ધર્માભિમાન ક્યાં છે? શ્રી ધનપાળ ઘેર આવ્યા, ખાવું ભાવતું નથી, ગળે ઊતરતું નથી. દીકરી તિલકમંજરીએ પૂછ્યું, “બાપાજી શું છે?” ધનપાલ વર્ષોની મહેનત અગ્નિમાં, રાજાએ ગ્રંથ બાળી નાખે. તિલકમંજરી: “પિતાજી ચિંતા ન કરો. મારે મેઢે છે.” તમને શું મેંઢે છે? કહેને કે “અર્થ અને કામ.” ભાગ્યવાન ! કહો કે જૈન ઘરમાં શું હોવું જોઈએ? (સભામાંથી): પૂરા જૈન હોઈએ તે ને ? પૂરા ભલે ન હો. જૈનકુળમાં જન્મ્યા તે છે કે નહિ? દેવ, ગુરુ, ધર્મનું નહિ ભાન. નહિ સાન ને ચોરે બેસી પંચાત કરે કે ફલાણું આવા ઢીંકણ આવા, ને અમે આવા. જ્યારે આવી વાતે સાંભળીએ ત્યારે લાગે છે કે જૈનકુલમાં જન્મ પામેલાની વાત કેવી હોય? શ્રી ધનપાલે પછી એ ગ્રંથનું નામ ફેરવી “તિલકમંજરી” રાખ્યું, કારણ? લખે શ્રી ધનપાલે પણ સાચવ્યો કોણે? તમે જાઓ તે તમારી પાછળ ધર્મને સાચવનાર કોઈ છે? તમે સાચવે તે કોઈ સાચવેને ! મરતી વખતે તમારા ઘરમાં સમાધિ આપનાર કઈ છે? બધા આના (પૈસાના) પૂજારી? અંત વખતે શાંતિથી કોઈ એમ કહેનાર છે કે અમારી ચિંતા ન કરે. અંત વખતે અમારા વિચાર Page #130 -------------------------------------------------------------------------- ________________ સાચું ધર્માભિમાન ( ૧૧૧ નહિ કરતાં, શુભ ભાવના ભાવે, છે આવા પુત્રે ? આ તે “બાપાજી! થેલી ક્યાં છે? બાપાજી! ચોપડામાં શું છે?” બાપાજી બેટાઇને કહેતાં કહેતાં ને વીલ ઘડતાં ઘડતાં ઢબી જાય. કેવી દુર્દશા ? જૈન શાસ્ત્રોમાં પુનર્લગ્ન છે? સભામાંથી પ્રશ્ન : બાપને વારસે દીકરો ભેગવે કે નહિ ? એ શાસે પંચાત કરી છે જ ક્યાં ? શાસ્ત્ર તે ભેગવવાને જ ઈન્કાર કરે છે. શાસ્ત્ર તે ભેગની વાત કરી જ નથી, એમાંથી બચાવવાની જ વાત કરી છે. જૈન શાસ્ત્ર લમી જોગવવાનું વિધાન કર્યું નથી અને પરણવાનું કે વિધાન નથી કર્યું. પછી મને પૂછે કે, જેન શાસ્ત્રમાં પુનર્લગ્નનું વિધાન છે કે નહિ? હું તે કહું છું કે લગ્નનું જ વિધાન નથી, ત્યાં પુનર્લગ્ન લાવવું ક્યાંથી ? શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્રમાં પુનર્લગ્નનું વિધાન છે કે નહિ એમ ડાહ્યા ગણાતા આજે પૂછે છે. મને દુઃખ થાય છે કે પસ, લગ્ન, પુનર્લગ્ન આ બધું જૈનશાસ્ત્રમાંથી ધનારા આવ્યા ક્યાંથી? એ તે જૈન દુનિયામાં જન્મ્યા છે કે બહાર? કે જે શ્રી જિનેશ્વરદેવના વચનમાં પુનર્લગ્નના વિધાનની શોધ કરે છે? ગણે અઢાર પાપસ્થાનક. અઢાર પાપસ્થાનકનાં નામ આવડે છે ? ચોથું પાપસ્થાનક કયું ? મૈથુન એ પાપ કે પુણ્ય ? પૂરું નાપ્તિ માં શાર? શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુના વચનમાંથી કેવી શોધ થાય છે! સૂત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ, ગૂંથનાર શ્રી ગણધર ભગવંતે, ખીલવનાર સમર્થ આચાર્યો, ત્યાગીઓ, જેમણે ઘરબાર સ્ત્રી બધું મૂકી દીધું. એમના કહેવામાં પુનર્લગ્ન, વ્યભિચાર, હેય ? અને ત્યાં તેવું શોધે એ કેવા? જે તમારાથી ન રહેવાય, તમે વિષયના ગુલામ છે અને તમે કઈ પાપ કરતા હો તે તે તમે જાણે પણ આને – આગમને આગળ ન ધરે. ઉઠાવગીરી ઉપર શહેનશાહીનો સિક્કો ન મારે. કમજોર છે, વિષયમાં ફસાયા છે માટે તમને તેવાં ચેડાં સૂઝે છે. પરમાત્મા શ્રી મહાવીરભગવાને પાપનો ત્યાગ જ કહ્યો છે. એમણે તમને થેડી પણ છૂટ આપી છે એવું ન બોલતા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આ જમાને ભયંકર છે. હવા એવી ભયંકર છે કે ભલભલા ઝપાટામાં આવી જાય છે. એ ઝપાટામાં આવી ન જવાય તેની ઘણી જ કાળજી રાખવાની છે. અહીં તમને અનુસરતું નહિ બેલાય. અહીં તમે આવે એથી જ કંઈ અમારી નામના નથી. આમાંથી (આગમમાંથી) કંઈ લઈ જાઓ તે જ લાભ થાય. હું શું આપું? એ શક્તિ વગરના, તાકાત વગરના કહે શું ? ખરે, તારક, લેવાયેગ્ય, પૂજવાયેગ્ય એ જ છે પણ અશક્ત છીએ, કમર છીએ, કંઈક બીજુ આપે. તે પછી સમ્યકત્વ મૂળ બાર વ્રત, બાર નહિ તે અગિયાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક, એમ નહિ તે એકલું સમ્યકત્વ અને એય નહિ તે માર્ગાનુસારીપણાના ગુણે. તેમાંયે સંસારને તે ખોટો માનવે જ પડશે, અસાર માનવે જ પડશે. એ વિના તે નહિ જ ચાલે. અતુ. Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાઓ શા માટે ? સંસાર અસાર છે એ સમજાયા વિના ધર્મ થશે નહિ? અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજાએ આ મનુષ્યપણાની સફળતા માટે, ત્રણ વસ્તુ બતાવી છે. એક તો શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનું શ્રવણ, બીજુ સાંભળીને તેની ઉપર શ્રદ્ધા અને ત્રીજુ શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવામાં પિતાની જેટલી શક્તિ હોય તેને વ્યય. આ મનુષ્યપણાની શક્તિઓ જે આ ત્રણમાં કામ ન આવે ત્રણ સિવાય બીજા કાર્યોમાં ખરચાઈ જાય, તે મળેલું ઉત્તમમાં ઉત્તમ જીવન આપણે ગુમાવી નાખ્યું એમ કહેવાય. હવે જ્યાં સુધી એ શાસ્ત્રના પ્રણેતા શ્રી જિનેશ્વરદેવને આપણે ઓળખીએ નહિ, ત્યાં સુધી એના પ્રત્યે આપણી શ્રદ્ધા જાગે નહિ. એ પરમાત્માની વાસ્તવિક પિછાણ ન થાય ત્યાં સુધી એનું શાસ્ત્ર સાંભળવામાં જે જોઈએ તે અનુરાગ થાય નહિ. એ માટે શાસ્ત્રકાર મહાપુરુષોએ સમ્યકત્વપ્રાપ્તિ મુખ્ય ગણી છે. જ્યાં સુધી દેવને ઓળખીએ નહિ, ગુરુને ઓળખીએ નહિ ત્યાં સુધી ધર્મનાં તત્ત્વ સમજાય નહિ અને ત્યાં સુધી આત્મા આ કારવાઈમાં ઉઘુક્ત થાય નહિ. એટલા માટે આપણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવને લીધે છે. ભગવાન શ્રી મહાવીરદેવ સમ્યકત્વને કેવી રીતે પામ્યા, કેના વેગે પામ્યા, વગેરે વિચાર કરવા બેઠા છીએ. નયસારના ભવમાંથી એ બધુંયે મળી આવશે. નયસાર જેનકુળમાં જન્મેલા ન હતા, સમ્યકત્વને પામેલા ન હતા. અટવીમાં, જંગલમાં લાકડાં કપાવવા ગયા હતા, મધ્યાહ્નકાળ વીતી જી. સા. ૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ હતુંતે સમયે તેઓ શ્રમિત હતા, સુધિત હતા, રસવતી સામે હતી, એવા સંગમાં પણ એમણે વિચાર કર્યો કે કોઈ અતિથિ આવે, તે દઈને જમું. ક્યાં એમના વિચારે ને ક્યાં આજના વિચાર! આ કઠિન ક્રિયા છે? “જમવા પહેલાં અતિથિને દઈને જમું” એ ભાવના, ને “અતિથિને મેળવીને જમાડીને જમવું' એ કિયા તમારે માટે કઠિન છે? મને કહે છે કે “કઠિન કઠિન કહે છે પણ કંઈ હલકું હલકું કહે.” પરંતુ, હલકું પણ કઠિન વસ્તુની મહત્તા સમજ્યા વિના થવાનું નથી. જેને રૂપિયાની કિંમત નથી તે પાઈને ખીસામાં નહિ મૂકે. એક બાણું પાઈને રૂપિયે થાય એવું જે સમજે, તે માને કે પાઈપાઈને સંગ્રહ કરીશ તે રૂપિયે થશે. રૂપિયા પ્રત્યે પ્રેમ હોય તે જ પાઈ પ્રત્યે પ્રેમ થાય. નૈયા પ્રત્યે પ્રેમ હોય તે જ રૂપિયા પ્રત્યે પ્રેમ થાય. લાખ પ્રત્યે પ્રેમ હોય તો જ હજાર પ્રત્યે થાય, ઝાડ પ્રત્યે પ્રેમ હોય તે જ લાખ પ્રત્યે થાય. જેને કોડેની કિંમત સમજાવી દેવામાં આવે એને કહેવું પડે કે તું પાઈ લેજે ? વેપારી વેપારમાં આના-પાઈ ગણે છે. વ્યાજમાં દોકડા-બદામ ગણે. લાખોની કિંમત એને છે માટે ને ? જે મૂળ વસ્તુની કિંમત ન હોય તે તે આજુબાજુની વસ્તુ પર પણ પ્રેમ થવાને નથી. , પ્રેમ હોય તે જ સમાજ એમ હોય તે જ ' આ સંસાર દુઃખમય છે, એને છોડવાથી શાંતિ છે, એ ભાવના ન આવે ત્યાં સુધી આમાંની એકે ભાવના આવે નહિ. દુનિયાના મજશેખ, ઘરબાર, રંગરાગ એ બધું મેજૂદ હેય તે મૂકીને ધર્મ કરવાની ભાવના ક્યારે થાય ? જ્યાં સુધી પિતાની પાસે રહેલી વસ્તુમાં સુખને ભાસ થાય ત્યાં સુધી અપૂર્વ, પૂર્વે કદીયે નહિ મળેલી વસ્તુ પર પ્રેમ થાય શી રીતે? સૌથી પહેલા ગુણ ધર્મને જાણવાની ઈચ્છા, એ ગુણ કોને આવે? ધર્મની જિજ્ઞાસા કેને પેદા થાય? ઘરને, બારને અને રંગરાગને સારા માને એને? દુનિયા અને ધર્મ એ બે જુદી ચીજ છે. દુનિયામાં ક્યારથી છો ? જમ્યા ત્યારથી નહિ પણ અનાદિ કાળથી ગોઠવાયેલા છે. દુનિયા કાંઈ નવી નથી. હમણાં આ Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાએ શા માટે ? [ ૧૧૫ ' 2 ખાખામાં છે. તે પહેલાં ખીજા ખેાખામાં હતા ને ભવિષ્યમાં ખીજા ખાખામાં ગેાઠવાશે. અનાર્દિકાળથી પરિચિત વસ્તુએ ઉપરની લાલસા છૂટી ધમ પર પ્રેમ કારે થાય ? પૌદ્ગલિક પાથઉં પ્રત્યે અરુચિ થવાથી ધર્માંની જિજ્ઞાસા પ્રગટ થયેલી હોય તા જ. (૧) ધર્મની જિજ્ઞાસા, (૨) સદ્ગુરુ પાસે જવાની ઇચ્છા, (૩) ગુરુ પ્રત્યે જોઈતી નમ્રતા, વિનય, વગેરે અને (૪) સદ્ગુરુના વચન પર શ્રદ્ધા. એ ચાર ગુણા ન હેાય ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ શી રીતે થાય ? જેને આ દુનિયાના પદાર્થોમાં, દુનિયાની લ્હેરમાં અને અમનચમનમાં જ આનદ આવતા હોય તેને એમ કયાંથી થાય કે હું ધર્મને જાણુ...! જે સયાગામાં બેઠો છુ એ સયેાગા મારે માટે હિતકારી નથી, હજી હિતકર સગા ખીજા જોઈ એ ' આ ભાવના જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી ધમ પ્રત્યે જિજ્ઞાસા ન જાગે. જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી સદ્ગુરુનીયે કિંમત નહિ અને ધમનીયે કિંમત નહિ, જો ધમની જિજ્ઞાસા એમ ને એમ પેદા થતી હાત તે સારી દુનિયા એકીસાથે સત્ય ધર્માંની ઉપાસક મની જાત, પણ જેને એમ જ લાગે કે‘જે સયાગામાં હું છું, એ સયેગા જ મારે માટે લાભદાયી છે, હુ' પણુ સમજદાર છું, મારામાં ઊણપ નથી. ' તેને ધર્માંની જિજ્ઞાસા જ પેઢા થતી નથી, તે પછી સદ્ગુરુ પાસે જવાની ઈચ્છા, નમસ્કાર કરવાની ઇચ્છા, વિનયપૂવ ક સાંભળવાની ઇચ્છાની તા વાત જ શી ? નાનામાં નાની ધમ ક્રિયા કરવી હાય તે! પણ મૂળ વસ્તુ તરફ વળવું પડશે, હું સૌથી પહેલાં સ વિરતિ-ત્યાગ તરફ જાઉ છું,મેાક્ષ તરફ તમારુ ધ્યાન ખેંચું છું, તેને એ જ મુદ્દો છે કે જ્યાં સુધી તમારુ લક્ષ્ય માક્ષ પ્રત્યે ન ચાંટે, એ મેાક્ષ માટે સવતિની જરૂર છે એમ તમને ન લાગે ત્યાં સુધી નાના ધર્માં સમજવાની ભાવના જાગે એ પણ અશકય છે. જ્ઞાની પુરુષોએ અનેક રીતિએ એમ સૂચવ્યું છે કે જ્યાં સુધી સસારના સઘળા સયાગા મારે માટે હિતકર છે એવા આખા ઝાંખા પણ ખ્યાલ હોય ત્યાં સુધી ધર્મની સાચી જિજ્ઞાસા થતી નથી.' માખાપ આદિ કુટુંબી ગમે તેવા ઉપકારી પણ એ ઉપકાર મર્યાદામાં. મામાપ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કુટુંબી પરિવાર બહુ સારા હોય, ઊંચામાં ઊંચી કેટિના હય, ભલે રસ્તે બતાવવાની પેરવીમાં હોય, તેય પ્રાયઃ પિતાના સ્વાર્થને સાચવીને જ. આથી ધર્મની જિજ્ઞાસા પેદા થઈ કે તરત જ સદ્દગુરુને સમાગમ કરવાની ભાવના પેદા થાય. કારણ, તે સસજે છે કે “મને જે જોઈએ તે આ બધા કુટુંબીઓ સ્વાર્થવશ હોવાથી બતાવવા શક્તિમાન નથી” અને એ ભાવનાના ગે, તે સદ્દગુરુ પાસે જઈ વિનય અને બહુમાનપૂર્વક સદ્ગુરુ કહે તે સાંભળે; સાંભળીને તેનું મનન કરી તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે. દશેયને ઓળખે અને હૃદય-સન્મુખ રાખે : અનંતજ્ઞાની મહાપુરુષે ફરમાવે છે તેને વિચારે નહિ અને મનન ન કરે ત્યાં સુધી જે કરણીઓ કહી છે તેને મર્મ શી રીતે સમજાય? દુનિયામાં નાના ત્યાગે, નાના ધર્મો બને છે તે કયી લાલસાથી ? શું સમજીને સાધુને અન્નપાણ આદિ આપે છે? ઉપાશ્રયમાં કલાક બે કલાક શું કરવા ગાળે છે? સામાયિક પ્રતિક્રમણ અને પૌષધ વગેરે શા માટે કરે છે? શીલ શા માટે પાળો છે? મહિનામાં–બે–ચાર પાંચ ઉપવાસ શા માટે કરે છે? આયંબિલએકાસણું વગેરે શા માટે કરે છે ? કઈ ઉમેદથી? કઈ વસ્તુની પ્રાપ્તિ માટે ? આ બધું કયા ધ્યેયની સિદ્ધિ માટે ? એ બધું તમે શા માટે કરે છે એના નિર્ણય પર આવીને જે હેતુ હોય તે કહે તે ખરા ? મારે તમને શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, સામાયિક માટે શું કામ કહેવું? આ બધું તમે શું કામ કહેવરાવવા માગે છે? મને વિચાર એ થાય છે કે જે એમને જોઈએ છે, તે હું કહું છું છતાં કરડું (કરવું ભારે પડે એવું) કેમ પડે છે. લોકોની વાત ઉપરથી જાણવામાં આવે છે કે હું કહું છું તે કરવું પડે છે, આકરું લાગે છે. શાથી? મને એમ કહેવામાં આવે છે કે “આપ કઠિન કઠિન વસ્તુઓને ઉપદેશ ન કરે પણ શ્રી જિનપૂજા સામાયિકાદિ સામાન્ય વસ્તુઓને ઉપદેશ કરે.’ હું પૂછું છું કે સામાયિકની, Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયા શા માટે ? [ ૧૧૭ જિનપૂજાની શી જરૂર ? શા માટે સાધુ પાસે તે વસ્તુ કહેવરાવવા માગા છે ? 6 , * સભામાંથી અવાજ થયો કે · આ સંસારના બંધનથી છૂટવા માટે.' વારુ, તે હવે એ તેા નિશ્ચિત જ છે ને કે ‘ તમારી નાનામાં નાની ધર્મક્રિયા પણ આ સંસારથી મુક્ત થવા માટે જ છે ? ' સભામાંથી અવાજ થયા કે ‘હા, એમાં પૂછવાનું જ શુ' ? ' જો એમ જ છે તે તમારા એ ધ્યેયને અને તે ધ્યેયના મુખ્ય સાધન તરીકે સવિરતિને તમારે ખરાખર સમજીને હૃદય સન્મુખ રાખવાની જરૂર ખરી કે નહિ ? જો ખરી, તેા રાજ તમને તે વસ્તુ યાદ કરાવનાર સામે ફરિયાદ શેની ? સમજો કે એ ફરિયાદ પાયા વિનાની છે, એટલે એ ફરિયાદ સાચા જૈનથી તેા થઈ જ ન શકે. બધાને માક્ષ સારા લાગે તેા શુ થાય ? નાનામાં નાની ધર્મવાસના પણ મૂળ વસ્તુની રુચિ વિના નહિ આવે. જેતે સ’સારમાં સારાપણાની અરુચિ નહિ તેને શ્રી મહાવીરદેવના શાસન પ્રત્યે સાચા પ્રેમ નહિ. આ માન્યતા શાસ્ત્રાનુસારિણી છે. એને તમે ફેરવી શકે છે ? નહિ જ. તેા પછી સમજો કે ભસવુ ને લાઢ ફાકવા એ એ નહિ બને, અર્થાત્ સંસારને તે મેાક્ષને એયને સારા માનવા એ નિહ બને. તમે પૈસાને સારા માન્યા છે તેથી તમને તે આપે તે માટા, ને લઈ જાય તે દુશ્મન; તેમ માક્ષ સારા તે સંસાર ખારા ઝેર ખરા કે નહિ ? (સભામાંથી) ‘ બધાને માક્ષ સારે લાગે તેા શુ થાય ? ’ લ્યા, આ ભાઈ ને મૂઅત્રણ થઈ આવી. ૮ સર્વોપ મુદ્ધિનો મત્રન્તુ આ ભાવનાના ચેાગે કદાચ સૌ સુખી થાય એટલે કે સંસારીની માન્યતા પ્રમાણે અધાયે પાલખીમાં બેસનારા થઈ જાય તા ઉપાડે કોણ ? એ ચિંતાથી ઉપરની ભાવના ન કરવી, એમને ? પણ ભાગ્યવાન! બધાયે સુખી ન થાય. કોઈ કોઈ પુણ્યવાન્ થાય. એવુ' બન્યું છે કે કોઈ કાળે બધા સુખી હાય ? નહિ જ. છતાં પણુ આપણી શી ઈચ્છા ? અષા ત્યાગી અને તે. એ ત્યાગના પ્રતાપે બધા ' Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] જીવન-સાફલ્ય દર્શન–૧ પક્ષ ના ના વિના જ માં મોક્ષે જાય એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિમય આ સંસારમાંથી છૂટી અનંતસુખના ભક્તા થાય. શ્રી જિનેશ્વરદેવ પણ એ જ ભાવનાના ગે શ્રી જિનેશ્વર થયા છે. કહે – “એમાં કઈ હરકત છે?” નહિ જ. છતાં પણ ધ્યેયને નિર્ણય થયે નથી એની જ આ મૂંઝવણ છે. કેટલાક એમ કહે છે કે –“બધા સાધુ થઈ જાય તો કેટલા કેણુ આપશે?” પણ એ બિચારાઓને ખબર નથી કે એક સાધુની પૂકે સંખ્યાબંધ દાતાર થાય. એકનો સર્વ ત્યાગ જોઈ કંઈકને એટલું તે અવશ્ય થાય કે “કંઈક કરીએ,’ મિલક્ત ત્યજીને દીક્ષા લેવા નીકળે ત્યારે કેટલાક ભવાભિનંદી આત્માએ એમ પણ બોલનારા નીકળે કે કે ગમાર, છતી મિલકત ત્યાગી થયે અને સંખ્યાબંધ આત્માઓ એમ માનનાર અને બેલનાર પણ હોય છે કે – “ધન્ય છે આ પુણ્યવાનને કે જેણે સર્વસ્વને ત્યજી આત્મકલ્યાણની સાધનામાં પોતાનું જીવન સમપી દીધું.” એક ત્યાગી થાય તેની પૂઠે કેટલાક ત્યાગને રસ લેતા થાય, કેટલાક થોડું પણ તજતા થાય, બહુ રંગીલા, મેજશેખીલા પણ વિચારતા થાય કે આખી જિંદગી મેજમઝામાં તે ન જ કાઢવી. તમે સાધુઓના આહારપાણીની ફિકર ન કરતા. આટલે વિરોધ છતાં સાધુ બાદશાહીથી ફરી શકે છે, છાપાંની કેલમાં આટઆટલાં ગયાં આવવા છતાં સાધુ સુખપૂર્વક જીવે છે. એનું કારણ? એનું સંયમ. એના સંયમના પ્રતાપે એના બે-પાંચ રક્ષક પણ એવા નીકળે કે જે પેલા હજારે દુશ્મનને ત્યાં ને ત્યાં જ થંભાવે. આવેશવાળાનું કેટલું સાચું માનવું ? - ધર્મને પ્રતાપ છે, પણ આજે જેઓની આંખે પડળ આવી ગયાં છે તેથી તે જોઈ શકાતું નથી. ધર્મને પ્રભાવ સાંભળવાથી વિધીએની છાતીમાં ધડાકા થાય છે. એના જયેગે જેમ તેમ બેલવાને અને લખવાને તેઓને મનીઆ થેયે છે. માણસ માણસાઈ મૂકીને લખે, એનું કારણ હૃદયના ખોટા ઉકળાટ સિવાય બીજું શું હોય ? વ્યવહારમાં પણ કહે છે કે આવેશવાળ આદમી જે કાંઈ બોલે તે પિણીસે ટકા Page #138 -------------------------------------------------------------------------- ________________ ધ ક્રિયાએ શા માટે ? [ ૧૧૯ ' ખાટુ હોય. પાળેાસા નહિં પણ પાણીસા અર્થાત્ સરાસર જૂઠ્ઠું, આવેશ એ એવી ચીજ છે કે જે ભાન ભુલાવે, નહિ ખેલવાનુ ખેલાવે, નહિ લખવાનું લખાવે, એના ઉપર વિચાર ન હેાય. એક સીધી વાત યાદ રાખેા કે તમને કોઈ સારા આદમી કહે કે તુ નાલાયક છે, તે ચાંકવું, ચેતવું ને વિચાર કરવા, કારણ કે એમાં જરૂર કાંઈક હેતુ હશે ? પાગલ માણસ કહે તેા કહેવુ કે બિચારો અક્કલ વગરના છે, એની ચિંતા શી ? જેનામાં સારાસારના વિવેક કરવાની તાકાત નથી તેના કથનમાં વિચાર શે ? એક તદ્દન નાગા આદમી, શાહુકારને ગાળા દેતા દેતા રસ્તે ચાલ્યા જાય ત્યારે બધા ભેગા થયેલાને પેાલીસ પણ કહે કે જવા દો, એને છેડશેા નહિ, મૈડ છે, પાગલ છે. તેમ ક્રેધીએ, માનીએ, માયાવીએ અને લેાભીએ આવેશમાં આવી જૂઠ્ઠું એલે એની કિંમત શી ? એ બિચારા પેાતાના પાપમાં પોતે જ પાયમાલ થવાના છે, માટે ખરેખર યાપાત્ર છે. આજે વિષયકષાયાદિમાં લીન થયેલાઆની દશા ઘણી જ ભયંકર છે. તેઓ શાસ્ત્રોની વાતાના પણુ મનગમતા જ ઉપયોગ કરે. તેઓ એક વાત યાદ રાખે કે · પુત્રે માખાપની એટલે વડીલની આજ્ઞા માનવી' પણ એ વાત યાદ ન રાખે કે ‘વડીલે આજ્ઞા કેવી કરવી જોઈએ ? ' પુત્રે આજ્ઞા માનવી એ યાદ રહે પણ એ યાદ ન રહે કે પુત્રની માગણી સારી એટલે શાસ્રાનુસારિણી હાય, તે માતાપિતાદિએ આજ્ઞા આપવી જોઈ એ. માબાપના ઉપકાર શી રીતે વળે ? સંસારી માખાપ ગમે તેટલા હિતૈષી હોય તે પણ કોઈ અપવાદ બાદ કરતાં તેમનામાં મેાહના અંશે! હાય તે કામ કર્યા વિના. રહેતા નથી. જ્ઞાનીએ એકાંતે અયેાગ્ય આજ્ઞાને પણ માનવી જ એમ કહી દે તે શું થાય ? એ સમજો કે અહીં મુંબઈમાં નેવુ’-પંચાણું ટકા બહારગામના છે. ઉત્તરદક્ષિણના ભેગા થયા છે. ચારેછયે કે મારે મહિને ઘેર જાએ ત્યારે બાપાજી શું કહે, અને આવે ત્યારે શુ કહે, એ કહેશેા ? છોકરા પૈસા કમાવા કે ડીગ્રીધર થવા વિલાયત Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ' જવામાં દરિયાના ભય, અજાણ્યા પ્રદેશ, ખાનપાનની પ્રતિકૂળતા, હવાની પણ પ્રતિકૂળતા, આ બધાની પરવા કર્યા વિના તિલક આદિ કરીને રા આપતાં માતા-પિતાને પુત્રના અને પત્નીને પતિના વિયેાગ કેમ નથી સાલતે ? સભામાંથી અવાજ થયે। કે · સાહેબ ! એમાં સ્વાથ છે ને ? ’ વાહ, ઘણેા જ મજાના ઉત્તર, પેાતાના સ્વાર્થ માટે આ રીતનું વન કરનાર કલ્યાણમાગે જતાં અંતરાય કરે એનું વજન કેટલું ? તે અંતરાયને આધીન થવું એ અજ્ઞાનતા સિવાય, ખીજુ શુ છે ? એ માતા કે સ્ત્રી કકુ લાવે, ચાંલ્લા કરે, નાળિયેર આપે, આનુ પણ કારણુ કહેશે? વેપાર માટે ક્યાંય જવુ હાય તો ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડીમાં, ચેામાસાના વરસતા વરસાદમાં જવાય. ત્યાં માઆપ કહે કે ‘ શું કરીએ ? એ ન જાય તેા પેટ ભરીએ કયાંથી ? ’ પણ જો છોકરો તીમાં જવાનુ` કહેતા શિયાળામાં શરદી થાય, ઉનાળામાં ગરમી લાગે, ચામાસામાં વરસાદની ઝડીએ વરસે, માટે આ સાલ નહિ ખીજી સાલ. મીજી સાલે વળી ત્રીજી સાલ, ચેાથી પાંચમી સાલ. ત્યાં વળી શાક આવે. શાક પણ માટે ભાગે ધર્માંના કામ માટે જ હાય. શેક આવે ત્યારે આરભ-સમારંભ બંધ ન થાય પણ આરંભસમારભથી છેડાવનાર ધર્મક્રિયાએ અંધ થાય! આ રીતે કેવળ માહમાં પડેલા, સ્વાર્થમાં રચેલાપચેલાની આજ્ઞા માનવી જ જોઈએ, એમ શ્રી જિનેશ્વરદેવા કહે ? તમે રીહ્રિણેય ચારનું દૃષ્ટાંત ભૂલી તે નથી ગયા ને? જો ન ભૂલી ગયા હૈ। તેા નિશ્ચિત કરી કે એવી આજ્ઞા અન તઉપકારી શ્રી જિનેશ્વરદેવા કરે જ નહિ. વધુમાં એ સમજો કે જે માબાપ પાતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહીને પુત્રને પ્રભુમામાં જોડે એની આ વાત નથી. તે તેા ઉત્તમ કેટિના હાય છે. તે માટે જુએ શ્રી આરક્ષિત સૂરિવયની માતાનું' દેષ્ટાંત : ભગવાન શ્રી આરક્ષિત સૂરીશ્વરજી મહારાજા અને સાચી મા ! ભગવાન શ્રી આય રક્ષિત સૂરીશ્વરજી મહારાજા એ આપણા પૂ - ધર આચાય થયા છે. બહુ જ સમ`. એમનું આખું કુટુંબ જૈનધમ ની Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાઓ શા માટે ? [ ૧૨૧ વાસના વગરનું હતું. માત્ર માતા સમ્યગદષ્ટિ હતી : આર્ય રક્ષિત ચૌદ વિદ્યાના પારંગત થઈ પિતાના નગરે આવ્યા ત્યારે આખા નગરને આનંદ થયે. આખું નગર સામે લેવા ગયું. રાજા પોતે પણ પટ્ટહસ્તીચામર વિગેરે લઈ સામે ગયે. રાજાએ પોતાના પટ્ટહસ્તી પર બેસાડી એમના ઉપર છત્ર ધર્યું. જે માને દીકરે ચૌદ વિદ્યાનો પારગામી થઈ બારે વરસે ઘેર આવે, નગરથી, રાજાથી આટલું સન્માન પામે, એ માને કેટલો હર્ષ થાય? ગાંડીઘેલી થઈ જાય. કંઈ કમીના રહે? પણ અહીં શ્રી આર્યરક્ષિતની માતાની શી ભાવના હતી, એ જાણે છે? આ સમ્યદષ્ટિ માતાની વાત છે, મિયાદષ્ટિ માતાની વાત નથી. ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરુદ્ધ નહિ ચાલનાર માતાની વાત છે. શ્રી મહાવીરદેવની આજ્ઞા વિરુદ્ધ જતી વાતને આગ્રહ કરનાર સાધુ તે સાધુપણાને લાયક નથી, સાધી તે સાધ્વીપણાને લાયક નથી, શ્રાવક તે શ્રાવકપણાને લાયક નથી અને શ્રાવિકા તે શ્રાવિકા પણાને લાયક નથી. અમને પણ ભગવાનના માર્ગથી ઊલટ કહેવાને આગ્રહ હોય તો અમે પણ આ સ્થાનને લાયક નથી. ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને માને એ પૂજ્ય, સેવ્ય, માથાને મુક, પણ જે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવાને જ આગ્રહ કરતા હોય તે માથાના મુકુટસમાં હોય તો પણ કહી દેવું ઘટે કે આપની સાથે અમારે મળ હવે નહિ રહે. માનપાનથી દીકરાને નગરમાં પ્રવેશ કરતે જોઈ શ્રી આર્ય રક્ષિતની માતા વિચારે છે કે મારે દીક પંડિત થઈ આવે છે. ચૌદ વિદ્યા ભણીને આવે છે. પણ કઈ વિદ્યા? ઉદરપષિક. એની સાથે આ માન, બહુમાન, સન્માન, એનાથી મારે છેકરે કેટલા મદવાળે થાય? આ બધાના ચગવાળી વિદ્યામાં એ લીન થઈ જાય તે માટે દીકરે મરીને જાય ક્યાં ? મારે દીકરે દુર્ગતિમાં જાય તે મારી કૂખ લાજે કે શોભે? દીકરે ભવ્ય, રૂડે, રૂપાળ, રાજા જે જેને નમસ્કાર કરે, છતાં સમ્યગૃષ્ટિ માતા ચિંતામાં પડી ગઈ કે “હું પણ આ બધાની સાથે એની સામે જાઉં તે મારા દીકરાનો ઉદ્ધાર કોણ કરે? એ મદમાં આવે તો એ મેળવેલી વિદ્યાનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] જીવન-સાફલ્ય દર્શન-૧ ઉપગ માં કરે? એ જાય ક્યાં ? દુર્ગતિમાં.” સમ્યગદષ્ટિ માની આવી હિતચિંતા હોય. માતા ઉદાસીનપણે રહી. એટલા માટે કે આવે તે કહી શકું. એમ ને એમ કહેવા જઉં તે અસર નહિ થાય. નહિ જઉં, નહિ મળું, નહિ પ્રસન્નતા બતાવું તે તેને આઘાત થશે. એ આઘાતમાં મારે જે કહેવું હશે તે કહી શકાશે. આ વિચારની માતા આજે છે? તમે કહે, તમારે ઘેર દીકરે બસે પાંચસે લઈ આવે તે વખતે એમ પૂછનારી માતા છે કે આમાં અનીતિ કેટલી કરી? ઘીમાં બળી રોટલી ખાતા હઈશું તે લુખી ખાઈશું, ભૂખ્યા રહીશું પણ અનીતિ કરતે ના. અનીતિથી લાવેલા દ્રવ્યથી અમે તને સારે કહીએ એથી તું ફુલાઈને ફાળકો થાય પણ તે કરેલા પાપની સજા ભેગવશે કોણ? રોટલે અરધ મળે તે અરધો ખાશું, પણ અનીતિ, પ્રપંચ, પાપ આ નાની જિદંગી માટે કરતે નહિ” આ પ્રમાણે કહેનારી માતા છે? શ્રી આર્ય રક્ષિતની માતાની આ સ્થિતિ શાને આભારી ? કહો કે સમ્યગદર્શનને. પ્રભુ શ્રી મહાવીરદેવની વાણની વાસને ન ભરી હેત તે સંસારની અસારતાનું ભાન થાત ? મેહની વિકરાળતાનું ભાન આવત? દીકરે વિચારે છે કે મા કેમ દેખાતી નથી ? દીકરે પણ માતૃભક્ત હતા. એવી માતાને દીકરો કે હાય ? માતાને નહિ જેવાથી તેને આનંદ ઊડી ગયે. નગરમાં બધે ફર્યો પણ આનંદ વિના. એણે વિચાર્યું કે મારી મા ન આવી તેમાં જરૂર હેતુ હે જોઈએ. આ બધા તે “હા જી હા” કરનારા, પણ આમાં મારું ભલું ચાહનાર કેશુ? (આજના શું કહે? ડોકરી નહિ આવી હય, જુના જમાનાની અક્કલ વગરની. જેવા માના વિચાર તેવા દીકરાના. પ્રાયઃ દૂધ પાયા તેવું છેક પાકે). બધે ફરી રહ્યા પછી ઘેર ગયે. સીધે અંદર ગયે. મા જે કમરામાં હતી ત્યાં પહોંચ્યું. મા ઉદાસીન ભાવે બેઠી હતી. દીકરે પગે પડયે, હાથ જોડ્યા. આંખમાં પાણી લાવી દેશે. “મા! આખા નગરને આજે આનંદ થયે, આખું નગર મારા સામે આવ્યું, રાજાએ પણ મારું ગ્ય સન્માન કર્યું તો મને કહે કે તું કેમ નહિ Page #142 -------------------------------------------------------------------------- ________________ ધયિાએ શા માટે | ૧૨૩ ' આવી ?' મા કહે છે ‘આખું નગર કઈ તારી મા છે ? એને હ` થાય, મને ન થાય. તું વિદ્યા ભણીને આવ્યા પણ, તે કઈ ? પાપવિદ્યા – પેટની વિદ્યા. જેનાથી મદ્યમાં છકી જાય તેા દુર્ગાંતિમાં ચાલ્યા જાય. તુ કાં દૃષ્ટિવાદ ભણીને આવ્યે છે કે મને આન ંદ થાય ! દૃષ્ટિવાદ જાણે! છે ? જે દ્વાદશાંગી શ્રી ગણધરભગવંતેાએ રચી છે એ પૈકીનું આર. અંગ તે દૃષ્ટિવાદ. એ કાણુ ભણે ? ગૃહસ્થ કે સાધુ ? સાધુ. તે પણ ચેાગાદિ દ્વારા ચાગ્યતા મેળવી હોય તે. છેકરાને સીધુ' એમ કહેવાય એમ ન હતું કે તું સાધુ થા. તાજી વિદ્યા ભણીને આન્યા હતા. તે હજી ર'ગરાગના ઉમેદવાર હતા. છેકરા વિચારે છે કે ગમે એટલુ ભણીને આવ્યા પણ માને આનદ ન આવે તે શુ કામનુ ? છેકરા બોલ્યા, ‘ મા, મા, તારા કહેવા ખાતર એ પણ ભણીશ. પણ મને ભણાવે કાણુ ?” મા કહે છે કે, ‘જો તારે ભણવુ હાય તા ભગાવનાર આચાર્ય મહારાજ છે. તારા સગા મામા છે. ત્યાં જા. એ જે રીતે ભણાવે એ રીતે ભણુ. એ ભણીને આવે તેા મને આનંદ ’ છોકરો કહે છે કે ‘જરૂર જઉં’. કહેા કે ખારે વસે પડિત થઈને આવેલા દીકરાને કયાં પાઠ ભણાવવા માકલે છે ? સમજાય છે કાંઈ ? તમારાં મા, માપ, પત્ની, સ્નેહી કાઈ કટ્ટીયે પાટલે બેસાડી ઊની ઊની રોટલી જમાડતી વખતે કહે છે કે આયુષ્ય ઘટવા માંડ્યું, ટાઇમ ચાલવા માંડયો, તૈયારી થાય છે, આત્માનું કે'ી કરશે ? અમારુ ઘણું કર્યું, હવે તમે તમારું કરે. આ સ્મરણુ કોઈ કરાવે છે ? નહિ. કંઈક ઊલટું જ સંભળાવે છે. તેમાં ય વળી ધર્મ પત્ની કહેવાતી તે કહે છે કે સાડી કેમ ન લાગ્યા ? વીંટી કેમ નહિ લાવ્યા ? આ પ્રશ્ન સાંભળનાર એટલે કે ખાપા લાવીશુ. જપીને ખાવા તેા દે અને મનમાં વિચારે છે કે મજૂરી કરી તેલ નીકળી જાય છે, ચાર લાવું છુ ને આઠ માગે છે. ખસ, આમાંથી ઊંચા અવાય જ નહિ ને આખુ જીવન હારી જવાય. આવા વડીલ આત્માઓની આજ્ઞામાં રહેવું, સહચારીઓનાં મન સાચવવાં ને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરે મૂકવી, આ કેમ પાલવે ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] જીવન સાફલ્ય દર્શન-૧ આ કથનને અર્થ ઊંધ ન કરતા કે મહારાજ આજ્ઞા માનવાની ના પાડે છે. એવું કહે, ને એથી અધર્મ ફેલાય તે એને પાપના ભાગીદાર તમે. હું તે ઢેલ પીટીને કહું છું કે માબાપની આજ્ઞા ન માનવી, એવું કહે તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધક છે અને એથી જ પાપી છે, પણ શરત એટલી કે તે માબાપ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરોધ કરનારાં ન હોવાં જોઈએ. એટલું જ નહિ પણ જે પિતાના પુત્રની લાયકાત દેખાય તે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી આજ્ઞાને અનુસરતી પ્રવૃત્તિમાં અનુદન આપવાપૂર્વક સહાયક થનાર જ હોવાં જોઈએ. આ રીતે સ્પષ્ટ કહેવા છતાં પણ ખોટી અફવાઓ જે ફેલાવે છે એની કિંમત શી? આવી રીતના મારા પર આરેપિ બહુ જ થાય છે, પણ એ ગાંડાઓએ ઘડેલા છે. એ આરેપોની કિંમત કંઈ જ નથી. ડાહ્યાઓએ, વિચક્ષણેએ ઘડ્યા હોય, સાબિત કર્યા હેય તેની કિંમત. આ તે બેજવાબદારોએ, વાતને સાંભળ્યા વિના ધર્મને હલકો પાડવા માટે ઘડેલા આપે, તેની કિંમત નથી. નાહક તમે અધર્મ પામો, બીજાને અધર્મ પમાડો, એ કારવાઈ તમારા હાથે ન થાય તે માટે ચેતવણી આપું છું. શાસ્ત્ર કહે છે કે માબાપ અપૂર્વ ઉપકારી છે, એના ઉપકારને બદલે સહેજે વળે તેમ નથી. મિષ્ટાન્નથી જમાડે કે ચંદનથી વિલેપન કરે કે બીજી તેવી અપૂર્વ સેવાથી પણ બદલે વળે તેમ નથી. પરંતુ પોતે ધર્મમાર્ગે જઈ એ માર્ગે માબાપને વાળે, તે જ બદલે વળે. ઉત્તમ દીકરાની ફરજ તે એ છે કે ઉપકારી માતાપિતાને ધર્મમાં જોડી તેમને સદ્ગતિના ભાજન બનાવવા તમે સા એવા બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સાચા સાધર્મિક ભક્ત બને શ્રી નયસાર સમ્યકત્વ શાથી પામ્યા ? અનંતઉપકારી શાસ્ત્રકાર મહારાજા, અનેક દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જીવનની સફળતા માટે શું કરવું જોઈએ એ બતાવતાં ફરમાવી ગયા છે કે શ્રી જિનેશ્વરદેવે કહેલા આગમે, આદિ શાસ્ત્રોનું શ્રવણ કરવું, શ્રવણ કરીને એના ઉપર શ્રદ્ધા કેળવવી અને પછી શ્રદ્ધાનુસાર વર્તન કરવા માટે શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે, તે આ મનુષ્યજીવનની સફળતા થઈ શકે. શ્રી જિનેશ્વરદેવના આગમે આદિ શાનું શ્રવણ આપણને ત્યારે ફળે કે જ્યારે તે તારકે ઉપર શ્રદ્ધા થાય અને શ્રદ્ધાને અનુસરતું વર્તન થાય. જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ ઉપર સાચો પ્રેમ ન જાગે, જેની ભક્તિ ન જાગે ત્યાં સુધી એ તારકના આગમે ઉપર બહમાન થાય ક્યાંથી ? અને બહુમાન વિના સાચા વર્તનની વાત જ અશક્ય. શ્રી જિનેશ્વરદેવને ઓળખી શકાય એ માટે આપણે ભગવાનને પ્રથમ ભવની વિચારણા કરીએ છીએ. એ મહાપુરુષના ભવની ગણના પણ શ્રી નયસારના ભવથી થઈ, કારણ કે ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને શ્રી નયસારના ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવના પણ ભવની ગણના થઈ શક્તી નથી. સમ્યકત્વ એટલે શું એ સમજાય એ પહેલાં એ વિચાર કરવા માંડ્યો છે કે એ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ કોના ગે? ઊંચા આલંબન, ઊંચા સાધનો અને ઊંચી ભાવના વિના આ વસ્તુ મળી Page #145 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધર્મિક ભક્ત બને [ ૧૨૬ શકતી નથી. શ્રી નયસાર અટવીમાં ગયેલા છે, સમ્યકત્વ વગરના છે, ગ્રીષ્મતુ છે, મધ્યાહ્નકાલ છે, શ્રમિત થયેલા છે, ભેજનસામગ્રી તૈયાર છે. એ અવસરે એમને એ ભાવના થઈ છે કે કોઈ અતિથિ આવે એને દઈને જમું. આ એ આત્માની કેટલી ઉત્તમતાઆવા સમયે અને એવી સ્થિતિમાં એવી ભાવના આવવી એ કાંઈ નાનીસૂની વાત નથી. તમને ઘેર બેઠેય આ વિચાર નથી આવતો. તમે જેનકુળમાં જન્મેલા, થોડેઘણે અંશે તેવા સંસ્કાર પણ પામેલા, તેમાં પણ આ ભાવના ન દેખાય તે ઉદ્ધાર કઈ રીતિએ થાય? જેને આપણે તારક માનીએ છીએ તેણે એ કરવાનું અને આપણે કાંઈ નહિ, એમ માને છે ? ખરેખર આજના કેટલાકની ભાવના વિચિત્ર છે. “શ્રી મહાવીર ભગવાને શ્રી મહાવીર તરીકેના ભવમાં જે કર્યું હોય તે જ કરવું, બાકીનું કંઈ કરવું જ નહિ.” આ ભાવના ઘણું જ ભયંકર છે. કારણ કે આ ભાવનાનું પરિણામ એ કે એ કાંઈ બને નહિ અને સંસારથી મુક્તિ થાય પણ નહિ. શું ભગવાન શ્રી મહાવીરદેવ જે રીતિનું જીવન જીવ્યા એ રીતિનું જીવન આપણે જીવી શકીએ? સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેના મુખ્ય શિષ્ય ગણધરદેવેએ પણ એમણે કર્યું તે કર્યું કે કહ્યું તે કર્યું? શ્રી ગણધરદેવ જેવાઓએ પણ કહ્યું તે જ કર્યું અને તે જ કરવા ફરમાવ્યું. “વાTM ધો” આ સૂત્ર પણ એ જ સૂચવે છે. ભગવાન શ્રી મહાવીરદેવે કર્યું તે તે જ કરે કે જે એમના જેવા હાય, બીજાની તે કરવાની તાકાત નથી. એટલે જે કારવાઈને ગે તે તીર્થ પતિ બન્યા તે કઈ? એ ખાસ વિચારવાનું છે. શ્રી નયસારને જે ભાવનાથી મુનિને યેગ મળે, એ ભાવનાથી જે રીતે રંગાઈએ તે રીતે આપણે વર્તવાનું છે. અતિથિ આવે તેને દઈને જમાય, એ ભાવના હોય તે જ અતિથિ આવે તે બહુમાન પેદા થાય. પણ આપણું ઘર મેટું છે માટે આવવું હોય તે આવે ને લેવું હોય તે લઈ જાય, એ ભાવનાથી બહુમાન પેદા થાય નહિ. “ક્યારે આવે ને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ક્યારે દઉં” એ ભાવના ન હેય ને આવે અને લઈ પણ જાય, તે પણ નિરર્થક નિવડે, કારણ કે જે ચીજ હૃદય ઈછે નહિ, જેની હૃદયમાં ભાવના નહિ, તે સારામાં સારી વસ્તુ હોય તે પણ વાસ્તવિક લાભ ન દઈ શકે. “અતિથિ આવે ને દઉં” એ ભાવના હોય ને અતિથિ આવે તે આનંદની છોળે ઉછળે. શ્રી નયસારને મુનિને થડે સંગ પણ ફળે. ન હતી ઓળખાણ કે ન કંઈ પૂર્વની પિછાણ તથા સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, એ શાથી? એણે એવા ભેગની તૈયારી કરી રાખી હતી. વગર કિયાએ જેનપણું ટકશે? જે મુનિપણાના પ્રતાપે મુનિને વેગ આવું ફળ આપી શકે તે મુનિપણાની વાતે તમને કાંઈક ભયરૂપ દેખાય છે એ શથી ? એથી જ કે “એના વિના આ સંસારથી વિસ્તાર નથી થવાને. આ પ્રમાણે જે અનંત ઉપકારી પરમષિઓએ ફરમાવ્યું છે તે યથાર્થ રીતિએ રુચ્યું નથી. આવી દશામાં તમને કોઈ જૈન કહે તે વખતે ડેઘણો આઘાત થ જોઈએ. જૈનપણના ન સંસ્કાર, ન ભાવના, ને ન તેવી શુદ્ધિ, છતાં જેન છીએ એમ કહી સંતોષ કેમ પામે છો? જૈન, ન શ્રી જિનેશ્વરદેવને ઓળખે, ન તે પરમતારકની આજ્ઞાને પિછાણે, ન શું કરવું જોઈએ તે જાણે... છતાં પિતાને જૈન કહેવરાવે એ કેટલું આશ્ચર્ય છે? કાપડિયે કોણ? ન ગજ પકડતાં આવડે, ન કાતર પકડતાં આવડે, ન કાપડની જાતભાત ઓળખે, એ દુકાને બેસીને કમાય ? એની દુકાન ચાલે? કાપડિયાની દુકાને નોકરી કરવી હોય તેય આટલું તે શીખવું પડે કે એ મંગાવે તે જાતને તાકે લાવી આપવો જોઈએ. વેપારની, ખાવાપીવાની, બજારની, ઓફિસની આ બધી કેળવણી લેવી અને માત્ર જેનપણની કેળવણીથી આઘા રહેવું એ કેટલી બધી દુર્દશા છે ! છોકરો દુનિયાનું ન ભણે, વેપાર ન આવડે, પચીસ-પચાસ લાવતાં ન આવડે તે બાપ તે છોકરાને અક્કલ વગરને બેવકૂફ કહે, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે, વ્યાપાન Page #147 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધર્મિક ભક્ત બને [ ૧૨૮ ન સાંભળે, સાધુ પાસે ન જાય, સામાયિક, પ્રતિકમણુ વગેરે ન કરે અરે ! એ બધું કરતાં ન આવડે તે માબાપ કહે કે કામ ઘણું છે, ફુરસદ નથી, બિચારે શી રીતે કરે? અને એ લોકપ્રવાહમાં તણાઈને સાધુ પણ એમ કહી દે કે એમાં કાંઈ વાંધો નથી, તે પછી કહેવું જ શું ? તમે તે કહી દીધું કે અમને ફુરસદ નથી. તમને માબાપ પણ એવાં મળ્યાં છે કે તમારે બચાવ કરે અને પાટે બેસનાર પણ કહી દે કે “ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન બને, વ્યાખ્યાન સાંભળવાનું ન બને, સામાયિક ન થાય તે શું થઈ ગયું ? ” તે તમારે નાશ થાય એમાં આશ્ચર્ય શું ? એ બધું ન કરે તેમાં કશે જ વાંધો નહિ. એમ અમે કહી દઈએ તે તમારા જેવા કંઈ પણ નહિ કરવાની વૃત્તિવાળાઓને કંઈ કમીના રહેશે? નહિ જ. પણ વિચારે કે “ તિજોરીની થેલીમાં હજાર બે હજાર કાયમ પણ ક્યારે રહે ? વધવા તે દૂર રહ્યા પણ કાયમ રાખવા માટે પણ કંઈ કરવું પડે કે નહિ ? જે વિચારશીલ હશે તે તમારે પણ કહેવું જ પડશે કે અવશ્ય કંઈક કરવું જ જોઈએ. કારણ કે જે તેમ કરવામાં ન આવે અને કેવળ કાઢી કાઢીને ખાવાનું જ રાખવામાં આવે તે તે પરિણામે પાછળથી ભીખ જ માગવી પડે. જેમ વ્યવહારમાં તમારે આમ માનવું અને કહેવું પડે છે તેમ જેનપણને સાચવવા માટે પણ કઈ કિયા જ્ઞાનીએ કહી છે કે નહિ?” આ પ્રશ્નના ઉત્તરમાં પણ તમારે કહેવું જ પડશે કે જરૂર કહી જ હેય. જો એમ જ છે તે પછી જ્યારે અનંતજ્ઞાનીઓએ પણ જૈનપણાને મેળવવાની અને સાચવવાની ક્રિયાઓ કરવાની કહી હોય ત્યારે કઈ રીતે અમે કહીએ કે તમારે તે કિયાઓ વગર ચાલે ? વેપારી એમ કહે કે “હું જાણું છું અને માનું છું કે દુકાન ખેલું, બેસું, રીતસર માલ લાવું ને વેચું તે આવક થાય પણ એક દિવસ એવી મહેનત નહિ કરું” તે એને અનુભવી મ ણસ કહી દે છે કે એમ કાંઈ દુકાન ચાલશે નહિ, ને પેટ ભરાશે નહિ. તેમ અહીં પણ “આત્મા છે, પાપ છે, પુણ્ય પાપના ફળ તરીકે સ્વર્ગ છે અને નરક છે.” એમ માનું છું Page #148 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધર્મિકભક્ત બને ૧૨૯ ] પણ કારવાઈ ન કરીએ તે વધે ? આત્મા પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, લાભ, હાનિ એ બધું માનવું પણ કરવું-કારવવું કાંઈ નહિ એટલે આત્માની મુક્તિ થઈ જાય? અમે જેન છીએ એમ કહ્યા પછી જૈન તરીકે કરવાની કંઈ પણ ફરજ ખરી કે નહિ? જૈન તરીકે જીવવાની કોઈ પણ ફરજ જ્ઞાનીએ – શ્રી તીર્થંકરદેવે – નિયત કરી છે કે મરજી મુજબ ચાલવાની છૂટ છે? જે ફરજ નિયત કરી હોય તે એના વિના ચાલે એવું કે આદમી કહી શકે? મુનિ પણ ત્યારે કે આટલા આચારે હાય, શ્રાવક પણ ત્યારે કે આટલા આટલા આચાર હોય, સમ્યગદષ્ટિ પણ ત્યારે કે આટલું તે અવશ્ય કરે માર્ગાનુસારી, સમ્યગ્ર દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ માટે કોઈ કારવાઈ હોવી જોઈએ ખરી કે નહિ? મને કોઈ પૂછવા આવે કે “હું જૈન છું, મને શ્રી જિનેશ્વરદેવના વચન પર શ્રદ્ધા છે, પણ હું પૂજા કરતો નથી, ગુરુવંદન કરતો નથી. શ્રી જિનવાણું (વ્યાખ્યાન) સાંભળતું નથી, રાતે ખાઉં છું, અભક્ષ્ય વગેરે ખાઉં છું, તે મારામાં જૈનત્વ ખરું કે નહિ?” હું તે તરત જ કહું કે “મને શંકા છે કે તમારામાં જૈનત્વ છે કે કેમ ? તમને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા છે એમ માનવાને મારું હૃદય ના પડે છે. હું જ્ઞાની નથી એટલે નિશ્ચયપૂર્વક નિષેધ નથી કરતે. કદાચ હોય, પણ નિરંતર આવી રીતે વર્તવાથી તમારું જૈનત્વ લાંબે કાળ ટકશે તે નહિ જ.” કારણ કે એવી વાતમાં એકદમ હા પાડનારા એટલે કે જૈનપણાની ફરજનું ભાન કરાવ્યા વિના પૂજાદિ ન કરે તે પણ કંઈ જૈનત્વ ચાલ્યું જતું નથી, એમ કહેનારા સામા આત્માના ઘાતક છે. જે વસ્તુઓને પિતે કબૂલ કરે છે તેને અંગેની ક્રિયામાં કાયમ માટે ના કહે તે કેમ ચાલે ? હજી માટી કિયામાં ના પાડે એ વાત જુદી, પણ પિતાની જે જાતિને ઓળખાવવા માગે છે તે જાતિને અનુરૂપ સામાન્ય પણ ક્રિયા કરવાની ના પાડે તે કેમ ચાલે? જેન તરીકે ઓળખાવવા શું જોઈએ? બગીચા, રાજ્યપાટ, ઋદ્ધિ, સિદ્ધિ, આ બધું જૈન તરીકે ઓળખાવશે નહિ, છે. સા. ૯ હોય, પણ નવ લાંબા કશી વાતમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ | જીવન–સાફલ્ય દર્શન-૧ આટલા પૈસા, આટલું જાડું શરીર, આવું ઊચુ, પાંચપચાસને મારી શકે, પીટી શકે એવુ, સારી રીતે ગાળે દઈ શકે એવું, એ જૈન ? વધુ દીકરાદીકરી હોય, મોટાં કારખાનાં હાય તે જૈન ? ના. તા જૈન તરીકે ઓળખાવવા કઈ કરણી, કઈ ભાવના જોઇએ, તે મેલે. કઈ જાતના આચાર જોઈ એ એ કહેા. દરેક આદમીએ પેાતાની જાતને Àાલતી ક્રિયા કર્યા વગર ચાલવાનું નથી. જેને શાહુ બનવું હોય તેણે જેવી કબૂલાતે લાવ્યેા હાય તેવી કબૂલાતે વાયદા મુજબ રૂપિયા પહાંચાડવા જોઈ એ, તે જ તેનું શાહપણુ ટકે. એને ખાતાંપીતાં પણ એ જ વિચાર આવે, તેની જ ત્રેવડમાં રહે. નફામાંથી આપે, કોઈના લાવીને પણ આપે, તે જ તેની શાહુકારી ટકી શકે. વેપારી એ મુજબ વર્તે. નાકર પણ પેાતાની ફરજ મુજબ જેટલા કલાકની નાકરી હેાય તે કરે, તેમ તમે જૈન તરીકેના કાનૂનમાં વાં કે નિહિ ? જૈનને અમુક ક્રિયા વિના તેા ન જ ચાલે એવી ક્રિયા જ્ઞાનીએ કેાઈ કહી છે કે નહિ? ક્રિયા કહી હેાય તેને માટે કોઈ એમ કહે કે · તે કર્યા વિના પણ ચાલે, ન કરીએ તેમાં થઈ શું ગયું ?” એમ ધૃષ્ટતાપૂર્વક કહે તેા કહેજો કે મહેરબાની કરી ‘દૂર રહેા. ’ એક તેા તમે પાલા-ઢીલા હો ને તેમાં તમને કોઈ ‘ ચાલે ’ એમ કહે તે તમારે તે ફાવતું થયું. ભાવતુ હતુ ને વૈદ્યે કહ્યું, કુછ્ય ખાવું હતુ ને વૈદ્યે રજા આપી, પછી તમે માંધ્યા રહે ? શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશેલાં અનુષ્ઠાન આચર્યા વિના આડીઅવળી વાતાથી આત્મા પરનાં અધના નહિ ખસે. આપત્તિના પહાડા નહિ ખસે. આ બધા વિચાર આ જિંદગીમાં નહિ કરો તે કરશે કયારે ? તમે આટલા બધા નિય, નચિંત, વ્યવહારમાં જેને નઘરાળ કહે છે એવા ધર્મની બાબતમાં થયા શાથી ? જરા વિચારે તે ખરા કે આત્મા ઉપર પાપના ફૂલની કેટલી નાખતા વાગે છે? આત્મા પર કેટલા પ્રમાણમાં કમ સત્તા લાગુ પડેલી છે? એ કર્માં એક દિવસ જરા પણ શરમ રાખ્યા વિના ઉપાડી જશે. મરજી આવે તેવા સ્થાનમાં નાખી દેશે. તમે તમારી Page #150 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધમિ કભક્ત બના [ ૧૩૧ સગી આંખે જુએ છે કે કઈ શ્રીમ ંતા, કઈ રાજામહારાજા, એ બધા કર્યાં ગયા ? તેમાંયે વીસમી સદીનેા ઇતિહાસ તા કાંઈ જેવાતેવા નથી. ચડતીપડતી ક્ષણે ક્ષણે આવે. ધંધા મજેના. આજે લાભ, કાલે કાણુ, આજે ક્રાડ, કાલે કોડી, માંઢાના વેપાર ન લેવું, ન દેવું. ઘડીમાં પાંચસે તે ઘડીમાં સાતસે ને ત્યાંના ઊપડયા સવાસેા. આવી સ્થિતિમાં આદમી તરીકે, પુણ્યપાપને માનનારી વ્યક્તિ તરીકે, પુણ્યપા પના ફળ તરીકે સ્વગ ને નરક માનનારી વ્યક્તિ તરીકે, આવી રીતે એટલે જ્ઞાનીની આજ્ઞાને ટક્કર લાગે તે રીતે કેમ ખોલી શકે? એવા આત્મા ઉચિત આચરણ કરવાનુ` કેમ ચૂકે? કદાચ આચરણ શકય ન હોય તે પણ તેના તરફ અરુચિ કે અસદ્ભાવ તે કેમ જ બતાવી શકે? પાતાના ઢાષા કાઈ બતાવે ત્યારે આનદ માનેા : દુઃખ એ છે કે તમે જેવા હા તેવા તમને કહેવાય નહિ. દાનવીરતા કે ધર્મ વીરતા ન હોવા છતાં પણુ તમને કોઈ દાનવીર કે ધર્મવીર કહે તે પણ તમે પ્રસન્ન થાએ છે. જે ગુણ તમારામાં ન હાય તે ગુણ પણ જો કોઇ કહે તેા તેવા કહેનાર પણ તમને ગમે. આ એક ભયંકર દોષ છે. આ દોષથી બચવા માટે એક નિણુય તે જરૂર કરવા જોઈએ કે અમે જેવા હાઇએ તેવા કોઈ કહે તે અમારે આનંદ માનવા. ' આવા નિણ્ય કરવાથી અપૂર્વ લાભ થશે. આ નિષ્ણુય કાંઈ કઠિન નથી. આમાં કંદમૂળ છેાડવાની વાત નથી, દીક્ષાની વાત નથી, • જેવા હોઇએ તેવા કહે તે આનંદ માનવા ' એમાં કાંઈ કઠિન વાત નથી. એક નિણ્ય આ અને કરા કે ‘ કાઈ ખાટી પ્રશંસા કરે તો તેમને પ્રશંસા કરી અમારા આત્માનું નિક ંદન ન વાળા. આ એ નિય કરો તે આત્મામાં ગુણા આપે।આપ આવે. પણ આજે તે એમ કહેવાય છે કે અમે ગમે તેમ કરીએ, અમે ગમે તેમ વતી એ, તેની ટીકા કરવાના કોઇને અધિકાર નથી. જો ધર્મગુરુઓએ અમારા ગુરુ રહેવુ હાય તેા અમારા માંઢા તરફ જોઇને કહેવુ એટલે કે " માત્ર બીજો નિષ્ણુય એવા કહી દેવું કે ખેાટી 7 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] જીવન સાફલ્ય દર્શન—૧ • અમને જે રુચે તે કહેવુ', ન રુચે તેન ખેલવું.' આ કેટલી ભય'કર વાત છે ? વિદ્યાથી એ કહે કે અમે કહીએ તેમ માસ્તરે ચાલવું, તે શુ' એ ચાલે ? નહિ જ. છતાં પણ એના જેવી જ આ વાત છે. આથી જ હું કહું છું કે સાધુ પાસે આવતી વખતે કઈ ભાવનાએ, કયા ઇરાદે આવેા છે ? શુ સાંભળવા આવા છે ? તે પ્રથમ નક્કી કરા અને તે પછી કહેા કે જે ઢાષા જીવનમાં આતપ્રેાત થઈ ગયા હાય, જે જાતિની દુર્દશામાં આત્મા સડતા હોય તે સની અહી ઝાટકણી થવી જોઈએ યા નહિ ? જો તમે કલ્યાણના કામી હશેા તા તમારે આ વાતમાં હા પાડયે જ છૂટકો છે. આ બધુ જૈનપણાની રક્ષા માટે શાની શાની જરૂર છે એ સમજાવવા માટે હું તમને કહી રહ્યો છુ. ખાતે-પીતે કે મેાજ-શોખ કરતે જૈનપણું ટકતુ હોત તે આ બધું કહેવાની પંચાત ન હેાત, કારણ કે ખાવાપીવાનુ અને માજશેાખ કરવાનું દુનિયાના જીવેાને શીખવવુ પડે તેમ નથી. એ તે દુનિયાના આત્માઓ શીખીને આવેલા છે. શીખવવાનું તે જે ત્યાં નથી તે છે. ત્યાંનુ શીખવવા અમે બેસીએ તા તમારા કરતાંએ અમે ભૂંડા. પેલી વસ્તુએ તજવાયાગ્ય ન હોત તે! તમારે અહીં આવવાની જરૂર પણ શી હતી ? જેને તમે દુઃખરૂપ માના, ખાતુ માના, એની એ વસ્તુ તરફ ઉપાદેય કે જરૂરી છે, એ રીતે તમારું ધ્યાન ખેંચવામાં આવે એ કેટલું બધું ભયંકર છે ? તે ખૂબ વિચારો. એ વિચારના પ્રતાપે તે તમે તદ્દન નિર્ભય બની શકશે. પછી કોઈ અવળે માર્ગે નહિં લઈ જઈ શકે. પણ તમે વિચારતા નથી, એની આ બધી ખરાબી છે. જૈન તરીકે ગણાતા આત્મા ઊઠતાંની સાથે વિચારે શું? અને ઊડવા પછી કઈ ક્રિયા કરે ? એ વળી અવસરે જોવાશે. સાધીની દયા ન જ હાઈ શકે : શ્રી નયસાર જમતી વખતે, કઈ ભાવના ભાવે છે ? મિથ્યાદષ્ટિ આ ભાવના ભાવે તે સભ્યષ્ટિ ગણાતા કઈ ભાવના ભાવે ? ખૂબ વિચાર અને વિચારીને ‘ ઓછામાં ઓછા એક સાધમી ને જમાડવા Page #152 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધમિ કભક્ત બને! [ ૧૩૩ વગર ન જમુ' આવેા નિર્ણય કરે તે કેટલેાખધે લાભ થાય ? ઘણા જ લાભ થાય. એનાથી સાધમી સાથેના સમધ વધે અને ધમની ભાવના એટલી પ્રભાવવંતી થાય કે જે સંસ્કાર તમારા કુલમાં નહિ હાય તે આવશે અને પાંચદશ વરસ પછી જોઈ શકશે કે તમે કેટલે ઊંચે પહોંચ્યા છે. આ ઊંચે પહોંચવાની ભાવના તે જ ફળે કે સાધમી' પ્રત્યે તમારી ભક્તિ હૈાય. કારણ કે સાધમીએ ભક્તિનું પાત્ર છે, માટે તેના પ્રત્યે દયાની ભાવના પણ છાજે નહિ. પણ એ ભક્તિ જાગે કયારે ? સાધમી સાધમી તરીકે ઓળખાય ત્યારેને ? પ્રભુની આગળ તે ઘણીયે વાર કહેા છે કે ‘ દાસના દાસ હું તાહરે ’ એના અર્થ શે ? એ જ છે કે જે તારી સેવા કરે તેની પશુ સેવા કરુ.. હવે વિચારે કે શ્રી જિનેશ્વરદેવના સેવકની સેવા હાય કે યા હૈાય ? સેવા ને યાના ભેદ શે એ સારી રીતિએ સમજો. સાધી ની ભક્તિ હોય પણ દયા નહિ. સાધી સાધમી તરીકે ઓળખાય ત્યારે હૃદયમાં સાચા ભક્તિભાવ પેદા થાય. સાધીની ભક્તિ કરવા માટે હૃદયની ભક્તિ જોઈ એ, યા કે અનુક'પા નહિ. પશુ સાધમી' કાણુ ? તે કહેજો કે જે શ્રી જિનભૂતિ, શ્રી જિનમદિર અને શ્રી જિનાગમને અખંડિત માને તે, જે એમ કહે છે કે ' શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમ`દિરમાં શું ભર્યું છે અને કહ્યું કહ્યુ હવે આગમમાં, આગમને આઘાં મૂકે, આ જમાનામાં ‘ મામાવાકચ’ પ્રમાણું ’ એ નહિ ચાલે, ’ તે સાધી નહિ. જનત્વના સ`સ્કારો પાડા : આટલા સંસ્કાર ન આવે તે તમે જેન કેમ કહેવા ? તમે તમારા સંતાનને નિરંતર કહેા છે ને કે ‘આપણે જૈન છીએ, શ્રી જિનેશ્વરદેવની સેવા વિના ખવાય નહિ, ગુરુને વંદન કરી પચ્ચક્ખાણુ કરવું જ જોઈએ. સામગ્રી હોય તે શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળ્યા વિના ન રહેવાય, તપમાં વધારે ન અને તેા સવારે નવકારશી ને સાંજે ચાવિહાર કે તિવિહાર કે દુવિહાર, આ છેલ્લું પચ્ચક્ખાણ કર્યા વિના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] જીવન–સાફલ્ય દર્શનન ચાલે, શીલ એટલે સુંદર આચાર તે આપણું જીવન સાથે જોડાયેલે જ હવે જોઈએ વગેરે” આ બધું તમારા પોતાનામાં તે સભામાંથી અવાજ થયે કે “બધાયે વાંધા.” શું બોલે છે? આ ઘરડા આદમી કહે છે કે “બધા વાંધા.” આમાંયે વાંધા? આથી જ હું કહું છું કે મૂળ વસ્તુ ઉપર રાગ આવ્યા વિના છેડા પણ ત્યાગની વાત સચવાની નથી. એ જ હેતુથી જ્યારે નાને નાને ત્યાગ કરવા કહીશ ત્યારે તે ભારે પડશે. આમાંથી (એઘામાંથી) તે છટકે છે પણ નાનામાંથી નહિ છટકાય. ના પાડશે તોયે ફજેતી થશે. પરસ્ત્રી–ત્યાગની ને પાડવી એ ફજેતી નથી ? પરસ્ત્રીના ત્યાગની વાતમાં ના પાડનારની આબરૂ રહે કે જાય? દીક્ષા વગેરેની બાબતમાં “નથી બની શકતું, શું કરીએ?” એમ કહો તો કહી શકો છે, પણ ઉપરની વાતમાં પિલ ચલાવવા ધારે તે શી રીતે ચાલે? વ્યવહારમાં કહેવાય છે કે ભણેલે ખરે પણ ગણેલ જોઈએ. ધારાશાસ્ત્રી ધારા ભણીને આવે, પછી બે-ચાર મહિના સુધી સાંભળ વાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ધાને ઉપગ અનુભવી કેમ કરે છે તે જાણવું જોઈએ. પહેલાં ભણવું, પછી ગણવું. અનુભવ લીધા પછી બેસવા જેગે અને બોલવા જેગે થાય. પણ અહીં તે ન ભણવું, ન ગણવું ને જૈન કહેવરાવવું? કેવું આશ્ચર્ય છે? શું ભણ્યા તે કહો? શું ભણ્યાથી જૈન કહેવાય ? તમે ધાંધલમાં તૈયાર, પણ જૂઠું ન બેલવા, ભૂલ સુધારવા તૈયાર નથી. જૈનપણું ખીલવવા હું જે કહું છું તે તમને ગળે ઊતરે છે કે નહિ? આ વાત તમને ન રુચે તે પાર શી રીતે આવશે? જૈનશાસન કહે છે કે – ज्ञानक्रियाभ्यां मोक्षः એક્લા જ્ઞાનથી મુક્તિ જૈનશાસને માની નથી. કયું જ્ઞાન, કયી કિયા હોય તે જન કહેવાઓ એ કહે? સાધુ ક્યારે કહેવાય? Page #154 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધમિ કભક્ત બના સંસારને અસાર જાણે, જાણે એટલુ જ નહિ પણ જાણીને તજે તે. શ્રાવક કોણ ? આખાએ સંસારને અસાર માને, તજવાની ભાવના રાખે, એકદમ સથા ન તુજાય તો થાડું' થાડું તજવાના પ્રયત્ન કરે તે. સભ્યષ્ટિ કોણ ? સંસારને અસાર માને ને તજવા માટે તલસ્યા કરે. તમે શામાં છે ? સભામાંથી – મીંડામાં ત્રીજી વાત પણ ન હેાય તે! પણુ તમે જૈન ? હું આટલું ચે ન કહું તેા તમને કહું શું? જૈન કહેવરાવવું ને એક પણ ક્રિયા કરવી નહિ ને એક પણ જરૂરી ભાવના હૃદયમાં રાખવી નહિ. આ કેમ ચાલે? હવે તે જૈનાના આચારના નાશ થતા જાય છે. જૈન કુલમાંથી જેનેાના આચારવિચારો નાસવા માંડડ્યા છે. પૂર્વના પુરુષોના આત્માની ભાવના કઈ જાતિની હુતી! આચારો કયા હતા ? જૈનજાતિના પહેલા ગુણુ એ હાવા જોઈએ કે આત્મા, આત્માના ગુણાને અને આત્માના ગુણુાને વિકસાવનારી સામગ્રી સિવાયની બધી વસ્તુને પર માને, ને પર વસ્તુ માટે આત્માને ખરામ ન કરે. જેમ જેમ પર વસ્તુ આવે તેમ મૂઝવણ થાય. અને સેાના-રૂપાની પ્રાપ્તિથી આનંદ ન થાય. હીરામાણેકના હાર ભારરૂપ લાગે, મોટા મોટા ખુંગલાએ જુએ તેમ આત્મા પ્રજે, કંપારી છૂટે. આલિશાન મકાનોથી ગભરામણ થાય. જેમ જેમ દુનિયાના સંસમાં વધે તેમ તેમ મૂઝાય કે છુટાશે ત્યારે? એ જ્યાં જાય ત્યાં દુનિયાને જૈનત્વની આળખાણ કરાવે. દરેક પ્રવૃત્તિમાં ડરતા રહે કે રખે હિંસા થઈ જાય, રખે જૂઠ્ઠું ખાલી જવાય અને રખે અનીતિ વગેરે થઈ જાય. ૧૩૫ નિશ્રા યા બ ંધન કાનુ' સ્વીકારવુ જોઈએ ! અહી તે પેાતાની જાતને સ્વતંત્ર માનનારા એમ કહેતા આવે છે કે સાધુ કહે તે ઠીક પણ અમે તે કરવા બંધાયેલા નથી. પશુ ધર કહે તે કરવા બ ંધાયેલા છીએ જ. બહાર નીકળ્યા કે એમ થાય કે ટાઈમ થઈ ગયા; શેઠ વઢશે, માઈસાહેબ વઢશે. સમજે છે કે મારુ' Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] જીવન-સાફલ્ય દર્શન ૧ જીવન બધાના હાથ નીચે દબાયેલું છે. માડુ થશે તે શેઠ દુકાન પર નહિ ચઢવા દે, અને પછી તેા રાતી પાઈ પણ નહિ આપે. અહી (ઉપાશ્રયમાં) પેસતાં મગજમાં એ ભૂત કે અમે ફાવે તેમ કરીએ, અમે કંઈ અંધાયેલા છીએ ? જઈએ છીએ તે તેમના ભલા માટે, એમની સભા મેાટી કહેવાય ને એમની આબરૂ વધે માટે. પણ માટી સભામાં આબરૂ માનનારા એ જુદા. અહીં આવતાં ઊંચે માથે, છાતી બહાર રાખીને આવે, પણ તેને ગમ નથી કે મંદિરમાં ને અહીં તે છાતી નમાવવી જોઇ એ. માથુ ઢળે, હાથ જોડીને અવાય, અક્કડપણે નહિ. આવતી વખતે ભાવના એ હાવી જોઈએ કે કાંઈક આપે અને લઈ એ, ન લેવાય તેા પેાતાને હીનભાગી સમજે. જ્ઞાની સારામાં સારી ચીજ બતાવતા હાય ને ન લેવાય તે હૃદયમાં પીડા થવી જોઈ એ. શ્રી તીથ કરદેવના આત્માઓએ જે ભાવનાના ચેાગે શ્રી તી 'કર નામકમ નિકાચિત કર્યું, તે ભાવના એ કે ‘ સર્વ જીવ કરું શાસન રસી ’ અર્થાત્ બધા જીવા શાસનરસિયા અને, અને માક્ષે પહેાંચે. એ તારકના એ ઇરાદા હતા. એમના સેવક તરીકે અમારે પણ ઇરાદો એ છે કે તમે ખધા સંસારથી છૂટા, અને મેાક્ષ જેવા સ્વતંત્ર સ્થાનમાં પહાંચવાના પુરુષાર્થ કરો. તમે તમારી જાતને ગમે તેટલી સ્વતંત્ર માના પણ એ ભ્રમણા છે. મૂર્ખાઓએ વળગાડેલું ભૂત છે. શાસ્ત્ર કહે છે કે સંસારમાં રહેવું ને સ્વતંત્રતાની વાતેા કરવી એના જેવી મૂર્ખાઈ ખીજી કોઈ નથી. વારુ, તમે કચાં સ્વતંત્ર ? ઘરમાં, ખારમાં, દુકાનમાં, શરીરથી, ઇંદ્રિયેાથી, વિષયથી કે કષાયથી ? ના, એનાથી તે બિલકુલ સ્વતંત્ર નથી જ પણુ દેવથી, ગુરુથી અને તેમની આજ્ઞારૂપ આગમેથી તા પૂરા સ્વતંત્ર છે, કેમ ? દેવ આ દુનિયાની બહાર નીકળી ગયેલા. આપણી સામે એ શુ કરે ? પકડવાની તાકાત નહિ, અધિકાર નહિ, એટલે એમને ભય નહિ, અને એમના સાધુ સ ંસારમાંથી અર્ધા મહાર નીકળી ગયેલા એટલે એમનાથીયે કાંઈ થાય નહિ, તથા આગમ તે એમણે, એટલે કે દુનિયાથી પર થયેલાએ કહેલાં. તેની કિંમત શી ? આ ત્રણમાં સ્વતંત્ર. ભગવાન ગમે તે કહી ગયા, એમના 6 Page #156 -------------------------------------------------------------------------- ________________ સાચા સાધર્મિકભક્ત બને [ ૧૩૭ સાધુ ગમે તે કહી ગયા અને ગમે તેમ કહે, શાત્રે ગમે તે લખ્યું, પણ અમારે ફાવે તે માનીએ અને કરીએ.’ આ રીતે માની એ ત્રણથી સ્વતંત્ર બનશો એટલે આત્માનો ઉદ્ધાર થવાને કેમ? વીસમી સદીની શીખામણ એવી છે કે આ ત્રણથી સ્વતંત્ર બનવાથી આત્માને ઉદ્ધાર થશે ? વીસમી સદીની સ્વતંત્રતાને અર્થ એ કે બીજે? જે એ જ હોય તે ખરેખર ખેદજનક છે. એના જે અધોગતિને માર્ગ એક પણ નથી. દેવ, ગુરુ અને આગમને આધીન થઈ આજ્ઞાધીન બની જે જાતિની પરતંત્રતા આત્મા પર લદાયેલી છે તે ન કાઢે તે તમે કદી પણ પરતંત્ર મટવાના નથી. સમ્યકત્વ ટકાવવા કાંઈ કરણી જોઈએ કે ? કહો હવે સાચો સાધમ કોણ? જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને માને છે. એ ત્રણને ન માને તે ગમે તે હોય તે પણ એને સાધમી તરીકે કબૂલ રાખવે એ ગ્ય નથી. હવે શ્રી ભરત મહારાજાની સાધમી–ભક્તિને પ્રસંગ જેવા માટે શ્રી ભરત મહારાજા કેણ, એમને આ સાધમી–ભક્તિને ખ્યાલ ક્યાંથી આ એ જોઈએ. શાસનની સ્થાપના પછી ભગવાન શ્રી કષભદેવસ્વામી ૮૪૦૦૦ મુનિવર સાથે પરિવરેલા અયોધ્યામાં પધાર્યા. ગભરાતા નહિ. ઉત્તમ કાલ એ હતે. અધમકાલમાં સાધુનું નામ ખટકે છે. એ વખતે તે સાધુ આવવાના સમાચાર મળવાથી શ્રાવકે એવા ઉદાર હતા કે હજારનું ને કોડેનું દાન દેતા. શ્રી શ્રેણિકમહારાજા વિરતિધર નહતા. સમ્યગૃષ્ટિ હતા, પણ એ ભગવાનના સમાચાર રેજ મેળવતા અને ત્રિકાળ જિનપૂજા કરતા. શ્રી શ્રેણિક મહારાજા જેવા સમ્યગૃષ્ટિને પૂજા કરવી પડે અને તમારે ચાલે? ક્ષાયિક સમકિત તે ટકે કે જિનપૂજા કરે અને ક્ષયે પશમ સમકિત જિનપૂજા ન કરે તે પણ ટકે કેમ? જેનું સમક્તિ એવું હોય કે જે કદી જવાનું જ ન હોય, તે નિરંતર ત્રિકાળપૂજન કરે, ગુરુવંદન કરે અને જિનવાણી સાંભળે અને જેના સમ્યકત્વનું ઠેકાણું નહિ તે ન કરે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ તેમાં કંઈ વધે જ નહિ કેમ ? આવી આવી માન્યતા એ મિથ્યાત્વનાં લક્ષણ છે. એ સમજે તે જ આજ્ઞાનુસારીપણું આવે. આજ્ઞાનુસારી શ્રી ભરત મહારાજે સાધમી –ભક્તિ ઘણી કરી. એક-બે શ્રાવકની નહિ પણ અનેક શ્રાવકેની. શ્રી ભરત મહારાજાને આ વિચાર થયે શી રીતે? પ્રભુની સાથે વિહરતા વિહરતા આવેલા પિતાના બંધુ મુનિઓની ભક્તિ માટે ગાડાં ભરાવી આહારની સામગ્રી લઈને ગયા અને આમંત્રણ કર્યું. પ્રભુએ કહ્યું કે મુનિઓને આધાકમી અને આહુત દોષથી દૂષિત એ આહારાદિ કપે નહિ. ત્યારે પુનઃ ચકવર્તી એ નિર્દોષ આહાર માટે આમંત્રણ કર્યું. પ્રભુએ તેને ઉત્તરમાં પણ એ જ ફરમાવ્યું કે, હે રાજેન્દ્ર! મહર્ષિએને રાજપિંડ પણ ન કલ્પે. શ્રી ભરત મહારાજા ઘણુ ખિન્ન થયા. એ પછી શ્રી ઈંદ્ર મહારાજે ભગવાનને અવગ્રહોનું સ્વરૂપ પૂછ્યું. ભગવાને પાંચ પ્રકારના અવગ્રહે વર્ણવ્યા. દક્ષિણ ભરતાદર્ધની અનુમતિ આપી ઇંદ્ર આનંદ અનુભવ્યું. એટલે ભારતમહારાજાએ પણ છ ખંડની અનુમતિ આપી આનંદ અનુભવ્યું. આ પછી શ્રી ભરતમહારાજે સૌધર્મેદ્રને પૂછ્યું કે “આ અન્ન-પાનાદિએ કરીને મારે શું કરવું ?” ત્યારે ઇંદ્ર કહ્યું કે “ગુણથી શ્રેષ્ઠ હોય એવાઓને આપવું.” આથી શ્રી ભરત મહારાજાને સાધમી—ભક્તિને વિચાર ઉદુભવ્ય અને વિશિષ્ટ પ્રકારની આદર્શ સાધમ–ભક્તિ કરી. તમે સૌ પણ સાધમી–ભક્તિના સાચા સ્વરૂપને સમજીને દેવ, ગુરુ અને ધર્મના સાચા ભક્ત બનવા સાથે સાચા સાધર્મિક-ભક્ત બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ. Page #158 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા મજબૂત વિશ્વાસ કેળવોઃ અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજા મનુષ્યભવની સફળતાનું વર્ણન કરતાં ફરમાવે છે કે જેને શ્રી સર્વજ્ઞપરમાત્મા ઉપર વિશ્વાસ નહિ, શ્રી મહાવીરભગવાનને વચન પર તે પ્રકારની પ્રતીતિ નહિ તે આત્માએ ધર્મ કરે તે પણ શું અને ન કરે તે પણ શું! તમે સાંભળ્યું હશે કે અભવી સાડા નવ પૂર્વ ભણે, સંયમ પણ અજબ પાળે, દેશના એવી દે કે સાંભળનાર પામી જાય, પણ એને મૂળ વસ્તુની રુચિ નહિ માટે એનાં જ્ઞાન, સંયમ ને દેશના, એ બધાં નકામાં. કારણ કે અભવ્યને હૃદયમાં આસ્થા હતી જ નથી. સભામાંથી પ્રશ્ન અભવ્ય દેવલેક માને છે, તે એને સમ્યકત્વ ખરું કે નહિ ? નવ તત્વ માને એને જ સમ્યકત્વ હેય. નવમાંથી આઠ માને તે પણ સમ્યફ નહિ. જે નવ તત્વ માને તેને સાચી શ્રદ્ધા જાગે. એક પણ તત્ત્વ ઓછું માને, અરે તત્વના એક અંશને અંશ પણ ન માને તે પણ મિથ્યાત્વ જીવતું ને જાગતું જ રહે છે. આ વ્યવહાર શ્રુતના આધારે છે. વર્તમાનને એક સમય એટલે કાળ તે જ વર્તમાનકાળ. તેની પહેલાંને બધું જ ભૂતકાળ અને તે પછીને ભવિષ્યકાળ. એ ત્રણેય કાળનાં સઘળાં દ્રવ્યો, તે સઘળાંય દ્રવ્યના સઘળાય પર્યાયે એકસાથે જાણે એવા શ્રી સર્વજ્ઞભગવંતની આજ્ઞા એ છેવટની આજ્ઞા છે. જેવું ભગવાન શ્રી મહાવીરદેવ જાણે એવું જ ભગવાન Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ | જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રી ઋષભદેવ જાણે. જેવું ભગવાન શ્રી ઋષભદેવે કહ્યું તેવું જ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું. અનંતા તીર્થંકરાએ કહ્યું ને ચાવીસે કહ્યું તે જ અનંતા કહેવાના. આટલી બધી સ્પષ્ટ માન્યતાવાળા આપણે એમના શાસનમાં રહેનાર, તેને એમ થાય કે આ બધુ કહેવુ' તે આ કાળમાં લાભ આપે કે નહિ ? જો તેવું થાય તે! એના અથ શ્રી સર્વાંનપરમાત્મા ઉપર શ્રદ્ધાની ખામી છે, એવા જ થાય; અને જો એ બરાબર હોય તો પછી એવા અશ્રદ્ધાળુ હૃદયમાં સમ્યક્ત્વ છે, એમ શી રીતે કહેવાય કે મનાય ? માટે જ્ઞાનીના વચનમાં મજબૂત વિશ્વાસને કેળવેા. જે રુચે તે કરી લેવું એમાં ધર્મ નથી : કઈ કમીના રહે ? જીવાને એમ કહી દેવામાં આવે કે ‘ જે કાળે જે ભાવના તમારા હૃદયમાં જન્મ પામે તેનું નામ જ ધ. ' તે પછી પિરણામ શું આવે ? વ્યવહારમાં કહે છે કે વાંદરાની જાત એટલે કૂદવાનુ તે કુદરતી જ હાય. એને નીસરણી આપે અને દારૂ પાઈને નશાખાર મનાવે અને એ પછી એને વીંછી ચટકાવે તે નહિ જ. તેમ અનાદિકાલથી વિષયકષાયની ધૂનમાં ઘૂમતા, વિષયમાં લીન બનેલા અને કષાયથી ભરચક થયેલા આત્માઓને એમ કહેવું કે, ‘ જે સમયે, જે કાળે તમારા હૃદયમાં જે ઇચ્છા થાય તેને અમલ કરવા એનું નામ ધર્મ ' એના અર્થ તે એ જ છે કે ઇરાદાપૂર્વક આત્મનાશક ઉચ્છ્વ ખલતાના તેઓને પૂજારી બનાવવા અને પરિણામે ઘેાડીઘણી પણ જે મર્યાદા છે કે · રખે શાસ્રવિરુદ્ધ બાલી ન જવાય’ તે પણ ન રહે. , હું કહું છું કે ઉપર કહ્યા મુજબની કહેવાતી વાર્તાના શ્રવણમાં તમે જેટલા રસીઆ મનશે। તેટલું તમારા સમ્યક્ત્વને કલ ંકિત કરશે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને ધ્યાનમાં રાખીને કહેવાય તે આ સૂત્રોના રચનાર ‘ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, અને મનઃપવજ્ઞાન, આ ચાર જ્ઞાનના ધણી હતા. એમના શ્રુતજ્ઞાનના જગતમાં જોટો Page #160 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૧ ન હતા, કારણ કે સ` શ્રી ગણધરદેવા વિશિષ્ટ કોટિના શ્રુતજ્ઞાનને ધરનારા હોય છે. દ્વાદશાંગીના રચનાર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા પચાસ હજાર કેવળજ્ઞાની શિષ્યેાના ગુરુ હતા. એવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પણુ એમ ન કહ્યુ કે · મને રુચે તે ધમ ’ પરન્તુ એમ કહ્યું કે ‘ બાપ ધમ્મો, ' ધમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં કે મતિકલ્પનામાં ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં ધમ માને તે જૈન કે મતિકલ્પનામાં ધમ માને તે જૈન ? આજે આ બધા ઝઘડા છે તે મતિકલ્પનાના છે. આત્માની શક્તિ કોના ચેાગે દ્રુમાઈ ગઈ છે? ભાગ્યશાળી ! તમે બિલકુલ વિચારતા નથી, બહારની વાતેામાં અટવાઈ જાઓ છે. તમે તમારી જાતે શાંતિથી બેસીને નહિ વિચારે ત્યાં સુધી એ ભ્રમણાના અંત આવવાના નથી. તમારા આત્મા અનંતજ્ઞાનાદિના સ્વામી છે એની ખાતરી છે કે નથી ? એને દબાવનાર જડ છે, કારણ કે ચેતનનુ પ્રતિપક્ષી જડ છે. એ જડની સાખતમાં તમે ફસાણા છે. એની સાબત છેડવાના પ્રયત્નથી નિર્ભય થશે કે એની સેાખતમાં લીન થવાથી ? વાસણ પર કાટ ચઢે તે તે વધારે દીપે કે એ કાટને ઘસીને દૂર કરીએ તે વધારે દીપે ? આત્માની સાથે જડના સંચાગેા, એ જડ વસ્તુ પરની મમતા, ને તેને ચેાગે થયેલી અધમ પ્રવૃત્તિઓને રોકવા તમે પ્રયત્ન કરેા છે, કે મજબૂત કરવા ? અધમ પ્રવૃત્તિઓને રોકવા પ્રયત્ન કરવા હોય તે ‘પૌદ્ગલિક પદાર્થા અમારા નથી, એના ઉપરની મમતા અમારા આત્માને મલિન કરનાર છે, ’ આ ભાવના કેટલી મજબૂત કરવી જોઈ એ ? આજે તે એ જડની પાછળ એવા પડી ગયા છે કે એના ચેગે આની (આગમની) આજ્ઞા પણ મૂંઝવે છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં તેા રાગદ્વેષ, વિષય કે કષાય વગેરેને પાષવાની એકે વાત નથી. કચેા ધર્મ માક્ષના ઉપાય ? મેાક્ષના અથી એ કચે. ધમ સેવવા જોઈ એ ? ’ ઉત્તર સમજવા માટે જ્ઞાનીએ કયા ધર્માંને શિવસુખના ઉપાય તરીકે આ પ્રશ્નના ? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર | જીવન-સાફલ્ય દર્શન-૧ વર્ણવે છે એ સમજવું જોઈએ. ઉપકારીએ તે ફરમાવે છે કે તે ધર્મ શિવસુખને ઉપાય છે કે જે ધર્મની સેવામાં પ્રથમ તે વિષયને વિરાગ થાય, આત્મા વિષયથી પાછો હઠે, આત્મા વિષયથી કંપે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ પાંચ વિષય છે. એને પ્રકાર ઘણું, પણ આ પાંચ મુખ્ય. રૂપની પાછળ આજે કેટલા આદમી દીવાના બન્યા છે? શ્રી જિનેશ્વરદેવના માર્ગને અંગીકાર કરે એ એવા બને? એ તે રૂપને અગ્નિની જવાળા માને. પતંગિયાં રૂપના મેહમાં ફસીને જાન ગુમાવે છે, પણ એ બિચારાં સંજ્ઞી નથી. એમનામાં સમજવાની તાકાત નથી. એક એક વિષયને આધીન થનારાની ભયંકર દુર્દશા થાય છે તે પાંચે ઈન્દ્રિયોને આધીન બનનારની કેવી દશા થાય? જે ધર્મની સેવામાં આત્મા આ પાંચે વિષયેથી પાછો ન ખસે, ચેતે નહિ, સેંકે નહિ એ ધર્મ છે? વિષયો વિરાગ એ ધર્મરૂપ પ્રાસાદને પાવે છે. વિષયવિરાગ વિના ધર્મરૂપ મહેલ બંધાતે ય નથી અને ટકો ય નથી. સાચું દાન પણ તે જ દેવાય, સાચું શીલ પણ તે જ પળે, સાચું તપ પણ તે જ થાય અને ઉત્તમ ભાવના પણ તે જ આવે. વીતરાગના ભક્તથી વૈરાગ્યના વૈરી બનાય ? વીતરાગના ભક્ત રાગી બને કે વિરાગી? વિરાગીને વીતરાગ ઉપર સારો પ્રેમ થાય કે રાગીને? જે વિષયને વિરાગી, તે જ વીતરાગને સાચો રાગી થાય. જે આત્મામાં વિષયના ત્યાગની ભાવના નથી, વિષય પ્રત્યે અરુચિ નથી તે આત્મામાં ધર્મ આવે પણ ક્યાંથી અને ટકે પણ ક્યાંથી? વિષય ઉપર સાચે વૈરાગ્ય જગ્યા પહેલાં તે ધર્મ આવે જ નહિ. આત્માને પૂછજો કે તું વિષયને પૂજારી છે કે પરમાત્માને ? વૈરાગ્ય, જે જીવનને સાચો સાથી છે, જે જનજીવનને મંત્ર છે, જે જનજીવનને પમાડનાર, ટકાવનાર અને પોષનાર છે તેના પ્રત્યે આટલી બધી અરુચિનું કારણ વિષયવાસના સળગ્યા કરે છે, એ છે. આથી જ જ્ઞાની પુરુષોએ કહ્યું કે જેમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણાનુરાગ અને વિરાગપષક, કષાયનાશક અને ગુણપ્રાપક ક્ષિામાં અપ્રમાદ હોય તે જ ધર્મ શિવસુખને ઉપાય છે. કઈ ક્રિયામાં અપ્રમાદ? એ જ કે જેનાથી વિષયને Page #162 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૩ વિરાગ થાય, કષાયના ત્યાગ થાય ને ગુણના રાગ થાય. જ્ઞાનીઓએ જો ક્રિયામાં અપ્રમાદ ઉપદેશ્યા ન હોય તે તેા બધા જ કહી દેત કે અમારામાં વિષયના વિરાગ બરાબર છે. વિષય સેવીએ છીએ તે કમને, કષાય કરીએ છીએ તે સામાના ભલા માટે, અને ગુણુને રાગ તે રામરામ ભર્યાં છે; પણ હવે જ્ઞાનીઓના કથન પ્રમાણે તમારી તે વાતે ત્યારે જ મનાય કે જ્યારે વિષયના વિરાગની, કષાયના ત્યાગની અને ગુણના અનુરાગની નિદ્દ "ભ કરણી દેખાય. જેને સાચા હૃદયથી વિષય પ્રત્યે વિરાગ થાય, કષાયના ત્યાગ થતા જતા હોય અને સાચા ગુણા પ્રત્યે અનુરાગ પ્રગટે, તેની ક્રિયા કેવી હોય ? વિષયના વિરાગી વેશ્યાના ઘરમાં મજેથી જાય, પેાતાની કે પારકી જુએ નહિ, પેાતાનીમાં પણ ન જુએ રાત કે દિવસ, વાર કે તહેવાર, અને પછી કહે કે હૃદયથી મને વિષય ગમતા નથી ! કહે। આના જેવા બીજો દંભ કયા હાતા હશે ? વેશ્યાને ત્યાં જવુ, વિષયની નિધમાં નિધ ચેષ્ટાએ કરવી અને વિરાગી કહેવરાવવુ' એ બને નહિ. વિષયમાં લીન અનેલા આંધળાઓની દશા એવી છે કે લખીએ તે લખતાં લેખિની કંપે, વિચાર કરતાં મન કંપે, તે વાત કરતાં માં લાજે. વિષયાધીન જીવન એ એક રીતિએ નારકીનું જીવન છે. વિષયની સેવા પરિણામે નરકગતિને ખેંચી લાવે છે. એ તે પરભવની વાત, પણ આ લેાકમાંયે શુ? જાણવુ છે? પણ એનુ વર્ણન કરવા જેવુ નથી. સભામાંથી પ્રશ્ન : એને નારકીની ઉપમા કેમ અપાય ? એની આખી ક્રીડાના ચિતાર વિચિત્ર છે. વિષયના સેવનમાં અધ થનારની બુદ્ધિ અને વિવેક નષ્ટ બને છે. વિષયસેવા વગરના ટાઈમમાં જે જે ચીજોને હાથ લાગવાથી પાણી લઈ ને ધોવા પડે, વિષયાધીન અવસ્થામાં તે જ ચીજો સાથે કેવી ચેષ્ટા કરે છે? જ્યાં મલિન પટ્ટામાં અમૃતની કલ્પના, દુઃખમાં સુખની કલ્પના, ત્યાં બધી વાતા અગાચર રહે. અનુભવીએ પેાતાના અનુભવ ન કબૂલે તેને સમજાવાય કેમ ? વિષયથી દુતિ તા ખરી જ ને ? વિષયમાં ખરાબર લીન થઈ જાય તેા તેની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ! જીવન-સાફલ્ય દર્શન-૧ નરક કે તિર્યંચગતિ થાય એમ શાત્રે કહ્યું છે. ચક્રવત ચકવતીપણમાં જ છે અને ચકવતી પણામાં જ મરે તે તેને નરક સિવાય બીજી ગતિ જ ક્યાં છે? હા ! એ છે કે સંસારમાં પણ, વૈરાગ્યથી રંગાયેલે છતાં કદાચ ન છૂટકે વિષયસેવન કરતો હોય, બચવાની કે શિષવાળો હોય, ન છૂટકે બળતે હૃદયે આત્મા ઉન્માર્ગે ન જાય એટલા પૂરતું, વેદના ઉદયના ઔષધ તરીકે વિષયમાં પડે તે હજી પણ એ બચે. પણ વિષયમાં તન્મય બને, તે ખરેખર એ દુનિયાની વિષ્ટા જ ચૂંથે છે. વિષ્ટાને પણ લેક નરક જ કહે છે ને? શ્રી તીર્થંકરદેવને ભેગાવળી કર્મ ન છૂટકે ભેગવવાં પડે છે. એ ભેગને રોગ માનીને ભગવે છે. ભેગને રેગ માની જોગવનાર ભંગ પાસે કેટલે જાય? કયા હૃદયે, કઈ ભાવનાએ જાય ? વૃત્તિ શું રાખે ? એણે આનંદથી ભેગ ભેગવ્યા એમ કહેવાય? એ ભેગમાં સુખની કલ્પના કરે ? કદી જ નહિ. પણ જે ભેગમાં સુખ માને, ભેગને જીવન માટે જરૂરી અને સેવવાલાયક માને, ભગ એ મજેનું તત્ત્વ છે એમ માને અને આનંદપૂર્વક સેવે તે આત્મા માટે ભેગનું અંતિમ ફલ નરક છે એમાં કશી જ શંકા નથી. જેમ ધર્મથી સ્વર્ગાદિ સદ્ગતિ પણ મળે છતાં તેનું અંતિમ ફળ જેમ મોક્ષ છે, તેમ વિષયનું અંતિમ ફલ નરક છે અને એકાંતે જે કોઈ નિર્વિકપણે પશુની માફક ભેગમાં લીન બનીને રહે તે ખરેખર અહીં પણ તેની દશા નારકીના જેવી જ હોય છે. તે સુખી નહિ પણ ભયંકર દુઃખી હોય છે. વિષયાધીન કે ? ગંદો, વિવેક વગરને. આ બધી વાતે ઈશારેથી સમજાય તે સમજે, નહિ તે આ વાતના પીંજણમાં ઊત રાય તે નફટાઈ આવી જાય. આ વાત સારી નથી. ખોટી છે. કરવા જેવી નથી, પણ તમને મજેની લાગે છે. એને લઈને આદમી પર્વ તિથિ અને રાતદિવસ ભૂલ્ય, મારી કે પારકી ભૂલ્ય, મનુષ્યપણું, ધર્મ, આજ્ઞા, એ સર્વ ભૂલ્ય. આ દુનિયાના આરંભ-સમારંભની જડ ક્યાં છે? જે કામવાસના ખસી જાય તે અર્થ લાભ પ્રાય: ખસી જાય. Page #164 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૫ અર્થભ ખસે તે ધર્મ ઘૂસે, ને ધર્મ ઘૂસે તે મેક્ષ મળે. મોક્ષ કોને મળે? વિષયમાં લીન હેય, વિષયમાં આનંદ માને, વિષયને જરૂરી માને એને? કદી જ નહિ. માટે શુદ્ધ ક્રિયા વિનાને કેવળ મુખથી જ વિષયના વિરાગ આદિની વાત કરનારે સાચે નથી, પણ દંભી છે. વિષયને વિરાગ એ સત્વની વૃદ્ધિ કરનાર છે : કેટલાક કહે છે કે લીનતા વગર વિષય ભગવે તે? પણ લીનતા વગર ક્યારે કહેવાય? જેને કોઈ પકડી રાખે ને ભેગવાવે તે. તમને બધાને પકડી રાખીને ભગવાવે છે ? નગરની કેરીઓ આવી આવીને તમારે મેંમાં પેસી જતી હશે કેમ? તમે વિષયની પૂંઠે પડ્યા છે કે વિષય તમારી પેઠે પડયા છે? વિષયના તમે ગુલામ છે કે માલિક છો ? જુઓ, સાંભળે, હું તમને એક વાત કહું. પણ વાત કહેતાં પહેલાં હું તમને કહી દઉં છું કે કથા કહેવાય તેમાંથી ય તમે લૌકિક વાસના ન લઈ લેતા, કારણ કે કથા દ્વારા પણ મારું ધ્યેય તમને વિષયથી વિરાગ પમાડવાનું છે. જ્ઞાનીઓએ એ જ એક શુભ ઈરાદે કથાનુગ ચે છે. વારુ, ચાલે સાંભળો. એક બ્રાહ્મણી હતી. એ વિદુષી હતી. એને ત્રણ દીકરીઓ હતી. એણે વિચાર્યું કે મારી દીકરીઓ સુખી ક્યારે થાય? જેવા વિચારને ધણી હેય એને એ અનુસરે છે. દીકરીને સુખ ક્યાં? સાસરે. ઘરમાં જેટલું સુખ ઘ તે ત્યાં ભયંકર દુઃખ. જ્યાં મેકલવી હોય તે ઘરજોગી કેળવણી આપવી પડે. ત્યાં માલિક તો બનશે ત્યારે બનશે પણ જાય ત્યારે તે વહુ તરીકે. એમ ન કહેતા કે મહારાજે પરણવાનું કહ્યું. શાસ્ત્ર તે કહે છે કે તમારાથી ન ચાલે તે આટલું જેવું. સમાનશીલ, સમાનકુલ, સમાનધર્મ જોઈને કન્યાને દેવી પડે તે, હું શું કહું છું ? દેવી પડે તો સમાનશીલ, સમાનકુલ અને સમાનધર્મ જે. એ આજ્ઞાનું પાલન ક્યારે કરી શકો ? જી. સા. ૧૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રી કૃષ્ણજી, શ્રી નેમિનાથ સ્વામીના ભાઈ અવિરતિવંત હતા છતાં પોતાની દીકરીઓને શું કહેતા ? જેમ જેમ દીકરી ઉમ્મરલાયક થાય, શ્રી કૃષ્ણજી પાસે આવે ત્યારે શ્રી કૃષ્ણજી ખોળામાં બેસાડી પૂછતા કે તારે રાણી થવું છે કે દાસી? રાજાની પુત્રી બીજું શું કહે? કહે કે રાણી થવું છે. તરત જ શ્રી કૃષ્ણજી કહેતા કે રાણી થવું હોય તે શ્રી નેમિનાથ સ્વામી પાસે જા. અર્થાત્ શ્રી નેમિનાથ સ્વામીના શાસનને સ્વીકાર. દાસી થવું હોય તે અહીં રહે. દાસીપણુની વિટંબણા સમજાવતા. એકેએક દીકરીને શ્રી નેમિનાથ સ્વામી પાસે મેલી એટલે કે સંયમના માગે છે. પણ દુનિયામાં એવા આત્મા હોય છે કે જેને ઊંચી વાત ન ગમે. અંતઃપુરમાં એક રાણું એવી હતી કે જેણે પોતાની પુત્રીને પાઠ ભણાવ્યું કે “દાસી થવું છે એમ કહેજે. શ્રી કૃષ્ણજી પાસે એ ગઈ. શ્રી કૃષ્ણજીએ પૂછતાં તેણે કહ્યું કે દાસી થવું છે. એ સાંભળતાં જ કૃષ્ણજીના હૃદયમાં ચીરે પડ્યો. એમને એમ થયું કે મારા ઘરમાં ઝેર ઘૂસ્યું ક્યાંથી? શ્રી કૃષ્ણજી વિચારે છે કે જે અંતઃપુરમાં ઘૂસેલું આ ઝેર હું નભાવું, એને યોગ્ય પ્રતિકાર ન ક, તે આજથી મારાં સંતાન સંસારમાં રૂલી જવાનાં. શ્રી કૃષ્ણમહારાજે પછી ઘણું કર્યું છે. ટૂંકામાં, એમણે પિતાની એ દીકરીને વીરા સાળવિને પરણાવી. શા માટે? એના હૃદયમાં ઘાલવામાં આવેલા ઝેરને કાઢવા માટે. પરિણામે એ ઝેર નીકળ્યું. એ કહેતી આવી કે મારે હવે રાણી થવું છે. શ્રી કૃષ્ણજીએ કહ્યું, ખુશીથી, શ્રી નેમિનાથ સ્વામી પાસે જા, એટલે કે તેમના શાસનને સ્વીકાર કરી અખંડ સંયમની પાલક થા. “આપવી પડે તે.” આના ભાવને સમજ્યા ? બાપની ફરજ છે કે પિતાના સંતાનને ઉત્તમ માર્ગે લઈ જવું, ન જાય તે સુયોગ્ય સ્થાને બેઠવવું કે જેથી પતિત ન થાય, અનાચાર ન કરે અને અંકુશમાં, મર્યાદામાં રહી ઉત્તમ માર્ગની શક્ય આરાધના કરે. પેલી બ્રાહ્મણીએ ત્રણે દીકરીઓને પાઠ ભણાવ્યું હતું. જ્યારે દીકરી પરણને ઘેર જતી ત્યારે એ પ્રથમ દિવસે જ કહેતી કે, પતિ Page #166 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૭ આવે ત્યારે એક લાત મારવી. પછી જે બને તે આવી મને કહેવું અને પછી હું કહું તેમ વતીશ તે સુખી થઈશ. આ શીખામણ મા, પતિની પરીક્ષા કરવા માટે દે છે. પહેલી દીકરી પરણું ત્યારે એમ કહ્યું. તે પરણીને પતિના ઘેર ગઈ ત્યારે, પલંગમાં બેઠી છે. પતિ આવ્યું. હજી પલંગ પર બેસે છે ત્યાં જ પેલીએ પતિને લાત મારી, પણ પતિ તે વિષયને અથી હિતે, કીડે હતે. ઊઠીને પેલીને પગ પંપાળવા ગયે કે પગે વાગ્યું તે નથી ને ? તે દીકરીએ આવીને સવારે માને હકીક્ત કહી. માએ કહી દીધું કે દીકરી! તારે ફાવે તેમ વર્તજે, તારા ઘણું ઉપર જેટલા હુકમ કાઢવા હોય તેટલા કાઢજે, ડરીશ નહિ. બીજી દીકરી વખતે પણ તેવી જ શીખામણ આપી. બીજીએ તેમ કર્યું. ઝટ પેલાએ ઘેલ મારી. પેલી રેઈ પડી. થોડી વાર બાદ પતિએ કહ્યું, ચાલ હવે આવું કરતી નહિ, થયું તે થયું. એ દીકરીએ સવારે જઈ માને વાત કરી. માએ કહ્યું કે એની દોરી કાબૂમાં રહે ત્યાં સુધી ખેંચવી. ગરમ થાય કે મૂકી દેવી, તે સુખી થઈશ. ત્રીજી છોકરી વખતે પણ એ જ શીખામણ દેવાઈ. એણે લાત મારી, પેલે મર્દ હતું. તે જ વખતે પકડીને જેટલી મરાય તેટલી મારી. “નીકળ ઘર બહાર ” કહી ઘર બહાર કાઢી. “મારે ખપ નથી, આજથી તારે ત્યાગ”, એમ કહી પિોતે સૂઈ ગયે. પેલી આખી રાત રોતી રેતી બહાર રહી અને સવારે રેતી રેતી મા પાસે ગઈ. કહેવા લાગી કે “મા ! તે આવું શીખવ્યું ?” માએ કહ્યું, “એ તે તારા સુખને માટે શીખવ્યું હતું. હવે હું કહું તે સાંભળ. એ જેમ કહે તેમ ચાલજે, જરા પણ આડીઅવળી ગઈ તે બાર વાગ્યા”. દીકરી કહે ‘પણ મારે હવે ઘેર જવું શી રીતે ?” માએ કહ્યું એ બધું હું કરીશ.” પેલી બ્રાહ્મણ જમાઈને ત્યાં જઈ કહેવા લાગી કે આવું ગાંડપણ તમે કેમ કર્યું? આમ થાય ? એ તે અમારા કુલને રિવાજ હતો, એટલે વિધિ સાચવી, નહિ તે કાંઈ તમને મારવાના હેય? આટલું યે ના સમજ્યા ? સંસાર છે, કુલરિવાજ પાસે બધા મૂકે. એણે કહ્યું, ભલે ત્યારે, એમ હોય તે મોકલજો. એ મર્દ હતે. તમે તમારી જાતને પૂછજે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ન કે ઉપરના દૃષ્ટાંતમાંના તમે કયા નંબરના છે ? પહેલા, ખીજા કે ત્રીજા ? મખના, વિષયાને આધીન ન બને. વિષયીની આ દુનિયામાં કે જૈનશાસનમાં જરાયે આબરૂ નહિ. કોઈ પેસવાયે ન દે, એને માટે દરેકને શંકા. આદમી તે કે જેને માટે શંકા ન હોય. દેવાંગના સામે પણ જેની આંખ ફરકે નહિ. તેા પછી પરરમણીની તે વાત જ શી ? કહેા આમાં દીક્ષા છે? પરરમણીની સામે દૃષ્ટિ ન કરવી એમાં કાંઈ અધુ તજવાનુ ઓછું જ છે ? છતાં એમાં પણ આટલી મધી આનાકાની કેમ ? અહી હવે કેમ બોલતા નથી ? મહાનુભાવા ! આ જ કારણે કહેવામાં આવે છે કે અધી નિમ ળતાનુ કારણ એક વિષયની ગુલામી છે. એની વાસનાને કાપવાની વાતથી તમને ગુસ્સા કેમ આવે છે ? ખરેખર, વિષયાંધ જીવાનુ જીવન એ ફજેતીના ફાળકારૂપ છે. પશુ એ વિષયવાસનારૂપ દુષ્ટ લાલસાને ચેાગે નફટાઈ આચરતા થઈ ગયેલાઓને એ નફટાઈથી કોણ રોકી શકે ? વ્યવહારમાં પણ એક કહેવત છે કે “ જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ. ' નાનું. સરખું' શુ' કરવા ? મેાટુ' જ કહો ને! એ ન ખાવાને, ન પીવાના. વિષયની માત્રા વધી એટલે એ સુખે ખાય નહિ, સુખે પીએ નહિ. એના ચાગે સ ંખ્યાબંધ આત્માની સત્યાનાશની પાટી વળી ગઈ. એનુ અંતિમ ફળ નરક. 6 આજે જે ધર્મોમાં વિષયના વિરાગ એ મુખ્ય ઉપદેશ છે, તે ધર્મમાં રહેનારાઓ છડેચોક વિષયની માગણી કરે, એ કેટલુક ઘણાસ્પદ છે, એ શાચા, વિષય શબ્દથી અહીં આં પાંચ ઇંદ્રિયાના · રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ' આ પાંચે વિષયા સમજવા. ખરેખર વિષયની લાલસાને વેગળી ખસેડવામાં નહિ આવે ત્યાં સુધી શુદ્ધ ધર્મની આરાધના થવી એ અશક્ય છે. એ વિષયની લાલસામાંથી જ લોકોત્તર મિથ્યાત્વ ઘૂસ્યું છે. કહો હવે, વિષયના વિરાગી આત્મા પેાતાની જાત માટે એમ ખેલે ખરા કે વિરક્ત ભાવનાથી વિષયને સેવવામાં હરકત શી છે ? ખરેખર એમ ખેલનારમાં વસ્તુતઃ વિષયના વિરાગ જ Page #168 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૯ નથી. એ કેવળ જનતાને ઠગવાના ઢોંગ છે. એ એક વિષયની ગુલામીનુ ખરેખરુ ... લક્ષણ છે. વિષયની અધિકતામાં કષાયની વૃદ્ધિ, વાસ્તવિક ગુણાનુરાગના અભાવ અને શુદ્ધ ક્રિયામાં શિથિલતા થવી, એ સહુ છે. ઉપકાર કે અપકાર ? હવે આપણે આગળ કહી ગયા તેમ આવા કામવાસનાની ઇચ્છાવાળા આત્માને કહેવું કે ‘તારી ઇચ્છામાં આવે તેમ વર્તવું' એવા ઉપદેશ એ શું ઉપકારબુદ્ધિ છે ? ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને ઇચ્છા હતી કે નહિ ? હતી, પણ એ મહાપુરુષે પાતાની ઇચ્છાને વેગળી મૂકી અને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને સ્વીકારી, તે પછી બીજાઓને ઈચ્છા મુજબ વર્તવાનું કહેવુ. એના જેવા ઘેર અપકાર બીજો કર્યા છે ? ધર્મની આરાધના માટે વિષયના વિરાગ, કષાયના ત્યાગ, ગુણના અનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ, એ બરાબર ખીલવવાના છે. ગમે ત્યાં પણ આ ચારને વળગી રહેવાનુ છે. વિષયસેવા એ મનુષ્યપણાના ધર્મો નથી. ધમ કર્યો ? રત્નત્રયી--સમ્યફદન, સમ્યગૂજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને એ ત્રણની સાધના માટે દાન, શીલ, તપ અને ભાવ. લક્ષ્મી મેળવવી, વિષયભાગ કરવા અને ખાવુ પીવું એ કઈ ધમ નથી. ધમ તેા દાન, શીલ, તપ અને ભાવ તથા ભાવ એટલે દાન, શીલ ને તપની વૃદ્ધિ કરનાર ઉત્તમ વિચારે. વિષયવાસનાને કે દુનિયાદારીની કારવાઈને ધ નહિ માના. ભગવાને ધ બે પ્રકારના કહ્યો છે. સાધુધમ અને શ્રાવકધમ સાધુધમ એટલે પંચમહાવ્રત અને એની રક્ષા માટે ધીર અની ભિક્ષામાત્રથી જ આજીવિકા ચલાવવી, સામાયિકમાં જ રહેવું ને ધમના જ ઉપદેશ દેવેા. શ્રાવકધમ, એટલે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત. સમક્તિ અને વ્રતા ભગવાન શ્રી મહાવીરદેવે કમાવ્યાં છે. વિરતિ શ્રી જિનેશ્વરદેવના ઘરની અને અવિરત માહના ઘરની. વેપારમાં નીતિ મહીની એટલે શ્રી જિન્ધદેવના ઘરની અને અનીતિ માહના ઘરની. સારુ અહીંનુ ખાટું તી નુ સારુ ચે કરવું ને ખેાતુર્ય કરવુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] જીવન-સાફલ્ય દર્શન-1 તે એ પ્રમાણે કદી જ ન કહે. સમ મચાવવા નહિ તે ' એ કોણ કહે ? ઉપકારી જ્યા ? કૂવે પડવા આવે તેને ખચી શકે તે ધક્કો મારીને પાડી નાખવા એ કામ ઉપકારનું ખરું કે ? કૂવાના કિનારે ઊભેલેા માણસ, ફૂવામાં પડનારને જુએ, રખે ગબડી ન જાય એની કાળજી રાખે, કહે કે ‘ન પડ', કાંડું પકડે, બૂમ મારે, ઘસડાય એટલેા ઘસડે, જોસ કરે, છતાં હાથમાં ન રહે તે ધક્કો મારે અને કહે કે ‘ પડ', તેા એ પણ ઉપકારી ખરો કે ?તમે જાણે છે કે એ પડ’ને ‘જા પડ’ એ એલે ને જો સાંભળવામાં આવે, પુરાવેા થાય, તા સરકાર એને શુ કરે ? ઉપકારી તે તે કે જે તેને રશકે, રાકવા મધુચે કરે, છતાં હાથમાં ન રહે તે પણ જા પડ' એમ તેા ન જ કહે. માંદા પાસે જવું તે ખચાવવા માટે, કે ન બચી શકે તે પિસ્તાલથી મારી નાખવા ? એ દુઃખ જોવાય નહિ અને કહે કે એ મારાથી જોવાતુ નથી, હું શું કરું ? ત્યારે ખસ, પિસ્તાલથી મારી નાખવું, એ ઉપકારીનું કામ, કેમ ? ત્યારે તા હવે ઉપકારીનુ એ જ કામ કે દરેકે ચપ્પુ, કાતર, પિસ્તાલખીસામાં રાખીને જ ફરવુ. જે જતુ મળે તેને મચાવાય તેા બચાવવુ, મચાવવાની તાકાત ન હોય તા મારી નાખવું. એ દયાળુનું કવ્ય નથી જ. જો બધા ય આ જાતિના દયાધમ સ્વીકારે તે દુનિયામાં ખૂનામરકી કેવીક ચાલે ? આથી જ જૈનશાસન કહે છે કે શક્તિ પ્રમાણે દુ:ખ દૂર કરવાના પ્રયત્ના કરે, ન થાય તેા મારી ન નખાય, પણ કર્માંના વિપાકને ચિ'તવતાં ઉદાસીનપણે રહેવાય. દયાના પાલન માટે ઘણું જ સાવધ રહેવાનું છે. હિં‘સક લત્તાઓમાં જવાની પણ મના છે. કોઈ આદમી કસાઈખાને પહેલી વાર જાય તેા ચક્કર આવે, માથુ' ક્રે, ઊલટી થાય, મધુચે થાય. પછી ખીજી વાર જાય ત્યારે એથી ઓછું થાય, ત્રીજે દિવસે એથી એછુ, એમ ક્રમસર આછુ થતાં પછી ટેવાઈ જાય ને કશું ન થાય, કારણ કે આદમી ટેવાઈ ગયા. એવી જ રીતે થોડા સ્વાની ખાતર એક જીવ ઉપર છરી ચલાવે, તે વખતે પહેલી વાર હાથ કપે, બીજી વાર આછા ક ંપે અને પછી કાંઈ જ થાય નહિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૫૧ આવી હિંસક ક્રિયાઓ મનુષ્યને હેવાન બનાવે છે, અને મનુષ્ય જીવનની કમળતાનું નિકંદન વાળે છે. થડા લાભ ખાતર થતી એ ક્રિયામાં પળેટાયા પછી મનુષ્યજીવનના ઉદ્ધારની બારી રહેતી નથી. એક પાપમાંથી તે પાપ જન્મે છે. ચીકણી જગ્યામાં ચાલે શી રીતે ? જોઈને, પગ દાબીને, પગ ખો કે આખું શરીર ખસે. માથું, હાથ, પગ, છાતી, બધું એ ભાંગે. એવી જ રીતે પાપને ગુણ પણ એ છે કે શરૂઆતમાં નજીવું, કિંમત વગરનું લાગે, પણ પરિણામે ભયંકર બને છે. વિષયવાસને એવી લાયંકર છે કે થેડી પણ સેવી કે કામ વધ્યું. વધતાં વધતાં માત્રા એટલે ઊંચે જાય છે કે ન પૂછો વાત. આ બાળકમાં અત્યારે કોઈ વિષયવાસના છે ? સંગાથી આવે છે. એના હિતૈષીઓ, મા-બાપ, વડીલે, વાલીઓ વિષયથી અળગા કરે કે વિષયમાં વળગાડે ? તમારાં સંતાનોને, બાળકોને, હિંસક કે અહિંસક, સાચાં કે જૂઠાં ચેર કે શાહુકાર, વિષયમાં લીન કે વિષયથી વિરાગી,–જેવાં બનાવવા હોય તેવાં બનાવાય. તમારે કેવાં બનાવવાં છે? સભા ૦ “કુદરતી વાસના ખરીને ?” કુદરતી વાસના માનવાની ક્યારે ? છોડવાના પ્રબળમાં પ્રબળ પ્રયત્ન કરે છતાંયે ન છૂટે તે. દુકાન ખોલો, માલ રાખે, નોકરચાકર રાખે, મહેનત કરે, પછી કમાણી ન થાય તે કપાળ કૂટ, કે દુકાન ખોલ્યા પહેલાં જ કપાળ કૂટો? તમને તમારે કેઈ નેહી કહે કે શી ઉતાવળ છે? ભાગ્યમાં હશે તે મળશે” ત્યાં તે કહેવાય છે કે બસ, બસ, મારે તારી સલાહની જરૂર નથી. દુકાને જઈએ, માલ લઈએ, વેચીએ, દલાલને ઓળખીએ, મહેનત કરીએ તે મળે?” અને અહીંની વાતમાં તે પહેલેથી જ બહાનાં. બચ્ચામાં ન જૂઠ હેય, ન ચિરી હેય, ને પાછળથી એમનામાં એ ઉત્પન્ન થાય છે કે પ્રતાપ ? શાણી સરકાર હેય, ધમી ન્યાયાસન હોય તે બચ્ચાના ગુના માટે, પ્રથમ માબાપને પકડીને પાંજરામાં ઊભા કરે. માબાપને પૂછે કે આ છોકરાએ ચોરી કરી છે, તમે તેને “ચેરી કરવી એમાં પાપ છે” એ કદી સમજાવ્યું છે? જો એ ન સમજાવ્યું સિદ્ધ થાય તે એની સજા મા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] જીવન-સાફલ્ય દર્શન-૧ બાપને થવી જોઈએ. પણ જે માબાપ કહે કે “સાહેબ ! કહી કહીને જીભના લેચાએ વળી ગયા, ઘણું કહ્યું ત્યાં સુધી કહ્યું કે “ભૂખે મરજે પણ પાપ ન કરતે; છતાંયે એણે માન્યું નહિ.” એમ માબાપ પુરવાર કરે તે પછી ભલે સરકાર બાળકને દંડે દૂધ પાતાં, ખવરાવતાં, પીવરાવતાં, હવરાવતાં, પાપવાસને કાઢે ને ધર્મવાસના ઘાલે તો બચ્ચાં કેવાં નીવડે? ઊઠતાંની સાથે બાળક સાંભળે શું ? ભાઈની ભાષા જુદી, બાઈની ભાષા જુદી, ત્યાં શુભ વાસના એ બાળકમાં ક્યાંથી આવે? શિક્ષણ એવું આપો કે બાળક મરતાં મરતાંય આશીર્વાદ દે. જ્યાં જાય ત્યાં એ ઉપકાર માને કે “ધમી માબાપના પ્રતાપે આ સ્થિતિ મળી,” પણ શાપ દે તેવું તે ન જ કરતાં. દેવતા શ્રાવકુળ શાથી ઇચ્છે છે? દેવતા સુખી છે, દ્ધિએ પૂરા છે, છતાં તે શ્રાવકકુળમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે, તે શાથી? દેવતાઓને શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળી સર્વત્યાગ પ્રત્યે રાગ થાય, પણ ત્યાં (દેવગતિમાં) વિરતિ પ્રાપ્ત થઈ શકે નહિ, અને મનુષ્યભવમાં પણ અનાર્ય દેશ, અનાર્ય જાતિ-કુળમાં એ વિરતિ શક્ય થાય. શ્રાવકુળમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે, માટે દેવતાઓ શ્રાવકકુળમાં જન્મ ઈચ્છે છે. શ્રાવક તે દરિદ્રી બનીને પણ શ્રાવકકુળમાં જન્મ ઈચ્છે છે પરંતુ મિથ્યાવાસનાથી વાસિત એવું ચકવતપણું પણ નથી ઈચ્છતે; જ્યારે તમારે તે તમારા બાળકો દેવ, ગુરુ પાસે ન જાય એવા કિલ્લાઓ બાંધવા છે. તમારે ત્યાં પુણ્ય વાન જન્મે તેમાં તમને આનંદ કે પાપી જન્મે તેમાં આનંદ? કેટલાક કહે છે કે આ સાધુ ભૂરકી નાખવા આવ્યા છે. આવું ઘણુને ભૂત ભરાણું છે. જે જેવી કહેવાય છે એવી ભૂરકી અમારી પાસે હોય તે આ બધા લાલચળને અહીં (સાધુપણામાં) ન બેસાડું? તમારા રંગરાગ, મેજશોખ, સાહ્યબી પ્રત્યે અમારી આડી દષ્ટિ નથી. તમારા પુણ્ય મળે તેમાં અમારુ શું જાય, પણ જ્ઞાનીઓ કહે છે કે જે આ બધા એમાં લીન થશે તે ભવાંતરમાં ભીખારી થશે. માટે પહેલેથી ચેતજો. Page #172 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૫૩ સમ્યકત્વ શ્રી જિનેશ્વરદેવના ઘરનું અવિરતિ મેહના ઘરની ? વિરતિ શ્રી તીર્થંકરદેવના ઘરની, અને અવિરતિ મેહના ઘરની. દેશવિરતિ એટલે કે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત તે શ્રી જિનેશ્વરદેવે કહ્યાં પરંતુ બાકી રહેલી અવિરતિ કોના કહેવાથી ? ભગવાનના કહેવાથી, મેહરાજાની આજ્ઞાથી કે તમારી ઈચ્છાથી? તમે તમારી ભાવનાથી અવિરતિ સેવો તે દેશવિરતિ પણ નકામી થાય. પરણવું, ઘર ચલાવવાં, એ સર્વ મહની આજ્ઞાથી થાય છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી નહિ જ. ચોથું ગુણઠાણું શાથી? અવિરતિને લઈને, કે સમ્યગ્દર્શનને લઈને ? જે અવિરતિને લઈને ચોથું ગુણસ્થાનક કહ્યું હેત તે અવિરતિ તે પહેલે ગુણઠાણે પણ છે, માટે ત્યાં પણ સમ્યકત્વ લાગુ પડવું જોઈએ, પણ તેમ તે છે નહિ. આથી સમ્યકૂવ શ્રી જિનેશ્વરદેવના ઘરનું અને અવિરતિ મેહના ઘરની છે એ નક્કી થાય છે. એ અવિરતિ સાથે ભગવાનને, સાધુને કે આગમને કંઈ પણ લાગેવળગે નહિ. શ્રી શ્રેણિક મહારાજા અવિરતિ સેવતા તે ભગવાન શ્રી મહાવીરદેવના કહેવાથી કે મેહના ઉદયથી? અવિરતિમાં ભગવાન શ્રી મહાવીરદેવની છાપ મારે તે તે સમ્યકત્વ પણ જાય. ચોથું અને પાંચમું ગુણઠાણું મટી પહેલું આવે અને એ પણ અધમ કેટિનું, સારું નહિ. પાંચમા ગુણઠાણે રહેલ આત્માને અવિરતિની ક્રિયા કરવી પડે. અવિરતની ક્રિયા એટલે છકાય જીવની વિરાધના, મૃષા ભાષણ, ચેરી, સ્ત્રીસંગ, પિસેટકે વગેરે પરિગ્રહ રાખે છે. હવે વિચારો કે તમે બધા એ અવિરતિ ભગવાનના કહેવાથી રાખે છે? ને કહેવા છતાં રાખે એ વસ્તુ સારી હોય ? એમાં સાધુના ઉપદેશની જરૂર ખરી? સાધુથી એની પ્રશંસા કે ઉપદેશ અપાય? એ ખૂબ વિચારજો. શ્રાવકની દિનચર્યાઃ ચાર ઘડી પહેલાં શ્રાવક પથારીમાંથી ઊઠે, જાગે, તે જ વખતે શ્રાવકના મોંમાંથી શું નીકળે? “નમો અરિહંતાણું.” (પણ આજ તે શત્રે બાર વાગ્યા સુધી પાનને તૂ મારીને સૂતા હય, એ કચર જ સાફ કરવાનું હોય?) પછી ઊઠે. અશુચિવાળું શરીર હોય તે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ 1 જીવન-સાફલ્ય દર્શન–૧ યતનાપૂર્વક સાફ કરીને, આવશ્યક કરે. પછી ઘરમાં રાખેલા શ્રી જિનમંદિરમાં ધૂપથી, દીપકથી, વાસક્ષેપથી, અને અક્ષત, ફળ વગેરેથી ભક્તિ કરે અને પચ્ચક્ખાણ કરે. પછી ગામમાં રહેલા શ્રી જિનમંદિરે જાય. ત્યાં દર્શનાદિ કરી પચ્ચકખાણ કરે, પછી ગુરુ પાસે વંદનાદિક કરીને પશ્ચકખાણ કરે, આ પછી નવકારવશી કરવી પડે તે કરે. પછી જિનવાણુ સાંભળવા જાય. વાણું સાંભળ્યા પછી સ્નાનાદિ કરી અષ્ટપ્રકારી પૂજા કરે. પછી કરવું હોય તે બાર–એક વાગે ભેજન કરે. પછી કરવી હોય તે (કરે એમ આગમ ન કહે) નીતિ, સત્ય આદિ સાચવીને અર્થચિંતા કરે. પછી ચાર ઘડી પહેલાં ઘેર આવી જાય. ભેજન કરવું હોય તે કરે. પછી બે ઘડી પહેલાં પાણી બંધ કરે. પછી આવશ્યક કરે અને પછી સ્વાધ્યાય આદિ કરે, અને છેવટે કાબૂમાં ન રહે તે વિધિ મુજબ નિદ્રાવશ બને. આ રીતે ઉપરની કરણને આચરતા સાધમીબંધુઓને શ્રી ભરત મહારાજા આમંત્રણ આપે છે. “આપ બધાએ હમેશને માટે મારે ઘેર જમવું.” આમંત્રણ આપ્યા બાદ એ સાધમીઓને વિનવે છે કે– कृष्यादि न विधातव्यं, किंतु स्वाध्यायतत्परैः અપૂર્વજ્ઞાન , ઔર શેયમન્ય છે ? | જેમાંથી આ ઉપરને શ્લેક ઉચ્ચાર્યો તે શ્રી આદીશ્વરચરિત્ર છે. અને તે કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું રચેલું છે. આચાર ઊંચે મૂકીને ઉપકાર થઈ શકે? કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય કોણ ? કુમારપાલ રાજાની રાજ-ખટપટ કરનારા? રાજવહીવટ ચલાવનારા?' આવા મહાત્મા ઉપર એવી જાતને આરેપ મૂકનારા એ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા સૂરિપુરંદરની આશાતના કરનાર છે. આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિવરે ધર્મ સિવાય કશું કર્યું નથી. જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રી હીરસૂરિજી મહારાજાએ Page #174 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૫૫ અકબર બાદશાહને ઉપદે શી રીતે ? આમ રાજા શ્રી બપ્પભટસૂરિજીને પિતાને પટ્ટહસ્તી લઈ સામે લેવા આવે છે ને કહે છે કે આપ મારા ગુરુ, પટ્ટહસ્તી ઉપર બેસે.” ત્યારે શ્રી બપ્પભટસૂરિજી ના કહે છે. આમ રાજાનું શિર મૂકે છે કે જે મહાત્મા આવા સંગમાં પણ મક્કમ રહી શકે છે, તે જ મારું ભલું કરે. આજ તે કહે છે કે અમારા ઉપકાર માટે સાધુપણાના આચારને ઊંચા મૂકે અને અમે શ્રાવકે કહીએ તેમ કરે. અકબર બાદશાહે જગદ્ગુરુ આચાર્ય શ્રી હીર. સૂરિજી મહારાજાને બેલાવવા ફરમાન કાઢયાં અને તેના તરફથી જગગુરૂ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજાને જે જોઈએ તે, હીરા, માણેક, હાથી, વગેરે માનસન્માન સાથે જોઈતી સામગ્રી પૂરી પાડવા, દરેક સૂબાને ફરમાવવામાં આવ્યું. અમદાવાદને સૂછે આ બધું હાજર કરે છે. ભટ્ટારક શ્રી હીરસૂરિજી મહારાજા કહે છે કે “આ બધું અમારે ન જોઈએ.” “સાહેબ ! દિલ્હી બહુ દૂર છે. ” “ફકર નહિ. પગે જઈશું.” અમદાવાદના સૂબાએ બાદશાહ અકબરને લખી વાળ્યું કે આજ સુધી ઘણા ફકીરે જોયા પણ આ તે કેઈક ન જ ફકીર છે. જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજા દિલ્હી પહોંચે તે પહેલાં તે એ ત્યાગમૂતિ, અકબરના હૃદયમાં કેતરાઈ ગઈ. અત્યારે તે કહે છે કે કહેવાતા ઉપકાર માટે ગાડીમાં પણ જવાય. આજના લકે પિતાનાં પાપ છુપાવવા, આવા મહર્ષિઓ ઉપર કલંક મૂકે છે. એના જેવા અધમ બીજા કોણ? અકબર જેવા મુસલમાન બાદશાહને પ્રતિબંધવા જલ્દી જવું સારું હતું ને ? આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજીએ અવસર ન ઓળખે ? પણ નહિ. આચારમાં રહીને થાય તેટલું કરવું પણ આચારને મૂકીને તે નહિ જ. અકબરે પણ આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજાની બહુ પરીક્ષા કરી છે. બહુ બહુ કઠી કરી છે. જે ત્યાં ઠીક ન લાગત તે અકબર એમને પણ ફેંકી દે એ હતે. યુરેપ જેવા દેશમાં ધર્મના પ્રચારના બહાને આજે આચારને વેગળે મૂકી દેવાની વાત કરવામાં આવે છે. જમાનાના નામે, દેશભક્તિના નામે, આચારને દૂર મૂકવાનું કહેનારા સાધુ નથી, ને તેમાં હા ભણનારા આ તે કોને લખી વાવ્ય પગે જ માગમ થી હાર Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રાવક નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના માટે ગમે તેમ ગપ્પાં મારે, લખે, એમાં તમને કાંઈ લાગેવળગે ખરું ? એમણે તમને કંઈ પિસા આપ્યા છે ? થેલીબેલી ડી આપી છે? એ તમારું ભલું કરનારા શાથી? મેક્ષ સાધવાનું બતાવી ગયા છે તેથી. તમે તમારા બાપને, તારકને, ઓળખતા નથી. એમને માટે ગમે તેવાં ગપ્પાં મારે, લખે, છતાં તમને કશું જ લાગતું નથી, એ ખરેખર ખેદ ઉપજાવે તેવું છે. પાપસ્થાનકેના વિરોધી બને ? બીજી એક વાત કહી દઉં. મજેની છે. શ્રી ભરતજી અને શ્રી બાહુબલિજ કોના દીકરા ? શ્રી ષભદેવ ભગવાનના દીકરા. શ્રી ભરતજીને બાહુબલિજીનું યુદ્ધ બહુ મોટું અને ભયંકર થયું છે. એમાં શ્રી બાહુબલિજી જીતે છે. અંતે છેલ્લી મુઠ્ઠીના પ્રયોગ વખતે શ્રી બાહુબલિ ચેકે છેહું કોણ, શ્રી ઋષભદેવને પુત્ર. જે બાપે રાજ્યલક્ષ્મીને તરણાની જેમ તજી, તે રાજ્યલક્ષમી સેવવાયેગ્ય માની અને તેના પરિણામે આ દુર્દશામાં આવ્યું. મોટાભાઈ પૂજાનું પાત્ર, એને મારી નાખવાની દુષ્ટમાં દુષ્ટ હદે પહોંચ્યા.” ભાગ્યવાન ! કહો કે શ્રી ઋષભદેવ ભગવાનની હયાતિનો જ આ કાળ છે કે જુદો ? શ્રી બાહુબલિજી આગળ વિચારે છે “આ રાજ્ય ત્યાજ્ય ન હોય તે ત્રણ જ્ઞાનના ધણી પિતા કેમ ત્યજત? એને મેં રાખવાયેગ્ય માન્યું ત્યારે મોટા બંધુને ઘાત કરવાની હદે પહોંચે.” પણ એ મૂડીયે ખાલી ન જાય, મૂઠી નકામી ન જાય, ન તે ભાઈ ઉપર ચલાવાય, ન તે કોઈ પ્રાણુ ઉપર ચલાવાય, એટલે એ જ મુષ્ટિથી યુદ્ધભૂમિમાં લેચ કર્યો. આ જોઈ શ્રી ભરતજી આંસુ નીતરતી આંખે શ્રી બાહુબલિના પગમાં પડે છે. શ્રી બાહુબલિની પ્રશંસા અને પિતાની નિંદા કરતાં શ્રી ભરત મહારાજા બોલે છે કે “રાજ્ય એ ભવતરુનું–સંસારરૂપી વૃક્ષનું બીજ છે, એમ જેઓ નથી જાણતા તેઓ અધમ છે તે જાણતા છતાયે તેને ત્યાગ નહિ કરનારે, હું તે અધમ કરતાંયે અધમ છું. તું જ તાતને પુત્ર છે કે જેથી તાતને માગે ગમન કરે છે. હું પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૫૭ તારા જે થાઉં તે જ તે પિતાનો પુત્ર કહેવાઉં.” આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે સમ્યગૃષ્ટિ આત્મા ભવસાગરમાં ન રમે. (આનંદ ન પામે.) કદાચ પાદિયે સંસારમાં રહેવું પડે તે રહે પણ રમે તે નહિ જ. તમે બધા રહેલા છે કે રમતા છે? દુઃખ એ થયું છે કે કીચડમાં પડેલા કચ્ચડના ગુણગાન ગાય છે. પાપની, વિષયની પ્રશંસા કરે છે. પાપને પાપ માનતાં યે વાં આવે છે. બિમારી વખતે ખાટલે સૂવું પડે પણ તેથી કાંઈ ખાટલે સારે મનાય ? લેકો જેવા આવે તેથી ખાટલામાં પડેલાને સુખ કે દુઃખ? શ્રી ભરત મહારાજા વિચારે છે કે “હું પ્રભુ શ્રી બાષભદેવને પુત્ર, મારા નવાણું ભાઈઓએ, સંખ્યાબંધ પુત્રો અને પુત્રના પુત્રોએ સંયમ સ્વીકાર્યો અને હું જાણવા છતાં મૂકતા નથી, તેથી અધમમાંયે હું અધમ છું.” આરીસાભુવનમાં કેવળજ્ઞાન થાય તે આવી ભાવનાઓને યેગે. આ શ્રી ભરત મહારાજાના જીવનમાંથી તમે શું લીધું ? શ્રી ભરતમહારાજા પ્રભુની આજ્ઞામાં લીન હતા, પ્રભુને તરણતારણ માનતા, ને જે રાજસિંહાસન પર બેસતા તેને સંસાર તરુનું બીજ માનતા. એવાઓનું પાપ પણ પતલું ને પિલું હેય. એવાના પાપના પરિણામ એટલા મંદ હોય કે છોડતાં વાર લાગે નહિ. એ ભરત મહારાજા સાધમને શું કહે છે? “કૃષ્ણાદ્રિ 7 વિધાત ” કૃષિ આદિ કામ તમે ન કરે અર્થાત્ તમે જે આરાધના કરે છે એમાં હું સહાયક થાઉં, વધુ સમયની સહાય કરી આપું, વધુ સારી રીતે તમે આરાધી શકો એવી અનુકૂળતા કરી આપું.” સાધમીને કયે માર્ગે જોડીએ તો તે ધર્મમાં મજબૂત થાય? શ્રી ભરત મહારાજા કહે છે કે “આરંભ-સમારંભના વેપાર બંધ કરે અને સ્વાધ્યાયમાં લીન બને.” એ એદીપણું કે ઉદ્યમીપણું? આગળ શ્રી ભરત મહારાજા કહે છે જ્યારે જ્યારે હું આવું, તમે મને જુઓ ત્યારે ત્યારે જે તમે મારા ઉપકારી, સાચા સાધમ, અને હિતચિંતક હે, તો મને પાપથી ચેતતે રાખજો.” Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] જીવન સાફલ્ય દર્શન- શ્રી ભરત મહારાજા પિતાનાં પાપ, દેશે કહેવાની વિનંતિ કરે છે. સાધમીને વિનંતિ કરે છે. સાધમી એટલે અઢારે પાપસ્થાનકને વિરોધી. શ્રી જિનેશ્વરદેવને અનુરાગી અઢારે પાપસ્થાનકને વિરોધી હોય કે રાગી? તમને અઢારે પાપસ્થાનક ગમે તે તમે શ્રી જિનેશ્વરદેવના માર્ગના પ્રેમી ખરા? ૧. હિંસા, ૨. અસત્ય, ૩. અદત્તાદાન એટલે ચેરી, ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧, દ્વેષ, ૧૨, કલહ...આ બધું તમને ન ગમવું જોઈએ. હજી આગળ, ૧૩. અભ્યાખ્યાન -- એટલે બે આળ આપવું તે. ન બનેલી વાતનો કેઈના નામે પ્રચાર કરે તે. ૧૪. શૂન્ય એટલે ચાડી. ૧૫. રતિ–અરતિ એટલે ઈષ્ટ સંગોની પ્રાપ્તિમાં રતિ અને અનિષ્ટ સંગની પ્રાપ્તિમાં અરતિ. ૧૬. પરંપરિવાદ-પારકાની નિંદા, ૧૭. માયા–મૃષાવાદ ૧૮. મિથ્યાત્વશલ્ય. આ અઢારે પાપથાનક તમને ગમવા ન જોઈએ. શ્રી જિનેશ્વરદેવને રાગી, જે અઢારે પાપસ્થાનક સેવવાની સલાહ આપે તે મા-બાપને માબાપ, વડીલને વડીલ અને વાલીને વાલી ન માને. જે વિદ્યા અઢારે પાપસ્થાનકને સેવવા જેવું સમજાવે તેને વિદ્યા ન માને. અઢાર પાપસ્થાનકને સેવવા જેવાં છે એવું કહે તેને હિતેષી ન માને. “એની સેવામાં વાંધો નથી.” એવું કહેનારને ગુરુ પણ ન માને. એટલું જ નહિ, પણ તેવા આત્માને સમ્યગદષ્ટિ પણ ન માને. પ્રથમ ગુણસ્થાનકે વર્તતા માર્ગનુસારીની કોટિમાં પણ તેને માન્ય ન રાખે, અઢારે પાપસ્થાનકના પક્ષકારમાં માર્ગાનુસારિતા જેટલી ગ્યતા પણ વાસ્તવિક રીતિએ હતી નથી. માટે તમે અઢારે પાપસ્થાપકના કદાચ ત્યાગી ન બની શકે તો છેવટે હૈયાથી વિરોધી તે બને જ. અને અંતે વિષયવાસનાની વિકરાળતાને સમજીને તેને યથાશક્ય દૂર કરી કષાયને ત્યાગ, ગુણને અનુરાગ અને ક્રિયામાં અપ્રમાદને પ્રાપ્ત કરી શિવસુખના ઉપાયભૂત ધર્મને આત્મસાત્ બનાવવામાં પ્રયત્નશીલ બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ. Page #178 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो ! ( ૧૩ વગર કિયાએ ઘમી થવાતું હોય તો ? અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ મનુષ્યભવની સફળતાનું વર્ણન કરતાં ફરમાવે છે કે સમ્યગદર્શન – સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુ. ચારિત્ર્યસ્વરૂપ રત્નત્રયીને આરાધે અને એ આરાધનામાં જે સંપૂર્ણ હદે પહોંચે તે મુક્તિપદને પામે. એની આરાધના ન થાય, એનાથી ઈતર વસ્તુઓમાં લેપાયેલા રહેવાય, તે સંસારથી મુક્તિ ન થાય. એ જ કારણે શાસ્ત્રકાર મહાપુરુષે કહે છે કે તે જ ધર્મ મોક્ષને ઉપાય છે કે જેના સેવનમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણે ઉપર અનુરાગ, અને તેને અનુસરતી ક્રિયામાં અપ્રમાદ થાય. આ ચારમાંથી એક વસ્તુ જીવનમાં ન ઊતરે, તે જીવન સફળ શી રીતે થાય ? સેવક અને ભક્ત શ્રી અરિહંતદેવના કહેવરાવવું છે અને ન ગમે વિષયને વિરાગ, ન ગમે કષાયને ત્યાગ ન હેય ગુણ ઉપર રાગ અને એ ત્રણે મહાગુણોને લાવનારી કિયામાં તે મીંડું હોય એ કેમ ચાલે? શ્રી જિનેશ્વરદેવને સેવક એમ ન જ કહે કે “મારે વિષયને વિરાગ ન જોઈએ, કષાયને ત્યાગ ન પાલવે, ગુણના રાગની જરૂર નથી અને એવી ઉત્તમ ક્રિયા કરવાનું કામ મારું નહિ? ” પહેલા ત્રણ ગુણમાં તે દુનિયાની પોલ માયા આદિથી ચાલી શકે, પણ ચેથામાં પ્રાયઃ પિલ નહિ ચાલે. વિષયને વિરાગ, કષાયને ત્યાગ અને ગુણે ઉપર રાગ થઈ જાય તે પછી જોઈએ શું? પણ અનંતજ્ઞાની મહાપુરુષે આપણને ઓળખે છે. ભવમાં આનંદ માનનારાઓ એવા હોય છે કે વિના કિયાએ કામ ચાલતું હોય તે એમાં દંભ પણ ચલાવે. એથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ } જીવન-સાફલ્ય દર્શનદંભ ન ચલાવે માટે એને અનુરૂપ ક્રિયામાં અપ્રમત્તતાનું વિધાન પણ આવશ્યક કર્યું. આથી સમજો કે એ ત્રણ ગુણે આવ્યાની ખાતરી કરવા માટે એની દશાનું અવલોકન કરવું જોઈએ. આ ત્રણ વસ્તુ આવ્યાની ખાતરી શી ? એ જ કે એની દશા અનુપમ હોય. અરે એ ત્રણને રાગી હોય તે પણ તે તે ક્રિયામાં અપ્રમત્ત હોય, તેવા થવાની કેશિષ કર્યા જ કરતા હોય, પણ આજે એ જ વધે છે. પહેલેથી છઠ્ઠા ગુણઠાણ સુધીની આ બધી કિયાએ શાના માટે ? વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ને ગુણાનુરાગ, આ ત્રણ સંપૂર્ણપણે આવી જાય પછી કિયાની જરૂર પણ શી? વિષયમાત્ર પર વિરાગ થાય, કષાયમાત્ર ચાલ્યા જાય, અને ગુણેની સાથે આત્મા અસ્થિમજાવતું બની જાય, પછી કિયા કરવાપણું નહી રહે. સિદ્ધરૂપ થયેલા આત્માને કિયાની જરૂર નથી, કારણ કે વિષનો સંગ નાશ પામી ગયો છે, કષાયે વિખૂટા પડી ગયા છે, અને આત્મા ગુણમય બની ગયો છે. “વિષયને વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણાનુરાગ” આ ત્રણ વસ્તુ સંપૂર્ણપણે મળ્યા પછી જ ધર્મ કરે એમ કેઈ કહે તે કહેવાનું કે એ ત્રણને મેળવવા માટે તે ધર્મ કરવાનો છે. આજની દુનિયા એમ કહે છે કે કિયાના અપ્રમત્તપણે વિના જે ધર્મ થાય તે કિયાની જરૂર શું છે ? પણ એને એમ પૂછે કે વગર કિયાએ વિષયવિરાગીપણું, નિષ્કષાયીપણું અને ગુણાનુરાગી પણું કહેરાવવું હોય તે ના પણ કેણુ પાડે છે? સઘળા જ તૈયાર છે પણ અમારામાં ઠાંસી ઠાંસીને વિષયવિરાગ ભરેલો છે” આમ કહેનારને પૂછીએ કે “તે પછી વિષય ભેગવે છે કેમ?” કે ઝટ વધે ઊભે થશે. વધે તે ત્યાં સુધી છે કે વિષયવિરાગની આજે વાત પણ જીતી નથી. વિષય મૂકવાની વાત આવે ત્યાં મૂંઝવણ થાય છે. જાણે વાતે કર્યો જ મેક્ષ ન મળતું હોય ! કાંઈ કિયાની જાણે જરૂર જ ન હોય એમ મોક્ષ વાતેથી જ મળતું હોય તે જોઈતું'તું શું? Page #180 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो ધમ ઈચ્છાને આધીન થવામાં કે આજ્ઞાને ? શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાથી માધિત થતી ઇચ્છાને આધીન થવું એ વિષયાસક્તિ, કષાયપ્રિયતા અને દાષાની આધીનતા ખરી કે નહિં ? તેવી ઇચ્છાને આધીન થવુ તે ધમ કે ભગવાનની આજ્ઞાને આધીન થવામાં ધમ ? આજના જમાના ઇચ્છાને આધીન થવામાં ધ મનાવવા માગે છે. એમાં તમને કયા ગમે છે ? આત્માને પૂછે અને નક્કી કરે. જમાનેા ને આગમ એ એની અત્યારે દિશા તન જુદી છે. ખરે, અત્યારે શું! દરેક કાલમાં કહાને ! ક્યા કાલમાં વિષય-કષાયની ધમાધમ નહેાતી ? ચાલુ જ છે. | ૧૬૧ જમાના કહે છે કે ઇચ્છાનુસાર જે ભાવના જાગે તેને આધીન થવામાં ધમ, ત્યારે અનતજ્ઞાનીએ ગૂંથેલાં આ આગમ કહે છે કે ઇચ્છાને આધીન થવામાં ધર્મ નથી, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આધીન થવામાં જ ધમ છે. આને (આગમને) માનવા તૈયાર હૈ તા ઇચ્છાને વેગળી મૂકી આ (આગમ) કહે તેમ કરવું પડશે. એમ કરવાની તૈયારી છે? ભાવના પણ છે ગમે ત્યારે, ગમે તે સચેાગેામાં એ કહેવા તૈયાર છે કે ધર્મ તા એની આજ્ઞા સિવાય નથી જ ! આટલી વાસના આવે તે અનેક પાપા એની મેળે નાશ પામી જાય. વર્તાવમાં મુકાશે ત્યારની વાત ત્યારે પણ એ નિર્ણય કરો કે મતિકલ્પનામાં ધર્માં નથી, પરંતુ ધર્મ તા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ છે, આજ્ઞાનુસાર થાય તે ધર્મ, આજ્ઞા વિનાનું થાય એ અધમ, તે આજ્ઞાની વિરુદ્ધની ભાવના અને વન થાય એ વિધિપણું”—આટલું' નક્કી ન હોય તે જૈન નહિ. આટલું ન માને તે જિનના અનુયાયી નહિ. આટલા વિચારમાં દૃઢ ન હોય એ જૈન કહેવરાવવાને લાયક નહિ. સાચા જૈન ડે (જાતિ તરીકેની વાત જુદી છે) તેા શક્તિ હાય તેટલું આજ્ઞાનુસાર વર્તવું, ન વર્તાય તે તેમાં પેાતાની ખામી માનવી, પશુ આજ્ઞાથી વિરુદ્ધ ખેલવાની કે વવાની તૈયારી ન જ કરવી. આટલુ ન હોય તેા જુદે જી. સા ૧૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] જીવન–સાફલ્ય દર્શન ૧ માર્ગે ઘસડાઈ જશે. શત્રુ પર જીત મેળવવી એ જૈનનું કામ. પણ ક્યા શત્રુઓ? કામ-ક્રોધાદિ આંતરશત્રુઓ, બાહ્ય શત્રુઓ ઉપર નહિ. તે પણ આજ્ઞા મુજબ, આજ્ઞા આઘી મૂકીને નહિ. તમે જેનાં એઠાં લેવા માંગે છે, એ મહાપુરુષો સિદ્ધાંત પર કેટલા ચુસ્ત હતા, એ જાણે છે ? શ્રી વસ્તુપાલ અને તેજપાલ! ઘણુઓ મંત્રીશ્વરશ્રી વસ્તુપાલ-તેજપાલની વાત કરે છે. શ્રી વસ્તુપાલ-તેજપાલને રાજા વિરધવલ બહુમાનપૂર્વક સભામાં મંત્રી મુદ્રા આપે છે. ત્યારે શ્રી વસ્તુપાલ-તેજપાલ કહે છે કે-રાજન્ ! સાંભળે અમે જૈન છીએ. પહેલા નંબરે અમે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાના, બીજા નંબરે એ પરમતારકની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ ગુરુઓની અને ત્રીજા નંબરે બન્ને મહાપુરુષોએ કરેલાં ફરમાનેની સેવા કરવાના. આ ત્રણની સેવામાં બાધ ન આવે એવી રીતે થે નંબરે આપની સેવા” તાત્પર્ય એ જ કે આ ત્રણ તે માલિક નિયત થઈ ગયા છે. આ ત્રણની સેવા માટે બંધાઈ ચૂક્યા છીએ. એ ત્રણની સંપૂર્ણ સેવામાં જીવન સમર્પણ કરવાની તાકાત નથી, માટે આપની સેવા કરવી પડે છે. પ્રભાવનાનું કારણ રાજ્ય કે ધર્મ ? કેટલાક કહે છે કે શ્રી વસ્તુપાલ-તેજપાલ મંત્રી હતા તે શાસનની પ્રભાવને કરી શક્યા. મંત્રી તે ઘણાયે થઈ ગયા, ૨ જ્યનાં સિંહાસને ઘણાએ ભેગવ્યાં. એ બધાંએ કેમ ધર્મની પ્રભાવના ન કરી? રાજ્ય કે સત્તા એ જે પ્રભાવનાનાં કારણ હોત તે બધા કરત, પણ બધાએ તે કરી નથી. ત્યારે શ્રી વસ્તુપાલ-તેજપાલે કરી, તે શાથી? શ્રી વસ્તુપાલ-તેજપાલમાં તે આપણે જે કહી રહ્યા છીએ. તે હતું. આજે ખુરશી, માનપાન અને દુનિયાની સાહ્યબી માટે ધર્મને આઘે મૂકવા તૈયાર થાય, તે શાસનની પ્રભાવના કરશે? પૈસા માટે ન કરવાનું Page #182 -------------------------------------------------------------------------- ________________ आणा धम्मो [ ૧૬૩ કરે, ન જુએ ન્યાય કે અન્યાય, ન જુએ ધમ કે અધમ, એ ધર્માંની પ્રભાવના કરશે ? શ્રી વસ્તુપાલ-તેજપાલે રાજાને એમ કહ્યુ' હોત કે પહેલાં આપ અને પછી દેવ, ગુરુ ને ધમ, તે સાચી પ્રભાવના કરી શકત ? સમ્યષ્ટિ આત્માને દેવ, ગુરુ, ધર્મ પહેલા કે દુનિયાની કારવાઈ પહેલી ? આ સાંભળી રાજા વીરધવલ ખુશ થઈ ગયા. એના આત્માએ સાક્ષી પૂરી કે સેવકા તે આવા મળજો. જે એના દેવ, ગુરુ, ધર્માંને વફાદાર છે તે કદી મને બેવફા નહિ નીવડે. જે એના દેવ, ગુરુ, ધર્મોને વફાદાર નથી તે મારું સત્યાનાશ કયારે વાળશે તે કહી શકાય નહિ. કહોને કે જે દેવ, ગુરુની અવગણના કરે, ધને ઠોકરે મારે, એ માલિકની સેવા કરશે કે અવસર આવે તેની તિજોરીમાં પણ કાણુ પાડશે ? જે જન થઈને દેવ, ગુરુ, ધ, આગમ, આ બધાને ભૂલી જાય, અરે! મશ્કરી કરે, અવગણના કરે, એ દુનિયામાં પણ કામને નથી. દુનિયાના નીતિમાન તા કહે કે એવા માણસ ન જોઇએ. એ તા અને સુ'ઘરે પણ નહિ. દુનિયાની આ બધી ગરીબી અને આ ભિખારીપણાનું કારણુ શું? આ જ કારણ છે. શુભેદય ઘટે છે અશુભેદય વધે છે. સારામાં સારા આદમીને સમય પણ પલટાય છે. કારે ભીખ માગશે તે કહેવાય નહિ. કારણ કે અન્યાય, અનીતિ, જૂઠ, પ્રપંચ, આદિ વધ્યાં. વિષયવાસના એવી વધી છે કે વાતવાતમાં ધર્માંને લાકો લાત મારે છે, અને કહે છે કે ‘ સાધુ તે નવરા છે, મંદિરમાં શુ દાયુ છે? આગમમાં શું ભર્યુ છે ? ' લગભગ મધે, આ વાસના દેખાય છે. પણુ આ જ વાસના જિંદગી સુધી જવા નહિ દે. કદાચ પુછ્યાયે આ જિંદ ગીમાં નવાજૂની નહિ થાય તે આવતી જિંદગી તેા ભયંકર છે. માટે બેહાશ ન અનેા, તદ્દન દીવાના બની ન ઘૂમા. જીવનદોરી કપાતી ચાલે છે, એને ધ્યાનમાં લ્યા. તારકની અવગણના ન કરે. આત્મા, પુણ્ય, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ પાપ, એના ફળ તરીકે સ્વર્ગ, નરક, સદ્ગતિ, દુર્ગતિ માનનારાનું જીવન આવું ન લેવું જોઈએ. આ બધી તત્વની વાતો જનકુલમાં કુદરતી હોય. એને ત્યાં જીવ, અજીવ, પુણ્ય, પાપના વિચાર સહેજે હોય. આવી મજેની સામગ્રી મળ્યા છતાં આથડતા રહે; વાતવાતમાં ધર્મનું અપમાન કરે, દેવ, ગુરુ, ધર્મની અવગણના કરે અને પછી શાસન–પ્રભાવવાની વાત કરે એ કેવું અજુગતું છે? શ્રી વસ્તુપાલ-તેજપાલ મંત્રીપદને કેવું માનતા ? ધર્મની રક્ષા થતી હોય તો એ મંત્રીપણું રહો, ને ધર્મને નાશ થતું હોય તે ભલે જાઓ. મંત્રી મુદ્રાના બળે જીવવું નથી, પણ ધર્મના બળે જીવવું છે.” આ તેઓનું ધ્યેય હતું. જૈન બનવું હોય તે જૈનત્વને સમજો: જૈન તરીકે જીવવું હોય તે ઘણું કહેવાનું છે. સારી સરકાર પણ આદમીને આદમી માનીને કાયદા બાંધે છે, તેમ આગમ પણ જૈન બનાવવા માટે છે. જૈન બનવું હોય તે કાળજીપૂર્વક સાંભળો. તમે બધા જૈન બનવાની અભિલાષાવાળા તે છે, એમાં ના નથી, પણ કાંઈક છૂ છૂપે એ ઈરાદે ખરે કે “વિષયવિલાસ કરતા રહીએ, મોજ. મજા લેગવતા રહીએ, અને જેનપણું આવે તે ઠીક.” માટે તે કેટલાક મને પૂછે છે કે “રાતે ખાઈએ, ફલાણું કરીયે, અમુક-તમુક કરીએ, તે જૈનપણું જાય ?” આ પ્રશ્નના ઉત્તરમાં જે હું સીધું જ એમ કહું કે “ન જાય તે એમને ફાવી જાય. જો કે એમાંયે બારી છે, પણ એમને એમ કહી દેવામાં આવે તે જુઓ પછી કુદાકુદ. બજારમાં જઈને એમ જ કહેવા મંડી પડે કે “રાત્રે ખાવા વગેરેમાં કશે જ વાંધો નથી.” પણુ મહાનુભાવે ! શાસ્ત્ર એમ કહ્યું છે કે “એક આદમીથી ન કરવા જોગી ક્રિયા કર્યા વિના ન ચાલે તેમ હોય અને એથી કદાચ કરે પણ, તે એટલા માત્રથી જેનપણું ચાલ્યું જતું નથી, પણ એ કરવા લાયક નથી એવું ન માને, ન બેલે તે, અને પિતાની ખામી તરીકે જાહેર ન કરે છે, જેનપણું જરૂર ચાલ્યું જાય છે.” Page #184 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो [ ૧૬૫ રાત્રે ખાનારે જન માને કે ન ખવાય, એને સાથી કહે કે કેમ ખાય છે? તે કહે કે “લાચાર છું, મારે ચાલતું નથી, તે જૈનપણું ટકે. આજના તે કહે કે “એમાં પાપ શું ? વાંધે શો ?” એ કંઈ ચાલે ? જમાનાવાદીઓ કહે છે કે “આજના વેપાર-ધંધા એવા છે, શું કરીએ. સાંજના છ વાગે ગ્રાહક આવે, તેને જવા દેવાય? નહિ જ. હવે એ કામમાં રોકાયેલા અમને દિવસના ટાઈમ મળતું નથી અને રાતના પણ ન ખાઈએ તે માંદા પડીએ. તો આવા સમયમાં રાત્રે ખાવામાં કંઈ વાંધે ? જે જમાનામાં સત્ય વ્યવહાર ચાલતું હતું તે વખતે સત્ય બેલવું એ ઠીક, પણ આજે? જૂઠા વગર ચાલે નહિ એવા જમાનામાં જૂઠામાં વાંધો હોય ? જમાના મુજબ ચાલવામાં વાંધા શા ? જે કાળમાં જન્મીએ તે કાળને અનુરૂપ કિયામાં વાંધે છે? આ પ્રમાણે કહેનારા જમાનાવાદીઓને આપણે પૂછીએ કે જે દેશમાં, જે કાળમાં જે ચીજ વિના ન ચાલે, જે ચીજ ઘણું કરતા હોય તે કરીએ તે વાંધો નહિ, એમને? હિંદુસ્તાનમાં માંસ ખવાય તે વાં. વિલાયતમાં માંસ ખવાય એમાં પાપ શું? એટલે જેને માંસ ખાવામાં પાપ ન માનવું હોય એને સીધા વિલાયત જવું, એમને ? દેશકાલનો અર્થ એ કે બીજે? અનાર્યદેશમાં જન્મે એને માંસમદીરામાં દોષ નહિ, કારણ કે બધા ખાય, બધા પીએ, પછી દેષ કે? અનાર્ય દેશમાં હિંસા, ચોરી, લુચ્ચાઈ નફટાઈ કરે તે વધે નહિ, એ જાતને, એ દેશને એ સ્વભાવ છે. એ બધું ત્યાં રૂઢ છે, સંગ જ એવા છે ત્યાં વધે છે, એમને? આ વાતમાં જો તેઓ હા કહેતા હોય તો એનો અર્થ તે એ જ થાય કે “આર્ય થવામાં પાપ, જેન થવામાં મહાપાપ, શ્રાવક થવામાં એથીયે મહાપાપ અને સાધુ થવામાં સૌથી મહાપાપ.' અમને વનસ્પતિને સંઘઠ્ઠાથી પાપ થાય ને તમે વનસ્પતિને અડે, કાપો, ખૂદ, બાળ, શેકીને ખાઈ જાઓ, તેયે પાપ નહિ, એમને? અમને સંયમીને અડવાની ના અને તમે આ બધું કરે છે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] જીવન-સાફલ્ય દર્શન–૧ તેયે તમારે માટે જ્ઞાનીએ નિષેધ કર્યો નહિ, એનું કારણ તમને પાપ ન લાગે તેથી, કેમ? તમે કાપતાએ હૃદયને શુદ્ધ રાખી શકે અને અમે અડતાએ ન રાખી શકીએ તેથી? અમારાં કરતાં તમારું મનોબળ જબરુ, એથી? નહિ જ. પણ જેમ શેઠ મોટા મુનિમને મોટી જોખમ દારીનું કામ સેપે, ને નાનાને નાનું સેપે, તેમ અહી પણ સમજી લેવું, પરંતુ જે દેશ ને જે કાળમાં, જે વસ્તુ અને જે કિયા વિના ન ચાલે, એ ઉપરથી એ પાપ હોય તોયે ત્યાજ્ય ન કહેવું એ કંઈ ચાલે ? ચમત્કારથી ધર્મ કે એ વાત સાચી છે? સભામાંથી અવાજ–પહેલાં ચમત્કાર બતાવતા હતા, એથી ધર્મ ટકતે હતે.” હું કહું છું કે કોઈ પણ આચાર્યો, કે ઈ પણ મહાપુરુષે કેવળ ચમત્કાર દ્વારા ધર્મ બતાવ્યું અને ટકાવ્ય એવું આજ સુધી બન્યું નથી. કેવળ ચમત્કારથી જ ધમી બનેલા ધમી, ધમી તરીકે રહેશે કે કેમ, એ પણ શક્તિ છે. આચાએ કઈ કઈ વાર ચમત્કાર પણ બતાવ્યા છે. નથી બતાવ્યા એમ નહિ, પણ ક્યારે અને શું કહીને ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું દષ્ટાંત લઈએ. બહુ નજીકના, પરમપ્રભાવક, કલિકાલમાં સર્વજ્ઞ જેવા, મહારાજા કુમારપાલને ધમી બનાવ્યા બાદ એવું બન્યું કે દેવબોધિએ પાટણમાં આવીને ચમત્કાર બતાવવા માંડ્યા. પછી આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિ જીએ પ્રતિપક્ષરૂપે બતાવવા માંડ્યા. કમલનાલને દાંડા ઉપર, કેળના પત્તાની કાચા સુતરના તંતુથી પાલખી બનાવી, એમાં દેવબોધિ બેઠે. ઉપાડનાર આઠ આઠ વરસનાં ચાર બાળકે. એની અંદર દેવબોધિ બેસી આખા નગરમાં ઘૂમી મહારાજા શ્રી કુમારપાલની રાજસભામાં આવ્યું. સભા ચકિત થઈ ગઈ. મહારાજા કુમારપાલ પણ ઍક્યા. પણ ત્યાં જૈન મંત્રીઓ હાજર હતા. એ મહારાજા કુમારપાલના મેઢાના ફેરફાર જેતા હતા. જેનબચ્ચાને આ ચમત્કારની વાતમાં મહત્ત્વ લાગે જ નહિ. સર્વત્તાના દીકરાને આમાં મહત્ત્વ લાગે? Page #186 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो [ ૧૬૭ મહાસતી સુલસા : જરા સુલસાના સમ્યકત્વનું વર્ણન કરીએ. સુલસાને ભગવાન શ્રી મહાવીરદેવે ધર્મલાભ કહેવરાવ્યું. ભગવાન શ્રી મહાવીરદેવ કેવા ? વીતરાગ. અંબડ પરિવ્રાજકને ને ધમી બનાવ્યા પછી, નવે શ્રાવક બનાવ્યા પછી, જ્યારે તે રાજગૃહી જાય છે અને રાજગૃહીનું કંઈ કામ પૂછે છે ત્યારે ભગવાને એને કહ્યું કે રાજગૃહીમાં રહેલી શ્રાવિકા સુલતાને ધર્મલાભ કહેજે.” સુલસાના પરિચયથી અંબડ ઢ થાય, એ વસ્તુસ્થિતિનું ભગવાનને જ્ઞાન હતું. અંબડને વિચાર થયે કે ભગવાન શ્રી મહાવીરદેવ, સાક્ષાત્ વીતરાગ, એમણે આખી રાજગૃહીમાં આટલા શ્રાવક, આટલા આટલા ધમીને બાદ કરી, તુલસાને ધર્મલાભ કહેવરાવ્યા, એ સુલસા કેવીક હશે ? પરીક્ષા કરું. અંબડ પોતાના પરિ ત્રાજક વેશમાં સુલતાને ત્યાં ગયે. સુલસાએ ઉપેક્ષાભાવ સે. અંબડે જાણ્યું કે છે તે પાકી, પણ કસોટી કરું. પછી એણે નગર બહાર જઈ દરેકે દરેક દેવના રૂપની વિકૃર્વણું કરી. આખી નગરી જોવા ગઈ સાક્ષાત્ અમુક, સાક્ષાત્ અમુક છે, એવું આખા નગરમાં ચાલ્યું. પણ સુલસા ન ગઈ. છેવટે બડે સમવસરણ સહિત શ્રી તીર્થકરના રૂપની વિકૃર્વણા કરી. પોતે શ્રી તીર્થકરની જગ્યાએ બેઠે. બારે પરિષદ વિવી. દેશના દેવા માંડી. આખી રાજગૃહી જવા દોડી. પણ સુલસા ન ગઈ. કોઈએ કહ્યું કે “સુલસા, તું કેમ જતી નથી ? તીર્થકર આવ્યા છે.” સુલસા કહે-“કયા તીર્થકર ? જવાબ મળે કે “પચીસમા.” (સભામાંથી લાલને કહ્યું : “મને છવીસમો ગણાવ્યું હતું” મહારાજે કહ્યું કે “ગાંડાઓએ.') સુલતાએ કહ્યું કે “ન ભૂતો ન ભવિષ્યતિ.” કોઈએ કહ્યું કે, માને કે તીર્થંકર નથી પણ જવામાં આપણું શું જાય છે? જવાથી પ્રભાવના થશે. સુલસા કહે આવા પાસે જવાથી પ્રભાવના થતી નથી. અબડે ચારે તરફ આંખે ફાડી ફાડીને જોયું કે બધા આવ્યા છે પણ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ક્યાંય સુલસા છે? પણ હોય શેની? સુલસા ન જ આવી. ભગવાન શ્રી મહાવીરદેવ આને ધર્મલાભ કેમ ન કહેવરાવે? તરત અંબડ પરિવ્રાજક શ્રાવક તરીકે સુલસાને ત્યાં ગયે, અને દૂરથી અંબડને શ્રાવક તરીકે ઓળખી, આવતો જોઈ સામે ગઈ, હાથ જેડી સન્માન કર્યું. “પધાર, પાવન કરે” એમ કહ્યું. અખંડે કહ્યું, સુલસા, માફી માંગુ છું. મેં તમારી પરીક્ષા કરવા આ બધું કર્યું હતું માટે મને માફ કરો. ભગવાન શ્રી મહાવીરદેવે તમને ધર્મલાભ કહેવરાવ્યા છે.” આવા અસ્થિમજતા બનેલા સમ્યફાલના ગે ભગવાન શ્રી મહાવીર દેવે પણ ધર્મલાભ કહેવરાવે. સર્વજ્ઞના દીકરાને ચમત્કારમાં આશ્ચર્ય ન હોય. ચમત્કારને નમસ્કાર કરનારા એ બીજા, અનાઉપકારી ભગવાન શ્રી મહાવીરદેવની સર્વજ્ઞતાને સમજનારા અને સર્વજ્ઞ શ્રી મહાવીર દેવે કહેલ વસ્તુસ્વરૂપને માનનારાને ચમત્કાર શા ? એ તે બધી પૌગલિક લીલા છે. આત્માના રાગીને એ ફાંફાં શાં? પણ આજે ભાવના જ બધી પલટાઈ ગઈ છે. ધર્મ ચમત્કારમાં કે આજ્ઞામાં? ધર્મ તે આજ્ઞાના પાલનમાં છે. મંત્રીઓએ શ્રી કુમારપાલના મેઢા સામે જોયું. સહેજ આશ્ચર્ય થયું. ઝટ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને સમાચાર દીધા. દેવબોધિ એટલેથી અટક્યો નહિ, પણ દેવપૂજા વખતે શ્રી કુમારપાલની સાથે ગયે. એ વખતે કુમારપાલ સમ્યગ્રદષ્ટિ નહોતા. એમને ત્યાં બધા દેવ ગણાતાઓની મૂર્તિઓ હતી, તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પણ હતી. એ શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા પહેલી કરતા, પછી બીજા દેવની કરતા. દેવધિએ કહ્યું કે હે રાજન! તું ભ્રષ્ટ થયેલ છે. આ મૂર્તિ અહીં હોય? એ મૂતિ કેવી હતી? प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशन्यः । Page #188 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो [ ૧૬૮ करयुगमपि यत्ते, शस्त्रसंबधवंध्यं, તણિ જ્ઞાતિવો, વીતરાગાસ્વમેવ || ? .. નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખકમળ પ્રસન્ન છે, બાળો કામિનીના સંગથી રહિત છે, હસ્તયુગલ શસ્ત્ર સંબંધ વિનાનું છે; હે પ્રભુ! તે કારણે જગતમાં આપ જ વીતરાગદેવ છે !” બાકીની મૂર્તિ એથી ઊલટી હતી. દેવબોધિને આવી મૂર્તિ ખટકી. શાથી? જેવી દૃષ્ટિ. દેવબોધિએ સાક્ષાત્ અનેક દેવને પ્રગટ કર્યા. દેવે કહેવા લાગ્યા કે આ દેવ ખોટા છે. હેમચંદ્ર ખોટા છે. સાચે દેવબોધિ છે. એ કહે તેમ કર. મહારાજા કુમારપાલ મૂંઝાય છે કે માનવું શું ? રાજમંત્રીઓએ એ બધા સમાચાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને આપ્યા. સૂરીશ્વર કહે, કાલે વાત. મહારાજા કુમારપાળ બધી કિયામાં અપ્રમત્ત હતા. દેશનામાં નિયમિત આવતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ભીંતથી દૂર પાટો ગોઠવાવી એની ઉપર બેઠા. મહારાજા કુમારપાલની સાથે દેવબોધિ પણ આવ્યા હતો, એ ઈરાદાથી કે જેઉં તે ખરો ! શિષ્યોને આજ્ઞા કરી હતી કે દેશના વખતે પાટો ખસેડી લેવી. એ મુજબ પાટ ખસેડી લેવામાં આવી. મધ્યમાં અધ્ધર રહીને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વર મહારાજાએ સાડા ચાર કલાક સુધી દેશના દીધી. દેવબોધિ મૂંઝાયે કે આમની ગશક્તિ માશથી કંઈ ગુણી અધિક છે. મેં તે વાયુને છે, પણ બોલ્યા નહોતે. પાલખીને પણ કમલના નાલને, બાળકોને ટેકે હતે. આમણે તે અધર રહીને બેલ્યા જ કર્યું. અહીં કાંઈ આપણું ચાલશે નહિ. દેવધિ ચાલ્યા ગયે. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુમારપાળને આદર લઈ ગયા. મકાન બંધ કર્યું. સમવસરણમાં વીસે તીર્થકર બતાવ્યા ને પિલા બીજા દેવે એમને હાથ જોડીને ઊભેલા બતાવ્યા. કુમારપાળ રાજાની અનેક પેઢી રજૂ કરી અને તેની પાસે કહેવરાવ્યું કે, “ધર્મ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આમને સ્વીકાર. સત્ય ધર્મ કહેનાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી છે.” કુમારપાળ વિચારે છે કે, “આ છે શું ?' મહારાજા કુમારપાળને આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, “જોયું ? સાંભળ્યું? પણ હવે હું કહું તે સાંભળ. તે યે ખોટું ને આ એ ખોટું, બેય ઇંદ્રજાળ. એની પાસે એક છે, તે એવી મારી પાસે સાત છે, તત્વ ચમત્કારમાં નથી પણ શ્રી જિનેશ્વરદેવે કરેલા સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રમાં છે અને આરાધે તે તરે, ન આરાધે સભામાંથી અવાજ થયે કે, “આજે હિંસા બહુ થાય છે તે ચમત્કાર હોય તે ફેર પડે ને?' હિંસા તે ભગવાન શ્રી મહાવીરદેવના વખતમાં ચાલુ હતી. સામે જે જાતની શક્તિ આવી હોય, તેના સંઘર્ષણમાં ઉપયોગી હોય, તે એ મહાપુરુષ, સમય જોઈને હાનિ કરતાં લાભ વધારે દેખાય તે પિતાની શક્તિનો ઉપયોગ કરતા. વસ્તુસ્થિતિને જાણકાર ચમત્કારને વળગી ન જાય. એવું પણ બન્યું છે કે ચમત્કારી મિજૂદ હતા છતાં સમય જે તે ઉપયોગ ન થ. શ્રી શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછ્યું કે, “મારી નરક ક્યારે તૂટે ?' ભગવાને કહ્યું કે “જે તારી કપિલા દાસી દાન દે અને કાલસૌકરિક કસાઈ રજ પાંચસે પાડા મારે છે, તે મારતે બંધ થાય, તે તારી નરક તૂટે.” ભગવાન જાણતા હતા કે આનાથી ય ન બને અને તેનાથીય ન બને. શ્રી શ્રેણિક મહારાજા, ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્ત હતા. શ્રી મહાવીરદેવ અસંખ્યાત ઈન્દ્રોના સ્વામી હતા. એક ઇંદ્ર એટલે આખા ભૂમંડલને (જંબુદ્વીપને) ઊંધું-ચતું કરવા સમર્થ. આવા સગો છતાં પાંચસો પાડા મારનાર કાલસૌકરિક કસાઈ કાયમ ખાતે જીવે એ શું? કહેને કે ભગવાન શ્રી મહાવીરદેવે એને બંધ કેમ ન કર્યો ? અસંખ્ય ઇદ્રોએ પકડી કેમ ન રાખે? શ્રી શ્રેણિક મહારાજાએ આંધળા કૂવામાં નાખ્યા છતાં પાણીમાં પાડાના આકાર Page #190 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो [ ૧૭૧ બનાવી પૂરેપૂરા પાંચસે માર્યા. પાપાત્માઓની દશા જ એવી હોય છે. અગ્ય આત્મા પાસે દેખાડેલે ચમત્કાર પણ ભંડે. ચંડાલ અને જાતિસ્મરણ! એક અવધિજ્ઞાની મુનિ અટવીમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા. તે અટવીમાં એક બીચારો ચંડાળ નિમાં ઉત્પન્ન થયેલે, કોઢથી દુઃખિત, લાકડાની ભારી ઉપાડેલ અને પસીનાથી નીતરતો માણસ હતો. મુનિએ કરૂણાભાવથી જ્ઞાનમાં એના પૂર્વભવે જોયા. મુનિને એમ થયું કે એને એને પૂર્વભવે કહું તે ધર્મમાં જોડાય. એથી મુનિએ એને એક ગાથા કહી, જે સાંભળી એને જાતિસ્મરણ-જ્ઞાન થયું અને એણે પૂર્વભવે દેખ્યા. આ બધાને પરિણામે એને વિચાર એ થયું કે આ મુંડિયાએ ઇંદ્રજાળથી મને મૂંઝવવા પ્રયત્ન કર્યો છે. ઉલટો લાકડાની ભારી લઈ મુનિને મારવા દે. તે પામર આત્માએ જાતિ મરણ-જ્ઞાનને પણ આ ઉપગ કર્યો. હું તે એમ કહું છું કે જે ચમત્કાર એ મહાપુરુષ પાસે હતા તે એમની સાથે ગયા તેમાં જ અમારું ને તમારું બેયનું કલ્યાણ છે. જે આજે એ હોત તો કેટલાક સાધુ ઓઘો ન સાચવત અને શ્રાવક ચલે ન સાચવત જરા લાયકાત તે તપાસે. આજે થોડુંક માનપાન, થેડી શી સાહ્યબી, આટલા મગરૂર બનાવે છે. તે જે એ શક્તિ મળી હોત તે ધોળે દહાડે લૂંટ પાડત. જ્ઞાન પણ શાસ્ત્રકારે ગ્યને આપવા કહ્યું છે. ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી ભગવાન શ્રી સ્થૂલિભદ્રસ્વામી દશપૂવી બન્યા. એક વખત ઉદ્યાનમાં ધ્યાનમાં બેઠા છે. એમની સાતે બહેને સાધ્વી થઈ છે તે વાંદવા આવી. ગુરુને પૂછે છે કે શ્રી સ્થૂલિભદ્રસ્વામી ક્યાં છે? ગુરુ સ્થાન બતાવે છે. બહેને તે તરફ આવે છે. દૂરથી બહેનોને આવતી જોઈ શ્રી સ્થૂલિભદ્રજીને એમ થયું કે મારી શક્તિ બહેનને બતાવું. તરત પિતે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] જીવનસાફલ્ય દર્શન-૧ સિંહનુ રૂપ વિકૂબ્યું. બહેનેા સહુને જોઈ ને પાછી વળી ને ગુરુને કહેવા લાગી કે ત્યાં તે સિ'હુ છે, સ્થૂલિભદ્રસ્વામી નથી. ગુરુએ ઉપયેગ મૂકી જોયું ને કહ્યુ કે જાએ ત્યાં સ્થૂલિભદ્ર છે, ફરીને બહેને આવી, એમને વાંદીને ગઈ. ગુરુએ નક્કી કર્યું કે હવે એ નવું જ્ઞાન લેવા અયેાગ્ય બન્યા. હવે એને અધિક જ્ઞાન નહિં પચે. જેને શાસ્ત્ર કારા‘ ભગવાન ’લખે છે, એમને માટે લખ્યું છે કે ભગવાન શ્રી સ્થૂલિભદ્રજીને પણ જ્ઞાન ન પુછ્યું. તે પછી જ્યારે શ્રી સ્થૂલિભદ્રસ્વામી વાચના લેવા ગયા ત્યારે ગુરુએ વાચના ન આપી અને કહ્યુ કે તું અયોગ્ય છે. સ્થૂલિભદ્રસ્વામી વિચાર કરે છે. યાદ આવ્યું. નાલાયકાત સમજાઈ. પગમાં પડે છે. જો તમને અને અમને સિંહ બનતાં આવડતુ હોત તો આપણી શી દશા થાત? માટે સમજો કે સબુદ્ધ એ જ ચમત્કાર છે, સત્બુદ્ધિ એ આત્માની ખીલવટ છે. જેટલી તાકાતવાળી બુદ્ધિ હેાય અને ઉપયાગ આગમાનુસારે થાય, તેમાં જ કલ્યાણ છે. વગર ચમત્કારે મૂંઝાયેલા છે. તે ચમત્કારે શુ થાત? તમે એમ ન કહેતા કે એ બધા, ચમત્કારો સાથે કેમ લઈ ગયા ? કારણ કે તમારા અને અમારા કલ્યાણ માટે જ લઈ ગયા છે. સાધમી ભક્તિ કરો તા શ્રી ભરતમહારાજા જેવી કરજો : શ્રી જિનેશ્વરદેવના ધમ થી રરંગાયેલા શ્રી ભરત મહારાજા સાધી - એને ભક્તિ માટે આમત્રણ કરતાં શું વિનવે છે તે જોઈ એ. “વિન વિધાતમ્।’ અત્યાર સુધી આજીવિકા માટે નિરુપાયે, ન છૂટકે, કરવાં પડતાં પાપ, આજથી આરંભીને, કૃષિ આદિ વ્યાપારા, આપે હવેથી જિંદુગી સુધી કરવાં નહિ. શ્રાવક, શ્રાવકના સહાયક. સાધુ, સાધુના સહાયક. સાધુ, સાધુને રત્નત્રયીની આરાધનામાં સહાય કરે, શ્રાવક, શ્રાવકને સમ્યકૃત્વ મૂળ ખાર વ્રતના પાલનમાં સહાય કરે. માતાપિતાએ, સં શ્રીએ, આ સંસારમાં સુલભ છે, પણ સાધી દુર્લભ છે. બધા ધર્માં Page #192 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो [ ૧૭૩ એક પલ્લામાં મૂકે, અને એક પલ્લામાં સાધમભક્તિ મૂકે, સાધમીભક્તિનું પલ્લું નીચે નમશે. શાથી? માતા, પિતા, બંધુ જે ભલું ન કરી શકે તે સાધમી કરે. એ સાધમ કેવા ? સાત પુણ્યક્ષેત્રે પૈકીનું પુણ્યક્ષેત્ર. સાત ક્ષેત્ર એમાં મુખ્ય ત્રણ. શ્રી જિનભૂતિ, શ્રી જિનમંદિર, અને શ્રી જિનાગમ. આ ત્રણ સેવ્ય. શા માટે ? સેવકને સેવ્ય બનાવવા માટે. પાંચમા આરાના અંત સુધી આ ત્રણને સેવ્ય માને ને તેમની આજ્ઞાને ન માને એ ચાલે ? કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે “આરાધેલ આજ્ઞા, તે મેક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા ભવને માટે થાય છે. શ્રી વીતરાગપરમાત્માની સેવા કરતાં એની આજ્ઞા પાળવી, એ મેટી સેવા છે. શ્રી વીતરાગની આજ્ઞા પાળનારે સેવા ન કરે એ બને જ નહિ. શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ, આ ત્રણને માને, સેવે, પૂજે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ ત્રણને મેગ્ય આત્માઓના હૃદયમાં પ્રવેશ કરાવવા માટે સુંદર પ્રયત્ન કરે તે સાધુસાધ્વી ને એ ત્રણને એગ્ય આત્માઓના હૃદયમાં પ્રવેશ કરાવવા માટે સુંદર પ્રયત્નમાં સહાય કરે તે શ્રાવક, શ્રાવિકા. શ્રી ભરત મહારાજા કહે છે તેમ કૃષિ આદિ કામ ન કરવાં તે હવે કરવું શું? એ જ કે સ્વાધ્યાયમાં અહર્નિશ તત્પર રહી, અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવું. આ રીતે શ્રી ભરતમહારાજાએ સાધમી. ભકિત કરી છે. તમે પણ ભગવાનની આજ્ઞા સમજી શક્તિ મુજબ તેના આચરણમાં ઉદ્યમશીલ બને એ જ એક શુભાભિલાષા. AL કવિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સાધર્મિકભક્તિના મર્મને સમજે ક્રિયાની અવગણના કરનારે જ્ઞાની નથી : અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ફરમાવે છે કે જે ધર્મના સેવનમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણને અનુરાગ અને વિષયને વિરાગ, કષાયને ત્યાગ અને ગુણના અનુરાગને પ્રગટ કરનારી અને ખીલવનારી કિયામાં અપ્રમત્તપણું હાય, એ જ ધર્મ મેક્ષસુખને ઉપાય છે. વિષયમાં ચકચૂર રહેવું, કષાયમાં ફસ્યા રહેવું, સાચા ગુણે તરફ દષ્ટિએ નહિ કરવી અને વિષય-કષાયથી બચાવનારી તથા ગુણને અનુરાગ વધારી ગુણને પ્રગટાવનારી કિયાની તે અવગણના કરવી, ને મેક્ષના અથી કહેવરાવવું એ કેમ બને? વિષયમાં આનંદ માને, કષાયને જરૂરના સમજે, ગુણોને અનુરાગ પ્રગટ કરવાની ફુરસદ નહિ તથા એવી સુંદર અવસ્થાને પમાડનારી ક્રિયાની વાત આવે ત્યાંથી જ ગભરામણ થાય. એ આત્મા મેલને તથા મેક્ષના સાધનભૂત ધર્મને ઈચ્છે છે, એ કેમ મનાય? મોક્ષની ઇચ્છા જન્મતાંની સાથે જ આ બધા ગુણેને ફરજિયાત આવવું પડે છે. મોક્ષની ઇચ્છા એટલે સંસારની અનિચ્છા અને સંસારની ઈરછા એટલે મોક્ષની ઈચ્છાને અભાવ. જૈન મેક્ષની ઈચ્છા રાખે કે સંસારની? જૈનત્વ ત્યાં હોઈ શકે કે જ્યાં સહેજે સંસાર ઉપર અરુચિ હાય, ને મેક્ષ ઉપર રુચિ હોય. જ્યાં મેક્ષની રુચિ અને સંસારની અરુચિ નથી ત્યાં જૈનપણની સંભા વના પણ નથી. શ્રી જિનેશ્વરદેવેને અનુયાયી, શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપથી માહિતગાર, શ્રી જિનેશ્વરદેવના જીવનને જાણનાર, એને મોક્ષને બદલે સંસારની અભિલાષા રહી જાય તે શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપને જાણ્યું Page #194 -------------------------------------------------------------------------- ________________ સાધમિ કભક્તિના મને સમજો { ૧૭૫ .. શુ ? જેના જીવનમાં જરાયે પશ્ચાત્તાપ કે હૃદયના કંપ વિના વિષયની વાસનાએ જાગતી હોય, કષાયાગ્નિ સળગ્યા કરતા હોય, ગુણ-અવગુણુની દરકાર ન હોય, ગુણુ કે ગુણાભાસની પરીક્ષા ન હોય અને વિષય-વિરાગાદિસ્વરૂપ સુદર દશાને જન્માવનારી ક્રિયાની વાતથી ભાગવા માંડે, એ જૈન કહેવાય ? આજે સંસારથી ખચાવી મોક્ષ તરફે પ્રયાણ કરવાની ક્રિયા ઉપર, ક્રિયાની વાતા ઉપર બહુ અરુચિ થઈ છે. આજના કેટલાક લેાકે વાતવાતમાં એમ લે છે કે વગર ક્રિયાએ પણ જ્ઞાનમાત્રથી સિદ્ધિ થાય છે' તેા એવાઓને પૂછે કે અનન્તઉપકારી એવા અનંતજ્ઞાનીઓએ ક્રિયા કરી શુ કરવા ? શ્રી જિનેશ્વર દેવની પૂજા કરી તે ચે શુ ને ન કરી તેા ચે શુ, વ્યાખ્યાન સાંભળ્યુ તા ચે શું ને ન સાંભળ્યુ તાયે શુ, સામાયિક કર્યુ તે ચે શુને ન કર્યુ તે ચે શું.' આ પ્રમાણે તેએ કયા હૃદયથી ખોલી શકે છે ? જે જ્ઞાનથી એ સિદ્ધિ માને છે તે જ્ઞાન પણ ક્રિયા કરતાં કરતાં થાય છે કે વગર ક્રિયાએ થાય ? જે ક્રિયા ઉપર રાગ કરવા છે તે ક્રિયા કરતે કરતે થવાના કે વગર કરતે ? કોઈ પણ વસ્તુ એના સ્થાનમાં ગયા વિના, એના પરિચય કર્યા વિના, એના ઉપર રસ જાગ્યા વિના સિદ્ધિ આપતી નથી. જેમ કે એક નાના બાળકને સ્લેટ-પેન હાથમાં આપી શરૂઆતમાં એકડો ઘૂંટાવવા કેટલે મુશ્કેલ છે? એ તા માને છે કે માટે પથ્થર પડયો. અને તે ભારે ખેજો લાગે. શિક્ષક ભણવાનુ કહે તે ગુસ્સો કરે. માબાપ ઝેર જેવાં લાગે. તા પણ એને કાય માં જોડીને, અભ્યાસ કરાવી કરાવીને એવે મનાવવામાં આવે છે કે પછી તે એના માબાપ કહે કે ખાઈ ને જજે, ખાધા વિના ન જવાય, તે બાળક કહે કે સ્કૂલના ટાઈમ થઈ ગયા છે. બાળક ખાધા વિના પણ સ્કૂલમાં જાય છે. જો પહેલેથી જ એ બાળકને એમ કહ્યું હોત કે ' કંઈ નહિ, તારા આત્મા માને ત્યારે જજે.' તે એ બાળક જાત ? અને એથી જ તમે ગમે તે પ્રકારે પણ નિશાળે જવાના રસ લેતે બનાવે છે. અહીં ધર્મોમાં જ કહે છે કે રુચિ વિના શુ થાય ? આમ કહેા અર્થ શું? · શ્રી જિનેશ્વરદેવની અને ( Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ! જીવન-સાફલ્ય દર્શન-૧ મૂર્તિને પૂજવી, શ્રી જિનેશ્વરદેવની વાણીને સાંભળવી, સામાયિકાદિ કિયામાં આરૂઢ થવું.' એમાં આટલી બધી આનાકાની કેમ ? શરૂઆતમાં જ આનાકાની કરે તે પામો કેમ? જૈનકુળના સંસ્કાર કેવા હોવા જોઈએ ? - જૈનપણમાં જે જાતિના ગુણે હોવા જોઈએ તે જાતિના ગુણેને અભાવ હોય ને કહીએ કે અમારામાં જેનપણું આવ્યું, એ નભશે ? શાસ્ત્ર વિધિ બાંધી છે કે જૈનકુળમાં જન્મેલાને, જૈનકુળના સંસ્કારથી સંસ્કારિતને વિષય તરફ સહેજે ઘણું આવેલી હોય પણ અભિરુચિ ન હોય. જીવાદિ તનું તે વાતવાતમાં એને જ્ઞાન થતું હોય. માતા ચૂલા પાસે બેઠી બેઠી એ જ ચિંતવતી હોય. દુકાન પર પિતા વેપારમાં એ જ વિચારતા હોય. અરે ! ઉનના નેકરચાકરની પણ વિચારણા એવી જ વર્તતી હોય, આજે જૈનકુલને ઓળખવાની કઈ નિશાની રહી છે? સભામાંથી “જીવદયા.” જીવ શું ને દયા શું ? પાણીમાં જીવ, અગ્નિમાં જીવ, વાયુ વગેરેમાં જીવ હોય? જ્યાં આ રીતે માનવામાં શંકા ત્યાં દયા કઈ રીતિએ થાય? જૈનકુલમાં જે આચાર-વિચાર હતા તે અખંડિત રહ્યા હોત, એને લીધે પ્રચાર ચાલુ હોત, જમે ત્યારથી જ માબાપે તે સંસ્કારે બાળકમાં નાખવા શરૂ કર્યા હોત, તો આજે જૈનબચ્ચાને એ ન સમજાવવું પડત કે “ભાઈ ! આ અભક્ષ્ય ન ખવાય, રાત્રે ન જમાય, શ્રી જિનેશ્વરદેવની પૂજા, સામાયિકાદ રોજ કરવું જોઈએ.' કારણ કે આવી સામાન્ય બાબતે બાળકે સમજેલાં જ હોત. જૈનકુલમાં જન્મેલા શ્રી જિનેશ્વરદેવની પૂજા વગર જમે? એના મુખમાં અભક્ષ્ય પેસે જ કેમ ? ઉચ્ચ કુલના આદમીઓને જરૂર માંસમદિરા જોતાં ઘણા ઊપજે. જો કે આજે તે ઊંચા કુલનીયે વાત જુદી છે, તે પણ સામાન્ય રીતિએ મધમાંસ ઉચ્ચ ખાનદાન આત્માઓ માટે જરૂર ઘણું જનક છે, એવી જ રીતે જૈનકુલમાં અભક્ષ્ય ભક્ષણ માટે ઘણું હેય જ. જે શાસનમાં વૈરાગ્યની છોળે ઉછળતી હોય, ત્યાં “પરસ્ત્રી સેવન નહિ Page #196 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિકભક્તિના મર્મને સમજે [ ૧૭૭ છે. જેના કારણે વિવેક કરવું જોઈએ.” એમ કહેવું પડે? પરસ્ત્રીસેવનના ત્યાગમાં ય વાંધા ? બધું મૂકીને જવાની વાત કરનારા, સારી દુનિયા ઉપર વિરાગની વાતે કરનારા, જેના ઘરમાં સવારના પહેરમાં “મહેર વહુવણી” એ સતા અને “મુના નહિ” એ સતીઓનાં મરણ થતાં હોય, એ મહાપુરુષ અને મહાસતીઓનાં નામ ગુંજારવ ચાલતો હોય, ત્યાંએ, આમાં વાંધા ? કેટલાક કહે છે કે આવશ્યક કિયા જવાથી ગેરફાયદા ? એ કહેનારાઓને ક્યાં ખબર છે કે એના જવાથી મોટો ગેરફાયદો થયેલ છે. જેના ઘરમાંથી જિનમંદિર ગયું, પૌષધશાળા ગઈ, ઉભયકાળ આવશ્યકના ગુંજારવની કિયા ગઈ ત્યાં પરિણામે વૈરાગ્યના ભૂકા નીકળી ગયા. એટલું જ નહિ પણ તે ઘરે વિષય વાસનાનાં ધામ બન્યાં. ન રાત, ન દિન, ન સ્વ, ન પર, કશેય વિવેક નહિ. એ બધું આ કિયાઓના જવાથી થયું છે. જેના મકાનમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વિરાજમાન હોય, જેની પૌષધશાળામાં કેઈને કઈ જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયાદિમાં લીન હોય, ઉભયકાળ આવશ્યક થતાં હોય, પ્રભાતમાં મહાસતા અને મહાસતીઓનાં નામ ગુંજા રવ હોય, એના ઘરમાં વિષયની વાસનાનાં સામ્રાજ્ય ન હોય. એ ક્રિયામાં શું ભર્યું છે ?? એમ કહેનારાઓએ સમજવું જોઈએ કે એ ક્રિયામાં જે મહત્ત્વ છે અને એ ક્રિયામાં જે શાંતિ આપવાની તાકાત છે, તે દુનિયાની બીજી કઈ ચીજમાં નથી. કયા ઇરાદે સાંભળવું જોઈએ ? ઘણા મહાપુરુષે અહીં આવી ગયા; તેઓના શ્રીમુખે શ્રી ભગવતી સૂત્ર વગેરે સાંભળી સાંભળી તમારા કાન પાવન થઈ ગયા, છતાં પરિસ્થિતિ ન સુધરે તેનું કારણ? એમ કહેવું પડશે કે જે ઈરાદે સાંભળવું જોઈએ તે ઈરાદે નથી સાંભળ્યું, તમે શા માટે સાંભળવા આવે છે, એ નિર્ણય કરીને કહે. જે રીતે સાંભળવાની વિધિ છે તે રાતે ક્યારે સંભળાય? અર્થ-કામને કુપચ્ચ મનાય છે. અર્થકામ એ સંસારરેગથી પીડાતા આત્મા માટે વિહિત કરાયેલા ધર્મરૂપી ઔષ જી. સા. ૧૨ થતા હતા અને સ્વાસમાન હોય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] જીવન-સાફલ્ય દર્શન–૧ ધની ખાનાખરાબી કરનાર, ભયંકર ફપડ્યો છે. જેને અર્થ અને કામ, એ બેની અભિરુચિ જે અહીં આવીને વધે, એ બેના ઇરાદે અહીં અવાય, અહીં એ બેને અનુકૂળ વાત ન મળે તે નારાજી થાય, એ બેને છોડવાની વાતેથી ગભરામણ થાય, તે તે ધર્મને સાંભળે શી રીતિએ? ત્યાગીને ધર્મ ત્યાગની એચ વિના સંભળાય નહિ અને સમજાય પણ નહિ. ત્યાગની નાબત અને જૈનશાસનની પ્રભાવના ! જ્યાં રાગની નોબત વાગતી હોય, ત્યાં ત્યાગની પીપુડીના હિસાબ શા? ત્યાગ એ સુષા થંટ છે. એ સુષાના અવાજ વિના જૈનત્વ કદી પણ ખીલવાનું નથી. જે કઈ આત્મા એ અવાજને ગુંગળાવી નાખવા માગતો હોય, તો એ જેને નથી, શાસનાહિતી નથી. એ અવાજ ચોમેર ફેલાય, ઘૂમતો થાય, એક એક આત્મા એમાં ઓતપ્રિત બની જાય, તેમાં જ જૈનશાસનની સાચી પ્રભાવના છે. જ્યાં ઉપાદેયભાવે રંગરાગ દેખાય ત્યાં કહેજે કે ધર્મ નથી. અર્થકામની વાસનાએ આજે ધર્મને કદરૂપ બનાવ્યું છે. એ ધર્મનો મહિમા, એ વાસનાના જ ગે બરાબર બહાર આવી શકતું નથી. શ્રી આચારાંગ આદિ સૂત્ર અને યાવત્ નાનામાં નાની ધર્મકથા એ સાંભળવી શા માટે ? કહે કે “અમારો આત્મા અર્થકામની લાલસામાં જે ફર્યો છે તે છૂટી જાય તે માટે, અને શ્રી આચારાંગાદિ સૂત્રો કે એક નાનામાં નાની ધર્મકથા પણ સાંભળવાથી અનાદિકાલની પાપવાસનાઓ ઘટે, વિષયલાલસાએ તૂટે, અને અસાર એવા આ સંસારને પ્રેમ સર્વથા ઘટી જાય” એ જ સાંભળવાનું સાચું ફળ છે. પ્રસંગને અનુસરતું ઉદાહરણ ધર્મ છોડે કે ઘર છોડે! એક સુંદર સાંભળેલી વાત સંભળાવું. એક ધર્માચાર્યની દેશનાથી એક શ્રીમંત પ્રતિબંધ પામે. પ્રભુના માર્ગને અનુયાયી બને. કર્તવ્ય સમજી શ્રી જિનમંદિર નવું બનાવ્યું. એમાં શ્રી તીર્થકર દેવની Page #198 -------------------------------------------------------------------------- ________________ સાધમિક ક્તના મને સમજો [ ૧૭૯ મૂર્તિ પધરાવી. અભિગ્રહ કર્યાં કે પૂજન કર્યાં વિના અન્નપાણી લેવું નહિ. એ શેઠ પેાતાના નિયમપાલન કર્યે જાય છે. પૂર્વે કરેલા દુષ્કર્મ ના વિપાકાયના ચાગે, શુભેાય ચાલતા હતા, તેમાં પલટા થયા. અશુભકમ`ના વિપાક ઉદયમાં આવ્યો. પરિણામે લક્ષ્મી ચાલવા માંડી. કુટુંમમાં શકા ફેલાવા માંડી. જેમ જેમ લક્ષ્મી જવા માંડી તેમ તેમ બાળકોએ, દીકરાઓએ, કહ્યુ કે ‘પિતાજી ? તમને આ ભૂત વળગ્યું છે. જ્યારથી તમે આ માર્ગે જોડાણા ત્યારથી આ દશા થઈ, માટે તમે આ ધ છેાડા !’ ખાપ ધર્માત્મા હતા, સમજદાર હતા. વિચાયું કે ‘શ્રી વીતરાગપરમાત્માની સેવા, પરમતારક શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને અખંડ ત્યાગીની ઉપાસનાનું આ ફળ હાય નહિ. પૂના અશુભ કના વિપાકને શાંતિથી સહુવા જોઈ એ, લક્ષ્મી જાય તેા જવા દો. શ્રી જિનેશ્વરદેવના સેવકને તે એમાંયે આનંદ આવે. એમાંયે આત્મા સમાધિમાં ઝીલે.' આ પ્રમાણેના વિચારથી ધર્માંમાં તે વધુ ને વધુ દૃઢ અન્યા; કારણ કે એને પ્રભુમાગ ઉપર અચળ શ્રદ્ધા હતી. જ્યારે ઘરમાં વધુ ને વધુ વિનાશ થતા દેખાયા કર્યાં ત્યારે દીકરા અને દીકરાએની માતાએ કહ્યુ કે કાં તેા ધમ છેડા, કાં તો આ ઘર છેડો. દીકરા કે જેનુ આજ સુધી પાલન કર્યું છે, દીકરાની માતા કે જેને સાહ્યબી ભેાગવાવી છે, એ બધા કહે છે કે ઘર છોડો. એ શ્રાવકની અતિશય વૃદ્ધાવસ્થા હતી. જેણે આખી જિંદુગી દુનિયાના આનંદમાં ગાળેલી, એને ઘર છોડવાના પ્રસંગ એ કેવા કટોકટીને પ્રસંગ કહેવાય ? પેલા શ્રાવકે વિચાયુ કે હૃદયની ઇચ્છા હતી તેવું અનુકૂળ થયુ. આમ ન થયું હોત તેા આ ઘર ન છૂટત. કારણ કે શરીર નખળું એટલે આવી ભાવના સહેજે ન આવત. હસતે હૈયે ઘર છેડી દ્વીધુ. એક ઝૂંપડુ રાખ્યું. સંયમની તાકાત નહેાતી. ગૂ પડામાં રહી ત્રિકાળ જિનપૂજા, ઉભયકાળ આવશ્યક, રાજ એકાસણું, સ્વાધ્યાય આદિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ અખંડપણે કરે છે, બપોરે બે ત્રણ કલાક ખભે કેથ લઈ આજીવિકા માટે પ્રયત્ન કરે છે, ને તેમાંથી જે કાંઈ મળે છે તેમાં આનંદપૂર્વક નિર્વાહ કરે છે. એક દિવસે પર્વ તિથિએ પૂજન કરવા પ્રભુના મંદિરે આવી રહ્યો છે. બહાર દ્વાર પર અલંકારાદિકથી સજેલી એક માલણ કે જે પુષ્પ અને પુષ્પના હારને લઈ ઊભી છે તે કહે છે કે “શેઠ, આ હાર સુંદરમાં સુંદર પુષ્પોથી બનેલું છે, જેને છે, લઈ જાઓ અને પ્રભુને ચઢાવે.” એ અરસામાં, આ શેઠ જે ધર્માચાર્યથી પ્રતિબધ પામેલા છે અને જેમની પાસે નિયમ લીધે છે, તે ધર્માચાર્ય ત્યાં આવી પહોંચ્યા છે અને આ બધું જુએ છે. શેઠે કહ્યું કે “હાલ મારી પાસે એટલા પૈસા નથી કે હું હાર લઈ શકું, તેથી આજે નહિ લઉં.” માલણે કહ્યું કે આ બધું આપનું છે. અંગ પરની આ શોભા, આ અલંકાર આપ પુણ્યશાળીના પ્રતાપે છે. પૈસા લઈ હાર આપવા આવી નથી. હાર લઈ જાઓ અને ભક્તિ કરો.” વિચારે કે આ શેઠ પૂર્વે કેટલે ઉદાર હશે ? શક્તિસંપન્ન આત્મા ભક્તિ કરવા જાય ત્યારે ભક્તિના સાધનની કિંમત કરે નહિ. અત્યારે તે બે આના અને દોઢ આનાની પંચાત ચાલે. એ ભક્તિની ખામી છે. ઉત્તમ જાતિની ઉદારતા જોઈ એ. મૂછને અભાવ જોઈએ. ત્યાં ભાવની વાત જ ન હોય. માલણના ઉદ્ગારે અને ભાવના ઉપરથી શે કે આ શ્રેષ્ઠી કેવા ઉદાર હશે ? શ્રી જિનેશ્વરદેવના મંદિરની બાંધણીમાં મજૂરી કરનારે જિંદગી સુધી એ મજૂરી મળે એવું ઈછે. એ ક્યારે એવું ઈછે? વહીવટદારનું એના પ્રત્યે કઈ જાતિનું વલણ હોય? આ બધું વાતાવરણ વિશુદ્ધ ક્યારે બને? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અમલ થાય ત્યારે. શેઠ ઘેર ગયા ને થોડા દિવસનું જે કાંઈ બન્યું હતું, તે લઈ આવી માલણને આપ્યું અને હાર લીધે. ભલે સ્થિતિ ગઈ પણ ભાવના કંઈ ઓછી જ ગઈ છે? પેલા ધર્માચાર્ય વિચારે છે કે “આ તે શેઠ જેણે આ શ્રી જિનમંદિર બંધાવ્યું છે, એમાં જેણે લક્ષમીને વ્યય Page #200 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિકભક્તિના મર્મને સમજો [૧૮૧ પાણીની જેમ કર્યો છે, તેની આ દશા ! ધર્માચાર્ય પૂછે છે કે-શેઠ! તમારી આ દશા !” શેઠ કહે છે કે “સાહેબ ! આપ શી વાત પૂછે છે ? મારી ધર્મની દશા તે જ્યારથી આપ મળ્યા ત્યારથી ઊંચી જ ચઢતી જાય છે. હું નથી માનતો કે મારા ગુરુ મારી સાંસારિક દશા પૂછતા હોય.” શ્રીમાન બનીને ભીખારી બનેલ આવી સાંસારિક દુર્દશાના સમયમાં પણ કેવી વાત કરે છે, એ વિચાર. શેઠ કહે છે “આપ સાંસારિક વાત તે પૂછે જ નહિ અને જે ધર્મની વાત પૂછે છે તે બધે આપને જ પ્રતાપ છે. આપને ઉપદેશે મને ધર્મથી મળતા સુંદર સુખમાં ઝીલતે કર્યો છે. પાપના ઉદયે મારી લમી ગઈ, માનપાન ગયું, કુટુંબ-પરિવારને હું અરુચિકર થે, તેની મને જરાયે ચિંતા નથી. જે છોડવું હતું તે સ્વતઃ છૂટી ગયું. પછી શેઠ મંદિરમાં ગયા. દ્રવ્યપૂજા કરી. ભાવપૂજામાં મગ્ન બન્યા. તન્મય બન્યા. શાસનદેવ આવ્યા. દેવતાએ જોયું કે જે રીતની આ પ્રભુ ભક્તિ કરે છે તેવી ભક્તિ કરવાની મારામાં તાકાત નથી તે એના ભક્તની ભક્તિ કરું તેયે મા કલ્યાણ અર્થકામની લાલસાવાળાઓ પાસે દેવતા આવે? પ્રભુની પાસે અર્થકામની વાસનાવાળાને જુએ તે દેવતા આવ્યા હોય તે પણ ભાગી જાય. દેવતાએ કહ્યું, “શેઠ! હુ તુષ્ટ થયે છું. માગે !” પણ સાંભળે કેણુ? જેને ઉદ્દેશીને “નિસાહિ” કહે તેની સામે પણ શેનું જુએ. આજે તે નિસહિયે જુદી અને પૂજાયે જુદી. દય એ હેય તે ગુણે પણ નકામા છે: આવા માણસે અમને માને તેમાં ચે કાંઈક જુદું હેય. એવાએના સાથથી તે સાધુઓએ પણ દૂર જ રહેવું જોઈએ. સાથી મળે તે સીધા અને મજબૂત મળે કે જેઓના ચેગે પ્રભુના શાસનની ઉન્નતિ સાધી શકાય. ભાગ્યવાને! નમસ્કાર કરે તે હૃદયને પૂછીને કરજે. સમ્યગદષ્ટિનું માથું ક્યાં મૂકે? એકાન્ત વિનયવાદી મતના આપણે ખંડન કરનારા છીએ. સમ્યગદષ્ટિનું માથું મેગ્યને જ નમે. અગ્ય આગળ તે પહાડની જેમ અક્કડ રહે. એનું નામ માન નહિ, અભિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ]. જીવન-સાફલ્ય દર્શન-૧ માન નહિ, પણ ધર્માભિમાન. જેનામાં એ હાય નહિ તેનામાં પ્રાયઃ ધર્મ હેય નહિ અને હોય તે પણ ચિરકાલ ટકે નહિ. માથે ભક્તિ હોય ત્યાં નમે. ભક્તિ ગુણી તરીકે અથવા ગુણસંપન્નતા હોય ત્યાં થાય. સદ્દગુણ તે કહેવાય છે કે જે પરિણામે સુંદર હેય અન્યથા, જે ક્ષમા કલ્યાણ કરે તે જ ક્ષમા ડુબાડે, જે તપ આત્માનું ભલું કરે તે જ તપ આત્માને અનર્થ કરે. યશુદ્ધિ અને શ્રી રાવણની સાધના : શ્રી રાવણે એક હજાર વિદ્યા સાધવા અટવીમાં નિયતકાલ સુધી તપ કર્યો. ભાઈઓ સાથે કાઉસગમાં રહેતા. એમને ચલાયમાન કરવા જંબુદ્વીપને અધિપતિ દેવતા પિતાના પરિવાર સાથે આવ્યું. ભયંકરમાં ભયંકર ઉત્સર્ગ કર્યા, છેવટે માતાપિતાને લાવ્યું. પત્નીને લા. માતાપિતાનું માથું કાપવાની તૈયારી બતાવી, પણ શ્રી રાવણ ડગે નહિ. આ ધ્યાન, આ તપ, જે મુક્તિ માટે હેત તો અપૂર્વ લાભ માટે થાત. આ તે રાજ્યની સાધના માટે જરૂરી વિદ્યાઓની સાધના માટે હતું. નિયતકાલ સુધીને ઘેર તપ, સહન કરેલા ઘર ઉપસર્ગ, રાજપુત્ર મટી ગીપુત્રની જેમ વેઠેલી તકલીફ, ધ્યાનમાં રાખેલી મક્કમતા, આ સર્વ જે મેક્ષને રંગી આત્મા કરે, મોક્ષાથી આત્મા આવી રીતે ધ્યાનમાં મશગુલ બને, તે કેવળજ્ઞાન પણ મેળવે. પણ સામ્રાજ્યની લાલસાના યેગે આ ધ્યાન તે સંસારવર્ધક બન્યું. આ તપ, આ વિદ્યા, આ કૌવત, બધું વ્યર્થ ગયું? વ્યર્થ નહિ પણ આત્મા માટે તે અહિતકર નીવડ્યું. તપ, ધ્યાન, મનની મક્કમતા, હૃદયની સ્થિરતા, આ બધું હતું. શું નહોતું ? એક ધ્યેયની શુદ્ધિ નહોતી. શુદ્ધ થેય ન હતું એમ નહિ, પણ હું ધ્યેય હતું. બેટા ધ્યેયથી કરેલો સાચા સાધનને સ્વીકાર પણ આત્માની વિટંબણું કરે છે અને એ જ કારણે ઘણું ઘણું કરવા છતાં પણ રાવણ નરકે ગયા. ત્યાગ માટે રાગના અભ્યાસની જરૂ૨ ખરી ? મિથ્યા વિદ્યા કરતાં અવિદ્યા સારી. અવિદ્યા જશે તે વિદ્યા આવશે પણ મિથ્યા વિદ્યાવાળાને ઠેકાણે લાવવા મુશ્કેલ. અહીં તે Page #202 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક ભક્તિના મર્મને સમજે [૧૮૩ હિંસક પણ મુક્તિએ ગયા છે, પણ તે કંઈ હિંસાના પ્રતાપે નહિ, કુંભારના નિભાડા પકવનારા પણ તરી ગયા છે, પણ તે નિભાડા પકવવાના કારણે નહિ. પરમ સુશ્રાવક આનંદ અને કામદેવના દાખલા લઈ કહેનારા કહે છે કે “આનંદ જેવા શ્રાવક હતા છતાં, પાંચસો પાંચસે હળ અને દશ દશ હજાર ગાયના ગોકુળના સ્વામી હતા અને છતાંય, તે એકાવતારી બન્યા,” પણ એ કહેનારને પૂછજો કે આનંદ કામદેવ શ્રાવક શાથી? પરિગ્રહથી કે મૂચ્છના ત્યાગથી? શ્રાવકપણું લીધા પછી પરિગ્રહ વધાર્યો કે ઘટાડ્યો? શકડાલપુત્ર કુંભાર હતા છતાં મુક્તિના માર્ગમાં નિભાડાને તેમણે પાપ માન્યું. અને અભિગ્રહ કર્યો કે એ પાપકાર્યમાં આગળ નહિ ધર્યું, પણ ક્રમે કમે પાછો વળીશ. આ વસ્તુને વિચાર્યા વિના અને સમજ્યા વિના અત્યારના જમાનાવાદીઓ કહે છે કે “આ બધા શ્રાવકો આટલે આટલે પરિગ્રહ રાખે, આટલું આટલું કરે, તે પછી અમે આટલું જ કરીએ એમાં શે વધે?” દઢપ્રહારી અર્જુનમાલી જેવા ભયંકર ઘાતકી આત્માઓ પણ મુક્તિએ ગયા તે પછી અમે થોડી હિંસા કરીએ એમાં શું વાંધો ? પણ આવા પ્રશ્નકારોએ સમજવું જોઈએ કે તેઓ કંઈ હિંસાના પ્રતાપે મુક્તિએ નથી ગયા પણ હિંસાને સંપૂર્ણપણે ત્યાગ કરી પરમ અહિંસક બની અપૂર્વ સંયમની સાધના દ્વારા મુક્તિને પામ્યા છે. આ ઉપરથી એમ કહેવાય છે કે પણ એને અર્થ એ તે નથી જ કે જેણે ધર્મેશરા બનવું હોય તેણે કર્ભે શૂરા બનવું જ જોઈએ. પણ આજના કેટલાક કહે છે કે વૈરાગ્યના અથી એ રાગના અનુભવી થવું જોઈએ. પહેલે સંસાર પછી વેરાગ્ય.” અનંતજ્ઞાની પુરુષે કહે છે કે એ ગાંડાઓની વાત છે. શાસ્ત્ર સાંભળી, હિતેષીની આજ્ઞાને સ્વીકાર કરી, જે ખોટું હોય તે વગર પૂછયે, વગર વિલંબે, વગર સ્વાદ ચાખે, તજી દે તે મહાપુરુષ. કહે છે કે શાસે કહ્યું પણ અનુભવ વિના ખબર શી પડે ? પણ હું પૂછું છું કે ઝેરને અનુભવ કર્યો છે ખરે? હિતૈષીઓ દ્વારા જાણ્યું કે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] જીવન-સાફલ્ય દર્શન-૧ ઝેર મારે પણ અનુભવ વિના ખબર કેમ પડે? કટકી ખાઈ કેમ નથી જોતા ? પ્રાણને નાશ કઈ રીતિએ થાય છે એને અનુભવ કેમ નથી કરતા? આથી સ્પષ્ટ છે કે અગ્ય અને નાશકારી પદાર્થના અખતરા ન હોય, તો પછી અધઃપતનના અખતરા કેમ હોય ? એ અખતરા કરનારા કૂવે પડે, હાડકાં ભાંગે, પાંચપચીસ કાઢનારા ભેગા થાય ત્યારે નીકળે, તે પણ પાણ બહુ હોય તે મુડદું નીકળે, કદાચ થોડું પાણી હોય ને નીકળે તોયે એ શરીરમાંથી પાણી કાઢતાં દમ નીકળી જાય. અને મહિનાઓ સુધી, વરસો સુધી, જિંદગી સુધી કદાચ રિબાઈ રિબાઈને મરવું પડે. માટે એવા અખતરા ન હોય. એ તે ડાહ્યાઓના કહેવાથી માનવાનું જ હોય. અમે ક્યા અખતરા કરીએ? વૈરાગ્યના જ. અમે જે કરીએ તે તે એના જ કરીએ. તમે અમને ઓળખી જાઓ તો હું દીક્ષા સંબંધી બોલું તે પણ ગભરામણ ન થાય. પણ હું જોઉં છું કે આટલા દિવસથી આટલું સ્પષ્ટ કહેવાયા છતાં હજી ઘંઘાટ શમતે નથી. હજી લેકે કહે છે કે આ સાધુ તે ત્યાગ, બૈરાગ્ય ને દીક્ષાની જ વાત કરે છે. વૈરાગ્યને સેવનારા, વૈરાગ્યથી જીવનારા, વૈરાગ્યમાં તન્મય રહેવાની લાલસાવાળા, વૈરાગ્ય સિવાયના અખતરા શી રીતિએ કરી શકીએ ? વૈરાગ્યના પંથે પડેલા, ત્યાગી તરીકે ઓળખાતા સાધુ જે રાગના અખતરામાં લીન થઈ જાય તો તે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં વિશ્વાસુ તરીકે રહી શકતા નથી. દુર્લભ માનવજીવન, શ્રી જિનેશ્વરદેવનું સુંદરમાં સુંદર શાસન, રખે હારી ન જાઓ માટે જરા સમજે. જેની પાસે જે ચીજ હોય તે માંગે. કાં જ્ઞાની અને કાં જ્ઞાનની પૂંઠે ચાલે. ન સમજ પડે તે પૂછો કે આગમમાં શું કહ્યું છે ? અને એટલું તે સમજી શકે કે જે જ્ઞાનીઓએ રાજપાટ છેડી, ઘરબાર મૂકી, ત્યાગ સ્વીકાર્યો, એ કઈ દિવસ દુનિયાના રંગરાગમાં રાચવાનું કહે જ નહિ. બધા સાધુ થાય તો જેટલા કેણ આપશે ? બધા મુક્તિમાં જાય તે સંસારની શી સ્થિતિ ?” આજે Page #204 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક ભક્તિના મર્મને સમજે [ ૧૮૫ તે અજ્ઞાનીઓને આ ફીકર બહુ થાય છે. પણ તમને ખબર નથી કે સઘળાય અરિહંતપણાને પામનારા પુણ્યાત્માઓની તે એ ભાવના હતી કે સવજીવ કરું શાસનરસી.” એટલે કે બધા જ શાસનરસીયા બની મુક્તિએ જાય. જો કે એ બન્યું નથી અને બનવાનું નથી. શ્રી તીર્થંકરદેવના સમવસરણમાં અનેક આત્માઓએ ત્યાગના ધોધને વર્ષાવતી દેશનાને સાંભળતાં છતાં સર્વ ત્યાગી તે પ્રમાણમાં છેડા જ થયા છે, છતાં ય બધા બને તે એના જે સુખને દહાડે એક પણ નહિ. બધા સુખી થાય એમાં વાંધો શું ? તમે બધા અમને જેટલા દેવા રહ્યા છે? અમારા ભલા માટે ઘર માંડીને રહ્યા છે ? જો એમ હોય તે હું કહું છું કે અમારા માટે ન રહેશે. શ્રી વીતરાગપરમાત્માના સાધુઓ જેટલાને ભીખારી નથી. રોટલાના ભીખારી હોય તે સાધુ નથી. સાધુ ધર્મલાભ સિયાય બીજો આશીર્વાદ આપે નહિ. કેઈ આહારાદિ આપે તે પ્રસન્નતા નહિ, ન આપે તે નારાજી નહિ. ધક્કો મારીને બહાર કાઢે તે એ ધર્મલાભ બોલે અને એ જ વિચારથી ગોચરીએ નીકળે કે મળશે તે સંયમપુષ્ટિ, નહિ મળે તે તપવૃદ્ધિ. ભગવાન શ્રી મહાવીરદેવના સાધુ દયાને પાત્ર નથી. જો તમે સાધુઓને દયાપાત્ર માનતા હો તે તમે સાધુઓને ઓળખી જ નથી શક્તા એમ હું કહું છું. વારુ, તમે જે આહારાદિ આપે છે તે તમારા ભલા માટે કે સાધુઓને ભલા માટે? તે આપવામાં જે તમને તમારે નિસ્તા૨ ન દેખાતું હોય, તે ન આપશે. તમને તેઓ તારક લાગે, સારી દુનિયામાં સાચી અહિં. સાના પ્રચારક દેખાય, વિષય-કષાયને ખસેડી ત્યાગમાર્ગમાં લીન દેખાય, ઉપકારી જણાય તે આપ અને હાથ જોડીને કહો કે “કૃપાનાથ! પધારે. આ લે અને અમને આપ.” શું ? સેનૈયા? દાન દેતાં કઈ ભાવના, કઈ ઊમિ હોવી જોઈએ? “ સાધુ વ શ્રાવિકા થૈ વેશ્યા મેં ભાંડ ની વાત જાણે છે? એક મુનિ ભિક્ષા અર્થે નીકળ્યા છે. એક સામાન્ય સ્થિતિની શ્રાવિકા, વૃદ્ધ ઉમ્મરની, ભક્તિપૂર્વક તેમને પોતાને ત્યાં લઈ જઈ પિતાની સ્થિતિ અનુસાર જે કાંઈ હતું Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] જીવન-સાફલ્ય દર્શન–૧ તેનું તારકપણાની, મહર્ષિપણાની બુદ્ધિએ દાન દે છે. પાત્રમાં ઘૂસ પડે છે. દેવતા “શવાનં-ગાનં” કરી નૈયાની વૃષ્ટિ વરસાવે છે. સામેથી એક વેશ્યાએ જોયું કે મુનિને દાન દેવાથી સેનયા વરસે. છેટેથી એક ભાડે જોયું કે આ વેષથી ઇચ્છિત ભેજન મળે. પેલે ભાંડ ગામ બહાર જઈ વેષપલટો કરી, દોડાદોડ, ધમપછાડા કરતે, નગરમાં ઇચ્છિત ભોજન લેવા આવ્યા. એને થેડી ખબર છે કે મુનિથી કેમ ચલાય? વેશ્યાએ એને જે પણ વેશ્યાને થોડી ખબર હતી કે મુનિ તે ઈસમિતિથી ચાલે? કારણ કે ભાંડને મુનિપણાની જરૂર ન હતી અને વેસ્થાને કંઈ સુપાત્રદાનની જરૂર ન હતી. વેશ્યાએ કહ્યું “પધારે.” ભાંડ તે તૈયાર જ હતું. તરત જ તેના મકાનમાં ગયે. વેશ્યાને ત્યાં મેદક વગેરે તૈયાર હતું. પેલા મુનિ વેષધારી ભાડે બધાં પાત્ર કાવ્યાં ને કહ્યું કે “ભર, ભરાય એટલું” પેલી વેશ્યા પાત્રામાં એક એક માદક ગઠવતી જાય છે ને ઊંચે જોતી જાય છે. કંઈ સેનૈયા પડે છે? ભાંડે વિચાર્યું કે અહીંયે મારા જેવું લાગે છે. તેણે કહ્યું “શું જુએ છે ? ” વેશ્યા બેલી, મહારાજ, પહેલાં સામે પિલી ડેશીના ઘેર તમારા જેવા મુનિ આવ્યા હતા. જેને દાન દેતાં એને ત્યાં સેનૈયા વરસ્યા હતા. હું એ જોઈ રહી છું કે સેનૈયા ક્યાંથી વરસે છે? ભાડે કહ્યું કે “ સાધુ વા શ્રાવિકા, થે વેશ્યા મેં ભાંડ, થારા મારા ભાગ્યથી, પત્થર પડશે રાંડ” “તું ઊંચુ ન ભાળતી. દેવતા હશે તે ચે જતું રહેશે અને કદી કેપશે તે ઉપરથી પથ્થર પાડશે !” આથી સમજી શકશે કે મુનિને દાન દેતી વખતે શ્રાવકની ઊર્મિ આત્મકલ્યાણ સિવાયની બીજી ન જ હોવી જોઈએ. સાધમીભક્તિના મમને સમજે ? હવે પાછા આવે સાધમભક્તિના ચાલુ વિષય ઉપર. સાધમી. ભક્તિ શા માટે કરવાની? નામના, ખ્યાતિ મેળવવા કે કોઈ ઉદાર કહે, એ માટે ? નહિ જ. એ તે કેવળ આત્માનો આ ભયંકર સંસારસાગરમાંથી નિસ્તાર કરવા માટે. સાધમી તારક છે. માતા પિતા, Page #206 -------------------------------------------------------------------------- ________________ સાધમિ કભક્તિના મને સમજો [ ૧૮૭ દુનિયાના સ્નેહી-સંબધી એ સર્વાંના સંબંધ કરતાં સાધી ના સબંધ ઊંચા છે. તેનુ સ્થાન ત્રીજે નખરે આવે છે. દેવ, ગુરુ અને પછી સાધી ના સંધ, ક્ષેત્રની અપેક્ષાએ તેના નબર છઠ્ઠો સાતમેા છે. શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને આ ત્રણની ઉપાસનામાં જ પેાતાનું શ્રેય સમજનાર, અને વિશ્વમાં તેનું મહત્ત્વ ફેલાવનાર પૂજ્ય મુનિવરો અને સાધ્વીએ, એમની ભક્તિમાં જ પેાતાના નિસ્તાર સમજનાર પાતાના સાધી મને ભરતમહારાજા પેાતાને ત્યાં કાયમ માટે જનાદિ કરવાનું નિમ ંત્રણ કરી શું કહે છે, તે આજે હવે ખરાખર સાંભળી લ્યા. છ ખંડના સામ્રાજ્યના સ્વામી, ખત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાએ જેની સેવામાં હાજર રહે છે, તે પેાતાના સાધમી એને કહે છે કે— कृष्यादि न विधातव्यं, किंतु स्वाध्यायतत्परः । अज्ञानग्रहणं થોળ: ધ્યેયમન્ત્રમ્ | ? || भुक्त्वा च मेऽन्तिकगतैः पठनीयमिदं सदा । जितेा भवान् वर्द्धते भीः ― · આપે કૃષિ ખેતી આદિ પાપવ્યાપારાને ન કરવા પણ હમેશાં સ્વાધ્યાયમાં તપર રહીને અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરતા રહેવું અને જમીને હમેશાં મારી પાસે આવીને કહેવું કે તું જીતાઈ ગયા છે, ભય વધતા જાય છે, માટે હણ નહિ, હણ નહિ. ?? तस्मान्मा हन मा हन ॥ २ ॥ વિચારે, આ છ ખંડના સ્વામીના ઉદ્ગારે. ચક્રવતી છતાં કેટલા પાપભીરૂ છે. પેાતાના આત્મા સંસારરસિક ન થઈ જાય તેની કેટલી કાળજી રાખે છે અને પેાતાના સાધમી આને કયા માર્ગોમાં ચેાજે છે ! આરીસાભુવનમાં કેવળજ્ઞાન એ આ ઉત્તમ ભાવનાઓનું જ પરિણામ છે. કહો કે કોઈ વખત તમારે ઘેર લગ્નમહોત્સવ હોય અને તેમાં તમે ખૂબ આનંદપૂર્ણાંક મહાલતા હો તે વખતે પાસે રહેલા કોઈ આ મારા સાધી દુનિયાના રંગરાગમાં સાધી એમ માને કે 6 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ લેવા જાય છે, માટે મારે એને એક સાધન તરીકે ચેતવ જોઈએ.” એમ નક્કી કરી તમારા કાનમાં આવીને એમ કહે કે તું છતાઈ ગયે છે, ભય વધતું જાય છે, માટે હણ નહિ, પણ નહિ” તે તમે મંગલ માને કે અપમંગલ? ભાગ્યશાળીઓ ખૂબ વિચારશે અને સાધમભક્તિના મર્મને સમજશે અને એ રીતે સમજીને સાધમભક્તિ શાસ્ત્રાજ્ઞા મુજબ કરશે તે સ્વપરના સાચા ઉદ્ધારક બની શકશે. આથી બરાબર શાસ્ત્રાજ્ઞા મુજબની સાધમી ભક્તિ સમજે અને શ્રી પરમાત્માની ભક્તિ, શ્રી પરમાત્માની આજ્ઞા મુજબ જીવતા સદ્દગુરુઓની ભક્તિ અને શ્રી પરમાત્માના ધર્મની આરાધના માટે જ જીવતા સુશ્રાવકની ભક્તિ કરી શ્રી પરમાત્માના શાસનની સુંદરમાં સુંદર આરાધના કરી વહેલામાં વહેલા શ્રીસિદ્ધિપદના ભક્તા બને એ જ એક શુભાભિલાષા. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્યકત્વને મહિમા પાપની પ્રશંસા ને નભે : અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે જૈનશાસનમાં સમ્યક્ત્વ એ ધર્મરૂપી પ્રાસાદને પામે છે. એના વિના ધર્મ પ્રસાદ ટકી શકે નહિ. સમ્યકત્વ એ ધર્મમહેલમાં પેસવાને દરવાજે છે. એને વિના ધર્મમહેલમાં પેસી શકાતું નથી સમ્યક્ત્વ મૂળગુણો અને ઉત્તરગુણેનું નિધાન છે. સમ્યકત્વ વિના મૂલગુણો અને ઉત્તરગુણે ટકે નહિ. મૂલગુણે અને ઉત્તરગુણોને પિષણ કરનાર, શુદ્ધ કરનાર સમ્યકુત્વ છે. સમ્યક્ત્વ ન હોય તે સઘળી ધર્મકિયાઓ ધૂળ ઉપર લીંપણ સરખી છે. બધી ધર્મક્રિયાને સફળ કરનાર સમ્યગદર્શન છે. એ સમ્યકત્વમાં જ હજી વાંધા છે. જ્ઞાની ઉપર, જ્ઞાનીના વચન ઉપર અખંડ વિશ્વાસુ બની, જે ચીજ જેવી રીતે છે તેવી રીતે માનવી, એ જરૂરી છે. ઉપવાસ ન કરાય એ નિભાવી લેવાય, પણ ખાવાનું સારું છે એમ કહેવું એ ન નિભાવાય. જિનશાસનમાં કૃપણને રથાન છે. પણ દાનની શી જરૂર છે. એમ કહેનારને સ્થાન નથી. મોક્ષ પામવાના અસંખ્યાત ગ છે, તેમાંથી એક વેગને સાધે, બીજાને ન સાધે એને વાંધો નહિ, પણ આ એક જ સારું છે એમ કહે એ ન ચાલે. સેવ્ય તે બધાંયે છે એમ માને, સંસારમાં રહે, કર્મયેગે ન કરવાનું કરે, એ નિભાવવા શાસન તૈયાર છે, પણ અગ્યને અયોગ્ય તો માનવું જ પડશે. દુનિયાની કોઈ પણ ચીજ આત્માની નથી, એમ ન માને એ જૈનશાસનને પામ્યું નથી. એ દુનિયાની ચીજોમાં આત્માનું કલ્યાણ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ નથી, એમ ન માને એ જૈન નથી હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય ન માને એ જૈન શી રીતિએ કહેવાય? હેયને ઉપાદેયની કેટિમાં મૂકે ને ઉપાદેયને હેયની કટિમાં મૂકે, એ નભે ? કોઈ અનાચારી આવીને કહે કે હું અતિ પામર છું, મારાથી આ અનાચાર સેવ્યા વિના રહેવાતું નથી, ચાલતું નથી, તે તેના ઉપર દયા આવે, તેની વાત પણ સાંભળીએ, પણ એમ કહે કે, બેસે બેસે, દુનિયામાં રહેવું ને અનાચાર વિના ચાલે ? તે ત્યાં દયા આવે ? બધા દોષ સેવે એ જુદી વાત છે પણ તેને સેવવાયોગ્ય માને એ બહુ જુલમની વાત કહેવાય. પા૫ સેવનાર કરતાંયે, પાપને સેવવાયેગ્ય માનનારે બહુ ભંડે. એને છૂટકે ક્યારે થાય? સમ્યકત્વવાન અસેવ્યને અસેવ્ય માને, ખેટાને હું માને મરતાં સુધીમાં ખેટાને સારું ન કહે કૃપણની કૃપણુતા એના આત્માને મારે, પણ કૃપણની કૃપણુતાની સ્તુતિ એના પરિચયમાં આવનારને પણ મારે. આમાં તે હું છોડવાની વાત કરતે નથીને ? શું નિભાવાય? ભાગ્યશાળી ! છોડવાયેગ્યને છોડવાયેગ્યા ન માનો, છોડે એના ઉપર બહુમાન ન હોય, ન છોડાય એને પરતા ન હોય, તે પામ્યા શું ? સારું ન બને એ નિભાવાય પણ સારું આંખમાં ખટકે, એ કેમ ચાલે ? એવા આદમીની ગણને જૈનશાસનમાં નથી. એ આદમી જ નથી, એ આદમીના આકારના છે, પણ આદમી નથી. એવાને સહવાસ ન મળે ત્યાં સુધી અહોભાગ્ય ! એને સહવાસ અને એની સાથેની વાતચીત પણ ભૂંડી. છેટું કરે ને માને સાચું, પાપ કરે ને પુણ્ય માને, ઊંધે માગે જાય ને સીધે ગણવે, ધર્મ કરે નહિ ને કરે તેને ગાળે દે, આની જોડે વાત શી રીતિએ થાય ? જેના સિદ્ધાંતનું, વિચારનું અને માન્યતાનું કેઈ ઠેકાણું નહિ તેને સુધારવા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવની પણ તાકાત નથી. કાં તે ડાહ્યો સારે કાં તે મૂર્ખા સારે. પણ વચલા ત્રિશંકુનું શું? બધા દુર્ગુણોને નિભાવાય પણ Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને મહિમા [૧૯૧ દુર્ગણોને, તથા અનાચારને અગ્ય ન માને એ ન નિભાવાય. એના ઉદ્ધારને ઉપાય નથી. ઘેર હિંસક પણ મુક્તિમાં ગયા છે, જેનાં નામ પણ દેવાયેગ્યા ન હતા તે તરી ગયા છે, તે પાપમાં ને પાપમાં ચંટી રહેવાથી કે એમાંથી છૂટવાથી? એ પાપાત્માઓ તે કેવળ પોતે અજ્ઞાનતાને પ્રતાપે પાપ કરતા હતા કારણ કે કોઈએ એ આત્માઓને “આ પાપ છે અને કરવા જેવાં નથી” એમ સમજાવ્યું ન હતું. પણ જ્યારે સમજ્યા કે તરત પાપથી છૂટી ગયા પણ જે આત્માઓ પાપને પાપ માને નહિ અને પાપને પણ પુણ્યનું ઉપનામ આપે એને શી રીતિએ છૂટકે થાય? અધમ, પાપી, અનાચારી, ઊંધે માર્ગે જનારે પણ એને એ સારું ન માને ત્યાં સુધી એના ઉદ્ધારને ઉપાય છે પણ જે ખરાબને પણ સારું માને તેની આગળ તે સાચે ઉપદેશ પણ નકામે બને છે. સમ્યગદર્શનની પ્રતીતિ શું ? સમ્યગદષ્ટિ આત્માનું સ્વરૂપ જણાવતાં આચાર્યભગવાન શ્રી હરિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “સમ્પર્સનપૂતાભા, રમતે ન મોધી સભ્યદર્શનથી પવિત્ર થયેલે આત્મા સંસારસાગરમાં ન રમે.” સમ્યકત્વની એ જ પ્રતીતિ છે. ન રમે એટલે ન વસે એમ નહિ. બધા સમ્યગ્દષ્ટિ સંસારમાંથી નીકળી જાય એ ન બને. વસવું પડે તે વસે પણ રમે નહિ. તમે રહે છે કે રમે છે? એ જરા આત્માને પૂછે. “રહેવું ને રમવું” એ બે વચ્ચેનું અંતર બરાબર સમજી જાઓ. એનું બરાબર નિદાન કરી લે તે લગભગ આખે યા સંસાર જીત્યા. સંસારમાં નહિ રમનારની સંસાર પ્રત્યેની પ્રવૃત્તિ કઈ જાતિની હેય? રમે નહિ તે રહે શું કામ? આમ પૂછનારા આત્માઓ ભારે અજ્ઞાન છે કારણ કે કર્મના ગે રહેવું પડે પણ અંતરથી રમતા ન હોય; એટલું જ નહિ, પણ ક્યારે છુટાય એ ભાવનામાં જ રમતા હેય. હવે તમે કહે કે તમારે રહેવું પડે છે માટે રહે છે કે રમવા રહે છે? અહીંથી ઘેર જવું પડે છે માટે જાઓ છે કે જવા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] જીવન–સાફલ્ય દર્શન-૧ માટે જાએ છે ? સામાયિક પાળતી વખતે પાળવુ પડે છે માટે પાળા છે કે ઇરાદાપૂર્વક ? સામાયિક લેતી વખતની અને પાળતી વખતની સ્થિતિ, મદિરમાં પેસતી વખતની ભાવના ને નીકળતી વખતની ભાવના, શરૂઆતના ને પછીના પરિણામ મેળવા, તપાસેા. આ બધું જોવું પડશે અને આત્માની પરીક્ષા કરવી પડશે. એમ કરશે ત્યારે ‘સમ્યગ્દન છે કે નહિ' એની સાચી પ્રતીતિ થશે. ન જે વાંચવાથી કે ભણવાથી વિરતિના કુવારા ઉડે એ સમ્યગજ્ઞાન : કોઈ એવી ધ ક્રિયા નથી કે જે કોઈ એને સમ્યભાવે સેવે તે મુક્તિપદને ન મેળવે. શ્રી જિનેશ્વરદેવને તિલક કરતાં કરતાં, સામાયિક કરતાં કરતાં, દાન દેતાં, શીલ પાળતાં, તપશ્ચર્યા કરતાં, ઉત્તમ ભાવનાએ ભાવતાં ભાવતાં, એમ જુદી જુદી ક્રિયાથી કંઈ આત્માએ કેવલજ્ઞાન પામ્યા છે. શ્રી વીતરાગદેવે પ્રરૂપેલા કયા યાગ એવા છે કે જેમાં લીન થવાથી અનંતા મુક્તિએ નથી ગયા ? જેને એક પણ યાગ રુચ્યે તેને બધા ચે રુચ્યાં. એકની સેવા સ્વીકારી એણે બધાએ યોગની સ્વીકારી. માક્ષના રાગ અને એના યાગે શીલ, તપ અને ભાવના સાચા પ્રેમ થયા વિના સાચું દાન થાય ? મુક્તિ આપનાર દાન-ધર્મ ના કરનાર આત્મામાં શીલ, તપ ને ભાવના પ્રેમના ચેગ હોય કે વિયેાગ ? શીલથી મુક્તિ સાધે તેમાં દાન, તપ ને ભાવના ચેાગ ખરા કે નહિ ? તપથી મુક્તિ મેળવે એમાં દાન, શીલ અને ભાવના ચેાગ હૈાય કે નહિ ? ભાવથી મુક્તિ મેળવે એમાં દાન, શીલ અને તપની ભાવનાના યોગ ખરો કે નહિ ? જો એમ પરસ્પર ચેાગ ન હેાય તે તે ન દાન, ન શીલ, ન તપ ને ન ભાવ. સમ્યક્ત્વ નહિ ત્યાં સુધી દેશવિરતિ, સવિરતિ, સાચુ દાન, સાચું શીલ અને સાચું તપ હાય નહિ. સમ્યક્ત્વ વિનાની કરણી છાર ઉપર લીંપણ જેવી. ધૂળ ઉપર લીંપણના હાથ ફેરવે ને આગળ જાય કે પેપડા ઉખડે. શ્રી જિનાગમે કોઈ પણ ક્રિયા સંસારમાં રહેવા, સંસારને વધારવા, ખીલવવા કે સંસારના રંગરાગ માટે વિહિત કરી નથી. મળી જાય એ વાત જુદી છે. દુનિયાદારીના પદાથૅ ધર્માંના પ્રભાવે મળે Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને મહિમા ૧૯૩ ભલે, પણ ધર્મથી એ પદાર્થો મળે એ ઈચ્છવાનું નથી. એ ઈચ્છા થાય ત્યાં સુધી મિથ્યાત્વના છાંટા છંટાયા જ કરે છે અને સમ્યકત્વ એટલું દૂષિત રહે છે. સમ્યકત્વની ભાવના પણ તમને જચતી નથી. સમ્યક્ત્વ પેદા થયા પછી આગળનું ગુણસ્થાનક પિદા કરનારી વિરતિ પેદા થાય છે પણ તે પહેલાં નહિ.' આ વાત ધ્યાનમાં રાખીને વસ્તુસ્થિતિ વિચારે તે સમજાશે કે સમ્યકત્વ દૂર રહે પણ માર્ગાનુસારીપણું પણ એવું નથી કે જેમાં પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિ તરફ પ્રેમને અંશ ન હોય. જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું બીજ જ્ઞાન. બીજમાં ફળ હોય કે નહિ? સમજુને તે બીજા હાથમાં લેતાં જ ફળ દેખાઈ જાય છે. એક એક અક્ષર વાંચવા કે ભણવા માંડીએ કે તેમાંથી વિરતિના ફુવારા ઊડે એ સમ્યજ્ઞાન. જે વાંચવાથી કે ભણવાથી, પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિ ગમે જ નહિ અને પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિના અધ્યવસાયથી આત્મા પાછો પડે તે સાચું જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે. જેમ જેમ સમજ વધે તેમ તેમ પાપથી પાછા ફરવાની વૃત્તિ વધતી જ જવી જોઈએ. પાપની પ્રવૃત્તિ એ જ અવિરતિનું સ્વરૂપ છે. રાગ માટે કરેલે ત્યાગ નિષ્ફળ છે : હજાર વિદ્યાની સાધના માટે શ્રી રાવણે પિતાના બંધુઓ સાથે, ભયંકર અટવીમાં, રાજપુત્ર છતાં યેગી જેવા બનીને, જટા વધારી, ગળામાં માળા ધારણ કરી, ઘેર તપશ્ચર્યા કરી. વિદ્યાની સાધના માટે રાજ્યની સાહ્યબી છડી અટવામાં આવ્યા એ ત્યાગી ખરા કે નહિ? કેવળ રાગને માટે જ કરેલા ત્યાગને ત્યાગ તરીકે કેમ ઓળખાય? કદાચ ત્યાગને માટે રાગ કરે પડે તે કરે પણ રાગને માટે ત્યાગ કરે નહિ, રાગને માટે ત્યાગ એ ખરાબ છે. ત્યાગ માટે રાગ કરે એને હાથ જેડીએ કારણ કે એ જરૂરી પણ છે. જે તજવા જેવું છે તે પણ ત્યાગને માટે કરે જરૂરી છે. કારણ કે તે પ્રશસ્ત છે. તજવા જેવી પણ ચીજ જી. સા. ૧૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ત્યાગને માટે કરવી પડે તે કરવાની આજ્ઞા પણ રાગ માટે એ તજાય તે બેટી; કારણ કે તે આત્માની વિટંબણ કરે છે. શ્રી રાવણને ત્યાગ એ ત્યાગ નહિ કહેવાય. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી રાવણનું વર્ણન કરતાં તેને ઊંચી હદે, મેટા ધ્યાનસ્થ ગીની કટિમાં મૂકી કહે છે કે શું એનાં ધ્યાન, ક્રિયા ને એકાગ્રતા? ત્રણે ભાઈઓ એક જ સ્થાને કલાકોના કલાકે, દિવસના દિવસે ને ત્રિઓની રાત્રિએ ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભા રહ્યા. એને ચળાવવા જંબૂદ્વીપને અધિપતિ દેવતા પિતાના કિન્નર ગાદિ પરિવાર લઈને આવે છે. ભયંકરમાં ભયંકર ઉપસર્ગો કરે છે. ચલચિત્ત કરવાના ત્યાં સુધી પ્રયત્ન કરે છે કે શ્રી રાવણના માતાપિતા, કુટુંબ-પરિવાર યાવત્ એની પત્નીને ત્યાં લાવી કદર્થના કરવાને દેખાવ કરે છે. શ્રી રાવણનાં માતાપિતાનાં માથાં કાપવાના અવસરને દેખાવ કરે છે. આવા અવસરે કાચાપોચા ન ટકે, પણ શ્રી રાવણ ન ચળ્યા. સાધનામાં એકતાન હતા. કઈ પણ ભેગે હજાર વિદ્યા સાધવી જોઈએ. એ વિદ્યા હોય તો અમે, નહિ તે અમે નહિ. આ ધ્યાન, આ તપ, આ એકાગ્રતા, જે મુક્તિ માટે જાયાં હોય તે કેવલજ્ઞાન પણ થાય, છતાં ધ્યેયની ભિન્નતાને કારણે એ બધું સંસારવર્ધક થયું, “શું ત્યાગ પણ નરકમાં લઈ જાય? ગમે તે દૃષ્ટિએ પણ ત્યાગ તે ખરેને ?” એમ ન કહેતા. જે ત્યાગ, સંયમ ને ધ્યાન મુક્તિ આપે તે જ ત્યાગ, સંયમ ને ધાન શ્રી રાવણને નરકે જતાં પણ રેકી ના શક્યાં. રાવણમાં આ વખતે શું નહતું ? ત્યાગ, સંયમ, ધ્યાન, તપ, એકાગ્રતા, બધું હતું પણ દયેય ખોટું હતું – સાધ્ય ઊંધું હતું. એ વિદ્યાની સાધના અને પ્રાપ્તિ, દુન્યવી ઠકુરાઈ માટે હાઈ નરકપ્રદા પણ બને એમાં આશ્ચર્ય શું? દુન્યવી ઠકુરાઈ માટે સેવાયેલા ત્યાગ અને તપ આત્મા માટે વિટંબણારૂપ છે. જરૂરી વસ્તુને અભ્યાસ પ્રથમથી કરેઃ સંસારને માટે થતી ધર્મક્રિયાને શી ઉપમા આપવી? સંસારની Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને મહિમા ૧૫ કઈ પણ સિદ્ધિ માટે તમે ઝૂકી ઝૂકીને ત્રણ ખમાસમણાં દ્યો તે એ વંદના કે વંચના? વંચના અમારી નહિ પણ તમારા આત્માની. તમે અમને ઠગે એની અમને દરકાર નથી પણ વંચના તમારા આત્માની થાય છે એની અમને દરકાર છે. તમે બધા ડાહ્યા અને કુશળ છે. વસ્તુ ને કિયાને થોડો પણ વિવેક ન કરી જાણે, સત્યને અસત્યથી વેગળું ન કરી જાણે, તે તમારી કુશળતાને કયું ઉપનામ આપવું ? ગમે તેવા તેય તમે ધમ, એમ કહ્યા કરીએ, એમને? તમે ન હતી તે અમારું શું થાત, એમ માનીએ? તમે ગમે તેવા હે તે તમને ધમી, દાતાર, શીલવાન, તપસ્વી કહ્યા કરવા અને તમારી ખામી તમારી પાસે ન ધરવી, એમને ? તમે અહીં તમારાં વખાણ સાંભળવા આવે છે કે દેષ સાંભળવા આવે છે ? જેને સંસારના બંધનથી છૂટવું ન ગમે, જેને દુનિયાના રંગરાગ ગમે, તેને અહીં મજા ન આવે. છેલ્લી વખતે તમે પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવે છે ને? એમાં શું આવે છે ? એમાં જે આવે છે, એને પહેલેથી અભ્યાસ કર્યો હોય તે વ્યવહારમાં તમે કહે છેને કે છેલ્લી અવસ્થાના સાધન માટે યુવાવસ્થામાં જેટલું બને તેટલું કમાઈ લેવું. એમ જ અહીં મરતી વખતે જેની જરૂર તેને પહેલાં અભ્યાસ ન કરે તે ક્યાંથી મઝા આવે ? મરતી વખતે તે પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવું પડશે. સંબંધીઓ વ્યવહાર ખાતર એકાદ વાર તે સંભળાવશે. કારણ? કેઈએમ ન કહે કે મરતી વખતે પણ નહોતું સંભળાવ્યું અને એ એક રીતે ઠીક પણ છે. જે મરતી વખતે સાંભળવું છે તે અત્યારે પાંચ વાર વાંચી ને ! અત્યારે વાંચશે, વાંચ્યા કરશે તે મરતી વખતે જે ભાવના પેદા થવી જોઈએ તે થશે. નહિ તે આ કઠોર હૈયા પર, એની છાપ નહિ પડે અને સાધ્ય નહિ સધાય. એ સાંભળવાને-સંભળાવવાને હેતુ તે એ છે ને કે બધાં પાપ ખપી જાય ને મોક્ષની સાધના માટે માગીએ એથીયે ઊંચી ગતિ મળી જાય? જિંદગી સુધીનું કરેલું પાપ એમ ખપે ? એ પાપ ક્યારે ખપે ? એ વખતે પાપ સંભારી આંખમાંથી આંસુ આવે, હૃદયમાં એમ થાય કે મેં આજદિન સુધી ખેડું કર્યું છે અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૩ જીવન-સાફલ્ય દર્શન–૧ એ ઉદ્દગાર કુટુંબ વચ્ચે સાચે ભાવે કહેવાય ત્યારે. હોંશ હોય, હોંશિયારી હોય ત્યાં સુધી પુણ્યપ્રકાશને વિચાર પણ ન આવે અને બેહેશ હોય ત્યારે પુણ્યપ્રકાશ સંભળાવાય એથી શું વળે ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલ આત્માને હેયને હેય માનવામાં જરા પણ આંચકે કેમ આવે ? પાપભીરૂનું લક્ષણ શું ? આનંદથી અને હસતે હસતે પાપને કરે તે પાપભીરૂ કહેવાય? “મવા ન મરે” અર્થાત્ “સંસારસાગરમાં ન રમે. આ પદની નવકારવાલી ગણે. તમે હવે “નમો અરિહંતાણુંની નવકારવાલીમાં તે નવકારને અર્થ ભૂલી ગયા છે. “નમે અરિહંતાણું. માંથી સંસારમાં ન રમાય એ અર્થ નથી કાઢી શક્તા, માટે “મળે ન રમ” ની નવકારવાલી ગણે. એ પણ શ્રી અરિહંતદેવને જ જાય છે. આ જાપ અર્થપૂર્વક થાય તે આત્મા કપ અને પિતાની પામરતા ઓળખે, તે થડા દિવસમાં સાચે અરિહંતને ભક્ત થઈ જાય. શ્રી શ્રેણિક મહારાજે એક શ્રી અરિહંતપદની આરાધનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરી. શ્રી શ્રેણિક મહારાજા નવકારશીનું પચ્ચખાણ પણ કરી શકતા નહતા. કરતા નહેતા એમ નહિ પણ કરી શક્યા નહોતા. જ્ઞાની કહે છે કે એ આત્માને અવિરતિને ઘેર ઉદય હતો. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજા કહે છે કે – શ્રેણિક સરખા અવિરતિ શેડલા” એ દૃષ્ટાંતે, “અમે પણ શ્રેણિક જેવા અવિરતિ છીએ” એવું ન બેલતા. એમને અવિરતિના ઉદયમાં પણ વિરતિની સંભાવના હતી. વસ્તુને કેટલે વિવેક હિતે? પ્રભુને પામ્યા પછી એક દિવસ એ નહિ કે, “ભગવાન શ્રી મહાવીરદેવ ક્યાં છે, કઈ દિશામાં છે.” એના સમાચાર રેજ પ્રભાતમાં ન આવે. ચોમેર દૂત રાખ્યા હતા. રેજ ને રેજ સવારે સમાચાર દેવા દૂત આવતા. આવનારને ઈનામ અપાય. સાંભળીને શ્રી શ્રેણિક મહારાજા સિંહાસન પરથી ઊભા થતા, પાદુકાને ત્યાગ કરી જે દિશામાં ભગવાન વિચરતા હોય તે દિશામાં પાંચસાત કદમ જઈ વંદનસ્તુતિ કરતા. પછી આવીને સિંહાસને બેસતા. રેજ આ ક્રિયા ચાલુ હતી. Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના મહિમા [ ૧૯૭ શ્રી શાલિભદ્ર અને શ્રી શ્રેણિક મહારાજાનું દૃષ્ટાંત વિચારો : એક વખત શ્રી શાલિભદ્ર કેવાય છે એ જોવા શ્રી શ્રેણિક મહારાજા અને ત્યાં ગયા. રત્ન-કમલાદિના પૂવૃત્તાંત કહેવાઈ ગય છે. જે શ્રી શાલિભદ્ર સાતમી ભૂમિકાએ રહેતા હતા, જેને સૂર્ય` ઊગવા– આથમવાની ખખર ન હતી, તે પણ નિર ંતર ત્રિકાળ શ્રી જિનપૂજન કરતા હતા. શ્રી શાલિભદ્રની માતાએ રાજા શ્રેણિકને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું હતું. એથી શ્રી શાલિભદ્રના પિતા શ્રી ગાભદ્ર શેઠ જે દેવતા થયા છે અને જે દેવતા શ્રી શાલિભદ્રને રોજ નવાણુ પેટી મેકલે છે, તે દેવતાએ આખા નગરને દેવલાક જેવુ શણગારી મૂત્યુ'. રાજા શ્રેણિકે અભયકુમારને જ્યારે પૂછ્યું કે આ મધુ શુ છે, ત્યારે મંત્રીશ્વર અભયકુમારે કહ્યુ કે મહારાજ ! શાલિભદ્રે કરેલી આપના પ્રવેશ--મહાત્સવની તૈયારી છે. રાજા મકાન જોઈ આલે અને છે. પહેલા ખ`ડમાં ઉંબરે ઊભા રહેવુ પડે છે. સ્વચ્છ સ્ફટિકની જમીન નિલ પાણીના સરોવર જેવી દેખાય છે. રાજા મૂંઝાય છે, પગ મૂકું ને ડૂબું તેા ? બુદ્ધિના નિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમાર પાસે જ હતા. ઘરમાં સરોવર કયાંથી ? એ તરત સમજી ગયા. એકન્નુમ કઈક ચીજ કાઢી ભોંય ઉપર નાખીને ચાલ્યા. રાજા પૂછે છે કે શાલિભદ્ર અહી' કેમ દેખાતા નથી ? કહે છે, રાજન્ ! શાલિભદ્ર અહીં હોય ? આ તા શાલિભદ્રના ગાય-ઘેાડા વગેરે પશુઓને રહેવાનુ સ્થાન છે. શ્રી શ્રેણિક મહારાજા આશ્ચયપૂર્વક વિચારે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંના આ પણ એક પુણ્યના પ્રકાર છે. આવા મકાનમાં અત્યારે કાઈ રાજાને ઘાલીએ તે તરત મજૂરને ખેલાવી ઉખેડવા માંડે, કહે કે ઉપાડ, ઉપાડ, માલિક તે હું કે આ ? આ તા સમ્યગુદૃષ્ટિ રાજા હતા. એણે વિચાર્યું કે જેવું મારી પાસે રાજપુણ્ય છે, તેવું શાલિભદ્ર પાસે ભાગપુણ્ય છે. એ રાજાને જરાયે ઈર્ષ્યા ન થઈ. શ્રી અરિહંતના શાસનને પામેલા સમ્યગ્રષ્ટિ આત્માને દુનિયાની કાઈ પણ વસ્તુ અનીતિના પ ંથે લઈ જવા સમર્થ બનતી નથી. રાજા વિચારે છે કે મારા વિલાસભુવનમાં જે નહિ તે એના ગાય Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ જ અહીં જ બિરાજે હું રહું છું. છઠ્ઠી બત્રીશ વટે ઘેડા માટે. કેવું પુણ્ય ? જેમ મહારાજા શ્રેણિક સમ્યગૂઢષ્ટિ અને ભગવાન શ્રી મહાવીરદેવના અનુયાયી હતા તેમ શ્રી શાલિભદ્ર પણ સમ્યગૃષ્ટિ જેવા અને ભગવાન શ્રી મહાવીરદેવના અનુયાયી હતા. ઉપર ગયા. ચોથે માળે માતાએ કહ્યું, રાજન્ ! પધારે, અહીં જ બિરાજે. પાંચમી ભૂમિકાએ હું રહું છું. છઠ્ઠી ભૂમિકાએ મારા શાલિભદ્રની બત્રીશ વહુઓ રહે છે અને સાતમી ભૂમિકાએ મારો શાલિભદ્ર રહે છે. સ્ત્રીઓના આવાસમાં પુરુષોને પ્રવેશ ઉચિત નથી. હું શાલિભદ્રને નીચે લાવું છું. ઘરને બધે વહીવટ મા કરે છે. છતે દીકરે મા વહીવટ કરે એ માની કેવી ઉદારતા? આજના મા-દીકરામાં કેવો વર્તાવ હોય છે? જરા સંસારમાં શોધજે તે ખરા! અરે! જે તમારે સંસારને પણ રસિલે બનાવવું હોય તે સમ્યગદષ્ટિ બને. સમ્યગુદષ્ટિ એટલે ત્યાગને પિપાસુ, ત્યાગને જાપ કરનારે. તમે પણ ત્યાગને પિપાસુ બનજે. રાગને ઠોકર માર. રાગના રસિયા બન્યા તે સંસારમાં પણ અગ્નિ ખરશે. માતા ઉપર જાય છે. શાલિભદ્ર માતાને વંદન કરે છે. માતા ! કેમ પધાર્યા? માતા કહે છે, વત્સ ! શ્રેણિક આવેલ છે, તું ચાલ. શાલિભદ્રે કહ્યું, માતા ! એમાં મને શું પૂછ છે. જેમ જ આપ આપની મેળે કરે છે તેમ કરી ને નાખે વખારે. માતા પણ ખુશ થાય છે કે કેવું પુણ્ય ! માતાએ કહ્યું, ભાઈ ! શ્રેણિક એ કઈ કરિયાણું નથી, કે વખારે નંખાય. આ તે આપણું નગરને રાજા છે, મગધ દેશને માલિક છે, આપણે સ્વામી છે. આપણી ફરજ છે કે નીચે આવી એમનું માન-સન્માન કરવું. શાલિભદ્ર વિચારે છે કે સ્વામી અને એ પણ મારે! હુંયે મનુષ્ય ને એ પણ મનુષ્ય. જરૂર મારા પુણ્યમાં ખામી છે. સ્વામી તે ભગવાન મહાવીર એક જ. આ નવે સ્વામી કે? હવે તે એવી કારવાઈ કરું કે માથે કોઈ સ્વામી રહે નહિ, શ્રી શાલિભદ્રની વિચારધારા પલટાઈ એન બધું અસાર જણાયું. પધારે માતાજી, આવું છું, એમ શ્રી શાલિભદ્રે કહ્યું પણ આટલા શબ્દમાત્રથી જ વિચારધારા બદલાય અને ગ્ય રસ્તે ચાલવા માંડે એનું કંઈ કારણ? એની પાસે પ્રલેભન અનેક હતાં. આ મનુષ્યલોકમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને મહિમા || ૧૯૯ એ દેવતાઈ ભંગ ભગવતે હતે. જો શ્રી શાલિભદ્ર ધારે તે એમ કહી શકે તેમ હતું કે માતાજી, જાઓ, કહી ઘો કે માલિક ન જોઈએ. એને થાય તે કરી લેશે. પિતાના બાપ ગોભદ્ર શેઠ દેવ હતા, તેની પાસે લશ્કર મંગાવી લડી શકતે. પણ એ વિચાર ન આવે, કારણ કે એ સમ્યગદષ્ટિ કે સમ્યગદષ્ટિ જેવા હતા. શ્રીમાન શ્રેણિક મહારાજા પણ અવિરતિના ઉદયવાળા હોવા છતાં પણ ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્ત હતા. શ્રી શાલિભદ્ર માતાના કહેવાથી નીચે ઊતર્યા. દેવકુમાર જેવા, સુકોમળ શરીરવાળા શ્રી શાલિભદ્રને જોઈ મહારાજા શ્રેણિકને પ્રેમ જાગે. દાદરેથી ઉપાડે. પ્રેમથી પિતાના ખેળામાં બેસાડ્યો. શ્રેણિકે પૂછયું, કેમ છે? તમારે ઘેર કેઈસજા આવે તે નહિ પણ માને કે આવે ને તમારું સન્માન કરે તે શું થાય? કોઈ મોટો માણસ શેકહેન્ડ કરે છે? તમારે અરે ભવ તે ત્યાં જ બગડી જાય. જરા અમલદારની ઓળખાણ થાય તે જ્યાં ત્યાં બોલાયા કરે કે પોલીસ કમિશનરે મારા હાથમાં છે. પોલીસસુપ્રિન્ટેન્ડેન્ટ મારા હાથમાં છે. આમ કરું ને તેમ કરું. પછી? પછી શુ ? અન્યાય ને અનર્થ. મહારાજા શ્રી શ્રેણિક, મગધ દેશના માલિક શ્રી શાલિભદ્રને પૂછે છે, કેમ છે? શ્રી શાલિભદ્ર કહે છે કે આનંદ છે, દેવગુરુના પસાયથી. આપની પણ મહેરબાની જોઈએ. દેવગુરુનું વચન સાંભળી રાજા વિચારે છે કે ખરે, ભેગની આવી અવસ્થામાં દેવગુરુને ભૂલતું નથી. સમ્યગદષ્ટિની ખરી કસેટી આવા પ્રસંગે જ થાય છે. તમે દેવગુરુનું સ્મરણ કેટલીક વાર કરે છે? ઘેર મિથ્યાષ્ટિ આવે તોયે આવા સમ્યગદષ્ટિની ભાવનાથી સમ્મદષ્ટિ બની જાય. ગુરુની મહત્તા : શ્રી અકબર બાદશાહના હૃદયમાં જગદ્ગુરુ ભટ્ટારકાચાર્યશ્રી હીરસૂરિજી મહારાજ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરનાર શ્રાવિકા ચંપાબાઈ હતી. બાઈ ચંપાએ પતે કઠિન તપશ્ચર્યા કરી છે. અકબરે પૂછ્યું કે આવી તપશ્ચર્યા શાથી થાય છે. ત્યારે તે તપસ્વિની બાઈ શ્રીમતી ચંપાએ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કહ્યું કે વીતરાગદેવ અને જગદ્ગુરુ શ્રી હીરસૂરિમહારાજ જેવા ગુરુના પ્રતાપથી. ધર્મી હૃદયમાં દેવગુરુ રામેશમે વસેલા હાય છે. એને એમ ન થયુ` કે તપ હું કરુ ને નામના શ્રી હીરસૂરિમહારાજની. બાદશાહ ચાંકયે. જે ગુરુના પ્રતાપે આ છ છ મહિના સુધી ભૂખે રહી શકે છે, એ ગુરુ પેાતે કેવાક હશે ? ભગવાન શ્રી ગૌતમસ્વામીએ પંદર સે। અને ત્રણ તાપસેાને કેવલજ્ઞાન આપ્યું તે શી રીતિએ ? પેલા તાપસે ઉપવાસને પારણે ઉપવાસ, છટ્ઠને પારણે છઠ્ઠે અને અમને પારણે અમના કરનારા હતા. પારણામાં સૂકાં પત્તાં વગેરે ખાનારા હતા. તાપસા વિચારે છે કે આટલુ છતાં અમે અષ્ટાપદ ચઢી શકતા નથી અને આ સીધા ચાલ્યા જાય છે માટે એ આવે કે એમને ગુરુ કરીએ. ભગવાન શ્રી ગૌતમસ્વામી આવ્યા એટલે એ પદ્યરસે અને ત્રણ તાપસા પગમાં પડ્યા અને પેાતાના ગુરુ મનવા પ્રાથના કરી. શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે તમારા ને મારા ગુરુ મેાજુદ છે. તાપસે ચાંકે છે. આમના પણ ગુરુ ! એ વળી કેવાક હશે ? સમ્યક્ત્વની આવી વાસના આવી નથી ત્યાં સુધી તમારી જાતને સુધારી ન શકો તે પારકાને શું સુધારા શ્રી શ્રેણિક મહારાજાને બહુ આનંદ થાય છે. એ વિચારે છે, ‘મારા જેવા એના ઘેર આવે, જાતે સન્માન કરે, ખેાળામાં બેસાડે, છતાં મારા માન ખાતર કે શરમ ખાતર એ એના દેવગુરુને ભૂલતા નથી.' જે શ્રી શાલિભદ્રના દેવગુરુ છે તે જ શ્રી શ્રેણિક મહારાજાના દેવગુરુ છે. શ્રી શ્રેણિક મહારાજા ખુશ કેમ ન થાય ? શ્રી મહાવીરદેવના શાસનના અજન્મ પ્રતાપ વિચારતાં રાજા શ્રેણિક વિચારે છે કે આત્મા કેટલેા સ્વતંત્ર રહી શકે છે, તેને આ શ્રી શાલિભદ્ર નમૂના છે. આવી દેવતાઈ સાહ્યબી, ખત્રીસ દેવાંગના જેવી સ્ત્રીઓ વગેરે વચ્ચે દેવગુરુને યાદ કરી રહ્યો છે. તે દરમિયાન શ્રી શાલિભદ્રને પસીના છૂટા એટલે તેમની માએ કહ્યું રાજન ! હવે મારા પુષ્પને છેડી દ્યો, એ કરમાઈ જશે. શ્રી શાલિભદ્રે માણસાના શ્વાસેાશ્વાસ આ રીતિએ Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વને મહિમા [ ૨૦૧ કદી સહન કર્યો નથી. મહારાજા શ્રેણિક વિચારે છે, કેટલે સુકમળ! રાજા ભેજન આદિ કરીને જાય છે. થેડા જ દિવસ પછી શ્રી શાલિભદ્રની માતા રાજા પાસે જઈ કહે છે “રાજન ! મને આજે આપને પટ્ટહસ્તિ, છત્ર, ચામરાદિ આપવાની કૃપા કરે. મારે મારા શાલિભદ્રને દીક્ષા-મહોત્સવ કરે છે.” શ્રેણિક મહારાજા કહે છે કે કોણ ? શાલિન ભદ્ર? દીક્ષા લે છે? મા કહે છે, રાજન ! એ શાલિભદ્ર આજે બદલાઈ ગ છે. મહારાજા શ્રેણિક વિચારે છે, આ ભેગીને ધન્ય છે. સંસારકર્દીમમાં કીડે હું છું. આ સુકમળ શાલિભદ્ર સંયમ લે છે ! ખરે ભેગી. ખરા ભેગીનું એ લક્ષણ છે કે કર્મના યોગે ભેગવવા પડે ત્યાં સુધી ભગવે, પછી લાત મારી ફેંકી દે. શ્રી શ્રેણિક મહારાજા માતાને કહે છે કે હવે તમારે કહેવાની જરૂર નથી. શ્રી શાલિભદ્રને દીક્ષા-મહેત્સવ હું કરીશ. જે શ્રેણિક મહારાજાએ પહેલી વાર આમંત્રણ માગ્યું હતું તે શ્રેણિક મહારાજા આજે પિોતે સ્વયં શ્રી શાલિભદ્રને ઘેર જાય છે. શ્રી શાલિભદ્રને પિતે જાતે સ્નાન કરાવે છે. મગધને માલિક સ્નાન કરાવતાં કહે છે કે “તું મહાન છે, ધન્ય છે, મેરૂને ભાર ઉપાડવા તૈયાર થયેલ છે. અરે ભેગી. અમે પામર. પુણ્યવાન ! તું તરી ગયે, અમે રહી ગયા.” શ્રી શ્રેણિક મહારાજા પોતે શ્રી શાલિભદ્રને સનાન કરાવી અલંકાર સજાવી, પાલખીમાં બેસાડી, આગળ છડીદાર બને છે. એઓ સમજતા કે, હું રાજા પણ આવાને તે પદાર. જે વખતે રાજા શ્રેણિક પોતે શ્રી શાલિભદ્રને ચોપદાર બને ત્યારે દુનિયામાં કઈ છાયા પડ? મવીધી ન રમ” એને જેના હૃદયમાં જાપ ચાલતું હોય, તેને કઈ સંસારમાંથી નીકળતો હોય ત્યારે આનંદની સીમા ન રહે. તમને રાજાએ આખા કુટુંબ સાથે કે પૂર્યા હોય ને થડા દિવસ પછી એમ હુકમ થાય કે પહેલે તમારા છોકરાને છોડવાને, ત્યારે તમને શું થાય? ભલે દીકરે આજ છૂટે, છૂટશે તે આપણને પણ એ છેડાવશે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ના, ના, તું અહીં જ રહે, બધાને સાથે જ જવાનું એમ તે ન કહોને ? માબાપે તો એમ કહેવું જોઈએ કે “અમે કમભાગી છીએ, મેહ છૂટી શકતું નથી. તું પુણ્યવાન છે. હજી અમારો મેહ ભાગ્યે નથી માટે તું નીકળ અને પછી અમને કાઢવા મથજે. સમ્યગદષ્ટિની વાત આવે કે સર્વવિરતિ આવે જ. સર્વવિરતિ એવી છે કે સમ્યગૃષ્ટિથી ભાવનારૂપે અળગી ન રહે. સર્વવિરતિના ભાવ વગર સમ્યદષ્ટિ હોય? શ્રી શ્રેણિક મહારાજાએ એક શ્રી અરિહંતપદની આરાધના વડે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. શ્રી અરિહંતદેવની એક એક આજ્ઞા પ્રત્યે, આજ્ઞાને અમલ કરે તેના પ્રત્યે, તેમને રેમમમાં આનંદ હતા. રાજ્ય વગેરે તેમને નકામાં લાગતાં. ત્યારે રહ્યા કેમ? રહેવું પડ્યું માટે રહ્યા હતા. ભરત મહારાજા સાધમને શું વિનંતિ કરે છે? શ્રી ભરત મહારાજાએ સાધમને કેવી મજેની વિનંતી કરી છે! આજસુધી ન છૂટકે, ન ચાલ્ય, નિરુપાયે, આજીવિકા માટે કરવા પડતા આરંભ-સમારંભ, કૃષિ આદિ, આજથી યાવાજીવ નહિ કરવા. તમારે બધાએ મારે ત્યાં જમવું. સદવ સ્વાધ્યાયમાં તત્પર રહી અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું. મને જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં મને ચેતવવે. “ષિા મવન, વર્ધતે મી-તમને ન માન” “રાજન્ ! તું તારા આત્માને ગમે તેટલે જીતનારો માન, બળવાન માન પણ રાગાદિ શત્રુથી જીતાયેલે છે, અને આવી રીતે પડ્યો રહ્યો તે ભવિષ્યમાં ભય વધતું જાય છે. માટે સ્વપરના આત્માને ન હણ, ન હણ” તમારે સાધમી તમને આવીને ઉપર પ્રમાણે કહે તે તમે મારવા જ ઊઠે કેમ ? આ તે ચક્રવતી, છ ખંડને માલિક આવી વિનંતિ કરે છે. શ્રી જિનેશ્વરદેવને ધર્મ ચ્યા વગર આ શબ્દો નીકળે? સંસારથી ભય પામેલે ભરત કહે છે, હું રાજા છું, ચકવર્તી છું, જમાડું છું, માટે એમ માનીને મારી દયા ન ખાતા. મને જાગતે રાખવા પૂરત પ્રયત્ન કરજો. મને ખાતરી છે કે જે હિત ન મા, ના બાપ, ન રાજ્ય, ન પરિવાર કરી શકે Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને મહિમા ૨૦૩ તે હિત તમે કરી શકે. તમે બધા કેઈ બેચારને તે પગે પડીને આ રીતનું કહે ! એમનું શ્રાવકપણું ઢીલું હશે તે મજબૂત થશે. પગે પડીને કહે કે તમે તારક ! શ્રી જિનેશ્વરદેવને માનનારા સાચા બંધુ, સાચા સહાયક, અહીં જ રહે. આ બધું આપનું જ છે. ભગવાનને કહે છે કે, “દાસને દાસ હું તાહરે” “આપ એના દાસ અને આપને દાસ હું. એવું જેઓને કહી શકાય એવા બેચાર રાખે છે જેથી મરતાં સમાધિ રહે. મરતાં સમાધિ રાખવા માટે આ રસ્તે ઘણો જ સુંદર છે. આ માર્ગને અપનાવીને તમે મરણને સમાધિમય બનાવે અને અંતે પરમપદના ભક્તા બને એ જ એક શુભાભિલાષા. અતુ. Page #223 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને! ગૃહસ્થને જોઈ મુનિને શે વિચાર થાય? અનંતઉપકારી શાસ્ત્રકાર પરમષિએ દાનધર્મને મહિમા વર્ણન વતાં ફરમાવે છે કે દાન એ ધર્મનું પહેલું પગથિયું છે, દાતામાં દાતારપણું જોઈએ. દેવું માત્ર એ દાન નહિ. દેવામાં જે જાતની બુદ્ધિ જોઈએ તે ન હોય તે એ દાન, દાન બની શકતું નથી. શ્રી જિનેશ્વરદેવે જે દાન, શીલ, તપ, ભાવને ધર્મ કહ્યા છે તે સમ્યગદષ્ટિના, મિથ્યાષ્ટિના નહિ. તમારાં તે દાન, શીલ, તપ, ભાવ બધાયે જુદાં. પૈસાટકાનું દાન સામાને આશ્રિત બનાવવા, તાબામાં રાખવા કે હું મોટો દાતાર છું એમ કહેવરાવવા માટે કરવાનું નથી. જે એમ હોય તે એ દાન નથી. એક પાઈનું પણ દાન સાચી રીતિએ ક્યારે દેવાય, દાન દેવું શા માટે, આ બધું વિચારવું પડશે. શીલને સેવનાર, તપ કરનાર તથા ભાવના ભાવનાર પિતાને ઉદય કરી શકે છે જ્યારે દાન દેનાર સ્વપર ઉભયને ઉદય કરી શકે છે. દાતાર, દેવાની વસ્તુ અને લેનાર ત્રણે શુદ્ધ જોઈ એ. એ ત્રણમાં ખામી એટલી દાનધર્મમાં ખામી. શ્રી નયસારની ભાવના બહુ અનુપમ હતી. આવી ભાવના આવવી બહુ દુષ્કર છે. સાચી ઉદારતા હોય, પદાર્થ પ્રત્યેની મમતા ઘટે, ત્યારે આવી ભાવના થાય. શ્રી નયસાર દાતાર પણ છે, વસ્તુ પણ છે અને તે શુદ્ધ નિર્દોષ છે, અને અતિથિ પણ યંગ્ય મળ્યા. શ્રી નયસાર અતિથિને પૂછે છે, આવી ભયંકર અટવી, જ્યાં શસ્ત્રધારી પણ એકાકી ન આવી શકે ત્યાં આપ કેવી રીતે આવ્યા ? મુનિએ કહ્યું, અમે સાર્થવાહની સાથે આવેલા, તેને જણાવીને ભિક્ષા લેવા ગયા, યોગ્ય Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫. આગમન પૂજારી બને ! ભિક્ષા ન મળવાથી, મેડું થવાથી, સાથે ચાલ્યા ગયે અને અમે વિખૂટા પડ્યા. અને માર્ગ ન મળવાથી ફરતાં ફરતાં અહીં આવી ચઢયા. શ્રી નયસાર કહે છે કે ધિક્કાર છે એ સાર્થવાહને કે જે આપ જેવા સાધુની પણ સંભાળ ન લેતાં, ચાલ્યા ગયા. પધારે, આહારપાણી ગ્રહણ કરી મને પાવન કરે. મુનિવરેએ આહારપાણ ગ્રહણ કરી આજ્ઞા મુજબ એનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ નયસારે હાથ જોડી કહ્યું, “પધારે, આપને આપના રસ્તે ચઢાવવા હું આવું. કહોને કે એ તે નવરે હશે? એમ નહિ, પણ એને મનુષ્યપણના કર્તવ્યનું ભાન હતું અને એની આગળ કામધંધાની કિંમત ન હતી. નયસારને જોઈ એમને શું વિચાર થાય છે? મનુષ્યને જોઈને મુનિને શે વિચાર થાય? મુનિ એટલે પછવનિકાયના પાલક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાયને પણ ન હણે. ત્રસને હણવાના તે હાય જ શાના ? શ્રાવક જેમ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વન સ્પતિકાયને હણે તેમ ત્રસને હણે? શ્રાવકને અમુક મર્યાદામાં ત્રસની હિંસાને નિષેધ છે, ત્યારે સાધુને તે છચે કાયની હિંસાને સર્વથા નિષેધ છે. અધ્યાપક–શિક્ષક જ્યારે જ્યારે વિદ્યાથીને જુએ ત્યારે–ત્યારે એને શું વિચાર આવે? આ વિદ્યાથીઓ રમતિયાળ, મોજીલા, શોખીલા થાય એમ, કે ભણવામાં હોંશિયાર થાય એમ ? એ જ રીતે ષટુજીવનિકાયના પાલક મુનિ જ્યારે જ્યારે ગૃહસ્થને જુએ ત્યારે ત્યારે મુનિને કઈ ભાવના જાગે? અને તેમાંયે યેગ્ય આત્માને જુએ ત્યારે એ ભાવના કઈ ગુણ જાગે ? દષ્ટિની સમાનતા : મુનિની દૃષ્ટિ અને દુનિયાના ગૃહસ્થાની દૃષ્ટિ જુદી, જે દુનિયાના ગૃહસ્થામાં જનપણું આવી જાય તો બેય દષ્ટિ સમાન થઈ જાય, તમારા બધામાં જૈનપણું તે છે ને ? તે એ નકકી કે આપણું બેયની દૃષ્ટિ સમાન જ છે. જૈનપણું એટલે શ્રી જિનેશ્વરદેવનું અનુયાયીપણું. શ્રી જિનેશ્વર એટલે રાગદ્વેષાદિ દોષને જીતનાર તે જિન અને તેઓના અધિપતિ એ જિનેશ્વર. દુનિયાના ગૃહસ્થાની પ્રવૃત્તિ ભલે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] જીવન–સાફલ્ય દર્શન-૧ જુદી હેય, કારવાઈમાં ભલે ફરક હય, કારણ કે કારવાઈને આધાર તે કૌવત પર છે – પણ ભાવના, ઈચ્છા ને દૃષ્ટિ તે સમાન જ જોઈએ. આપણે જ્યારે બેયની ઈચ્છાને એક કરવી છે ત્યારે તમારે અમારી ઈચ્છા લેવી કે અમારે તમારી ઈચ્છા લેવી? કોને કોની ઈચ્છાને આધીન થઈને એક બનવું છે? દેરડીને વળ શી રીતે થાય? બે સૂતરના તંતુને ભેગા કરવા છે પણ બે છેડાને બે જણા સામસામી દિશા તરફ ખેંચે તે ભેગું ન થાય, મહેનત નકામી જાય ને તંતુ કશા કામ આવે નહિ. તમે અને અમે ભેગા ન થઈએ તે કામ થાય નહિ. તમારી અને અમારી દિશા એક કરવી છે એ તે ચક્કસ, પણ એક કરવી કઈ રીતિએ એ મોટો પ્રશ્ન રહ્યો. તમે એને ઉત્તર બરાબર સમજે. હૃદયમાં ઊતરે પછી હા કહે. તમારી અને અમારી દષ્ટિ સમાન થાય તે જ જૈનશાસનના સાચા ઉદયની ભાવના સિદ્ધ થાય. અમારી ઇચ્છા શી હેય એ નકકી કરજે. અમારી ભાવના ધર્મ પમાડવાની હેવી જોઈએ. ધર્મ પામ્યાથી આ બધું મૂકવું પડે, પૂરેપૂરું નહિ તે થોડું થોડું પણ મૂકવું પડે. અનાદિકાલથી વળગેલા પીગલિક સગાને મૂકીએ તે સાચો ધર્મ થાય. પૂરું મૂકીએ તે પૂરે ધર્મ અને અધૂરું મૂકીએ એ અધૂરે ધર્મ. મુકાય તે ધર્મ કે વળગાય તે ધર્મ? અમારે ધર્મ પમાડે હોય તે, આ બધાને છોડાવવા પ્રયત્ન કરવો જોઈએ અગર આ ખોટું છે એ ઠસાવવું જોઈએ એમાં શકે તે નથીને? સંસારને ખટે ન કહીએ તે અમે પણ ધમી નથી એમ તમને લાગે છે? કર્મબંધના હેતુઓને સમજે આત્મા પોતાના સ્વરૂપથી અનંત શક્તિને સ્વામી છે, શુદ્ધ છે, પણ અનાદિ કાલથી લાગેલા કર્મસંગને લીધે અત્યારે અશુદ્ધ છે. કર્મનાં કારણે ક્યાં ? શાથી કર્મ આવે છે? આત્માને શાથી એ વળગે છે એ વિચારે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગ એટલે મન, વચન, કાયાને વ્યાપાર; આ ચારે કર્મબંધના હેતુ છે. આ ચાર દ્વારા Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને ! [ ૨૦૭ આત્માને કર્મ વળગ્યા કરે છે. મિથ્યાત્વ કેને કહીએ? શુદ્ધ દેવમાં શુદ્ધદેવપણાની બુદ્ધિને અભાવ, શુદ્ધ ગુરુમાં શુદ્ધ ગુરુપણાની બુદ્ધિને અભાવ, શુદ્ધ ધર્મમાં શુદ્ધ ધર્મપણાની બુદ્ધિને અભાવ તેમ જ અશુદ્ધ દેવમાં શુદ્ધ દેવપણાની બુદ્ધિ, અશુદ્ધ ગુરુમાં શુદ્ધ ગુરુપણાની બુદ્ધિ અને અશુદ્ધ ધર્મમાં શુદ્ધ ધર્મપણની બુદ્ધિ, એ મિથ્યાત્વ કહેવાય છે, આ મિથ્યાત્વને ત્યાગ ન થાય ત્યાં સુધી આત્માને થતે કર્મને બંધ અટકે નહિ. અવિરતિ એટલે હિંસાદિ પાપોથી વિરામ ન પામે છે. એ અવિરતિના પ્રકાર બાર છે. શુદ્ધ ધર્મ સમજ્યા પછી પણ એને સ્વીકાર ન કરતાં અધર્મમાર્ગે પ્રવૃત્તિ કરવી તે પણ અવિરતિ જ છે. કષાય એટલે અવિરતિની પ્રવૃત્તિ માટે જે ક્રોધ, માન, માયા, લેભને આધીન થવું તે. ચોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ. શ્રી જિનેધદેવે કહેલા માર્ગથી ઊંધે માર્ગે જે તે પ્રવૃત્તિ થાય તે તે અશુભ વેગ કહેવાય અને શ્રી જિનેશ્વરદેવે કહેલા માર્ગે તે પ્રવૃત્તિ થાય તે તે શુભગ કહેવાય. સભામાંથી પ્રશ્ન અને પ્રમાદ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ બધાએ પ્રમાદ. આજ્ઞાને અનુસરતી પ્રવૃત્તિ એ અપ્રમાદ. અવિહિત વસ્તુમાં પ્રવૃત્તિ એ પ્રમાદ, શ્રી જિનેશ્વરદેવે જે વસ્તુનું વિધાન પણ નથી કર્યું અને નિષેધ પણ નથી કર્યો એમાં પ્રવર્તે, એ પણ પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની આધીનતાથી થતા મન, વચન, કાયાનાં વ્યાપારને પણ પ્રમાદમાં જ સમાવેશ થાય છે. જ્ઞાનીએ નહિ વિહિત કરેલી વસ્તુ, સામાની લાયકાતના અભાવે નહિ નિષેધ કરેલી વસ્તુ, એનું પણ જે સેવન કરવું, એમાં લીન થવું એ પણ એક જાતિને પ્રમાદ છે. એના વેગે જેટલી પ્રવૃત્તિ એ બધી હિંસાની જનની, અને એ બધી પ્રવૃત્તિ કર્મબંધના હેતુમાં આવે છે. મુનિ અને શ્રાવક ભગવાનને શાસનનાં અંગ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારે શાસનના અંગોને પેદા કરનાર કેશુ? શ્રી જિનેશ્વરદેવ. શ્રી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ જિનેશ્વરદેવના ભક્તને શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ, આ ત્રણ વિના કેમ ચાલે? જે તારક, જે સેવ્ય, જે પૂજય, જેના અભાવમાં પિતાને અભાવ, જેના વેગે પિતાનું જીવન, એની ગણતા કરે એ સાધુ: સાધુ નહિ, સાધ્વી સાધ્વી નહિ, શ્રાવક શ્રાવક નહિ ને શ્રાવિકા શ્રાવિકા નહિ ધ્યેય વિનાની કેઈ પણ પ્રવૃત્તિને જ્ઞાનીએ સફળતાની કોટિમાં મૂકી નથી. શા વિધિ બાંધી છે કે સાધુએ સાધુ બની, પ્રભુ આજ્ઞામાં રહી, સૂત્ર ગેખવાં, અર્થ ભણવા, તદુભયના અભ્યાસ પછી ગુરુઆજ્ઞા પામી જે કંઈ એને અથી આવે એને પિતાની અને સામાની શક્તિ મુજબ આજ્ઞાનું પ્રદાન કરવું, દેવું. આ ન કરીએ તે અમે સાધુ નહિ. શ્રાવક કેણ રે જ શ્રી જિનેશ્વરદેવની સેવા કરે, નિગ્રંથ ગુરુની ઉપાસના કરે, અને શ્રી જિનેશ્વરદેવની વાણીને સાંભળે અને તેને યથાશક્તિ અનુસરે. તમે આમાં ન માને તો શ્રાવક નહિ. સંસારને તજી, અહીં આવીને આગમને અનુસરીએ તે અમે સાધુ, અને તમે તમારી મરજી મુજબ વર્તે તોયે શ્રાવક, કેમ? અમારામાં સાધુપણું ને તમારામાં શ્રાવકપણું લાવનાર તે આ આજ્ઞા કે બીજું કાંઈ? (સભામાંથી) સામાયિક કરીએ છીએ, એ બેઘડી તે આજ્ઞા ખરીને? જે તમે બે ઘડીના સામાયિકનું આજ્ઞા મુજબ સેવન કરતા હે તે તે માટે તમને ધન્યવાદ પણ એમાંયે જે બીજી ભાવના હોય, કંઈ સ્વાર્થ હેય, તે આજ્ઞાનું આરાધન નથી પણ ઢગ છે. આપણા બેયની દૃષ્ટિ સમાન બને નહિ ત્યાં સુધી શાસનરૂપી મહેલ સ્થિર બને નહિ. અથી મેક્ષના છે કે બંધનના ? કેને કેની તરફ આવવાનું છે એ નક્કી કરે. (સભામાંથી) “અમારે તમારી તરફ આવવાનું.” એ તે નકકી કે અમારી પાછળ તમારે આવવાનું છે, નહિ કે તમારી પાછળ અમારે આવવાનું છે. કેટલાક કહે છે કે જમાનાને Page #228 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને ! [૨૦૯ સુધારે હોય તે જમાનાની પાછળ ચાલે. શાસ્ત્ર કહે છે કે જે જમાનાને તમારે સુધારે તેને તમારી તરફ ખેંચે. કિનારે ઊભેલા ડૂબતાને બહાર શી રીતે કાઢે છે? ઉદ્ધારક બહાર રહીને જેટલી સામગ્રી પૂરી પડાય એ પાડીને એને ઉદ્ધાર કરે પણ એમ છતાંય ઉદ્ધાર ન થાય તે પોતે પણ કાદવમાં જઈને એની ભેગો ખૂંપી જાય, એમ? નહિ જ. એજ રીતે ઉદ્ધારના રસિયા મુનિવર નયસારને જોઈને લેભાયા. સાધુ ભી શાના હૈય? કેટલાક કહે છે કે મહારાજ તે રોજ એકની એક દીક્ષાની વાત કહે છે. કહે ભાઈ! હું દીક્ષાની વાત કહું છું કે આજ્ઞાની વાત કરું છું ? આજ્ઞામાં દીક્ષા આવે એમાં મારે શું ગુને? હું તો તમને એમ કહું છું કે આ એ લેવા જે છે. આ રસ્તે બહુ મજેને છે. આ સંસારમાં રચ્યા-પચ્યા રહીને જે અધોગતિ થવાની છે તે આજ્ઞાના આરાધનથી નહિ થાય. જીવનમાં આને પણ રસ રાખવા જેવો છે. મનુષ્યભવરૂપ કલ્પતરુને સ્વાદ ચાખ હેય તે આ સિવાય બીજે નથી, માટે તમારાથી લેવાય તે . તમે પણ સામાયિકમાં કરેમિ ભંતે ઉચ્ચ છે પણ એ કરેમિ ભંતે મર્યાદિત. એ મર્યાદિત એટલે કે બે ઘડીની સામાયિક પણ સારી રીતિએ કરનારે તે માને કે સામાયિકને ખરે આસ્વાદ જીવનભરની સામાયિકમાં જ છે, માટે ઘડીઘડી ઓ દેખાડું છું. પણ આ ન ફાવે તે, એટલે તાકાત ન હોય તે બીજું ઘણુંએ છે. આ ખાણ ખાલી નથી. સામાન્યમાં સામાન્ય માણસ પણ ધર્મથી વંચિત ન રહી જાય, એને માટે શ્રી જિનેશ્વરદેવે ડામાં ડું પણ બતાવ્યું છે. આ ન લેવાય તે સમ્યકત્વમૂલ બાર વ્રત લે. એ ન બને તે સમ્યકત્વધારી બને. એ પણ ન બને તે માર્ગાનુસારી બને. માર્ગો નુસારીને અર્થ સત્યને અથ, સત્ય લેવાની ઈચ્છાવાળે. આ કઠિન છે? પણ એ બધું બને ક્યારે કે જ્યારે બેયનું ધ્યેય સમાન થાય. અમે મોક્ષના અથીને તમે બંધનના, એમ ? એમ કહે કે બ ધનમાં પડેલા છીએ, બંધનની પ્રવૃત્તિ થઈ જાય છે, પણ બંધનના અથ છે. સા. ૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] જીવન-સાફલ્ય દર્શન ૧ નથી. અને જે બંધનના અથી છે તે તમે જૈન નહિ. અહીં સસારની વાત કે મુક્તિની ? સંસાર તરફ ઘસડાતા તમને અહીં ખેંચવા એ કામ અમારું. અમે તમને અભક્ષ્યને નિયમ શું કરવા આપીએ ? તપસ્વી બનાવવા. દાન દેવાનું તમને કહીએ તે તમને લક્ષ્મીની મૂછ રહિત બનાવવા. શીલ પાળવાનું કહીએ તે મહાવ્રતધારી બનાવવા. સભામાંથી પ્રશ્ન – “એકદમ અંતિમ હેતુ પર જશે ?” ભાગ્યશાળી ! સ્ટીમર પર પગ મૂકે ત્યારથી જ જ્યાં જવું છે ત્યાંનું ધ્યેય હેય. ચાર હાથ કે આઠ હાથ જવા માટે કે મધ્યદરિયે જવા માટે તે સ્ટીમરમાં બેસવાનું નહિ ને ? મધ્યદરિયે ઉતારી નાખવાનું કહે તે એ સ્ટીમરમાં તમે બેસે ? છેલ્લા હેતુ વિના તમે ટિકિટ પાસ, વગેરે ક્યાંના લે છે ? વચ્ચે સ્ટેશન આવે ત્યાં પાણી વગેરે લેવા માંટે ઊતરે પણ સાગરમાં તે નહિ ને? જ્યાં જગ્યા આવે, કેઈ બંદર કે બેટ આવે, ડુબાય નહિ ત્યાં જ ઉતરે, છતાંયે એનીયે કિંમત નહિ. કઈ પૂછે કે જવાનું ક્યાં? તે કહો કે આઘે. હજી વાર છે. તમે કદાચ ત્યાં ઊતરે તે પૂછીને કે ખે સ્ટીમર ઉપડી તે નહિ જાયને? જે હેતુ માટે માનવજીવન છે એ હેતુને આખે ને આખો ખાવાપીવામાં ઉડાવી દીધે. કોઈ પૂછે કે શું જોઈએ તે શેઠાઈ જોઈએ, રાજપાટ જોઈએ છે એમ કહ્યું પણ મેક્ષ જોઈએ એમ કહેતા નથી. આતે પૈસાના પૈસા જાય, બેવકૂફ બને તેવું થાય છે. તમને ધર્મમાર્ગે વાળવા છે પણ વચ્ચે મોટી દીવાલે પડી છે એ તોડવી પડશેને? આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ ઉપર ગંભીર આક્ષેપ [ સભામાંથી લાલને ઊભા થઈ બોલવાની રજા માગી, અને કહ્યું કે “હું સભામાં બેઠેલા મારા અસીલના વકીલ તરીકે બેસું છું અને અમુક વાત મારી પિતાની કહું છું. મહારાજ સાહેબ જે ત્યાગની અને પ્રભુ આજ્ઞાની વાત કરે છે તે બધાને ગમે છે પણ હાલના બારીક સમયમાં હૈયે ઊતરતી નથી. કારણ કે ઘણુઓને આજીવિકાનાં Page #230 -------------------------------------------------------------------------- ________________ આગમન પૂજારી બંને : - [ ૨૧૧ ફાંફાં હેવાથી આર્તીદ્રધ્યાન નડ્યા કરે છે. તે દુઃખે દૂર કરવામાં આવે તે સામાયિક વિગેરે બધી કર્મકરણી કઈ જુદી જ થાય. મહારાજ તે એની મર્યાદામાં રહીને કહે. એમની પાસે એમની મર્યાદા બહારની વાત ન કહેવડાવાય. ધનવાન શ્રાવકોએ હાલમાં સાધમ એનાં દુઃખ દૂર કરવાની પહેલી જરૂર છે. અને માટે જે હેમચંદ્રસૂરિએ કુમારપાળ પાસે પાનકોરાના કાપડની માગણી કરી હતી. આજે ક્રિશ્ચિથનેની વસતી ૭ કરેલ છે અને આપણે ક્યાં છીએ તે પણ વિચારવાનું છે. દસ મિનિટ સુધી ગળગળા થઈને જુસ્સાદાર ભાષામાં લાલન બેલ્યા.' ત્યારબાદ મહારાજાએ કહ્યું કે કોઈ માણસના આવેશથી, દેખાવથી, ગળગળા ઉદ્ગારોથી લેવાઈ જતાં ન શીખે. વસ્તુને બરાબર સમજે. ઝેર આપનારે અણઘડ હોય તો સીધું પડીકામાં આપે ને જ હોંશિયાર હોય તે દૂધમાં ભેળવીને આપે. સત્ય ગ્રહણ કરતાં એમાં અસત્યનું વિષ ન ભળે એની ખાતરી કરો કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે કરેલી વાત અધૂરી અને ઉપજાવી કાઢેલી છે, છતાં એ વાત મૂકીને સામાન્ય જનતા આખી ભીંત ભૂલી જાય એમ કરવામાં આવે છે. લાલન સાધુની મર્યાદા ઉપર ભાર મૂકે છે પણ એનું સ્પષ્ટીકરણ કરતા નથી. સ્વાથી વકીલમાં એ ખામી હોય છે કે એ પિતાને બચાવ કરવા સારા કે બેટાના વિચાર વિના અસીલનું ગાણું ગાય. એવા વકીલને કાયદો જ એ કે જજને મૂંઝવણમાં મૂકવા. ગુનેગારને પણ એ વકીલ એમ ન કહે કે તું ગુનેગાર છે, પણ એમ કહે કે ફીકર નહિ, પિસા લાવને ! તું જેજે તે ખરે કે હું કેવા જોરશોરથી બેલીને જજને પણ ફેરવી નાખું છું? જજ બેય પાટીના વકીલના બચાવ સાંભળી સીધે ન્યાય આપે. એક જ કાયદાના વેગે વાદી પ્રતિવાદી બેય લડે પણ એક જ કાયદાથી એક બચાવ માગે અને બીજે શિક્ષા કરાવવા માગે. સાચો વકીલ તે એનું નામ કે જે જજને રસ્તે સીધા કરે. વડોદરાના એક વકીલના અવસાન પછી એના શેકની સભામાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ગયેલા ત્યાંના જજ જે પ્રમુખ થયા હતા, તેમણે કહ્યું છે કે “આવા વકીલ મેં કઈ જોયા નથી. એ જ્યારે કઈ પણ કેસ લઈને આવે ત્યારે મને ખાતરી જ હોય કે એમાં માથાફેડ નહિ. એ વકીલ, અસીલને પણ બેટો બચાવ કરી કેસમાં ગૂંચવાડે ઊભે કરતા નહિ.” અત્યારે તે મોટે ભાગે વકીલ કહે છે કે બેફીકર રહે, બેચાર બેટા સાક્ષી લાવ, હું જોઈ લઈશ. કયે વકીલ એમ કહે છે કે ગુને શા માટે કર્યો? હવે ફરીથી ગુન ન કરવાની કબૂલાત ન આપે તે હું મરતાં સુધી તારે બચાવ ન કરું. કાયદા સમજવા છતાં આમ કરનાર વકીલે તે વધારે ગુનેગાર છે. સાચા વકીલેએ તે એમ સમજાવવું જોઈએ કે, “આ છદ્મસ્થ જજે તે અમારી વાજાલથી કદાચ તને છેડશે પણ કર્મસત્તા નહિ છોડે.” માટે ગુને ન કરવાનું કબૂલે તે જ વકીલાતપત્ર હાથમાં લઉં. અમારે ન્યાયવેત્તા, વકીલ, બચાવ કરનાર બધા જોઈએ છીએ પણ તે આવા. તમારી વકીલાત વાંકી છે. જેને બચાવ કરશે તે નિર્લજજ ને નફફટ બને, એવી છે. તમે ગુનેગારને છોડાવી વધુ ગુને કરતાં બનાવે છે. તમે જે જાણતા હે તે આજના બાર–એટલે બનેલાને ફી લેવાને પણ અધિકાર નથી. અસીલ ન આપે તો એનાથી દાવે નહિ થાય. કેર્ટમાં એમ મનાય કે સામાન્ય માણસે અધિકારી પાસે ન બેલી શકે માટે આ વકીલેએ એમના વતી બોલવું જોઈએ. કેટે તે એમને દયાના પયગમ્બરો માન્યા છે. એને આજની દુનિયાના પેટભરાઓ દુરુપયોગ કરી રહ્યા છે. પણ અહીં પ્રભુના શાસનમાં એવી દંભી વકીલાત નહિ ચાલે. તમારા અસીલેમાંથી શ્રાવકપણને નાશ ન કરે. વકીલે કામ જરાક માત્ર કરે ને પૈસા ઘણુ બધા લે છે, અને એવી રીતે અસીલે નીચેવાય છે. જે વકીલેએ પિતાની પાસે આવતા ગુનેગારોને સુધારવા પ્રયત્ન કર્યા હતા તે આજે આટલા બધા ગુનેગાર હેત? લાલન કહે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માથે તે મૂકીએ પણ તે હૈયે નથી ઊતરતી. જે હેયે ન ઊતરે એને માથે મૂકનારે ઢોંગી છે. મજૂર પણ માથે ક્યારે મૂકે કે એમાં લાભ દેખે ત્યારે. Page #232 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને ! [ ૨૧૩ સભામાંથી – “બધા એ “હા” એ “હા” તે પાડે છે.” આ તે હા પાડવાને ટેવાયેલા છે. આ ટેવની “હા” છે. તમને જે ન જચે એની હા ન પાડે. તમારી “હા” પાડવાની ટેવે તે કંઈકને આગમથી ભુલાવ્યા. તમે સાચી “હા” પાડતાં શીખ્યા હેત તે કંઈક મક્કમ બનત. એક જ વચન વિપરીત બોલનાર માટે પૂર્વના શ્રાવકે કેવા પ્રયત્નો કર્યા છે અને એક કદમ પણ ખસવા દીધા નથી તે વિચારે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માથા ઉપર ધરનારા તે ગમે તેવી આપત્તિમાં પણ એમ કહેતા હતા કે અમે સુખી છીએ. આર્તરદ્રધાનનું સ્વરૂપ સમજે. અત્યારે અવસર નથી. એ બેય ધ્યાનના ચારચાર પાયા વિચારવાના છે. પ્રસંગે જરૂર કહીશ. આ ધ્યાનમાં પડેલાનું આર્તધ્યાન વધારવાનું હોય જ નહિ. આર્તધ્યાન રૌદ્રધ્યાનને ખેંચી લાવે છે. ભગવાન શ્રી મહાવીરદેવના સમવસરણમાં કાંગરે કાંગરે અમૂલ્ય માણેકે હતાં. એક એક માણેકથી અનેકનાં દારિદ્રય સદાને માટે ફેડાઈ જાય તેમ હતાં. અસંખ્યાતા દે, ઇંદ્રો એમના સેવક હતા. એ વખતે બધા દુઃખીને સુખી કરવા ભગવાન શ્રી મહાવીરદેવે માણેકની પ્રભાવને કરાવી હતી તે? પણ પ્રભુએ તે મેહના કિલ્લામાં બેસીને હજારેને મેહને લાત મારનાર બનાવ્યા. ૌદ્રધ્યાનને જન્મ આપનાર આર્તધ્યાન છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાકારે કહ્યું છે એ યાદ છે ને? નિષ્પણિયાને ઠીકરામાં જેમ જેમ વધુ વસ્તુ પડતી ગઈ તેમ તેમ એનું આર્તધ્યાન વધ્યું. પરિણામે રૌદ્ર થયું ને ધર્મબોધકર મળ્યા કે ઝટ એ બધું ફરી ગયું. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના નામે અત્રે કહેવામાં આવી એ પાનકેરાની વાત સાચી પણ તેને ભિન્ન સ્વરૂપે ગોઠવી દેવામાં આવે છે. શ્રી જૈનશાસનમાં મતિકલ્પનાને એક અક્ષર પણ નહિ ચાલે. જૈન સાધુ કદી પણ એ નહિ કહે કે મારે આ વસ્તુ જ જોઈએ. ભક્તની પાસે જે હય, જે હાજર કરે તે નિર્દોષ, શુદ્ધ હોય તે લઈ લે. આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કલિકાલ કાંગર દાન માટે અને બાવા હિતારના બની Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] જીવન-સાફલ્ય દર્શન-૧ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા છે. શ્રી કુમારપાલ જેવા અઢાર દેશના માલિક જેમનાં ચરણોમાં મૂકે. જેમની આજ્ઞા પાળવા માટે પ્રાર્પણ કરે, હજારેને મુક્તિને પંથે વાળનાર, એમના મોંમાં આવા શબ્દો મૂકવા એ મોટામાં મોટું લાંછન છે. “લાલને પૂછયું કે ત્યારે આ ચાલ્યું ક્યાંથી?” તમે જાણે. લાવે, જ્યાં હોય ત્યાંથી. એ કામ તમારું છે. આજની દુનિયાના જે ભગવાન શ્રી મહાવીરદેવના મેંમાં પણ ગમે તેવા શબ્દો મૂકતાં અચકાતા નથી. હું એ કહું છું કે મુનિને મુનિ તરીકે, ગુરુને ગુરુ તરીકે ઓળખે. નહિ તે શાસ્ત્રના નામે વાતે નહિ કરે. સૂરિપુરંદર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા માટે, ભગવાન શ્રી મહાવીરદેવ માટે, આગમ માટે ગપ્પાં ન મારે. અર્થ કામની લાલસાવાળા આદમી શ્રી મહાવીરદેવના શાસનમાં પણ અર્થકામ મળે તે તે ગુડી પડે. દેવસેવા આત્મકલ્યાણ માટે છે, પણ જેટલી ભક્તિ કેસરિયાજીમાં છે એટલી બીજે કેમ નથી ? તીર્થો બધાં તારક પણ કેસરિયાજી તે છોકરાં સારાં ફરે, પસા પણ આપે. એમના નામે આવા ચમત્કારની વાત કરતાં તમને શરમ નથી આવતી ? કેઈ પૂછે કે તમારા ભગવાન પાશેર કે શેર કેસરના ભૂખ્યા છે? ઘણું તે છોકરાના ભારેભાર કેસર ચઢાવે છે. આ બધું શાસ્ત્રમાં છે? ક્યાંથી આવ્યું ? આ એવી ને એવી વાતે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે થાય છે. મહારાજાશ્રી કુમારપાલ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને કહેતા કે ભગવદ્ ! હું આપને સેવક. મને આપ રાજા ન માનતા. આપ જ્યારે મને રાજા માનશે ત્યારથી મારે અધઃપાત શરૂ થઈ જશે. મારામાં સર્વવિરતિ ગ્રહણ કરવાની તાકાત નથી. મારી વય વધી ગઈ છે. એ સિવાય જેટલી આજ્ઞા કરવી હોય એટલી કરે. એ કરવામાં મને રાજા ન માનતા. મહારાજા કુમારપાળ અને સુવર્ણસિદ્ધિ : અઢાર દેશને માલિક કુમારપાલ, જેના સમ્યકત્વને તોડવા માટે Page #234 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને! [ ૨૧૫ દેવાદિ તરફથી ભયંકર પ્રસંગે ઉત્પન્ન થયા, એ બધી કસેટીમાંથી એ પસાર થયા, એ શ્રી કુમારપાલ મહારાજા જેના ચરણમાં શિર ઝૂકાવતા તે કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુ કેવા હતા એ જાણવું છે? અઢાર દેશના માલિક કુમારપાળ રાજાને એવી ભાવના થઈ કે જે સામગ્રી મળી જાય તે જગતનું દારિદ્રય ફેંકી નાખું. આ ભાવના તેમણે ગુરુમહારાજ સમક્ષ વ્યક્ત કરી. તે સાંભળી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે ગુરુજી પાસે સુવર્ણ સિદ્ધિ છે. શ્રી કુમારપાળે કહ્યું કે એ અપાવે તે હું પરમાર્થમાં વાપરું. મારી જાત માટે, મારા કુટુંબ માટે, મારા રાજપાટ માટે હું જરા પણ નહિ વાપરું. આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે ગુરુમહારાજને અહીં આવવાની વિનંતિ કરે. અહીં શાસ્ત્રકાર કહે છે કે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કુમારપાળના પ્રેમને આધીન થઈ “હાજી” ભણું. શ્રી કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિના ગુરુમહારાજને વિનંતિ કરી કે શ્રી હેમચંદ્રસૂરિજીની ઈચ્છા એવી છે કે આપ અહીં પધારે. ગુરુમહારાજે વિચાર્યું કે હેમચંદ્ર યાદ કરે છે તે જરૂર કાંઈ શાસનનું મોટું કાર્ય હશે. સૂરિપુંગવ શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા ધ્યાનમગ્ન રહેતા. શાસનસ્તંભ, શાસન સંરક્ષક શિષ્ય મળ્યા પછી ગુરુમહારાજાએ આત્મધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા આવ્યા. કુમારપાળ પ્રવેશ મહત્સવની તૈયારી કરે તે પહેલાં તે ઉપાશ્રયમાં પણ આવી ગયા. ગુરુમહારાજને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા કુમારપાલ, બેય જણાએ, પગમાં પડી વંદના કરી. પછી શ્રી હેમચંદ્રસૂરિજીએ ગુરુમહારાજને કુમારપાલની ભાવના જણાવીને કહ્યું કે આપ સુવર્ણસિદ્ધિ આપવાની ઉદારતા કરે. ગ્રંથકાર કહે છે કે આ સાંભળીને ગુરુમહારાજના હૃદયમાં જે પીડા થઈ તે અનિર્વચનીય છે. ગુરુમહારાજે કુમારપાળની પીઠ ઉપર હાથ મૂકે. પીઠ થાબડી કહ્યું કે, રાજન્ ! તારી ભાવના ઉત્તમ છે, ઘણું ઊંચી છે પણ હાલ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] જીવન–સાફલ્ય દર્શન-૧ ' તું તારા સ્થાન પર જા. પછી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને કહ્યું છે કે ‘તુ એ ભૂલ્યા ! આ દશા ! જે સુવર્ણ સિદ્ધિથી દારિદ્રય ફેડાતાં હેાત તા ભગવાન શ્રી મહાવીરદેવ પાસે કચાં કમીના હતી ? દુનિયાના પથ્થરાથી જો ધમ થતા હાત તે। શ્રી તીર્થંકરદેવ કે જેમની સેવામાં અસંખ્ય ઈંદ્રો હાજર હતા તેઓ રાજપાટ મૂકી, સયમ સ્વીકારી, ધાર ઉપસ પરિષદ્ધ સહન કરી કેવળજ્ઞાન ઉપાર્જવાની શું કામ માથાફોડ કરત ? કુમારપાળ તેા ગૃહસ્થ, એ ગમે તેવા ધમી છતાંએ એની નજર ઘર પર. પણ હેમચંદ્ર ! તુ! તારી આ વાસના ! ' ગ્રંથકાર કહે છે કે શ્રી હેમચંદ્રસૂરિજી ત્યાં ખાળકની પેઠે મેલે છે, કહે છે કે ‘ભૂલ્યા, હું ભૂલ્યા, મૂંઝાયા, ક્ષમા કરો.' આ કલિકાલસર્વૈજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચ`દ્રસૂરીશ્વરજી મહારાજાના મોંમાં આવા ન છાજતા શબ્દો મૂકવા અને એની ડાંડી પીટા કરવી, એના જેવા એક પણ અનથ નથી. અનતજ્ઞાનીનાં વચનાના મને સમજો. હું એમ નથી કહેતા કે સાધીને સહાય ન કરો. હું તે કહું છું કે સાધી ખાતર તારાજ થઈ જાએ, ઘરખાર વેચે, અપાય એટલું આપેા, બધું ધરી દ્યો. પણ સાથેસાથે સાધુની મર્યાદા, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા-આગમનાં ફરમાન, શ્રાવકની કરણી, આ બધુ સમજો. ધર્મરક્ષા માટે પ્રાણાપણની ભાવના છે ? સભામાંથી કોઈ એકનૈયાલાલ મુનશીનાં પુસ્તકામાંથી શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યેના અનુચિત લખાણની અને એ પાઠે યુનિવર્સિટીમાં હાય તા કેવી અસર કરે વગેરે સમધી વાત કહી અને એ સંબંધી કંઈ હીલચાલ કરવા પ્રાથના કરી. જવાબમાં———આ માટે વરસેાથી હીલચાલ ચાલે છે. પ્રયત્ના કરનારા કરે પણ છે, પણ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માનનારાઓનું હૃદય હજી શ્રી હેમચંદ્રસૂરિજી પ્રત્યે ઢળેલુ નથી. જે જે બનાવા બન્યા છે એના જો ઇતિહાસ કહેવા બેસ' તે તમે સાંભળતાં કકળી જશેા. મુનશીના ઇતિહાસમાં કયા કયા આત્માએ Page #236 -------------------------------------------------------------------------- ________________ આગમન પૂજારી બને ! [ ૨૧૭ કઈ કઈ રીતિએ સંડેવાયા છે, સમાજના ઉદ્ધારક કહેવાતાઓએ આ હલચાલને કેવી રીતે કેડથી જ ભાંગી નાખી છે, એ બધું જાણવા જેવું છે પણ એ કહેવાને હજી વખત આવ્યું નથી. મુંબઈની પ્રજા, મુંબઈના યુવકો, મુંબઈને સમાજ, એટલી મેજમજામાં પડેલ છે કે આ સંભળાવવાને હજી અવસર નથી. જરૂર એ લખાણથી શાસનને ઘણે છે કે પહોંચે છે. આજથી સો વર્ષ બાદ એ સાહિત્ય, તમારા ધર્મગુરુ માટે, તમારા ધર્મ માટે કેવી અસર કરે ! જ્યારે મને એગ્ય લાગશે, અવસર જોઈશ ત્યારે હું જરૂર કહીશ. તમે હજી સાંભળવા તે તૈયાર થાઓ ! અરે, એની વાત તે દૂર રાખે. તમારા કુલદીપક કહેવાતા શું લખે છે? એ લખાણને તમે આનંદપૂર્વક વાંચે ? સમજે. આપણુમાં દેવગુરુધર્મના રક્ષણ માટે હજી પ્રાણપણની તાકાત નથી. હું શરીર બળની વાત નથી કરતો. શ્રદ્ધાબળ ક્યાં છે? તે હેય તે એના રક્ષણ, એની ભક્તિ, એની સેવા માટે ધારીએ એટલું કરી શકીએ. એ બધું કહેવાથી લાભ દેખાશે ત્યારે જરૂર કહીશ. હજી વાર છે. હજી તે લાલનના પ્રશ્નને ખુલાસે ચાલે છે. અહીં પાંચ મિનિટ બેલનારે પચાસ મિનિટ સાંભળવા તૈયાર રહેવું જોઈએ, છતાંએ સમાધાન ન થાય તે ફેર પૂછવાની છૂટ છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન જુદું છે. તેની માન્યતા જુદી છે. તેના સિદ્ધાંતે અલૌકિક છે. એ ન સમજાય ત્યાં સુધી આવી જાતની આ રૌદ્રથી બચાવવાની વાત એ અર્થ વિનાની છે. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ આપેલી શીખ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ માથે ચડાવી ભૂલ કબૂલ કરી. શ્રી કુમારપાલ પણ સમજી ગયા. ભગવાન શ્રી મહાવીરદેવને એ મૌલિક સિદ્ધાંત છે કે પોતાની પાસે વિદ્યમાન લક્ષ્મીને સદુપયોગ કરે એ ધર્મ, પણ સદુપગ માટે લક્ષમી પેદા કરવી એ પાપ. આ સિદ્ધાંત છે, અને એને પ્રચાર દુનિયાભરમાં કરો, તે આજે પણ પરમ શાંતિ અનુભવશે, નહિ તે ઊંધી પ્રવૃત્તિઓ મેળવવામાં પડ્યા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ તે, કધ, માન, માયા અને લેભમાં ભસ્મીભૂત થઈ જશે અને આટલું રહ્યું સહ્યું જૈનત્વ નાશ પામશે. વિદ્યમાન લબાના સદુપયોગને ઉપદેશ હોય, પણ લક્ષ્મીની જરૂર છે માટે પેદા કરે એ કહેવું એ શ્રાવકને પણ પાપ તો અમને તે મહાપાપ. આજની વાતમાં ભગવાન શ્રી મહાવીરદેવને મૌલિક સિદ્ધાંતને નાશ થઈ રહ્યો છે. જૈનશાસનનું હાથે કરી લીલામ થાય છે. આજે સમયના નામે, જમાનાના નામે, શ્રી મહાવીરદેવની આજ્ઞાના નામે, જેઓ શાસન ઉપર હુમલાઓ કરી રહ્યા છે તેઓ સમજી લે કે તે બધા પિતાની જાત પરના હુમલા છે. અત્યારના કરતાં કંઈગુણા વિદ્વાનોએ નિહનવ બનીને શાસનવિરુદ્ધ પ્રયત્ન કર્યા. એ બધા પ્રયત્ન નાશ થયા, પ્રયત્ન કરનારાઓ નાશ થયા, પણ શાસન જયવંત છે. એકવીસ હજાર વર્ષ સુધી જયવંત રહેવાનું છે એમાં અમને જરાયે શંકા નથી. હવે સંખ્યાબલની વાત પર આવે. ઘણું હોય ત્યાં ધર્મ એ માન્યતા બેટી છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનાર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ન માનનારા સંઘને શાસ્ત્ર અનેક ખરાબ ઉપમા આપી છે. માત્ર ભગવાન શ્રી મહાવીરદેવના નામ દેનારાથી ખુશી થવાનું નથી. ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારમાંથી કેટલાયે શાસનની હાંસી કરી રહ્યા છે. જૈનેતરમાં જે જૈનશાસનની છાપ સારી હતી તે હલકી કરનાર આજના કહેવાતા સુધારક જૈને જ છે. ઇતર પાસે એ જ તમારા ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારા ડાહ્યા ગણાતા, વિદ્વાનમાં ખપતા, કહે છે કે “અમારા સાધુમાં કાંઈ નહિ. અમારા આગમમાં કાંઈ નહિ. જ્યાં જુઓ ત્યાં પાપ, પાપ ને પાપ. આ ન ખવાય, તે ન ખવાય, રાતે ન ખવાય, કેડલીવર એઈલ ન પીવાય, આ ન થાય, તે ન થાય, આવી જ વાત છે.” બહેતર છે કે આવા લોકો ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારા ન હોય તે વધુ સારુ. અમને પણ શાસ્ત્રકારે કહે છે કે ઘર મૂકીને ઉપકાર કરવા ન જજો. Page #238 -------------------------------------------------------------------------- ________________ આગમના પૂજારી બને ! [ ૨૧૮ સાધુપણુની મર્યાદા મૂકી ઉપદેશ ન આપજે. અમને મુધાદાયી, મુધાજીવી કહ્યા છે. તમારાં અન્નપાણી માટે અમારે ઉપદેશ દે, એમ ? જે એ ભાવના અમારામાં આવે તે હું કહું છું કે અમારાથી આગમ નહિ વંચાય. અમને જરૂર એ થાય કે આમને ફાવતું કહીશું તે પાતરામાં ઘીની વાઢી ઠલવાશે. ફાવતું નહીં કહીએ તો એ નહિ થાય. અમને વંદના નહિ કરે, ખમાસમણું નહિ દે, માટે ફાવતું જ બલવા દે. અમારે ને આગમને શું ? આ ભાવના આવી તે અમારા માટે દુર્ગતિને ખાડે તૈયાર છે. તમે એમ ન માનશે કે અમે તમારા અન્નપાણી માટે ઉપદેશ દઈએ છીએ. અનંતકાલે મળેલી માનવ જીંદગીને ન ગુમાવવી હોય તે મક્કમ બને. આત્માને નાશ કરે એવી વસ્તુ પાછળ પાગલ બની આગમને ન ઈ છેડો. આગમને છ છેડતાં અનંતકાલ સુધી દુર્ગતિમાં રખડશે. જે માત્ર શરીરને ત્રાંબા જેવું કરે તે જ માત્ર વિધિથી ન ખવાય, પશ્ચ ન પળાય તે શરીરમાં કીડા પડે, અને પછી એનો ઉપાય નહિ, સડી સડીને મરવાનું. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શાસનરક્ષક, સાડાત્રણ કરેડ કલેકના રચનાર, જેના અક્ષરે અક્ષરે મિથ્યાત્વાદિ ભાગે અને સમ્યવાદિ પમાય, જેણે પિષેલે પદે પદે વૈરાગ્ય વાંચી આત્મા વેરાગ્યવાસિત બને, એના મેંમાં આવા શબ્દો મૂકતાં તમને શરમ નથી આવતી? શ્રી કુમારપાલ જેવા આજ્ઞાપાલકને માટે એ સૂરીશ્વરજીને આટલું બધું કરવું પડે? શ્રી કુમારપાળની આંખે ઉઘાડવા પાનકારાની માગણી કરવી પડે? શું એ સૂરીશ્વરજી કદી સાધમીભક્તિનું કહેતા જ નહિ હોય ? આવી ઉપજાવી કાઢેલી વાત કરવી શ્રાવકને ન છાજે. પુરાવા લાવે. મને પણ માને તે આ આગમને હું વફાદાર રહેવું તે માનજે કેવળ મારા જ પૂજારી છે તે તમે ભગવાનના પૂજારી નથી. ભગવાનના Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] જીવન-સાફલ્ય દર્શન–૧ પૂજારી છે તે તમે મારા પૂજારી છે. હું કેણ? જે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનને ન સ્વીકાર્યું હતું તે હું એક કીડે ક્યાંય સબડત હેત ! ભગવાન શ્રી મહાવીરદેવ મારાથી જીવે છે એમ માનનારાની જિંદગી ધૂળમાં મળે છે. આ આગમન વેગે, આ ઘાના ગે દુનિયામાં મનાતા, પૂજાતા, જે આગમને આઘાં મૂકે, અને તેમને જે સંયમ ઉપર પ્રેમ ન હોય તે એવાઓની આ શાસનમાં જરાયે કિંમત નથી. માટે તમે સૌ આગમના પૂજારી બને. આગમની વાતે સદ્દગુરુના મુખે સાંભળે, સમજે, શાસ્ત્રોમાં આવતાં દષ્ટાંતેના મને સમજે. સુધારકની વાજાળમાં ન ફસાઓ. અને ભગવાનની આજ્ઞાના પૂજારી બની આત્મહિત સાધે એ જ એક શુભાભિલાષા. Page #240 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ સમ્યગ્દષ્ટિ કે હેય ? અનંતઉપકારી શાસ્ત્રકારપરમષિએ ફરમાવે છે કે સમ્યગ્દર્શનગુણને પામેલે આત્મા દુનિયાની સંપત્તિને આપત્તિરૂપ માને અને દુનિયાની આપત્તિને સંપત્તિરૂપ માને. આપત્તિના સમયમાં સમ્યગ્દષ્ટિ મજબૂત બનીને ઊભું રહે અને દુનિયાની સંપત્તિના સમયમાં હૈયાથી અલિપ્ત રહે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગ પરમાત્માના વૈરાગ્યનાં વખાણ કરતાં જણાવ્યું છે કે “હે ભગવન ! આપને સુખના હેતમાં જેટલે વૈરાગ્ય હતું એટલે દુખના હેતુમાં ન હતે.” મહાનુભાવો ! યાદ રાખે, આ સુખ-દુઃખ પિદુગલિક સમજવાનાં. આત્મિક સુખને વૈરાગ્ય નહિ. માટે જ તેઓ કેવલજ્ઞાન પામ્યા. રાજ્ય, રિદ્ધિ, સિદ્ધિ, ધન-ધાન્ય, પરિવારાદિ પરિગ્રહ એ સુખના હેતુ, દુખના હેતુ એથી વિપરીત, બેમાં ભુડા કેણુ? સમ્યગ્દષ્ટિ આત્મા તે વિચારે કે દુઃખના હેતુઓ તે, જે હું મક્કમ રહું તે, કર્મ ક્ષય કરાવનાર છે, પણ સુખના હેતુઓમાં કર્મક્ષય સાધવો કઠિન છે, ભયંકર છે. નિંદા સહન કરવી એ સહેલી છે. પ્રશંસા સહન કરવી કઠણ છે. ચાર ગાળ કઈ દે એ સહન કરવામાં કઠિનતા નથી પણ ચાર વાર કઈ મૂકે એની અસર ન થાય એ વિરલો તે કંઈક જ હેય. પામર છે માટે તે નિંદા સહન કરવી પણ કઠિન છે. એમાં એક વાત સમજવા જેવી છે. બેટી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ | જીવન-સાફલ્ય દર્શન–૧ એમ વસ્તુના પ્રયાસ કરનારને નિંદા સહવાના ગુણ સહેલાઈ આવે છે, પણ શાસ્ત્ર કહી દીધુ છે. એ સહન ન કરે તે પાતે ધારે એના પ્રચાર કરી શકે જ નહિ. વેપારીને પૂછે, ગ્રાહક ગમે તેટલો ગરમ થાય, તું કેમ ગરમ થતા નથી વેપારી ગ્રાહક સાથે કદીયે બગાડે ? દુકાન વેપારીની છે, કઈ ગ્રાહકની નથી. દુકાને ગાદી ઉપર બેઠેલા સ્વાથી વેપારીને ગ્રાહક કંઈ સંભળાવી પણ જાય તેા ય તે વાણીએ મૂછમાં હસે પણ આકરો ન થાય. એ સમજે છે કે ગરમ થયા તે ગ્રાહક ઊઠો અને મારું કમાવાનું ગયું, જેને સ્વાર્થ સાધવા છે. એનામાં નિંદા સહન કરવાના ગુણુ સહેજે આવી જાય છે. એમાં એને મુસીબત નડતી નથી. અનાદિકાળના એ અભ્યાસ છે. તમે ઊંચુંનીચું ખેલા તે અહીં જ, આગમ પાસે જ, બીજે નહિ. બજારમાં તે નહિ જ. ત્યાં તે તમને ગમ ખાતાં આવડે છે. નાકર શેઠની સામે નથી ખેલતા. શેઠની બે ગાળ પણ સાંભળી લે છે. એ સમજે છે કે ખેલ્યા તેા ઘેર બેસવુ પડશે, બૈરાંકરાં રઝળી પડશે. આવી ગમ ખાતાં કેણે શીખવી ? કહેા કે એ તે શીખીને જ આવ્યા છીએ. સ્વાથી લોકે સ્વાર્થ સાધવા ક્ષમા સ્વયં શીખેલા છે. આપણે જે પ્રસંગ ચાલે છે ત્યાં એથી ઊલટુ છે. સ્વાર્થીને માજુ પર મૂકી કેવળ આત્માના ઉદયને લક્ષ્યમાં રાખે એ સમ્યગ્દૃષ્ટિ. ન દેખાય એવા આત્મા અને કદી નહુિ અનુભવેલા એવા આત્માના ગુણા–એના ઉપર પ્રેમ જાગે ત્યારે સમ્યગ્દર્શન આવે. શાસ્ત્ર કહે છે કે, સભ્યશૃષ્ટિની ક્ષમા, સમતા, શાંતિ, મેટાઈ, લઘુતા, એ અચે જુઠ્ઠુ. સમ્યગદૃષ્ટિ એવા લઘુ ન બને કે જ્યાંત્યાં શિર ઝુકાવે, જ્યાંત્યાં હા જી હા ભણે. એ મધે સારા કહેવરાવવાની ભાવનાવાળે! ત હાય. એ તે એમ વિચારે કે ‘અયાગ્ય આત્માઓને હું અચેગ્ય ન લાગું તે હું સમ્યગ્દૃષ્ટિ નહિ. ગાંડાની સૃષ્ટિમાં હું ગાંડો ન લાગુ તા હું ડાહ્યો શાના? ગાંડાએ પણ જો મને પેાતાના સાથી ગણે તે નક્કી મારામાં પણ ગાંડપણુ હાવું જોઈ એ !' સભ્યષ્ટિના ગુણે, Page #242 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મને વૃત્તિ || રર૩ ભાવના, વિચારે, બધાયે અનુપમ હેય. આજે લઘુતાના નામે કેટલી હાનિ પહોંચી રહી છે તે વિચારે. શ્રી વાલી રાજા શું અભિમાની હતા? એમને શું રાજ્યને લોભ હતે ? એમણે જે વખતે સદ્ગુરુ પાસે અભિગ્રહ લીધે કે “શ્રી અરિહંતદેવ અને નિર્ચથગુરુ સિવાય કોઈને નમું નહિ, અને ગુરુએ એ અભિગ્રહ આપ્યું. એ વખતે શું એ અભિગ્રહ એમણે અભિમાનથી લીધું હતું? અને ગુરુએ શું એમના અભિમાનને પુષ્ટિ આપી હતી ? શ્રી અરિહંતદેવ અને નિગ્રંથગુરુ, એ બે જેના હૈયામાં હોય, તેનું શિર એ બે સિવાય બીજે કે નહિ એવી પ્રતિજ્ઞામાં અભિમાન હતું એમ કહેવાય ? સભા, “એ તે ધર્માભિમાન કહેવાય, એ હવું જ જોઈએ! હવે સમજ્યા ખરા. તે કહે કે સર્વદેવ, સર્વગુરુ, સર્વધર્મ સરખા – એમ બોલાય ? એમ બોલવું એ પણ મિથ્યાત્વને જ એક પ્રકાર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ જ કહે છે કે “બ્રહ્મા, વિષ્ણુ, શંકર, હરિહર કે જિન ગમે તે હે, અમારે નામનું કામ નથી પણ સંસારના અંકુરે ને વધારનારા બીજ સ્વરૂપ રાગાદિ દોષ જેના નાશ પામ્યા છે તેને અમે વંદના કરીએ છીએ.” જ્યાં જઈએ ત્યાં તેવા થઈએ તે સમ્યત્વ ન રહે. શાહુકાર ચટ્ટા પાસે ઊભા રહે ખરા ? એમ ઊભા રહેવાથી માનીએ કે કદાચ એ ચેર ન થાય, તે પણ એની ખ્યાતિ તે ચારની થાય. ચોરનો એ સાથી તે ગણાય. શાહુકારને દેવાળીઆ સાથે વાત કરતાં પણ મૂંઝવણ થાય. કોઈ દેવાળીએ દેવાળું કાઢીને શાહુકાર પાસે વાત કરવા જાય તે એ શાહુકાર કહે કે “ભાઈ ! એકાંતમાં ઘરે મળીશું. અહીં બજારમાં વાત નહિ થાય. અહીં બજારમાં તું મળવા આવીશ તે કદાચ મારી પેઢી ઉપર પણ દરેડ પડશે.” એ નિયમમાં વાલીની મહત્તા હતી. એવું અભિમાન ન જોઈએ એમ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ બેલનાર સાચે જૈન બનવાને લાયક નથી. આજે તે કહેવામાં આવે છે કે મધ્યસ્થ રહેવું. પણ મધ્યસ્થ ક્યાં રહેવું ? સાચા ને બેટા બેયમાં મધ્યસ્થ રહે એ તે મૂર્ખ કહેવાય. હીરો અને પથરે બેયને સરખા કહે એ ઝવેરી કે કહેવાય? “આ હીરે છે અને આ પથરે છે,” એમ કહેવામાં કાંઈ રાગદ્વેષ નથી. વસ્તુ ન સમજાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું એ ગુણ છે પણ આ સત્ય અને આ અસત્ય” એ નકકી સમજાયા બાદ મધ્યસ્થ રહેવું એ દેષ છે. અપેક્ષાઓને દુરુપયોગ ન કરે : આજે કેટલાક વક્તાઓ અપેક્ષાના નામે ભયંકર અનર્થો કરી રહ્યા છે. જૈનશાસન અપેક્ષાઓથી ભરેલું છે. પણ એ અપેક્ષાઓને દુરુપયોગ કરે એમાં મોટું જોખમ છે. સાચી અને બેટી બને ચીજને અપેક્ષાઓ લગાડીને સાચી અને બેટી બેય ઠરાવવામાં ઘણું જોખમ છે. શ્રતધરે પણ આબાલગોપાલ પાસે એ જ પદ્ધતિએ વર્ણન કરે કે કઈ પણ અપેક્ષાએ અસત્યને સત્ય તરીકે આભાસ ન થાય. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ, વર્ષોથી આપણે પૂજેલી, શ્રી વીતરાગતાના આકારમાં રહેલી એ જ મૂતિ એવા સ્થાનમાં જઈ પડે કે જે સ્થાન મિથ્યાત્વથી મલિન હોય, તે ત્યાં એ મૂતિને સમ્યગુદષ્ટિ આત્મા ન પૂજે. ત્યાં કેઈ કહે કે મારી અપેક્ષા જુદી છે તે તે ન ચાલે. એને કહેવું પડે કે “મહાનુભાવ! અપેક્ષા તે તું સમજે, પણ તારી પાછળ ગાડરીઓ પ્રવાહ શું સમજે? આજના અપેક્ષાવાદી તે એમ પણ કહે છે કે વસ્તુમાત્રમાં અમુક સમયે ભઠ્યતા આવે. પણ એ વાત બરાબર નથી. વૈદકશાસ્ત્ર કહે છે કે વિષ પણ ચિકિત્સકના હાથમાં આવે તે પ્રાણુનાશક મટી પ્રાણપોષક બને વિષમાં પણ પ્રાણપોષક બનવાની યોગ્યતા છે. એગ્ય વ્યક્તિ અને પ્રાણપોષક બનાવી શકે, પરંતુ એ વિષ, વૈદકશાસ્ત્રના કોઈ પણ પાનામાં કે કોઈ પણ શિષ્ટજનના મુખે ભક્ષ્ય તરીકે લખાયું કે કહેવાયું નથી. અપેક્ષાને દુરુપ ગ ન થાય. બધે અપેક્ષા લગાડી લગાડીને વિષને પણ ભક્ષ્ય ઠરાવવું છે ? અસત્યને પણ સત્ય ઠરાવવું છે? જે બાજુને પવન હોય તે બાજુ Page #244 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ || ૨૨૫ હાલે એ કાંઈ સ્યાદ્વાદ છે? એમ કહેવામાં આવે કે “હું અમુક સ્થળે જાઉં, અમુક વ્યક્તિને નમું.” એમાં મારો ઇરાદો તે આમ હતે. પણ એ કામ ન આવે. એ ઇરાદે સમજે કોણ? ઈરાદે સ્પષ્ટતાપૂર્વક સમજાવા કેમ નથી? –તો જરૂર મિથ્યાત્વ લાગે : શ્રી ભરતચક્રવતીને આરીસાભુવનમાં, મુદ્રિકા નીકળી જવાથી અન્યત્વ ભાવનામાં ચઢતાં, સર્વવિરતિને સ્પર્શ થયે, અપ્રમત્તદશામાં ચઢયા, ક્ષપકશ્રેણી આવી, ઘાતિકર્મ બળીને ભસ્મીભૂત થઈ ગયાં અને કેવળજ્ઞાન થયું. હવે એમનામાં એક પણ દોષ ન હતો, કેળવજ્ઞાન થયું હતું, પછી ખામી ક્યાં હતી? કેવળજ્ઞાની છતાં હજી ગૃહસ્થષમાં હતા. સુધર્મા ઇંદ્ર દેવતાઓની સાથે ભક્તિ કરવા આવ્યા. હાથ જોડીને કહે છે– “ભગવદ્ ! પહેલાં આ વેષ ગ્રહણ કરે, પછી વંદના કરી કેવલજ્ઞાનનો મહત્સવ કરું.” ભાવથી સર્વવિરતિ આવી ગઈ હતી, ઘાતિ. કર્મ ગયાં હતાં, કેવળજ્ઞાન થઈ ગયું હતું, સર્વગુણસંપન્ન હતા. સારી દુનિયાને પૂજાપાત્ર હતા, પણ વેશ ન હતો. ઇંદ્ર વિચારે છે કે જે આ વેષે વંદન કરું તે દુનિયાના ઢેગીએ બધા આ વેષમાં પણ વગર કેવેલે કેવલી થઈને ફરે, વંચકોને માટે માર્ગ ખુલ્લો થઈ જાય. ઠગ લેકે કેવલજ્ઞાની અને મહાત્મા થઈને ફરે અને અજ્ઞાન જગત એમની પેઠે ફરે, તે પરિણામ શું આવે? કુર્મા પુત્રને કેવળજ્ઞાન થયું એ વાત ખરી પણ કેવળજ્ઞાની તરીકે ગૃહસ્થષમાં પુજાયા નથી. ગૃહસ્થવેષમાં કેવળ જ્ઞાની તરીકે પૂજવા જોઈએ નહિ. પૂ. શ્રી ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજ કહે છે કે “અન્ય લિંગમાં, અન્ય અવસ્થામાં કેવળજ્ઞાન થાય, જ્ઞાનચક્ષુ ખૂલે, વિચારે ફરે, શુદ્ધ પૂજારી બને તો કોઈ પણ લિંગમાં કેવળજ્ઞાન થઈ જાય, પણ જે આયુષ્ય બાકી હોય તે નિયમ મુનિલિંગમાં આવે.” વ્યવહારનું સંરક્ષણ કરવા તથા પાખંડીઓથી જગતને બચાવવા, કેવળજ્ઞાનીને છે. સા. ૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ અનન કરે છે. પણ આ એઘાની જરૂર છે. પાખંડીઓ ખોટી રીતે પુજાય, મનાય, એની એમાં ઈર્ષ્યા નથી પણ એ પાખંડીઓના ગે હજારો આત્માઓ ઉન્માર્ગે ન જાય એની એમને ફીકર છે. સ્ટીમરને કપ્તાન મૂખ હોય, સ્ટીમર ડુબાડે એવો હોય, એ વખતે કઈ કહે કે “આ સ્ટીમરમાં બેસવું નહીં, એને કપ્તાન મૂર્ખ છે,” તે એ કપ્તાન પર એને ઈર્ષ્યા નથી, પણ સેંકડો ઉતારુઓ ડૂબી ન જાય માટે એમ કહેવું પડે છે. અપેક્ષાને ઉપયોગ પણ જ્યાં નિર્વિવાદ સત્ય હોય ત્યાં થાય અને તે પણ હૃદયમાં અમલમાં કે આચારમાં તે નહિ. દ્રવ્ય અરિહંતને નમાય, પણ તે હૃદયથી. એની કદરૂપી પ્રતિમા; હથિયારવાની પ્રતિમા પાસે એ ભાવનાથી કે એ અપેક્ષાથી ન નમાય; અને એ મૂર્તિ પાસે નમે તે ભરત મહારાજાની જેમ પ્રગટ રીતે સ્પષ્ટ બેલી નમે. શ્રી ઋષભદેવસ્વામીને ભરત મહારાજાએ પૂછયું, “ભગવન ! આ સભામાં કઈ ભાવિ તીર્થકરને જીવ છે?” ભગવાને કહ્યું, “મરીચિ, આ ચોવીસીમાં છેલ્લા વીસમાં તીર્થકર થશે.” આ સાંભળી ભરત મહારાજા મરિચીને વંદન કરવા ગયા. પણ ત્યાં જઈને સ્પષ્ટ બેલ્યા કે “હે મરીચિ ! હું તને વંદન નથી કરતે, તારા આ કુલિંગને વંદન નથી કરતે પરતુ, તું ભવિષ્યનો ચેવીસમે તીર્થકર છે, એમ શ્રી ઋષભદેવ ભગવાન કહે છે, માટે એ વિશિષ્ટ આત્માને કલ્પીને હું તને વંદન કરું છું.' શ્રી ભરત મહારાજાએ જો એમ ને એમ વંદન કર્યું હોત તે બધા અનભિજ્ઞ શ્રાવકે ત્યાં જઈને મૂકવા માંડત. તમે પણ જે કેઈ અન્ય એવી મૂર્તિને વંદન કરવા જાઓ તે હજારો માણસ વચ્ચે સ્પષ્ટ રીતે બોલીને વંદના કરશે કે હું તને, તારા આ દેદારને, રાગદ્વેષનાં ચિહ્નવાળી આ મૂર્તિને પગે નથી લાગતું. પણ મારા શાસ્ત્રમાં કહ્યું છે કે ભવિષ્યમાં તું તીર્થકર થવાને છું માટે પગે લાગું છું. પણ એવું બોલવાની તાકાત Page #246 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનેાવૃત્તિ [ ૨૨૭ ન હોય તેા તમારા મનમાં રહેલું જાણનાર આ જગતમાં મનઃ૫ વનાની લાવવા કચાંથી ? દ્રવ્યજિનને વદન કરવાની વિધિ ખરી પણ હૃદયમાં કલ્પીને કે ભવિષ્યમાં જિન થવાના છે માટે. અને જો ખુલ્લી રીતે વંદન કરો તા આ શ્રી વીતરાગની મૂર્તિ નથી પણ ભવિષ્યમાં વીતરાગ થનાર છે, એમ કહીને દાંડી પીટવાની તાકાત હોય તેા વંદન કરજો. પણ કાયર બનીને ત્યાં પણ સારા દેખાવા માટે વંદન કરે તે મિથ્યાત્વ જરૂર લાગે. ...યુદ્ધભૂમિમાંથી ધમભૂમિ ! શ્રી વાલી રાજાની ભાવના એ જ હતી કે મારુ આ ઉત્તમાંગ જ્યાં ત્યાં ન નમે. મસ્તક એ કાંઈ ગાળેા નથી કે જ્યાં ત્યાં ગમડાવાય ! આવું એ સમજતા હતા. સમ્યક્ત્વની વિશુદ્ધ ભાવના હતી. એ ભાવનાવાળાને ત્યાગને પ્રેમ તે રેશમ રેશમમાં હાય. શ્રી રાવણે આ જાણ્યુ ત્યારે એ વિચારે છે કે ‘હું પ્રતિવાસુદેવ, ત્રણ ખંડના માલિક, એ મારા તાબાના રાજા, છતાં મને ન નમે ?” સાધમી તરીકે નમવા શ્રી વાલી રાજા તૈયાર હતા. એને ભેટ અને પગ ધોઈ ને પીવે પણ ખરા. પણ તે સાધી તરીકે, રાજા તરીકે નહિ. શ્રી વાલી રાજાની એ પ્રતિજ્ઞા હતી કે, સંસારતારકને નમુ, અન્યને નહિ. શ્રી રાવણુ દૂત માકલી કહેવરાવે છે કે મને નમવા આવે!' શ્રી વાલી રાજા જવાબમાં જણાવે છે કે તારો અને મારો મિત્રતાના સંબંધ ચાલ્યા આવે છે તેમાં આ નવી વાત કચાંથી આવી ? છતાં તને દુરાગ્રહ હોય અને સાવીઅશમાતા પ્રતિજ્ઞાપાલનના ખચાવ માટે તૈયાર છું.' રાવણ સામે આવ્યા, યુદ્ધ થયું. આ યુદ્ધ પ્રતિજ્ઞાપાલન માટે હતું. ચાલુ યુદ્ધમાં વચ્ચે આવીને શ્રી વાલી શ્રી રાવણને કહે છે કે આપણે ખને શ્રાવક, નાનામાં નાના જંતુ પણ આપણા માટે મારવા ચેાગ્ય નહિ, તેા આ પંચેન્દ્રિય જીવાની કતલ તારા-મારા દેખતાં થાય એ શેાલે ? આપણે બેય સામસામે લડી ફેસલેા કરી લઈએ.' શ્રી રાવણે એ વાત તરત કબૂલ કરી. શ્રી વાલીને પ્રતિજ્ઞાપાલન સિવાય ખીજી કેાઈ ભાવના ન Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] જીવન-સાફલ્ય દર્શન-૧ હતી. એ ધીર હતા. શ્રી રાવણ વીર હતા પણ ધીર ન હતા. શ્રી વાલી પાસે વિદ્યાઓ બહુ હતી. રાવણ તલવાર ખેંચી દેડ્યો આવે છે એ શ્રી વાલી હસતા હસતા જોઈ રહ્યા છે. નજીક આવતાં ઝટ તલવાર પડાવી શ્રી રાવણને બગલમાં દબાવી, આકાશગામિની વિદ્યાના બળે આખા જબૂદ્વીપને ફરતી પ્રદક્ષિણા કરી પાછા ત્યાં આવી ઊભા રહ્યા. શ્રી રાવણ અધમૂઆ જેવા થઈ ગયા. શ્રી વાલી પિતાને પ્રાપ્ત થયેલી આકાશગામિની વિદ્યાનો શો ઉપગ કરતા ? હમેશાં જંબૂદ્વીપનાં સર્વ નાં દર્શન કરી આવતા. તમને એવી વિદ્યા મળે તે શું કરે? હમણું મુંબઈનાં નાટક જોતા હો તો પછી અમેરિકાનાં જોઈ આવે, એમ ખરુંને? તમને ગાડી કે મોટર મળે તે રેજ પાટી જાએ પણ એનાથી જ અહીં આવવાનું કે મંદિરનાં દર્શન કરવાને લાભ ઉઠાવે એવું બને? શ્રી રાવણ સમજ્યા કે બળિયા સાથે બાથ ભીડવામાં ભૂલ ખાધી. શ્રી વાલી શ્રી રાવણને કહે છે કે રાજન ! તને જે રાજ્યભ છે તે મને હોત તે તને ઊભા રહેવાની જગ્યા પણ ન મળત. પણ મારે હવે રાજ્યનું પ્રજન નથી. તું તારુએ રાજ્ય ભેગવ અને આ પણ જોઈએ તે લે.” અને શ્રી વાલીએ ત્યાં જ પ્રવજ્યા અંગીકાર કરી. સમ્યગદષ્ટિ આત્મા આમ યુદ્ધભૂમિને ધર્મભૂમિ બનાવે છે. પ્રતિજ્ઞાપાલન માટે જે પાઠ ભણાવે હતે તે ભણાવી દીધે પછી રાજ્યભેગોને લાત મારી, મુકુટને ફેંકી દઈ ત્યાં જ મુનિ બની ગયા. સભા“રાવણ પ્રતિવાસુદેવ કરતાં પણ વાલીનું બળ વધારે ?? કોઈ કોઈ ચરમ શરીરીમાં વધુ બળ હોય. એવા દાખલા છેડા. શ્રી ભરત મહારાજા કરતાં જેમ શ્રી બાહુબળીજી વધારે બળવાન હતા. પણ એ, એ બળનો ઉપગ સામાના નાશમાં ન કરે. શ્રી તીર્થંકરદેવમાં અનંતબળ, એવું બળ બીજા કોઈમાં નહિ; ત્યારે એમનામાં ક્ષમા પણું લકત્તર. Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ ૨૨૯ પાંચ પ્રકારનાં કલ્પવૃક્ષ: જ્ઞાનીઓએ જગતમાં પાંચ કલ્પવૃક્ષ કહ્યાં છે. (૧) જ્ઞાની, (૨) રૂપવાન, (૩) સત્તાવાન, (૪) બળવાન, (૫) લક્ષમીવાન. પણ આ પાંચેય કલ્પવૃક્ષ ક્યારે ? જે જ્ઞાની વિનીત હોય, રૂપવાન સદાચારી હોય, સત્તાવાન નીતિમાન હોય, બળવાન ક્ષમાશીલ હોય અને લક્ષ્મીવાન ઉદાર હોય, તે એ પાંચેય કલ્પતરુ અને ઊલટા હેય તે એ કંટક્ત. જ્ઞાનને પ્રચાર કરે, પણ તે વિનય સહિતનું હોવું જોઈએ? જ્ઞાનનું ફળ વિરતિ કે અખતરા ? જ્ઞાનનું ફળ અખતરા, આરંભ, સમારંભ અને મેટાં મોટાં કારખાનાં તે નહિ ને? વિનય સાથે આવ્યું હોય તે એ જ્ઞાન, પણ વિનય વેચીને, ઉદ્ધતાઈની મૂર્તિ બનીને, દેવગુરુને હંબગ કહીને મેળવેલું જ્ઞાન આ જગતમાં મોટામાં મોટા શાપરૂપ છે. જ્ઞાન તે જ કે જેના પરિણામે વિરતિ આવે. જે જ્ઞાનથી દુનિયાદારીની લાલસા વધે, આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જઈ દુનિયાના રંગરાગમાં લેપાય, એ જ્ઞાન જ્ઞાન નથી. એ જ્ઞાનના પ્રચારમાં વપરને ઉદય નથી. રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ, નહિ તે દુનિયાને પણ અનર્થ કરે અને પિતાનું તે સત્યાનાશ વાળે. નીતિ વિનાની સત્તા ભયંકર. બળ કષાયથી ધમધમતું હોય તે ઉત્પાત મચાવે. એ નિર્બળની રક્ષા માટે હોય, મારવા માટે નહિ. કૃપણના ઘરની લક્ષ્મી નકામી. શ્રીમંતની શ્રીમંતાઈ દીપે શાથી? આગળ ભે–ભે થાય અને પાછળ ધુમાડો નીકળે, ઘરમાં ફરનિચર ખડકાય પણ પાંચ આદમી ન સમાય, ગરીબને દાદ મળે નહિ અને હાજીયાથી વીંટાયેલા હોય, એમાં શ્રીમતાઈની શોભા છે? પ્રભુશાસનને પામેલા તે આ બધાને ખોટું માને. લક્ષ્મીને ભૂંડી ન માને ત્યાં સુધી ઓછી કરાય ક્યાંથી ? કોઈને અપાય શી રીતે? લક્ષ્મી હોય તે જ જવાય એમ માને એને તે સંનિપાત થાય. મરતાં યે નવકાર ન સાંભળે પણ વિલ અને વકીલ સાંભરે. સભા“સાથે લઈ જવાતું હોય તે વીલ પણ ન કરે.” જૈનશાસનમાં રહેવું હોય તે લક્ષ્મી ભૂંડી, પાપકારી, તજવા યોગ્ય , એમ માનવું જ પડશે. લક્ષ્મીની મમતાથી મરીને ઘણા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ તિજોરી ઉપર ફણીધર થયા છે. જૈનશાસનમાં લક્ષ્મીવાનની તથા દરિદ્રીની ભાવના કઈ હોય? જૈનશાસનમાં રહેલે શ્રીમંત એમ કહે કે લક્ષ્મી અનર્થકારી છે. કદાપિ લક્ષમી ચાલી જાય તે કહે કે પંચાત ઓછી. મમતા ને મેહ ઓછાં થશે. ઉદ્ધાર જલદી થશે. આજે તે લક્ષ્મીની લાલસાએ માણસોને અધમાધમ બનાવી દીધા છે. દરિદ્રીને સાધના અભાવે પૂરું મળી શકતું નથી તે શ્રીમંતે શ્રીમંતાઈને કારણે પૂરુ ખાઈ શક્તા નથી. બન્નેની હાલત કંગાલ જેવી છે. એકને મળતું નથી ને બીજાને ખાવાની ફુરસદ નથી. જનશાસન ઘરમાંથી ચાલવા માંડ્યું, તમે એને ઘરમાં સ્થાન ન આપ્યું તેનું આ પરિણામ છે. આજને શ્રીમંત સુખે ખાઈ પણ નથી શકો. ભૂંગળું તે એના કાને જ હોય, દોડધામ એને લાગી પડી હેય. મોટરમાં ભાગાભાગ કરતે હોય એટલે એનું મોઢું જોવા ન મળે. એની મટરની ઝડપ એવી હોય કે ગફલતથી ચાલનારે ભટકાઈ મરે. પચાસ કદમ દૂરથી લેકે એનાથી ભાગે. આવી આજની શ્રીમંતાઈ છે. પૂર્વના શ્રીમાને પાલખીમાં નીકળતા, આજુબાજુ સંખ્યાબંધ યાચકે ઊભા રહેતા, શ્રીમંતે તેમને દાન આપતા અને ઉપરથી કહેતા કે તમારા વડે અમે. ત્ય, સર્વે સુખી થાઓ.” આજે ભાવનાઓ ફરી ગઈ છે. કહે છે કે “ગરીબને દાન કરનારા નિરુદ્યમને વધારનાર છે. આજે ભારતવર્ષમાં આવું કહેનારા અકલમંદ પાક્યા છે. જે દાનના ગે અપૂર્વ સુખ મળે, એ દાનની ભાવનાને મૂળમાં અગ્નિ મૂકનારાએ પેદા થયા છે, વધારે શું કહેવું? આવું બોલનારાઓને રાતી પાઈ છેડવી નથી એના આ બધા ચાળા છે. વાતાવરણમાં મલિનતા ફેલાવનારા ની કઈ ગતિ થશે, એ વિચારણીય છે. પુણ્યવાનની લક્ષ્મીને લેનારે પણ સદાચારી બને. પુણ્યવાનના અન્નપાણું લેનાર, પુણ્યવાનનું મેટું જેનાર પણ જે લાયકાત હોય તે પુણ્યવાન બને અને પાપી હોય તે પણ સુધરી જાય. Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ [ ૨૩૧ તરકડી કરતાં વહેલી બ્રાહ્મણી ભૂંડી : ભાગ્યશાળી! જૈનશાસનને ઓળખો. તમને આજે આ ઓઘ અને આ આગને જોઈને દુર્ભાવ કેમ થાય છે? અમે નવરા અને તમે બધા કામગરા, એમ સમજે છે? તમે શ્રી વીતરાગદેવને અને શ્રી નિગ્રંથ ગુરુને ઓળખે. તમારા બાપને સ્થાને રહેલા એ બંને ઘરબાર વગરના છે અને તમારાં અઢારે પાપસ્થાનકને છોડવનારા છે. તમારા એકે પાપને પંપાળે તેવા નથી, એકે પાપની પ્રશંસા કરે તેવા નથી. આ પાટે બેસીને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ પાપને પણ પંપાળે એના જેવું નરાધમ બીજે કોણ હોઈ શકે ? અર્થ-કામની વાસનામાં તમે ડૂબેલા તે છે જ, અને અહીં આવે ત્યાં અમે પણ એની જ વાત કહીએ, એ તે અગ્નિમાં ઘી હોમવાને ધંધે છે. તમે ગૃહસ્થ છે, અમુક ચીજ વગર ચાલતું ન હોય. એને માટે આડુંઅવળું કામ કરતા હે, તે યે તમારી ભાવના શું હોવી જોઈએ? सम्मदोही जीवो, जइ वि हु पावं समायरे किंचि । अप्पोसि होई बंधो, जेण न निद्धंधसं कुणइ ।।। સમ્યગદષ્ટિ આત્મા પાપ કરે તે થોડે બંધ, મિથ્યાદષ્ટિ પાપ કરે તે બહુ બંધ, કારણ? સમ્યદષ્ટિ પાપ કરે અને કદાચ સંગવિશાત્ નિર્બળતાના યેગે, આસક્તિના પ્રતાપે, અશક્તિના કારણે પાપ કરવું પડે તે કિચિંત્ જ કરે. પાશેર પાણીથી ચાલે તેમ હોય તે સવા પાશેર ન વાપરે. પણ આજે તે હવે નળ થઈ ગયા ત્યાં હિસાબ જ કેણુ રાખે? બાઈ સાહેબને ઉપાડીને લાવવું પડે, પસા આપી નોકર પાસે મંગાવવું પડે તે બધે ચે અંકુશ આવે. આજનાં સાધનો આત્માનું નિકંદન કાઢનાર છે. જે પાપની કિયા મંદ હતી તે હવે કેલેર, પ્લેગ અને મરકીની જેમ ફાટી નીકળ્યા છે. પેલી મરકીમાંથી તે લોકે બીજે ભાગે, પણ આ મરકીમાં તે રાચામાચીને રહે છે. વગર પ્રજને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયની હિંસા વધતી જાય છે અને હવે તે ત્રસકાયની હિંસા પણ વધવા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] જીવન-સાફલ્ય દર્શન માંડી છે. જ્યાં મનુષ્ય – દુનિયાના ઉત્તમ પ્રાણી ગણાતા મનુષ્ય વસે ત્યાં અન્ય પ્રાણીઓની દયા હોય કે ભયંકર તલ હોય ? પણ સ્વાથી પેટભરા સ્વાર્થની ખાતર આ પણ કરે છે અને એમાં પાછો ધર્મ માને છે. એવા નરાધમેની વાત શી કરવી ? નિર્દયપણે કતલ ચાલે, એમાં કંપારી પણ નહિ, એ માણસાઈ કઈ જાતની ? મનુષ્ય જે મનુષ્ય અન્ય પ્રાણીઓની રક્ષા કરે કે સંહાર? તમે પણ તમારી જરૂરિયાત માટે હિંસાને જે ધર્મ ગણે તે આર્ય અને અનાર્યમાં ભેદ છે ? આજે તે પલટો થયે છે, આર્યદેશની વાસના ત્યાં ગઈ છે. અનાર્ય દેશમાં આજે હિંસા સામે પિકાર શરૂ થયા છે, વિરોધ જાગી રહ્યો છે અને હિંસા કમી કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે; જ્યારે આર્ય દેશોમાં જન્મેલા હિંસા વધારવાના પ્રયત્નો કરે છે. અહીંથી ત્યાં (પરદેશ) જઈ આવી, ત્યાંના) નકલી બની પાકિયાઓને પ્રચાર કરે છે. પરિણામે આજે સારા ઘરે પણ અભક્ષ્ય-અપેયને વિચાર નથી. જેના ઘેર પણ “દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે. ખાઈને બળવાન થઈશું એમ એ માને છે. આવા બળવાન થઈને ય કરવાના શું ? બહુ તો દેવ-ગુધર્મને ધક્કા મારવાના. અનાર્યો તે અનાર્ય છે જ પણ આ અનાર્યોનું અનુકરણ કરે છે એ અનાથી પણ ગયા. કહેવત છે કે તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણી ભૂંડી. શાસનાં દષ્ટમાંથી તમે માગ્યું શું ? શ્રી ધના શાલિભદ્રની દ્ધિ, શ્રી અભયકુમારની બુદ્ધિ, શ્રી બાહુબલજીનું બળ અને શ્રી કયવના શેઠનું સૌભાગ્ય, તમારા ચોપડે આ * કેવળ હિતબુદ્ધિથી ઉપદેશરૂપે કહેવાયેલા આ વાક્યને પકડીને કેટલીક ઈર્ષ્યાખેર વ્યક્તિઓએ સમાજમાં ખળભળાટ મચાવવા વ્યર્થ પ્રયાસ સે હતો. તે પ્રસંગે ગુજરાતી ભાષાના જાણીતા સાક્ષરોએ એ સંબંધમાં જણાવેલા પોતાના અભિપ્રાય તથા પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ એ વિષયમાં આપેલ વ્યાખ્યાન ખાસ વિચારણીય છે અને તેના માટે પાછી આપેલ પરિશિષ્ટ એક અને બે વાંચે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ [ ૨૩૩ ચારની માગણી ચાલુ છે; પણ જે ભાવનાઓ, કિયાએ શ્રી ધના શાલિભદ્રપણું આદિ થયું તે હજે એવું કદી માગ્યું ? શ્રી શાલિભદ્રની સદ્ધિ પહેલાં દાન અને પાછળ સંયમ અને સાધુતા છે. દાનનું ફળ જો લક્ષ્મીની લાલસા હોય તો એ દાન નહિ પણ સટ્ટો છે. કહોને કે હમણ દરેક ચીજને સટ્ટો ચાલે છે તે ધર્મને સટ્ટો પણ બાકી શું કામ રાખીએ? મહાનુભાવ! દાન એ તે ત્યાગની શરૂઆત છે. ત્યાગ તો બહુ ઊંચી વસ્તુ છે. આ દાન, થોડું શીલ, યત્કિંચિત તપ, એ બધું તમને મહાત્યાગી બનાવવા માટે છે. જે દાન તમને મહાત્યાગી અગર મહાત્યાગી થવાની ભાવનાવાળા ન બનાવી શકે તો એ દાન, ધર્મની કેટિમાં નથી. દ્રવ્યદાનથી સામાને સુખ થવાની ભજના; સુખ થાય પણ અને ન પણ થાય. ભાવદાનથી સામાને નિયમા સુખ જ થાય; કદી સુખ ન થાય તે પણ દુઃખ તે ન જ થાય. ભાવદાનથી મિશ્રિત દ્રવ્યદાન એ જ કીંમતી છે. મુનિને કઈ ભાવનાએ દાન દેવું, શ્રાવકની કઈ ભાવનાએ ભક્તિ કરવી, સમ્યગદષ્ટિની કઈ ભાવનાએ સેવા કરવી અને દીનહીનની કઈ ભાવનાએ અનુકંપા કરવી, આ બધા પ્રસંગે કઈ ઊર્મિઓ હોય, એ બધું જ વાસ્તવિક ધર્મના અથએ સમજવું જોઈશે. તમે સૌ એ સમજવા માટે પ્રયત્નશીલ બને એ જ એક શુભાભિલાષા. Page #253 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં? માનવજીવનની સફળતા શાથી? પરમ ઉપકારી સૂત્રકારમહર્ષિ, દુર્લભ માનવજીવનની સફળતા માટે ફરમાવે છે કે – “શ્રી જિનેશ્વરદેવને શાસ્ત્રનું શ્રવણ કરવું, એને ઉપર શ્રદ્ધા કેળવવી અને પછી એ શ્રદ્ધાને અનુસરીને પિતાની શક્તિને સંયમસાધનામાં સદુપયોગ કરે.” જ્ઞાનીઓના આ ફરમાનને અમલ થશે તે જ આ જીવન સફળ થશે, નહિ તે જે રીતે દુનિયાનાં અન્ય પ્રાણીઓ જીવન વિતાવે છે અને આપણે પણ આજ સુધી વિતાવ્યું છે, તે જ રીતે આ જીવન પણ નિષ્ફળપણે વીતી જશે. પાછળથી પશ્ચાત્તાપ કરે કાંઈ વળશે નહિ. જ્ઞાની પુરુષના ફરમાન મુજબ આજ્ઞાનિક બની આ ત્રણ વસ્તુઓનું સેવન કરાય એ જ હિતાવહ છે, પણ આ જમાનામાં એમ થવું ઘણું દુષ્કર છે. કારણ કે હજી શાસ્ત્રના કહેનાર પ્રત્યે જે જોઈએ તે વિશ્વાસ જાગ્ય નથી. અનાદિકાળને અભ્યાસ જુદો છે અને આ શાસ્ત્ર કહે છે જુદું. એ જુદું કહેનારા પ્રત્યે જ્યાં સુધી વિશ્વાસ ન જાગે ત્યાં સુધી અમલ થે દુષ્કર છે. માટે આ શાસ્ત્રને કહેનારા તે કહેવાની ચેગ્યતા કઈ રીતે પામ્યા, તે આપણે વિચારીએ છીએ. શાસકાર ભગવંતોને ઓળખે. વર્તમાન શાસ્ત્રોના કહેનારા, વર્તમાન શાસનના અધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવ છે. એ કાંઈ પહેલેથી ભગવાન ન હતા. આરાધના કરી કરીને, જે જાતની ગ્યતા મેળવવી જોઈએ તે મેળવીને એ ભગવાન બન્યા. એમણે પિતે અનુભવેલ માર્ગ આપણુ માટે મૂક્યું. Page #254 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં ? [ ૨૩૫ એમાં શંકા કરવાનું કારણ ન જ હેય. જીવન ટૂંકું છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ જવાની તૈયારી થાય છે. મર્યા પછી ક્યાં જવાનું તેને આધાર અહીંની કરણી ઉપર છે. વાત વાતમાં જ્યાં ત્યાં વિચાર્યા વિના, સમજ્યા વિના, વસ્તુના વિવેક વિના, દરેક જગ્યાએ “હા એ હા કયે જવું અને કોઈ ઝુકાવે તેમ મૂકયે જવું એમાં હાનિ કોને થશે ? આપણે શ્રી જિનેશ્વદેવની પૂજા ન કરીએ તેમાં એમને કાંઈ હાનિ નથી. એમની મહત્તા એથી ઘટી જવાની નથી. જો એમના ભલા માટે એમનું પૂજન કરતા હે તે બહેતર છે કે ન કરતા. એમનું તો ભલું થઈ ચૂકેલું છે. સાધુને માનીએ તે એમનું સારું કહેવાય, એમ સમજીને માનતા હો તે ન માનતા. જૈનકુળમાં જન્મ્યા છતાં દેવને ન પૂજો, સાધુને ન માને, દાન-શીલ-તપ-ભાવ વગેરે કાંઈ ન કરે, તે એ બધાને કોઈ જ વાંધે આવી જવાને નથી. તમને એમ લાગે કે એ બધું કરવામાં અમારું કલ્યાણ સમાયેલું છે તે જ કરે. એવી ચિંતા ન કરતા કે અમે નહીં માનીએ તો એ બધાનું શું થશે? એ બધા તે તમારા ઉપર દયા કરવા જોગ છે, કાંઈ તમારી દયાના અધિકારી નથી. દેવ સિદ્ધિપદને પામેલા છે અને ગુરુ સિદ્ધિપદના સર્વોત્તમ માર્ગને પામેલા છે. માટે એ બંનેને કેઈની દયાની શી જરૂર છે? છતાં તમે હમણાં તેમને માને છે તે એવું સમજીને કે જાણે અમે તેમની પર ઉપકાર કરીએ છીએ. જે એમ ન હોય તે આજે તમારી આગળ એ દેવ, ગુરુને આગમથી વિપરીત બેલનારા ઊભા રહી શકે ? ઘરને માલિક તે કે જેના ઘરમાં નેહીને આવતાં આનંદ થાય પણ દુશ્મનને ડર લાગે. જે તમને દેવ-ગુરુ ઉપર શ્રદ્ધા હોત, એમને તમે આત્મકલ્યાણ માટે માનતા હોત, આગમ તમને તારક લાગતું હેત તે એ દેવ-ગુરુ અને આગમો માટે જેમ તેમ બોલનારા તમારી નજીક આવતાં વિચાર કરત. પણ એ ત્રણેને તમે હજી સમજી શક્યા હો તેમ લાગતું નથી. આ જીવનની સાર્થકતા માટે જ એ ત્રણને પૂજવાનાં અને માનવાનાં છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આશા વીતરાગ છે. આ પણ એમના ભલા આજ્ઞાના પાલન માટે પ્રાણ પાથરે ઃ દેવ વીતરાગ છે. એમને પૂજાની જરૂર નથી. પણ એમના પૂજનમાં, એમની આજ્ઞાના પાલનમાં આપણું આત્મકલ્યાણ સમાયેલું છે, માટે આપણે એમને પૂજવાના છે, પણ એમના ભલા માટે નહિ. શ્રી તીર્થ કરે તમારી પૂજાથી તીર્થકર નથી. તમે પૂજા નહિ કરે તે તેમનું તીર્થકરપણું ભૂંસાઈ જવાનું નથી. તમારે પણ એમના જેવા પૂજ્ય બનવું હોય; આધિ, વ્યાધિ, ઉપાધિથી છૂટવું હોય, તે જ એમની પૂજા કરજો. એમની પૂજા કરનારે સાચે છે કે જે એમની આજ્ઞાના પાલન માટે પ્રાણ પાથરે, આજ્ઞાનું પાલન ન થાય તે આંખમાં આંસુ આવવાં જોઈએ. અર્થાત્ સાચા પૂજકને મન આજ્ઞા એ જીવનનું સર્વસ્વ હોવું જોઈએ. શ્રી કુમારપાળ મહારાજાના રાજ્યમાં પશુઓને પણ પાણી ગાળીને પવાતું. રાજ્યના જેટલા ઘોડા એ દરેકના પલાણ પર પૂજણ રહેતી, જેનાથી જીવજંતુને પૂજીને દૂર કરવામાં આવતાં, પછી સવારી થતી. મહારાજાને એક વખત પલાણને પૂજતા ભાળી એમના એક સેનાપતિને મૂંઝવણ થઈ કે આ રીતે ઝીણું જતુને પૂજ્યા કરે છે એ યુદ્ધ શી રીતે કરશે ? એ વાત વહેતી વહેતી શ્રી કુમારપાળ મહારાજાના કાને પહોંચી. તરત સેનાપતિને બેલાવી પોતાનું પરાક્રમ બતાવ્યું અને પછી કહ્યું કે – “આ બળ નિરપરાધી જેના સંહાર માટે નથી.” સાચો બળવાન છે કે જે નબળાની રક્ષા કરે. અપરાધી પણ વિના શિક્ષા કયે સુધરતે હોય તે શિક્ષા ન કરે. શ્રી કુમાળપાળ મહારાજાના રાજ્ય જેવું કંઈ રાજ્ય થયું નથી. આમાં રાજ્યની પ્રશંસા નથી પણ એ રાજ્યમાં થઈ ગયેલા જનત્વના ઝળકાટની એમાં પ્રશંસા છે. શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞાપાલનની તત્પરતાનાં એમાં દર્શન થાય છે. પહેલે ધર્મ ને પછી બધું : જ્યાં એક પણ ભક્ત ન હોય ત્યાં પણ પૂર્વના પ્રભાવક એવું ઈચ્છતા કે ઓછામાં ઓછું એક શ્રી જિનમંદિર હોવું જોઈએ અને Page #256 -------------------------------------------------------------------------- ________________ સાચું જેનપણું શેમાં? [ ૨૩૭ એ માટે લાખનો વ્યય કરતા. આજે તો આ છે તે પણ કેટલાકને ખટકે છે. મંત્રીશ્વર પિથડશાનું વૃત્તાંત જાણે છે તે સમયે કોઈ એક પ્રદેશ એ હતું કે જ્યાં એક પણ જૈન ન હતું. રાજ્ય મોટું પણ શ્રી જિનધર્મથી વાસિત કેઈ નહિ. મંત્રીશ્વર પેથડશા વિચારે છે કે મારા જેવે મંત્રીપદે હોય અને સમગ્ર પ્રદેશ જૈનધર્મ વિના રહે એ કેમ બને? અનાયાસે પણ લેકના મોઢામાં જિન શબ્દ પસે એવું કરવું જ જોઈએ. એ માટે એ પ્રદેશની રાજ્યધાનીમાં અને મુખ્ય ચેકમાં જ ગગનચુંબી જિનાલય બંધાવવું જોઈએ. જેથી નગરમાં જતાં-આવતાં લોકોનું એ શ્રી જિનાલય પ્રત્યે ધ્યાન ખેંચાયા વિના ન રહે. પણ એ બને કેવી રીતે? પ્રજામાં કોઈ જૈન નહિ અને રાજા અન્યધમી. આખરે મંત્રીએ ઉપાય શોધી કાઢયે. એ રાજ્યના મુખ્ય મંત્રી હેમડના નામે ત્યાં એક દાનશાળા બેલી. પૈસા પિતાના અને નામ હેમડનું. રજને હજાર નૈયાને ખર્ચ. જે કઈ અતિથિ આવે તેની આગતા સ્વાગતા એવી થાય કે કાયમ યાદ કરે. જ્યાં જાય ત્યાં વખાણ કરે. પસા પેથડશાના ખર્ચાય પણ નામ હેમડનું ગવાય. નોકરચાકર બધા હેમડનું નામ જ આપે. ભૂલેચૂકે કઈ પિથલનું નામ ન બોલે તેની પૂરતી તકે દારી. વાત વહેતી વહેતી હેમડના કાને પહોંચી. હેમડ વિચારે છે કે દાનશાળા શી અને વાત શી? હું તે કાંઈ જાણતા નથી તે આ કેવી રીતે બની રહ્યું છે? તેણે તપાસ આદરી. માણસ મોકલ્યા. સૌ એક જ સમાચાર લાવે. મંત્રીશ્વર ! ત્યાં તે આપનું જ નામ દેવાય છે. મંત્રી જાતે ગયા. દાનશાળાના વ્યવસ્થાપકને મળ્યા. પરંતુ એ પણ એમ જ કહે છે. ત્યારે મંત્રી કહે છે કે “ભાઈ! હેમડ તે હું પોતે જ છું. હું તે દાનશાળા ચલાવતું નથી તે આ શી વાત છે? જે સાચું હોય તે કહો.” તક જોઈ કાર્યવાહકે સાચી હકીકત કહી દીધી. મંત્રી વિચારે છે કે જેણે મારા નામે આટલું ધન ખચી નાંખ્યું એનો મારા પ્રત્યે સ્નેહ કે? એ પેથડશાને મળવા ગયે. તેમને મહેમાન બન્યા. પેથડશાએ ભારે સ્વાગત કર્યું પછી હેમડ પૂછે છે કે “મંત્રીશ્વર, આ બધું શું છે? મારી નામનાને પાર રહ્યો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] જીવન-સાફલ્ય દર્શન નથી. આપને ઈરાદે જે હેય તે જણાવે. પેથડશા કહે છે “મંત્રીધર! ઇરાદો તે છે પણ કહેવાને અર્થ નથી. હાલ આપનાથી બનવું મુશ્કેલ છે, અવસરે કહીશ. હેમડ આગ્રહ કરે છે. ખાતરી આપે છે કે જે હશે તે જરૂર પ્રાણના ભાગે પણ કરી આપીશ. ત્યારે પેથડશા કહે છે કે નગરના મધ્ય ભાગમાં એટલી જમીન આપો કે જ્યાં શ્રી જિનમંદિર બાંધી શકાય. હેમડને એ સાંભળી આંચકે આવી ગયે. રાજા, પ્રજા બેય કટ્ટર વિરોધી ત્યાં આ શી રીતે બને? પણ વચન આપી ચૂક્યું હતું. તેથી હવે કામ કર્યું જ છૂટકો હતા. પ્રતિષ્ઠાને પ્રશ્ન બની ગયો. પેથડશાનું કામ થઈ ગયું. પણ ભેગ કેટલો આપે એ વિચારે. મંદિરની જમીન માટે હજારો નૈયા વેરી નાખ્યા. મંદિર બંધાવવાનું તે હજી બાકી. શ્રી જિનેશ્વરદેવને અનુયાયી શ્રી જિનેશ્વરદેવના ધર્મના પ્રચાર માટે ધનની કિંમત ગણતો ન હતો. એ સમજો કે એની પ્રભાવનામાં, એની પ્રસિદ્ધિમાં, એની સેવામાં મારું અને સમગ્ર દુનિયાનું કલ્યાણ સમાયેલું છે. અમારા વડે એ નહિ પણ એના વડે અમે, એવી સચોટ માન્યતા હતી. જે જે રાજાઓ, મંત્રીઓ કે શેઠ-શાહુકારે પ્રભાવક બન્યા તે ક્યારે? પહેલાં ધર્મ અને પછી બધું એ રીતે વર્યા ત્યારે તમારે પહેલું શું ? શરીર. એને તકલીફ ન પડે, દુનિયાના રંગરાગ અને મજશોખમાં ખામી ન આવે તે તમારાથી ધર્મ બને. પછી એ ધર્મ કે થાય? કહો કે માલ વગરને. હક્ક કે હડકવા ! સત્ય સામે અસત્યને ઘંઘાટ કેઈ કાળે ન હતું તે વાત ભૂલી જાઓ. એ વિગ્રહ અનાદિ છે. સત્ય-અસવનો પેગ સનાતન છે. અસત્યથી બચી સત્યને ગ્રહણ કરે એ ભાગ્યવાન શક્તિ હોય તે અસત્યની સામે પૂરી તાકાત અજમાવ્યા વિના સત્યના પૂજારીથી રહી શકાય જ નહિ. પૂર્વે વાદીએ એવા હતા કે સામે આવતા, પક્ષ માંડતા, હેતુઓ રજૂ કરતા, દષ્ટાંત આપતા અને નિરુત્તર થઈ હારી જાય તે ક્યાં તે સત્યને સ્વીકારતા યા તે મૂંગા મૂંગા ચાલ્યા જતા. Page #258 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં ? ૨૩૯ આજના વાદીઓની જાત જુદી છે! એ તે એમ જ કહે કે “મહાવીર ખોટા.” પૂછે કે “શી રીતે?' તે કહે કે “એ સાચા, એમ તમારે સાબિત કરવાનું. અમને તે ઠીક લાગે તે કહેવાનો હક્ક છે. એમને બધા હક્ક. સામાને કાંઈ હક્ક નહિ. એમને ખોટી વાત કરવાને હક્ક અને એ ખોટાને ખોટું કહેવાને સાચાને હકકે નહિ. એમને આખા મહાવીરના શાસનને ખોટું કહેવાને હકક તે એમ કહેનારે મહા ખે છે એવું કહેવાને અમને હક્ક નહિ? મહાવીર સર્વજ્ઞ ન હતા એમ કહે તે ચાલે? કેઈના ઘર માટે ગમે તેવું કહેવાને કોઈને અધિકાર ખરે? કાયદે એવી છૂટ આપે છે? કિમત વિનાના માનવી, શાસ્ત્રના અજાણ એમ કહી દે કે “મહાવીરનાં આગમ ખેટાં છે, તે એ હકકે નહિ પણ એક જાતને હડકવા છે. એ ભયંકર ચેપી રેગ છે. એના પંજામાં જે ફસ્યા તે બીચારા બધા કંગાળ થઈ ગયા. ભૂંડી હાલતે જીવી રહ્યા છે. પુણ્ય ખવાઈ ગયું. પાપને ઉદય આવી ગયે. આવી ગયે નહીં પણ ખેંચી લાવ્યા. દુઃખી દુઃખી થઈ ગયા. માટે કહું કે જરા સમજે ! સંયમ ન પળાય તે તમે જાણે પણ પાળનારા પર દાંતિયાં ન કરે. જગત ઉપર દયા આવતી હોય તે ઘણું લૂંટારા લૂંટ ચલાવી રહ્યા છે, કંઈક નામદારો દહાડે પેઢી પર બેસી લૂંટ ચલાવી રહ્યા છે, જુગારીઓ, ચેટ્ટાઓ, બદમાશે ભલા જીવોને પરેશાન કરી રહ્યા છે, એ બધાથી જગતને બચાવવા જહેમત ઉઠાવે. પણ ત્યાં તે કશી ત્રેવડ નથી. એટલે તેની દાઝ અહીં ઉતારાય છે. પણ તેનું પરિણામ ભૂંડું આવશે. ખરેખર, દુનિયાને તારનારી, ઉદ્ધારનારી વસ્તુ સામે જેમ તેમ બેલનારા આ જિંદગીમાં જ પાયમાલ થાય છે. કદાપિ પાપા નુબંધી પુણ્યના ઉદયે અહીં બચ્યા તે આગામી જિંદગીમાં તે દશા ભયંકર જ થવાની એ નિશ્ચિત છે. શાંતિ અને સહિષ્ણુતાને અર્થ સમજે? આજે શાંતિ અને ક્ષમાની વાત થાય છે. પણ એ શાંતિ અને ક્ષમા શાના માટે ?, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્ર – આ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ | જીવન–સાફલ્ય દર્શન-૧ ત્રણની આરાધના માટે શાંતિ અને ક્ષમા કેળવવાની છે. આ ત્રણ જેમના ચેાગે મળ્યાં, જેએ આ ત્રણ રત્નાના દાતા છે, તેમના પર આક્ષેપેા થાય અને આ ત્રણ અનુપમ તારક ચીજોને છિન્ન--ભિન્ન કરવાના પ્રયત્નો થાય તે વખતે પણ શાંતિ રાખીને બેસી રહેવુ' એ ધર્માં છે ? ઉપસર્ગ સહેવા એ સાધુના ધર્મપણુ ઉપસર્ગ ન થતા હોય તેા સાધુને ઉપસર્ગ કરવા; એમાં ધર્મ ખરો ? સાધુ ઉપસ સહે તે તેનાં કર્માં ખપે, કમ ખપે તેા કેવળજ્ઞાન પામે અને મુક્તિએ પહોંચે માટે જો ઉપસર્ગ ન આવે તે તમારે કરવા, આવુ તે તમે માનતા નથીને ? શ્રી નયસારને અટવીમાં મુનિએ મળ્યા. ક્ષુધા, પિપાસા અને માના શ્રમથી પીડિત હતા. શ્રી નયસારે એમ કહ્યુ કે, ' ' મહારાજ ! સહન કરા, સહન કરવુ' એ તે તમારા ધમ છે. ’ ના. શ્રી નયસારે કહ્યું કે મહાત્માએ ! જે અટવીમાં શસ્ત્રધારી પણ એકાકી આવવાની હિંંમત ન કરે એવી ભયંકર અટવીમાં આપ કઈ રીતે આવી ચઢયા ? મુનિ કહે જે સાની સાથે અમે હતા તે ચાલ્યા ગયા. ભિક્ષા માટે ગયેલા અને તરત પાછા ફર્યા. સાની પાછળ જતાં ભૂલા પડયા અને અહી` આવી ચઢયા. શ્રી નયસાર કહે છે કે ‘ ધિક્કાર છે એ સાથે ને કે જેણે સાથેના મુનિએની પણ સંભાળ પણ ન લીધી, શ્રી નયસાર તે હજી મિથ્યાર્દષ્ટિ હતા. એમણે એવા વિચાર ન કર્યાં કે ભલે। સાÖવાહ ! મુનિઓને રખડતા મૂકયા તે ઠીક કર્યુ કે જેથી મુનિઓને ક ક્ષય થાય. ' શ્રી નયસારે તે મુનિઓને આહાર-પાણી પ્રતિલાલ્યાં. પછી મુનિએને વળાવવા સાથે ચાલ્યા. મુનિને તેની ચેાગ્યતા જોઈ તેને કાંઈક આપવાના ભાવ જાગ્યા. મુનિએ શું આપે ? એ જાણે છે કે સંસારમાં સુખી અને દુ:ખી, રાગી અને નિરોગી, રાજા અને રક, દાતાર અને યાચક, એ અનાર્ત્તિથી છે. એ કોઈ નવી વાત નથી. સૂરિપુર દરશ્રી મુનિ સુંદરસૂરિજીએ ઉપકારીનુ વર્ણન કરતાં જણાવ્યું છે કે ‘દુનિયામાં સઘળા ઉપકારી કહેવરાવવા માગે છે, પણ વાસ્તવિક ઉપકાર કરનારા તા આંગળીના વેઢે આવે એટલા જ હોય છે. ' જે ઉપકારી ઉપકારનુ " Page #260 -------------------------------------------------------------------------- ________________ સાચુ જૈનપણું શેમાં ? સ્વરૂપ ન જાણે એ ઉપકાર કરે શી રીતે ? મુનિ વિચારે છે કે, ‘આપત્તિ કે સંપત્તિ વખતે દુર્ધ્યાન ન આવે એવી ચીજ આપવી જોઈ એ. ’ આપત્તિ અને સંપત્તિ અને અશુભ ધ્યાનનાં કારણ છે. મને આન્તરૌદ્ર ધ્યાનનાં નિમિત્તો છે. જે આ આગમને હૈયામાં રાખે તે એ બેયના પંજામાંથી ખેંચે, સંપત્તિમાં મમ્મણ રોઠ અને આપત્તિમાં કાલસૌરિકનાં દાંત વિચારોઃ સપત્તિ-સમયની દશા માટે મમ્મણ શેઠનું દૃષ્ટાંત વિચારો, જેના બળદનાં શિંગડાં પૂરાં કરવા રાજા શ્રેણિક પણ અસમર્થ હતા. એ મમ્મણની મિલકત કેટલી ? છતાં તે ખાતા હતા તેલ ને ચાળા છે. એટલી મિલકતના માલિક આત્તરૌદ્ર સેવી મરીને સાતમી નરકે ગયા, જ્યાં તેત્રીસ સાગરે પમની સ્થિતિ છે. સ`પત્તિ હતી કે નહિ ? પણ પરિણામ શું આવ્યું ? એ જ રીતે આપત્તિમાં કાલસઔકરિક કસાઈનુ દૃષ્ટાંત છે. રાજ નિયમિત પાંચસે પાડા મારનારા. એ ન મારે ત્યાં સુધી તેને ખાવુ ન ભાવે. અંત સમયે ધાતુવિપ યના રાગ થયા. ભયંકર પીડા અનુભવે છે. કડવું મીઠું લાગે અને મીઠું કડવુ લાગે, સુગંધ દુર્ગંધ લાગે અને દુર્ગંધ સુગંધ લાગે એવી દશા થઈ. દીકરે. સુલસ શ્રી અભયકુમારના મિત્ર. પિતાની શાંતિ માટે પુષ્પની શય્યા બિછાવે. ચંદનના લેપ કરે, મિષ્ટાન્નનાં ભાજન આપે પરન્તુ પેલે આ બધાથી અકળાઈ ને વધુ ઝૂમે મારે. સુલસ મૂઆયા. શ્રી અભયકુમારની સલાહુ લેવા ગયા. શ્રી અભયકુમાર કહે છે ‘સુલસ ! રાજ પાંચસે પાડા મારનારાની નરકે જવા પહેલાંની આ દશા છે માટે એના ઉપાય તુ કરે છે તે ન હોય. એને તેા પુષ્પને મદલે ખાવળની શય્યામાં સુવાડ, ચંદનને બદલે વિષ્ટાનુ વિલેાપન કર અને મિષ્ટાન્નને બદલે લીંબડો વગેરે કડવામાં કડવી ચીજો ખાવા આપ, તે કાંઈક શાંતિ અનુભવશે, ’ સુલસે એ પ્રમાણે કર્યુ ત્યારે પેલાને કાંઈક શાંતિ થઈ. જપીને ‘ હાશ ’ કર્યું. મરતાં મરતાં પણ સુલસને નજીક ખેાલાવીને .. * કહે છે કે તુ જી. સા. ૧૬ ૨૪૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] જીવન–સાફલ્ય દર્શન-૧ એક મારી વાત કબૂલ કરે તો મારે જીવ ગતિએ જાય. મારા કુલધર્મ પ્રમાણે તારે પણ મારી જેમ જ પાંચસે પાડા મારવા.” ભયંકર આપત્તિમાં પણ કેવી ભાવના થાય છે એ વિચારે. સુલસ આ આજ્ઞા માને? જે બાપે પાળીપોષી દૂધ પાઈ મોટો કર્યો, અને એના કહેવા પ્રમાણે એનો જીવ ગતિએ જતો નથી, લટકી રહે છે, એ વખતે આ દીકરે “હા” કહે કે “ના” કહે? તમારો શું મત છે? સુલસ કહે છે “પિતાજી ! હિંસાનું ફળ પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. એ સહેવાની મારામાં તાકાત નથી. આપનો જીવ ગતિએ જાય કે ન જાય પણ મારાથી એ પાપ થઈ શકે તેમ નથી.” આ દીકરી આજ્ઞાભંજક કે આજ્ઞાપાલક ? ધર્મ અને વ્યવહાર : - આર્યદેશના વ્યવહાર જ્યાં ધર્મને બાધક બને ત્યાં આર્યત્વનું ખંડન થાય છે. ધર્મ અને વ્યવહાર એ ભિન્ન વસ્તુઓ છે. ધમી વ્યવહાર એવો સેવે કે ધર્મમાં બાધ ન આવે. ધર્મમાં રહેનાર વ્યવહારને ન જુએ તે પણ ચાલે. વ્યવહારમાં રહેનારે જે ધમી થવું હોય તે ધર્મને ચોવીસે કલાક દષ્ટિ સામે રાખવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ કેઈને ભેળવીને આપી શકાતું નથી. સર્વવિરતિ એટલે આ આઘો-પંચ મહાવ્રતને સ્વીકાર, દેશવિરતિ એટલે સમ્યકત્વમૂલ બારવ્રત, સમ્યગૃષ્ટિ એટલે-“ભગવાને કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું’ એવી માન્યતા ધરાવનાર અને માર્ગનુસારિતા એટલે ૩૫ ગુણે કે જેમાંના માત્ર પહેલા, મધ્યના અને છેલ્લા એ ત્રણને જ વિચાર કરીએ તે “ન્યાયસંપન્ન વિભવ એટલે પૈસા માટે નીતિ ન વેચવી એ પહેલે, “પાપભીરુતા એ બીજો અને “જિતેન્દ્રિયપણું” એ ત્રી. આ ત્રણ હોય તે ધર્મ સારી રીતે થાય. કહો ! હવે આ બધા ધર્મોમાં કયે ધર્મ ફોસલાવીને અપાય તે છે? આજે બેલાય છે કે – “આઘે ફેસલાવીને, લલચાવીને અપાય છે. હું પૂછું છું કે – અહીં આવે એને – સાધુ થાય તેને – બે-પાંચ લાખ વાર મળી Page #262 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈન પારું શેમાં ? || ૨૪૩ સાંભળેલા આટલા અનુભવી રીતે જાણો. અહિ મહાનુભાવે ! જવાને છે ? સવા મણ રૂની તળાઈમાં સુવાનું છે? મોટરમાં ફરવાનું છે? રેલવેની સફર કરવાની છે? હવાઈ જહાજોમાં ઉડવાનું છે? ચોવીસે કલાક ખાવાનું છે? ઊંઘતાં સુધી બીડીઓ ફેંકવાની છે? કઈ એવી લાલચ છે કે જેથી ફેસલાવીને દીક્ષા અપાય ? મહાનુભાવો ! જરા સમજે-સાધુ ધર્મ, શ્રાવક ધર્મ, સમ્યગૃષ્ટિપણું અને માર્ગોનુસારીપણાનું વર્ણન સારી રીતે જાણે. આ ધર્મમાં ક્યાંય પોલ નથી. તમે આટલા અનુભવી, અનેક સાધુઓના પરિચયમાં આવેલા, શાસ્ત્રો સાંભળેલા, છતાં કોઈ એકાદ વ્યક્તિ ગમે તેમ બેલે તેમાં હા જી હા કરો, એ ચાલે? કમ તાકાતના કારણે વસ્તુ પામી ન શકે તે બને પણ તે વસ્તુને કેઈ ખોટા રૂપમાં ચીતરે તે તમે તેને ઊભે પણ ન રાખો ? ભગવાનની સાથે જેની-તેની સરખામણી ન થાય. તમે જાણે છે કે – આ શાસ્ત્રકારોએ જેટલાં આશ્રવનાં સ્થાન તેટલાં સંવરનાં અને જેટલાં સંવરનાં સ્થાન તેટલાં આશ્રવનાં કહ્યાં છે ? જે સાધનથી અનંતા આજ સુધીમાં મુક્તિએ ગયા તે જ સાધનથી અનંતા ડૂબી ગયા છે. આજે પણ જે સાધનોથી સંખ્યાબંધ આત્માઓ પિતાના આત્માને પવિત્ર બનાવે છે તે જ સાધનોથી સંખ્યાબંધ આત્માઓ પિતાના આત્માને મલિન બનાવી રહ્યા છે. ભવિષ્યમાં આ જ દ્વાદશાંગીથી અનંતા આત્માઓ તરશે અને એનાથી જ અનંતા આત્માઓ ડૂબશે. આ શાસન ખોટું છે?—એમ એની નિંદા સાંભળતાં પહેલાં એટલું તે કહો કે “ભાઈ જરા છે. પ્રમાણ લાવે. અમુક ચીજ સાચી કે ખોટી, એ કહેવાને અધિકાર એને સમજ્યા પહેલાં નથી મળતે, માટે જરા સમજો–શ્રી જિનેશ્વરદેવને ઓળખે.” ભગવાન શ્રી મહાવીરદેવ સંયમ લઈને છદ્મસ્થકાળમાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ રહ્યા. એ સાડાબાર વર્ષ અને પંદર દિવસના હાલમાં કદી જમીન પર બેઠા નથી. કવિએ ગાયું કે-સાડા બાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ને કાયા . કદી બેઠા તે ઊભે પગે, પગ વાળીને તે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] જીવન–સાફલ્ય દર્શન-૧ નહિ જ. સૂવાની વાત તે છે જ નહિ. એ સમગ્ર કાળમાં નિદ્રા ફક્ત અંતમુહૂર્તની. તે પણ આવી ગયેલી, લીધેલી નહિ. એટલા કાળમાં ખાધું કેટલા દિવસ ? ત્રણસે ને એગણપચાસ. તે પણ એક જ વાર, ઊભે ઊભે, જ્યાં આહાર ત્યાં જ પાણી, પછી કાંઈ નહિ. બાકી બધું તપ ચોવિહાર છે એમની જોડે કઈ ઊભું રહે તેવો? આજ સુધી તે કઈ થયું નથી. છતાં એવાની જેડે પણ ગમે તેને સરખાવે અને આપણે તાલીઓ પાડીએ તે આપણા આત્માની શી દશા થાય, એ વિચારે. શ્રી મહાવીરદેવની જેની તેની સાથે સરખામણી કરનારને કહીએ કે “ શ્રીમાન ! ધીમાન્ ! જરા ઊભા રહો. ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખે. ઓળખ્યા વિના જેની તેની સાથે સરખામણી કરી દુનિયાને ઊંધે માગે ન લઈ જાઓ.” શ્રી મહાવીરદેવ તે ત્રણ જગતના નાથ હતા. એમની સેવા ઉપાસનાથી તે આત્મા પાવન થાય. એમની શક્તિ અને એમનાં દાન, શીલ, તપ, સંયમ આદિને અંશ માત્ર પણ જ્યાં ન હોય એની સરખામણું એ ત્રણે લોકના નાથ સાથે કેમ થાય? જે મરજીમાં આવે તે ખાય, પીવે, હરેફરે, ચલાવ્યે રાખે, એવાની સરખામણી કઈ શ્રી મહાવીર દેવની સાથે કરે અને ચાંલ્લા કરનારા પાછા તાળીઓ પાડે, તે કહેવું પડે કે એ મૂર્ખાઓનું ટોળું છે. પંડિત શ્રી ધનપાળે રાજા ભેજને શું કહ્યું હતું તે જાણે છે? ધનપાળ તે નવા જૈન બનેલા અને તમે તે જન્મના જૈન. શ્રી ધનપાળે નવીન ગ્રન્થ બનાવ્યું. ભેજ રાજાએ એ જોયે. પ્રસન્ન થયે, ધનપાલને કહે– પંડિતજી ! છે એક કામ કરે. આ ગ્રન્થમાં જ્યાં “વિનીતા” છે ત્યાં “ધારા” લખે, જ્યાં “ભરત” છે ત્યાં “ભેજ' લખે અને જ્યાં “ઋષભદેવ” છે ત્યાં મારા ઈષ્ટદેવનું નામ લખે, બાકી બધું બરાબર છે.” ધનપાલ કહે – “રાજન્ ! એ કેમ બને ? ઐરાવણની જગ્યાએ રાસભ, કંચનની જગ્યાએ કથીર અને ચિંતામણિની જગ્યાએ કાચના ટુકડાને ગોઠવવા જેવી આપની વાત છે. ક્યાં એ વિનીતા ને Page #264 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં ? | [ ૨૪પ ક્યાં આ ધારા, ક્યાં ભરત ને ક્યાં ભેજ, કયાં એ સર્વોત્કૃષ્ટ વિતરાગ શ્રી ઋષભદેવ અને જ્યાં તમારા સરાગી ઇષ્ટદેવ રાજન્ ! આપ અન્નદાતા છે, પાલક છે એ બધું કબૂલ, પણ તેથી આવી અગ્ય વાત કદી ન બને.” ભેજ કહે છે – “ધનપાલ ! આનું પરિણામ કેવું આવશે તે જાણે છે?” ધનપાલ કહે – “ પરવા નહીં. જે આવશે તે ખમી ખાઈશ પણ ન કરવા જેવું તે નહિ જ કરું.” આ ખમીર હતું. અન્નની ખાતર ધર્મ વેચનાર, વાર્થ ખાતર ધર્મને ઠોકરે મારનારા એને જેવા નામર્દો દુનિયામાં કેઈ નથી. નિંદા સાંભળતાં પહેલાં કાનમાં આંગળાં ઘાલે: દેવ, ગુરુ, ધર્મની નિંદા સાંભળનારને પણ પાપને ઉદય ઘેરે છે. પુણ્ય-પાપના વિપાકને સમજે. ચાર દિવસની ચાંદનીમાં મૂંઝાઈ ન જાઓ. પામ્યા છે એને સફળ કરવું હોય તે ઓછું બને તે ઓછું કરે પણ વિરોધની પડખે તે ઊભા ન જ રહે. ભગવાન શ્રી મહાવીરદેવના સાચા ગુણગાન કરતાં ન આવડે તે ન કરે પણ વિરોધ સાંભળતાં પહેલાં કાનમાં આંગળાં ઘાલે. તમે એવા ખીલે બંધાઈ જાઓ કે કોઈની તાકાત નહિ કે તમને એક કદમ પણ ખસેડી શકે. ભગવાન શ્રી મહાવીરદેવે અનંત બળ શાના ગે મેળવ્યું હતું? એ શક્તિ કૂદીને આવી હતી? સાડા બાર વર્ષમાં ઘેર તપશ્ચર્યા કરી, બેઠા નહિ અને ઊંચા પણ નહિ, એ બધી શક્તિ ક્યાંથી મેળવી? દુનિયાનાં સાધનોથી અમુક શક્તિ મળે પણ તે કામચલાઉ જ. આજ હોય અને કાલે ન પણ હોય. શક્તિ તે એવી જોઈએ કે જે યાવત્ મોક્ષપ્રાપ્તિ સુધી ટકે. કેઈને મારવાની શક્તિ કેળવી પણ કેઈથી માર ખાતાંએ મૂંઝવણ ન થાય એ શક્તિ કેળવી? ખરી શક્તિ તે તે છે કે જે અપરાધી પ્રત્યે પણ ક્ષમા રખાવે – બહાદુરી મારવામાં નહિ પણ માર ખાવામાં છે. વધુ ગુસ્સ કોને આવે? દુનિયામાં પણ કહેવત કે “કમજોરને ગુસ્સા બહેત.' વાતવાતમાં ગુસ્સો આવે એ નબળાઈ છે. ભગવાનની શક્તિને ઓળખે. આજે ભગવાનનું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ જીવન લખનારા અજ્ઞાનીઓ લખે છે કે ભગવાન ચાલતા ત્યારે ધરતી ધ્રુજતી. કહે હવે, ભગવાન એમ ચાલે ખરા? ભગવાન તે ઈસમિતિ પાળતા મલપતા હાથીની ચાલે ચાલે અને પગ એવી રીતે મૂકે કે નાનામાં નાના જતુને પણ પીડા ન થાય બીજો એક અજ્ઞાન એમ લખે છે કે “ભગવાન મહાવીરે ચંદનબાલા પાસે જઈને માફી માગી હતી.” શાસ્ત્રમાં ભગવાન મહાવીર છે, ચંદનબાલા પણ છે અને અભિગ્રહ પણ છે. પણ એ જે રૂપમાં છે તેનાથી ઊંધા રૂપે ચીતરવામાં આવે છે તેને આ વિરોધ છે; ભગવાનને અભિગ્રહ હતું કે “રાજપુત્રી હોય, માથું મુંડાવેલું હોય, પગમાં બેડીઓ હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, ઉમરા વચ્ચે બેઠી હોય, આંખમાં આંસુ હોય, તે ભીક્ષા આપે તે લેવી.” ભગવાન આવ્યા ત્યારે બધું હતું પણ આંખમાં આંસુ ન હતાં. પ્રભુ પાછા ફર્યા એટલે ચંદના રેઈ પડી. ભગવાને પાછા ફરી ભિક્ષા લીધી. અહીં લખનાર લખે છે કે “ભગવાન પાછા આવી હાથે જોડે છે, ચંદનાની માફી માગે છે અને કહે છે કે ભૂલી ગયો, માફ કર, મને તારું જીવન – તારું દુખ સંભળાવ.” ચાર ચાર જ્ઞાનના ધણુ ભગવાન ચંદનબાળાને આવું પૂછે? કાંઈ સમજાય છે ? આવું લખનારા ભગવાનના શાસનની પ્રભાવના કરે છે કે હલકાઈ કરે છે? આવા સાહિત્યથી જગતને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર બહુમાન પેદા થશે? હું પૂછું છું કે આવું યથેચ્છ લખનારનું લખેલું સાહિત્ય વાંચે, સાંભળે અને ચલાવી લે એ બધા પાપના ભાગીદાર બને કે નહિ? સભા - “ નરકે જાય.’ અરે ભાઈ! નરકની વાત જવા દે. નહિ તે વળી કહેશે કે સાધુઓએ સ્વર્ગને ને નરકને ઈજા લીધે છે. પણ અમારે એવા પાસ નથી કાઢવા અને અમે એ માટે નવરા પણ નથી. ભગવાને તે અમને ફરમાવ્યું છે કે બે રસ્તા બતાવી દેવા. એક સ્વર્ગને, એક નરકને. પછી જેને જ્યાં જવું હશે ત્યાં જશે. એની મેળે એ જ પાસ Page #266 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં ? [ ૨૪૭ કઢાવશે. આવી નિંદાઓને સુમાર નથી અને જન્મજાત જેને પણ એવું સાહિત્ય આનંદપૂર્વક વાંચે છે. સાધુને સાધુ તરીકે માનનારાની ભાવના કઈ હેય? ઉપસર્ગ અને પરિષહ સહેવા એ સાધુનો ધર્મ છે, પણ સાધુને સાધુ તરીકે માનનારાની ભાવના કઈ હેવી જોઈએ ? શ્રી સંપ્રતિ મહારાજા શ્રી જિનશાસનના પરમ અનુરાગી હતા. એમણે સવા કોડ જિનબિંબ ભરાવ્યાં. તમે સવા ક્રોડ સાંભળી ભડકતા નહિ. આજે તે આવી વાત કરતાં યે ચિંતા ઊપજે તેવું છે. “દશકા પછી દેરાસરે મટી જવાનાં છે અને ઉપાશ્રયમાં ઘાસ ભરાવવાનાં છે,” એમ બેલનારને ખબર નથી કે ભગવાન શ્રી મહાવીરદેવની પૂઠે સમર્પણ કરનારા હજી જીવે છે, કંઈકની જબાન બંધ કરી દેવાની તાકાત ધરાવે છે. અજ્ઞાન ટોળાં પાસે ફાવે તેમ બેલ્થ જવું એમાં મહત્તા કે વિદ્વત્તા નથી પણ મૂર્ખતા છે. સભ્યતા રાખી જ્ઞાતા પાસે પ્રમાણપૂર્વક વાત કરવી હોય તે ચાલ્યા આવે. બધી વાતેના ફેંસલા થઈ જાય. બધું મેદાન થઈ જવાને તે હજી સાડા અઢાર હજાર વર્ષની વાર છે. તે પહેલાં રૂઓ, માથાં પછાડો કે બૂમ પાડો તે પણ કશું વળવાનું નથી. ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન પૂરા એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે એ નક્કી વાત છે. પાપને ઉદયે કંઈક ગબડી જવાના પણ શાસન તે રહેવાનું જ. શ્રી સંપ્રતિ મહારાજાએ સવા લાખ શ્રી જિનમંદિરો કરાવ્યાં. રોજ સવારે એક નવીન શ્રી જિનમંદિરના ખાતમુહૂર્તના સમાચાર ન આવે ત્યાં સુધી અન્નપાણી ન લેવાને એમને અભિગ્રહ હતે. છત્રીસ હજાર પુરાણ શ્રી જિનમંદિરને એમણે જિર્ણોદ્ધાર કરાવ્યો છે. આટલું કરનારા એ એક રાત્રિએ જાગી ગયા ત્યારે વિચાર કરે છે કે મેં હજી કાંઈ ન કર્યું; ઘણું કરવાનું રહી ગયું.” તમે શું વિચારે? થોડું કર્યું હોય તે ઘણું કર્યું છે માની સેબને જણાવ્યા વિના ચેન પડે? મહારાજા સંપ્રતિ વિચાર કરે છે કે “આર્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ દેશમાં તે ધર્મની સ્થાપના કરી પણ મારા જે રાજા છતાં અનાર્યદેશમાં હું ધર્મ કેમ ન ફેલાવું ?” તે પછી એમણે એ અનાર્યભૂમિને પણ એવી ગ્ય બનાવી દીધી કે મુનિઓ ત્યાં સહેલાઈથી વિહાર કરી શકે. એ પછી તેમણે દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજાને અમુક પ્રદેશમાં મુનિઓને મોકલવા માટે વિનંતિ કરી. શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજા કહે છે કે “ભગવાનની આજ્ઞા છે કે મુનિઓએ જ્યાં સંયમને નિર્વાહ થાય એવા પ્રદેશમાં વિચરવું.” સંપ્રતિ કહે છે, “ભગવંત! પૂરી જવાબદારી સમજીને જ વિનંતિ કરું છું. આપ મુનિઓને મેકલશે એટલે ખ્યાલ આવશે.” આચાર્ય ભગવંતની આજ્ઞાથી સાધુઓ ગયા અને તેમણે સમાચાર કહેવરાવ્યા કે “અહીં તે આર્ય ભૂમિ કરતાં યે સંયમનિર્વાહ સુલભ થઈ ગયો છે. શ્રી સંપ્રતિ મહારાજા પિતાને ચગ્ય કાર્યવાહી કર્યા વિના વિનંતિ કરવા નહોતા ગયા. ઉપકારની ઈચછાવાળા ગૃહસ્થની ફરજ છે કે સંયમના નિર્વાહની વ્યવસ્થા કરી આપવી. એ જ સંપ્રતિ મહારાજા જ્યારે નવે નવ ધર્મ પામ્યા હતા ત્યારને એક પ્રસંગ છે. શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજા મોટા સમુદાય સાથે નગરમાં પધાર્યા છે. રાજાએ ભક્તિની લાલચે નગરમાં દરેકને જણાવી દીધું કે “મુનિઓને જે જોઈએ તે આપવું. મૂલ્ય રાજ્યમાંથી લઈ જવું.” આ પ્રમાણે કામ ચાલ્યું, મુનિઓને ખબર પડી ગઈ તે યે લેવા માંડ્યું. આચાર્ય ભગવંતને પણ માલૂમ પડયું તે ચાલવા દીધું. એવામાં તેમના મેટાગુરુભાઈ અને દશપૂર્વધર શ્રી આર્યમહાગિરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેમણે આ બધું ચાલતું જઈ શ્રી આર્ય સુહસ્તિસૂરિજીને પૂછયું કે “આ બધું શું ચાલે છે?” સૂરિજી કહે છે કે “કથા રાના તથા પ્રજ્ઞા” બસ, આ સાંભળી શ્રી આર્યમહાગિરિજી મહારાજા તરત કહે છે કે “આજથી તારે અને મારે સંબંધ નહિ.” આને ગુસ્સો કે કુલેશ કહેવાશે? ઝટ શ્રી આર્ય સુહસ્તિસૂરિજી ઊભા થઈ તેમના પગમાં પડ્યા અને બોલ્યા કે “ભૂલ્ય. ક્ષમા કરે અને પ્રાયશ્ચિત્ત આપ.” Page #268 -------------------------------------------------------------------------- ________________ સાચું જૈનપણું શેમાં ? | | ૨૪૯ જગદગુરુ શ્રી હીરસુરિજી મહારાજને પ્રસંગ : જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી મહારાજને જ્યારે અકબર બાદશાહનું આમંત્રણ આવ્યું ત્યારે ગામેગામના સાથે વિચારમાં પડ્યા છે કે હવે શું કરવું ? ગુરુ મહારાજને આવા બાદશાહ પાસે મોકલવાનું જોખમ કેમ કરાય ? બાદશાહ ગમે તે પણ જાતને મુસ્લિમ – વખતે કાંઈ ન કરવાનું કરે છે ? આમંત્રણ દાબી રાખ્યાં છે. ગુરુ મહારાજા શક્તિસંપન્ન છે, પ્રભાવક છે, એ ખરું પણ બાદશાહનું ભલું કરવા જતાં એમને કંઈ થાય તો સંઘનું શું થાય ? સંઘને તારક જાય એ કેમ પાલવે ? પછી તે એ ગયા છે અને શું બન્યું છે એ બધે ઈતિહાસ તમે જાણો છો. પણ પ્રશ્ન એ છે કે સંઘ પિતાની ફરજને કઈ રીતે વિચાર કરે ? શ્રી હીરસૂરિજી મહારાજ છેલ્લે ઊનામાં પધાર્યા છે. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું છે. મરણ નજીક જાણું નકકી કરે છે કે હવે ઔષધની જરૂર નથી માટે આજથી ષધ બંધ.” એ વખતે આખે શ્રી સંઘ એકત્ર થાય છે. પુરુષ, સ્ત્રીઓ, બાળબચ્ચાં તમામ આવી સૂરિજીને વિનંતિ કરી કહેવા લાગ્યા કે “ભગવંત, આપને શરીરને ખપ નથી એ અમે જાણીએ છીએ પણ અમારા ભલા ખાતર આપ ઔષધ . પણ સૂરિજી જ્યારે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા ત્યારે સકળ સંઘે કહ્યું કે “તે અમારે પણ આજથી અન્નપાણીને ત્યાગ છે.” સ્ત્રીઓ કહે “અમે બાળબચ્ચાંને ધવરાવીશું પણ નહિ અને અહીંથી ઊઠીશું પણ ત્યારે જ કે જ્યારે આપ ઔષધ લેશે.” આખરે તેમને ઔષધ લેવું પડ્યું. આનું નામ ગુરુભક્તિ. શ્રી સિંહમુનિની ગુરુભક્તિ ભગવાન શ્રી મહાવીરદેવ તે સર્વજ્ઞ અને વીતરાગ હતા ને ? જ્યારે ભગવાન ઉપર ગોશાળાએ તેજોલેસ્યા મૂકી, ત્યારે છ મહિના સુધી ભગવાનને દસ્તમાં લેહી પડ્યું. છતાં ભગવાન ઔષધ લેતા નથી. એક સિંહમુનિ નામના અણગાર રે જ ભગવાનને વિનંતિ કરી કહે છે કે “ભગવંત ! આપ ઔષધ .” પણ ભગવાન લેતા નથી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ મુનિનું ભગવાન પાસે ન ચાલ્યું. હતાશ થયેલા મુનિ એક તરફ જઈ પિોક મૂકી રુદન કરે છે ! કહે છે કે “ભગવાન ઔષધ લેતા નથી તે શું થશે?” સહન કરવું એ ધર્મ છે. એવું આ ભક્તો નથી બોલ્યા. આજના કહેવાતા જ્ઞાનનિધિઓ અને વિદ્વાને શું કહે ? એ કાંઈ જુદું જ કહે. ભગવાન સિંહમુનિને કહે છે કે “મહાનુભાવ ! આમાં કાંઈ નથી, છતાં તું જા, અને અમુક સ્થળેથી અમુક નિર્દોષ ઔષધ મળશે તે લઈ આવ.” સિંહમુનિના સંતેષ ખાતર પ્રભુએ પણ ઔષધ લીધું. આજે તે એવું બેલના પણ છે કે આવું બધું સહન કરતાં સાધુ મરે તે પણ વાંધે શું ? ખરેખર, એવી ભાવનાઓમાં જેનપણું નથી. સાચું જૈનપણું શામાં છે તે પણ તમારે સમજવું પડશે. તમે સૌ એ સમજતા થાઓ એ જ એક શુભાભિલાષા. Page #270 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वासः ભગવાને કહ્યું તે કરવાનું કે કર્યું તે? અનંત ઉપકારી સૂત્રકાર પરમષિ ફરમાવે છે કે દુનિયા જે રીતે મનુષ્યજીવનની સફળતા કપે છે તે વાસ્તવિક નથી. દુનિયા તે માને છે કે દ્ધિસિદ્ધિ મળે, મોજશોખથી રહીએ અને શાહ આદિ તરીકે ઓળખાઈ ને નામનાપૂર્વક જઈએ એટલે જીવન સફળ. જ્ઞાનીઓ એમાં ના કહે છે. એ કહે છે કે આ માનવજીવન એ ભેગનું સાધન નથી. ભેગને ઉદય ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે અને રસપૂર્વક ભગવેલા ભેગના કટુ વિપાકે ભેગવવાનું સ્થાન નરક છે. તો હવે આ મનુષ્યગતિની મહત્તા શાને લઈને ? ભેગને અંગે જે હોય તો તે દેવગતિમાં જ વધારે ભેગ છે. આ મનુષ્યલેકની તે દુર્ગધ ચારસોથી પાંચ જન ઊછળે છે. દેવકની દષ્ટિએ આ લેક તે બહુ ગંદો છે. ભેગની મહત્તા સ્વીકારીએ તે ચાર ગતિમાં પ્રથમ નંબરે દેવગતિ જ માનવી પડે. એટલે સાબિત થાય છે કે આ ગતિ ભેગને માટે તે નથી. તે હવે એની સફળતા માટે શું કરવું ? શ્રી તીર્થંકરદેવે કહ્યું તે. કેટલાક એમણે કર્યું તે કરવાની વાત કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે એ તે લકત્તર પુરુષે છે. મનુષ્ય ગતિમાં રહ્યા માટે મનુષ્ય ખરા પણ એ લકત્તર મનુષ્ય કહેવાય. એમણે કર્યું તે કરવાની વાત ન થાય. એમણે કહ્યું તે કરવાની જ વાત થાય. આપણે થોડું પણ જે એમણે કર્યું તે કરીએ છીએ તે એમની આજ્ઞામાં આવી જ જાય છે. એ જ રીતે જીવન જીવ્યા તે રીતે જીવન જીવવું એ જ જે ધર્મ હોય તે આટલેથી ન ચાલે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨પર ] જીવન-સાફલ્ય દર્શન-૧ સાગરની ઉપમા સાગર સાથે જ થાય : ભગવાને કર્યું તે કરવાની વાતો કરનારાને ભગવાન ઘરમાં રહ્યા માટે ઘરમાં રહેવું છે પણ એમણે જે ત્યાગ કર્યો તે કરે નથી. શ્રી તીર્થકરદે આવીને માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા, આપણે કેટલાં જ્ઞાન લઈને આવ્યા ? સભા બે.” તે પણ કેવાં? જેની કિંમત નહીં એવાં. ખાવાપીવાનું પણ માતાને શીખવવું પડે એવું જ્ઞાન, જ્ઞાનની કટિમાં ગણાય ? આત્માના સાહજીક ગુણ તરીકે ડું પણ ન હોય એ કેમ બને? શ્રી તીર્થકરદેવ તે ત્રણ નિર્મળ જ્ઞાન સાથે લઈને આવ્યા અને માતાને જરા પણ કષ્ટ ન થાય એ રીતે ગર્ભમાં રહ્યા. એટલે એમનું તે બધું યે જુદું. એમનું સામર્થ્ય, એમની અપ્રમત્તાવસ્થા, એમનું સંયમ, એ બધુંયે નિરાળું. શ્રી જિનેશ્વરદેવનું જીવન તે શ્રી જિનેશ્વરદેવે જ છે. સાગરની ઉપમા સાગર સાથે જ થાય, તલાવડાં સાથે કરી ન થાય. સાગર કે ! તે કહેવું પડે કે સાગર જે. શ્રી મહાવીરદેવ કેવા ? તે કહેવું પડે કે એમના જેવા અથવા તે શ્રી ઋષભદેવ આદિ જેવા. પણ અન્ય કેઈ સાથે એમની સરખામણી ન જ કરાય. આપણી સામે જે કેવળ એમનું જીવન જ ધરવામા આવ્યું હોત તે આજે આપણે ધમી જ ન હેત. આપણે માટે તે એમની આજ્ઞા એ જ આદર્શ. આ દ્વાદશાંગીમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન આપી હેત ને માત્ર એમના જીવનરૂપી આરીસે જ ધર્યો હોત અને લખ્યું હેત કે આમ વતે એ જ મુક્તિએ જાય, તે આપણી મૂંઝવણને પાર ન રહેત. એ પરમતારકને સંયમ, એ પરમતારકનાં દાન, શીલ, તપ અને ભાવ બધુ અનુપમ. આપણે અમુક અંશે એ બધું કરીએ તે “એમણે કર્યું તે કર્યું’ એમ ન કહેવાય, “કહ્યું તે કર્યું” એમ જ કહેવાય. ભગવાન કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભૂમિ ઉપર બેસતા નથી. બધાએ એમ જ કરવું એમ કહે છે કે સંયમી કે કેવળજ્ઞાની થાય? Page #272 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास [ ૨૫૩ ભગવાન કરેમિ ભંતે ’ ઉચ્ચરતાં ‘ભતે' શબ્દ ખેાલતા નથી. ખીજાને એમ ચાલે ? એમને તેા પ્રત્યક્ષપણે હવે કાઈ ઉપદેશકની ગરજ નથી; તમારે અને અમારે ગરજ છે. જેને ન હોય તે સ્વયંસંબુદ્ધ તરીકે વર્તે, આપણે તે। આજ્ઞા મુજબ વર્તવાનું ગર્ભથી જ ત્રણ જ્ઞાનને ધરનારા પ્રભુ આટલા વર્ષે ગૃહસ્થપણું, આટલામે વર્ષે સંયમ, આટલામે વર્ષે કેવળજ્ઞાન અને આટલામે વર્ષે મેાક્ષ એ બધુ જાણતા હતા. એ પરમ જ્ઞાનીનું દેષ્ટાંત લઈ ને આપણાથી આપણી ઇચ્છા મુજબ ન વર્તાય. એ પરમ તારકનું જીવન એટલુ બધુ અનુપમ હોય છે કે જેની તુલના આ દુનિયામાં કેાઈની સાથે થઈ શકે તેમ નથી. મુક્તિ સાધવી હાય તે! તે પરમતારકની આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે ! એક પૈસાનુ દાન દેવું અને લાખ્ખાના દેનાર સાથે ઊભા રહેવું, એ બને ? શ્રી ગણધરદેવે કહે તે પણ નિઃશ ંક સત્ય છે છતાં તેઓએ પણ એમ ન કહ્યું કે ‘ અમે કહીએ છીએ' પણુ · શ્રી જિનેશ્વરદેવે આમ કહે છે ' એમ જ કહ્યું. ગણધરદેવે કે સામાન્ય કેવલીએ જે કાંઇ કહે તે કહેલું તેા શ્રી જિનેશ્વરદેવાનુ` જ, જે શ્રી ભગવાન મહાવીરદેવે કહ્યું તે જ વસ્તુ અનંતા જ્ઞાનીઓએ કહી. : લાલન ‘પુણી શ્રાવકનુ દાન ભગવાન જેવું ખરું ?? પુણીઆનુ દાન ભગવાન જેવું નહિ. ખાકી શ્રી અરિહન્તપુરમા માએ ફરમાવેલ વિધિપૂર્વક કરાય તે પુણીઆનું, તમારું કે નાના ખાળકનું પણ દાન ભગવાનની આજ્ઞા મુજબનુ ખરું. એ દાન ભગવાન શ્રી મહાવીરદેવના દાનને ન પહેાંચે. આપણે તે। આજ્ઞા એ જ આદર્શ ‘મોટા કરે તેમ કરવું એવી ઘેલછાના પ્રચાર કરશે! તે પેલા ખેડૂતની જેમ પાયમાલી નેતરશે. ખેડૂતનું દૃષ્ટાંત : એક ખેડૂત હતા. તેણે એક નાકર રાખ્યા. નાકરે પૂછ્યું કે ‘મારે કરવાનું શું ?' ખેડૂત કહે કે– ‘હું કરું તેમ તારે કરવાનું.' Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] જીવન–સાફલ્ય દર્શન-૧ નાકરે તો ગાંઠ વાળી. કે એ કરે તેમ કરવું. બન્ને જણા માથે પાણીના ઘડા મૂકી ખેતી કરવા ચાલ્યા. જતાં જતાં અચાનક કાંઈ પગમાં ભરાવાથી ખેડૂતને માથેથી ઘડો નીચે પડી ગયા. નોકરે પણ પેાતાના ઘડા પાડી નાખ્યા. ખેડૂતે પૂછ્યું કે- તે ઘડા કેમ પાડચો ! ' નાકરે તેા નક્કી જ કર્યું હતું કે એ કરે તેમ કરવુ અને બેલે તેમ ખેલવુ. એટલે એણે સામે। પ્રશ્ન કર્યાં કે- · તે ઘડો કેમ પાડયા !’ ખેડૂતે ગુસ્સે થઇને ગાળ દીધી. નાકરે પણ ગાળ દીધી. ખેડૂતે લાફા માર્યાં પેલાએ સામેા માર્યાં. થઈ ઝપાઝપી. ખેડૂત કરતાં નાકર હતા અલમસ્ત તેથી ખેડૂત તે ગભરાઈ ને નાસવા માંડચો એટલે પેલે પણ પાછળ પાછળ નાઠો. મામાં ખેડૂતનુ ધોતીયુ કાંટામાં ભરાયુ એટલે એ કાઢીને નાઠો. નાકરે પણ એમ જ કર્યું. પેલા ઘરમાં જઇ એક ખૂણામાં ભરાયા. નેાકર પણ એ જ ઘરમાં જઈ બીજા ખૂણામાં ભરાયા. હવે એ એને બહાર કાઢે કોણ ? તે કોઈ શાણાએ બન્નેને સમજાવ્યા ત્યારે ઠેકાણું પડયું. માલિક કરે તેમ કરવાની વાત આ બાળગેાપાળમાં ઠસી ગઈ તો પરિણામ બહુ ખરાબ આવશે. નોકરે શેઠ કરે તેમ કરવાનુ ન હાય, શેઠ કહે તેમ જ કરવાનુ હોય. આજ્ઞા મુજબ સંયમ પાળનારા બધા અનુક્રમે મુક્તિએ ગયા. એક એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સંખ્યાખધ આત્માએ મુક્તિએ ગયા તેમાં એક પણ શ્રી જિનેશ્વરદેવે કર્યું' તેમ કરવાથી નહિ પણ તે પરમતારકની આજ્ઞા મુજબ વર્તવાથી જ. આપણી ચેાગ્યતા મુજબનાં તરવાનાં સાધના તાવનાર ભગવાનમાં યા એછી હતી એમ કહેવાય ? કોઇ મોટા માણસને કહા કે તમે ફર્સ્ટ કલાસમાં બેસે! ને હું થમાં કેમ ? તે પેલા કહેશે કે ભાઈ ! તારી સ્થિતિમાં આનંદ માન. આજે કદાચ હું બેસાડીશ પણ પછી શું ? એ સ્થિતિમાં જ તારા જીવનની શાંતિ છે, નહિ તે અશાંતિમાં મરી જઈશ. 6 વિશ્વાસ વચન ઉપર કે પુરુષ ઉપર ? આજ્ઞા એ જ આદર્શો છે. જ્યાં આજ્ઞા ઉપર બહુમાન છે ત્યાં આજ્ઞા કરનારનું બહુમાન આવી જ ગયું. આજ્ઞાના બહુમાન વગરના Page #274 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास | ૨૫૫ 4 આદમી વ્યક્તિનું બહુમાન કરતા હાય તે ખેાટુ' છે. કેટલાક એવુ માને છે કે- ‘વનવિશ્વાસે પુરુષવિશ્વાસ: ' પણ શાસ્ત્ર કહે છે કે એ અણુસમજુતા મત છે. ડાહ્યા માટે તેા પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ: ' એ જ સાચો મત છે. એવા પણ માણસે આ દુનિયામાં ઘણા છે કે જેનાં વચનેા મીઠાં હાય પણ હૃદયમાં ઝેર ભર્યુ હોય. ખેલનાર કાણુ છે તેના ઉપર વચનની કિંમત અંકાય. એક માટે માણસ તમને નાલાયક ’કહે અને રસ્તાના લેભાગુ ‘નાલાયક ’ કહે, તે! શબ્દ તેા બ ંનેના સરખા, પણ અસરમાં ફેર પડી જાય. લેભાગુના વચનની કિંમત નહીં. પણ પેલા માટે ગણાતા માણસ કહે ત્યારે વિચારવું પડે કે આપણી કયાંક ભૂલ થઈ હાવી જોઈ એ. દુનિયાના અ કામના સેવકે પણ આ રીતે વિચારીને વર્તે છે. આફિસમાં પરસ્પર ગમે તેટલું બેલે તેની અસર નહિ પણ એફિસર આવીને જરા આંખ જ ફેરવે, એલે કશુ નહિ, તેા પણ સૌ નીચી મૂડીએ કામ કરવા લાગી જાય. સમજે છે કે શે મારવા તે એના હાથની વાત છે. જૈનશાસન વચન પરથી વ્યકિતની કિંમત આંકવામાં માનતું નથી, એ રીતે ખાદ્ય ક્રિયાથી પણ વ્યક્તિની સાચી કિંમત ન અકાય. પારધીની ક્રિયા કેવી ? જાળ બિછાવીને ઉદારતાપૂર્વક અનાજના દાણા નાખે. પક્ષીઓને ખાવા માટે આકર્ષે, એટલુ અનાજ નાખે કે પક્ષીએ ખાતાં થાકે. એક પછી એક, એક પછી એક પક્ષીએ આવી આવીને બેસતાં જ જાય. પેલેા કાળજી એટલી રાખે કે જરાયે અવાજ ન થવા દે. રખે પક્ષીઓને ભોજનમાં વિક્ષેપ પડે. બહુ જ સારી રીતે જરાય અવાજ ન થાય એ રીતે ચાલે. સામેથી કાઈ આવતુ હાય તે ઇશારાથી અવાજ ન કરવા જણાવે. જાણે મહાયાળુ અને પરેશપકારની મૂર્તિ પેલે આવનાર કાઇને પૂછે કે આ ખધું શું છે ? તે વખતે જો કોઈ એમ કહે કે ભાઈ ! આ તા બહુ દયાળુ માણસ છે, તા તે જાણે ઠીક પણ જો એમ કહે કે આ તે બધાં પક્ષીઓને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ જાળમાં ફસાવવા માટે છે તે તે વખતે એ પૂછનારો સાચે દયાળુ હોય તે શું કરે ? એ મોટો અવાજ કરે કે એકેએક પક્ષી ઊડી જાય. એકને પણ ત્યાં બેસી રહેવા ન દે. હવે આ બેમાં દયાળુ કોણ? દયાળુ પણ ન કરે એટલી દયા પારધીની હતી. દયાળુ તે અનાજ નાખી ચાલ્યો જાય. આ તે પાસે રહી ખવડાવે, કેઈ અંતરાય ન કરે એની કાળજી રાખે. કારણ એને તે થોડું અનાજ નાખી બધાને પકડી લેવા છે. આ કિયા સારી કે નરસી? અહીં મધ્યસ્થ બનાય? ગમે તેમ તે ચે અનાજ નાખવાની ઉદારતા તે કરીને, એમ કહેવાય? એની દેખાતી ઉદારતા, દેખીતી રક્ષાની પ્રવૃત્તિ એ બધી હિંસાની જ પ્રવૃત્તિ છે. કિયા કે વચનના આધારે ભૂલ્યા તે પરિણામ ખરાબ આવશે. પહેલી વ્યકિતની પરીક્ષા, પછી એની ક્રિયાને આદરઃ શાહુકારની પેઢીને પટાવાળે પણ શેઠની ચિઠ્ઠી લઈને આવે તે પચાસ હજારને ચેક ફાડી આપે, પણ શાખ વગરની પેઢીને માલિક ખુદ પિતે આવે તેય પ્રથમ તે “ના” જ કહે. કદાચ શરમ પડે અને માણસ કાંઈ કામ હોય તે સમજાવી દો કે પૈસા હિત તે જરૂર આપત પણ આજે તિજોરીમાં પસા જ નથી. વ્યવહાર પણ વચનને નામે નહિ પણ વ્યક્તિના નામે ચાલે છે. પુરુષવિવારે વનવિવા?” રાખનારે કદી ભૂલે નહિ પડે. સજજન કરતાં દુર્જનનાં વચને વધારે મીઠાં હોય છે. દુર્જનની જીભમાં મધુ અને હૃદયમાં ઝેર હોય છે, જ્યારે સજજનના હૃદયમાં મધુ અને જીભમાં કદાચ કડવાશ લાવવી પડે છે. રેતા, કકળતા અને તરફડિયાં મારતા બાળકની છાતી ઉપર પગ મૂકી મા દવા પાય, ત્યારે પાડોશણું આવીને કહે કે “અરે ! આ શું કરે છે? આમ દવા પવાય? ત્યારે એ “મા”ને કહેવું પડે છે કે બેન ! તું તારે ઘેર જા. હું એની મા છું. તને એમાં ખબર ન પડે.” ચાર ડાહ્યા ઊભા હોય તો તેઓ પણ કહે કે- એની વાત સાચી છે. મા જે કરતી હશે એ બાળકના ભલા માટે જ હશે, કારણ એ એની મા છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास [ ૨૫૭ કેવળ વચનના વિશ્વાસે તે ઠગાવાને પૂરે સંભવ છે. બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર જેવા પણ વેશ્યાથી ઠગાયા. જો કે એ વેશ્યા શ્રાવિકા બનીને આવી હતી એટલે ખરેખર ઠગાયા એમ ન કહેવાય. વેશ્યાએ કહ્યું કે “હું શ્રાવિકા છું, સંયમની ભાવના છે, તેથી તીર્થયાત્રાએ હાલ નીકળી છું.” શ્રી અભયકુમાર અહીં ધર્મના નામે ઠગાયા. જે રાજાએ શ્રી અભયકુમારને પકડી લાવવાની આજ્ઞા કરી હતી તેણે પણ જ્યારે આ વાત જાણું ત્યારે વેશ્યાને કહ્યું છે કે “આ નથી કર્યું. તું તારા બુદ્ધિબળથી નહિ પણ ધર્મના બહાને ઠગીને લાવી છે.” સારુ બેલનારે સારો જ હોય એવું એકાંત નથી. સ્નેહીની લાત પણ સહી લેવી સારી અને દુશ્મન “પધારો પધારે” કહે તે થે વિચારવાનું કે રખે ત્યાં ખાડે તે નહિ હોય ? સર્વોચ્ચ નિર્ચથતા અને સર્વશ્રેષ્ઠ ચક્રવર્તિતા : શ્રી જિનેશ્વરદેવ રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવી ચૂક્યા છે, એટલે આપણા માટે તે એમણે જે કહ્યું તે જ ધર્મ. પુરુષની પ્રામાણિકતા ઉપર વચનની પ્રામાણિક્તા નિર્ભર છે. આપણે તે દરેક ક્રિયામાં એ પરમતારકની આજ્ઞા જેવાની. શ્રી જિનેશ્વરદેવે તીર્થસ્થાપનાની પ્રવૃત્તિ ક્યારે કરી? કેવળજ્ઞાન થયા પછી, તે પહેલાં નહિ. કેવળજ્ઞાન પામ્યા પહેલાં પણ મહાસમર્થ, મહાજ્ઞાની ખરા પણ કેવળજ્ઞાન પાસે તે એ ચારેય જ્ઞાન બિંદુ જેવા છે. માટે તીર્થની સ્થાપના કેવળજ્ઞાન પછી જ, પહેલાં નહિ. શ્રી તીર્થકર નામકર્મને વિપાકેદય પણ કેવળજ્ઞાન પછી, પહેલાં નહિ. પહેલાં પણ ઈદ્રો આવે, સેવા, મહત્સવ કરી જાય પણ પછી જે જાતનાં કરે છે તેવાં એ નહિ. કેવળજ્ઞાન પછી તે દેવતાઓ ભગવાનને જમીન ઉપર પગ પણ મૂકવા ન દે. આગળ સુવર્ણકમળે છેઠળે જ જાય. કેવળજ્ઞાન પછીના રૂપ, રંગ, સાહ્યબી, બધુંયે નિરાળું. શ્રી વીતરાગ સિવાય એ કેઈને પચે નહિ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભગવંતની સ્તવના કરતાં કહે છે કે “હે છે. સા. ૧૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] જીવન સાફલ્ય દર્શન- ૧ ભગવંત ! એક તરફ તારી નિગ્ર થતા તારી ચક્રવતિ તા પણ સવેચ્ચિ છે. આ સર્વોચ્ચ છે તે બીજી તરફ એના યાગ શી રીતે થયે ? તે એક અદ્ભુત આશ્ચય છે. પણ એ બેયને પચાવવા જેટલી તારામાં જ ચેાગ્યતા છે અને તેથી એ બેય વસ્તુ કેવળ જગતના લાભ માટે જ નીવડવાની છે. ’ આલંબન વિનાના ધમ કયારે ? ૧. અપકાર ક્ષમા : શાસ્ત્રમાં ક્ષમા પાંચ પ્રકારની કહી છે. : ૧. અપકાર ક્ષમા, ૨. ઉપ કાર ક્ષમા, ૩. વિપાક ક્ષમા, ૪. વચન ક્ષમા અને ૫. લેાકાત્તર ક્ષમા. સામા તરફથી સહન કરવું પડશે એવી ભીતિથી ક્ષમા રાખવી તે – કેાઈ શક્તિશાળી માણસે અપમાન કર્યું કે ઢોંસા માર્યાં તે વખતે વિચાર થાય કે જો સામે ગુસ્સા કર્યાં તેા બીજી એ પડશે, માટે ક્ષમા રાખવી. જો કાબૂ ગુમાવીશ તે માર ખાઈશ અને ફજેતી થશે. આ (સ્થતિમાં આત્માએ કષાયને રાકયા અને ક્ષમા આપી. આ ક્ષમા માટે ભાગે સૌ જન્મથી જ શીખીને આવ્યા હાય છે. બુદ્ધિ બહેર મારી ગઈ હોય અને આગળપાછળ જોયા વગર કાબૂ ગુમાવે તે વાત જુદી. બાકી આ ક્ષમા શીખવવી પડે તેવી નથી. ૨. ઉપકાર ક્ષમા : કોઈ એ આપણા ઉપર ઉપકાર કર્યો હાય, તે વ્યક્તિ કોઈ પ્રસંગે બે કડવા શબ્દ કહે તે સાંભળીને, ‘ગમે તેમ તે! ચે મારા ઉપકારી છે' એમ વિચારી ક્ષમા રાખવી તે. આ ક્ષમાની માત્રા વધી ગઈ. અપકાર ક્ષમામાં કેવળ સ્વાર્થ છે જ્યારે અહીં ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास [ ૨૫૯ ૩. વિપાક મા : “કષાય કરીએ તે પરલોક બગડે, શાસ્ત્ર કહે છે કે કષાયથી દુર્ગતિ થાય” આમ વિચારી ગમે તે પ્રસંગે કષાયને રોકવે તે. , વચન માં : શ્રી જિનેશ્વરદેએ ફરમાવ્યું છે કે કષાય કરે જોઈએ નહિ. માટે ગમે તેમ થાય પણ અપ્રશસ્ત કષાય ન કરે તે. વિપાક ક્ષમામાં પણ ભગવંતના વચનની વિચારણું ખરી પણ અહીં તેની માત્રા વધી ગઈ. ૫. લેકેત્તર ક્ષમા : કઈ પણ જાતને વિચાર કર્યા વિના સહજપણે જ એમની એમ ક્ષમા બની રહે તે, ગુસ્સાના પ્રસંગે પણ ગુસ્સે ન આવે તે. કેઈ કહે કે હું શાસ્ત્રને વિચાર કર્યા વિના જ લોકોત્તર ક્ષમા રાખું તે જ્ઞાની કહે છે કે તે અજ્ઞાન છે. અજ્ઞાનીઓને એ ક્ષમા હઈ શક્તી નથી. ઘણું ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી જ એ આવે છે. એ આત્માને એ અભ્યાસ હોય કે એને કષાય સ્પશે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે આલંબન વિના ન ચાલે. શાસ્ત્રએ વિધિ બાંધી છે કે ગુરુ અઢી કેશ દૂર હોય ત્યાં સુધી શક્તિસંપન્ન શ્રાવકે આવશ્યક કરવા ત્યાં જવું જોઈએ. એકાંતની મજા ઓર છે છતાં, આમ કેમ ? તે કે એકાંતે બેસવાની હજી વાર છે. જ્યાં સુધી આત્મા આલંબનના આધારે જ જીવી શકે છે ત્યાં સુધી આલંબનને મૂકી દેવું એ આત્માને ખાડામાં ગબડાવવા જેવું છે. સાતમા ગુણઠાણે આલંબન નહિ, પણ ત્યાં સમય કેટલે ? આલંબન વગરનું જીવન વધારે નહિ ફક્ત અંતર્મુહૂર્ત જ હોય. માટે આલંબનને આગળ કરીને ચાલવું એ જ ધર્મ છે. બળીઆ સાથે બાથ ન ભીડે ? વર્ષો સુધી પુસ્તક વાંચીએ, લાંબીડી, ડાહી ડાહી વાતે ઘણી કરીએ પણ આત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં સ્થિર ન થાય તે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ , મહેનત નિષ્ફળ છે. માટે આડાંઅવળાં ફાંફાં મારવાનુ રહેવા દો. ‘અમે પણ કાંઈક છીએ ' એ મનમાંથી કાઢી નાંખેા. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં મસ્તક ઝુકાવતાં શરમ કેમ આવે ? વર્તાય એટલું વર્તા, ન વર્તાય તે તે એને હાથ જોડી, અને ભવિષ્યમાં વર્તવાની ઉમેદ રાખા તા યે આ જીવનમાં ઘણું પામ્યા એમ મનાય. તાકાત જેટલે પણ આજ્ઞાનો અમલ કર્યા વિના મીજી માટી માટી વાતે કરવાના કાંઈ અર્થ નથી. મળી સાથે બાથ ભીડીએ તા મરીએ હુિ તા માંદા તેા જરૂર પડીએ અને કરતા હોઈએ તેમાંથી પણ ચૂકી જઈ એ. માટે હવે હાથ જોડીને કહો કે હે ભગવ'ત, મારે તાહરું વચન પ્રમાણુ, તું કહે તે જ ખરું. તમારી જેટલી બુદ્ધિ, તર્ક શક્તિ હોય તેટલી એ આજ્ઞાને અનુકૂળ થવામાં વાપરો. એની વિરુદ્ધમાં એક અંશ પણ વાપરતા નહિ. આનું નામ તે સમ્યક્ત્વ, જયરાજાની દઢતા : શ્રી જયરાજાની પરીક્ષા કરવા મુનિવેષે દેવ આવ્યે છે. રાજા મુનિને મહાજ્ઞાની સમજે છે. નિગેાદાદિ વસ્તુના સ્વરૂપની વાત આવતાં પેલા દેવમુનિ કહે છે કે ‘ ભગવાને બધાં તત્ત્વ તે સાચાં કહ્યાં છે પણ આ નિગેાદ આદિ જેવી કેટલીક વાત બુદ્ધિમાં ઊતરે તેવી નથી.’ એ વખતે જયરાજાએ ઘણી દલીલે કરી છતાં જ્યારે મુનિએ ન માન્યું. ત્યારે જયરાજાએ કહી દીધુ કે, ‘મહારાજ પધારો ! હવે આપણે મેળ નિહ મળે.' ગુરુ તારક ખરા, ઉદ્ધારક ખરા, પણ કાં સુધી ? આજ્ઞામાં હોય ત્યાં સુધી. મતિકલ્પના દોડાવે એટલે વાત પૂરી. ભગવાને કર્યું' એ કરવાની તાકાત આપણી નથી. આપણે તે એમણે બતાવ્યું એ કરવાનું. કેવળજ્ઞાની પણ એમનું કહેલુ જ કહે. જ્ઞાન સરખું છે છતાં કેવળજ્ઞાન એ પરમતારકની નિશ્રાએ પામ્યા, માટે એ તારકે કહ્યુ તે જ કહેા. એ કેવળજ્ઞાનીએ પણ શ્રી તીર્થંકરની દેશના વખતે ખાર પદામાંની એક પદામાં બેસે છે. એમને હવે સાંભળવાનુ શું? છતાં જાય અને બેસે. અરે છદ્મસ્થ એવા ગણધરદેવા પણ દેશના આપે ત્યારે પણ કેવળજ્ઞાનીએ પદ્મામાંથી ઊઠે નહિ, આવા કલ્પ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास | ૨૬૧ “હું” અને “અમે ભૂલી જાઓ : આ શાસનના સંસ્થાપક શ્રી તીર્થંકરદેવેઆપણે એમની આજ્ઞામાં રહી એ આજ્ઞાની આરાધના દ્વારા મુક્તિ મેળવવાના અથ. જે પરમતારકના શાસનમાં રહીએ, જે પરમતારકની નિશ્રામાં રહીએ, તે પરમતારકની આજ્ઞામાં રહેવામાં કાંઈ વાંધે ખરો ? મંત્રી બધું કરે, બધી સત્તા ભગવે, રાજાના નામનાં લખાણ પણ કરે, છતાં મહેરછાપ કોની? હુકમ કેને? ફરમાન કોના નામે ? નાનામાં નાના માણસને પકડવા માટે હેકમ તે રાજાને જ જોઈએ. મરી ગયેલા માલિકના નામની પેઢીમાં પણ જમા-ઉધાર એ માલિકના નામે જ થાય. નોકર પિતાના નામે કરે તે હાથકડી પડે. તેમ આપણે પણ ભગવાનની આજ્ઞાના નામે ચાલવાનું. એ રીતે આજ્ઞાની તન્મયતા ન હેત તે આ શ્રી જેનશાસનની પણ ઈતર દર્શને જેવી દશા થઈ હોત. આ શાસનના પરમપ્રભાવક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ જે ધાર્યું હોત તે પોતાના વિચાર દર્શાવી શકે તેમ હતા. છઘસ્થ બુદ્ધિમાં વિચારભેદ સંભવિત છે. એક વખત તેમને પણ કઈ એક બાબતમાં વિચારભેદ થયે.ગુરુ પણ એ વિચારમાં સંમત થયા. છતાં એ મહાપુરુષે લખ્યું કે “અમને આ વિચાર થયે, એમાં અમારા ગુરુ પણ સંમત છે પરંતુ ગંભીર બુદ્ધિના ધારક શ્રી ભાષ્યકાર મહષિ સાથે એ વિચારને વિરોધ હોવાથી અમે એ બાબતમાં મૌન રહીએ છીએ. ક્યાં છે અને ક્યાં અમે? આજે તો “અમે પણ કાંઈક છીએ” એમ બોલનારા પાક્યા છે. પણ “હું” અને “અમે” બોલનારા-માનનારાને આ શાસનમાં સ્થાન નથી. આરાધક બનવા માટે “હું” અને “અમે ભૂલી જવું પડશે. જમાલિ ભગવાનની પર્ષદામાં પિતાને મત સાબિત કરવા આવે છે. ભગવાન તે હજી બોલ્યા નથી ત્યાં જ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજીએ તેને પ્રશ્નો કરી નિરુત્તર કરી દીધા. છતાં બહાર નીકળી હું સર્વજ્ઞ, હું સર્વજ્ઞ”ની દાંડી પીટવા લાગ્યા. તે જ વખતે ભગવતના શ્રમણ સમુદાયે અને શ્રાવક સમુદાયે નક્કી કર્યું કે હવે એ સંઘ બહાર. એ જમાલિ કોણ? ખુદ ભગવાનના ભાણેજ, જમાઈ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ] જીવન–સાફલ્ય દર્શન-૧ અને પાંચસે ગીતાર્થ શિષ્યના ગુરુ. પાંચસેને સંયમમાં ઝીલાવનારા અને મુક્તિના માર્ગે વાળનારા. પણ એ પાંચસેએ તે વખતે કહી દીધું કે “હવે તમે ગુરૂ નહિ, ઉપકાર ખરે પણ હૈયામાં, હવે બહાર નહિ.” આ શાસનમાં “હું” અને “અમે” ન ચાલે. તમે કે હું કરું ? અમે બોલતાં શીખ્યા તેના પ્રતાપે ? આ આગમે ન હેત તે અમે શું બોલવાના હતા? બધું પામ્યા એના પ્રતાપે અને પાછા “અમે” કહીને જાતને આગળ કરીએ? તમે પણ ન જાણે આગળનું, ન જાણે પાછળનું અને પાછા “હું આમ કહું છું ને હું તેમ કહું છું” એમ કહેતા ફરે તે હું તમને પૂછું છું કે તમે આવ્યા ક્યાંથી ? કઈ દુનિયામાંથી ? જ્ઞાનીઓની વાત પાસે તમારું મહત્ત્વ કેટલું ? માટે તમે જે શ્રી મહાવીરદેવના સાચા દીકરા બનવા માગતા હો તે કબુલાત કરે કે આજથી એ પરમતારકની આજ્ઞા પ્રમાણે અમારી બુદ્ધિમાં કઈ વાત કદાપિ ન ઊતરે તો પણ સાચું છે તે કહે તે જ. આ શિર હવે બીજે નહિ મૂકે. યુદ્ધમાં બધાયે સૈનિકોને સેનાપતિને હુકમ માનવો જ પડે. પાછળ હઠવાનું કહે તે હઠવું જ પડે. રસૈનિકને વાજબી ન લાગે તે પણ હઠવું પડે. સૈનિકની બુદ્ધિ ત્યાં ન ચાલે. વિશ્વાસ ન હતું તે સેનાપતિ નીમો ન હતો, પણ નક્કી થઈ ગયા પછી તે તેને જ હુકમ આખરી. માટે જ રાજાએ યુદ્ધમાં વિજય મેળવે છે. જે બધા ૌનિકો સેનાપતિ બની જાય તે વહેલો નાશ નોતરે. માટે તમારે ને અમારે જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આવે ત્યાં અમારા વિચાર” એ વાતને આઘી જ મૂકવી. જૈન બનવા માટે આટલી ગ્યતા તે જોઈએ જ. આજ્ઞા એટલે અનંતજ્ઞાનીની દષ્ટિને નિષ્કર્ષ અને એ જ ધર્મ, સ્વામીને માનીએ છીએ એમ કહેવું અને મરજી મુજબ વર્તવું, એ ન ચાલે. સંયમ બતાવનાર નિર્દય કે દયાળુ ? મનુષ્યજીવનની સફળતા માટે શ્રી જિનેશ્વરદેવનાં શાસ્ત્રોને અપૂર્વ પ્રેમથી સાંભળો, સાંભળીને તેના એક એક વચન ઉપર વિચાર કરતા Page #282 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास [ ૨૬૩ થાએ અને પછી આત્માને સંયમમાં ઝૂલતે કરે. તમે જૈન છે તે કહો, તમે સફળતા શામાં માની? આ આગમ સાથે વિરોધ હોય તે વ્યક્ત કરે. બાકી આ આગમ મનાય, જચી જાય, હૈયામાં ઓતપ્રેત થઈ જાય તે કોઈની તાકાત નથી કે પરિવર્તન કરી શકે. “હાજીયા” ન બને. શાંતિથી વિચારો, એકાંતમાં આત્માની સાથે ધર્મચર્ચા કરે, તે જ આ શાસનને લાભ ઉઠાવી શકશે. “મારું ઘર અને મારી પેઢી” એમાંને એમાં ગૂંચવાઈ ગયા તે આ લાભ નહિ મળે. શ્રી મહાવીરદેવના શાસનને લાભ લ્યો, મહામુસીબતે પામ્યા છે તેને સાર્થક કરે, નહિ તે પામ્યા ન પામ્યા જેવું થશે. સંયમઃ મહાદયાળુએ ઉપદેશેલો ધર્મ : શ્રી જિનેશ્વરદેવને તમારું કાંઈ બગાડવાની ભાવના નથી. એ જે કાંઈ કહે છે તે તમારી દયા માટે જ કહે છે. સંયમના કહેનારામાં નિર્દયતા ન હતી. સંયમ એ નિર્દયને ઉપદેશેલે ધર્મ કે દયાળુને? એ બરાબર વિચારો. તમે નાના પાંચ વરસના બાળકને નિશાળે મૂકે છે તે દયાથી કે નિર્દયતાથી? બાળક રુએ છે, બબડે છે, મનમાં ગાળ દે છે, ચિલ્લાય છે, એને ત્રાસ થાય છે, એ માને છે કે મારી જિંદગીનો આનંદ લૂંટી લે છે. આ બધું જોવા-જાણવા છતાં તમે તેની દરકાર નથી કરતા. શિક્ષક એ બાળકને મોટા રાક્ષસ જેવો લાગે છે. એકડો ઘૂંટતે જાય, તે જાય અને શિક્ષકને મનમાં ગાળો દેતે જાય. શિક્ષક ન જુએ ત્યારે પાટીમાં રમકડાં કાઢે અને જુએ એટલે પાછો એકડે કાઢવા માંડે. એ બાળકના માબાપના હૃદયમાં દયા ખરી કે નહિ? ત્યાં કેઈ ફરીયાદ નથી કરતું કે એ માબાપ કેટલાં નિર્દય અને અહીં એવાં વચને કેમ નીકળે છે તેને જવાબ આપો ! સભા, “એ જવાબ આપવામાં ફસી જવાય તેવું છે” ભાગ્યશાળીઓ ! જૈનશાસનમાં ફસી જવાય એવી દુર્બુદ્ધિ કેણે જગાડી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના અમલમાં ફસી જવાની કલ્પના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] જીવન–સાફલ્ય દર્શન-૧ કેણે ઊભી કરી ? જૈનકુળમાં જન્મેલાઓને, જૈન સાધુના કલ્યાણકારી આચાર, વિચાર, કિયા જાણનારાઓને ફસી જવાય એવું શાથી લાગે છે? જેને આ બધું રુચે તે ભેળા અને ફસી ગયેલા કેમ લાગે છે ? વિચાર તે કરે કે ભેળાઓ પણ ફસે ક્યાં ? જ્યાં માલપાણી, પૈસા કે મજશેખ મળતાં હોય ત્યાં. અહીં તે એમાંનું કશું નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના મૂળમાં જ જ્યાં ત્યાગ છે ત્યાં લલચાવાની કે ફસાવાની વાત જ ક્યાં રહે છે? મારાપણું શેમાં માન્યું છે ? તમે ફલાણા, અમુક બાપના જ દીકરા, એ તમે જ્ઞાનથી જાણ્યું કે કેઈન કહેવાથી ? સભા કહેવાથી ત્યાં દુનિયાના સ્વાથી સગાંસંબંધીઓ પર જેટલે વિશ્વાસ છે તેટલો આ આગમના કહેનારા ઉપર કેમ નહિ? આગમોના વિષયમાં વાતે વાતે શંકા કેમ? મા, બાપ, બેન, ભાઈ વગેરે સંબંધી ઉપર કઈ સંભવિત આક્ષેપ કરે તે પણ તેની સામે લડવા તૈયાર થઈ જાઓ અને કઈ તમારા સાધુ ઉપર–સાચા ખોટા આક્ષેપ કરે તે ઠંડે કલેજે સાંભળી લે. ઉપરથી બોલે કે “કાંઈક હશે ત્યારે કહેતા હશે” એ તમારું જૈનપણું કેવું ? તમારી ધમપણાની ભાવના કેવી ? એ વિચારે. શાંતિની દાંભિક વાત છેડે.. શાસનને પોતાનું માને શ્રી શ્રેણિક મહારાજાને દેવતાએ માછલાં પકડતે મુનિ બતાવ્યો. એ જોઈ શ્રી શ્રેણિક મહારાજાને આઘાત થશે. વિચારે છે કે આ મુનિવેષને લજાવે છે. તેની પાસે જઈને કહે છે કે આ શું કરે છે ? પેલો કહે છે કે હું એક જ કાંઈ આ નથી કરતે, મહાવીરના બધાયે મુનિઓ કરે છે. ત્યારે શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે જે Page #284 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास શ્રાવક ન હોય તેની પાસે આવી વાત કરજે. તારા જેવા કંઈક પતિ તેને જોઉં તે યે ભગવાન શ્રી મહાવીરના બધા મુનિએ આવા છે એ વાત ન માનું. ચાલ, વેષ છેડીને રવાના થઈ જા. તમને આવું મારાપણું છે? મારા પ્રભુ ! મારા ગુરુ ! મારું શાસન ! આવું કાંઈ ખરું ? બંગલા, બગીચા. સ્ત્રી-છોકરાં, પેઢી, હવેલી, આ બધામાં મારાપણું માની બેસી ગયા છે. એમાં કયાંય કાંકરી પણ પડે તે આકળવિકળ થઈ જાઓ છે અને અહીંની વાતમાં પૂરી શાંતિ રાખી શકો છો એ શાથી? આજે દુનિયાના રોગાનમાં આ દેવ, ગુરુ, ધર્મ અને આગની જેટલી છેડતી તમારા દેખતાં થઈ રહી છે તેટલી છેડતી તમારી જાતની થાય તે શું કરે? એ કહે – જ્યાં સહેવાનું ત્યાં ધમાધમ અને જ્યાં નહિ સહેવાનું ત્યાં ઉપેક્ષા, એ ઊંધે ન્યાય નથી? દુનિયામાં હજારો મનુષ્ય હિંસા કરી રહ્યા છે. ચોરી, લુચ્ચાઈ, બદમાશી, પ્રપંચ વગેરેને સુમાર નથી, એ બધાની તમને દયા નથી આવતી અને આ પાંચ મહાવ્રતધારીઓની દયા આવે છે, એ તમારી દયા કઈ જાતની ? કઈ દાન દે ત્યાં એમ થાય કે બીચારાની કથળી ખાલી થઈ જશે, કઈ શીલ પાળે તે એમ થાય કે આ યુવાન વયે આટલી ભેગસામગ્રી વચ્ચે આવે ત્યાગ હોય? કઈ તપ તપે તે એમ થાય કે બીચારો વિના કારણ ભૂખે મરી જશે. અને કોઈ દીક્ષા લે તે એમ થાય કે આ વિજ્ઞાનના યુગમાં વળી ઓધા શા ? આ યુગમાં તે હવાઈ જહાજેમાં ઉડવાનું વાજબી મનાય અને ઘા લેવા એ મોટો ગુને મનાય, પણ હું કહું છું કે એ તમારાં હવાઈ જહાજે તે એટલાં ખતરનાક છે કે બેઠા પછી જીવતા આવ્યા તો ભાગ્યશાળી ! માટે એવા જીવનના સોદા ન લે. થોડા સમયની મજ ખાતર આ માનવજીવન હેડમાં ન મુકાય. ઝુકવું હોય તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આગળ yકે, બાકી બીજી પ્રપંચબાજીમાં ન ઝુકે. દુન્યવી પદાર્થોના નાશ સમયે, શરીરના નાશ સમયે શાંતિ જાળવે તે ધર્મ છે, પણ ધર્મના નાશ સમયે ખોટી શાંતિના પાઠ ન ભણે. એવી શાંતિની દાંભિક વાત કરનારાઓની આ શાસનમાં કદી મુક્તિ થઈ નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] જીવન–સાફલ્ય દર્શન-૧ એ મેઢાં શીતળ સરોવરો : મદિર અને ઉપશ્રય, તેની સામે દૃષ્ટિ અગાડી તેને ડહાળશેા નહિ. ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન છે ત્યાં સુધી મંદિર અને ઉપાશ્રયા જીવતા રહેવાના છે. જે કમનસીબે આ બે ચીજને ખરખાદ કરવા માગે છે. તેઓ પેાતાની જિદૃગીઓ જ ખરબાદ કરી રહ્યા છે. એવાને વધાવનારાઓ પણ પેાતાની પાયમાલી નેાતરી રહ્યા છે. સંસારસાગર તરવા માટેનાં આ તે બે અનુપમ જહાજો છે. તેની સામે તા આંખની અમી વરસાવે પણ કી દિષ્ટ બગાડતા નહિ. આધિ, વ્યાધિ અને ઉપાધિથી તપી ગયેલાઓને શીતળ ઠંડક આપનારાં આ બે મેટાં સરાવા છે. તેનુ શીતળ જળ પીવાય તેા પીવા, ન પીવાય તા બીજાને પીવા દે, પણ તેને હોળીને બગાડશે। નહિ, તેની સામે અણુછાજતા ઉદ્ગારે કાઢીને તમારા જૈનત્વને મલિન કરી માનવજીવન વેડફી ન નાખેા. આ બે સ્થાનામાં જે પવિત્રતા છે તે બીજે કચાંય નથી. શ્રી જિનેશ્વરદેવની વાણીને પ્રભાવ અજમ છે. ધમાલ કરવાના ઇરાદે આવેલા પણ એ વાણીના પ્રભાવે શાંત થઈ જાય છે. સાંભળતાં સાંભળતાં તેમના અંતરાત્મા પાકારે છે કે અહી ધમાલ ન થાય. ભગવાનની દેશનામાં પાખડીઓ પણ ડોલતા હતા. શ્રી જિનેશ્વરદેવની વાણીના ખેાલનારા નિર્ભીય છે. એના પરનાં અનેકાનેક આક્રમણા એની મેળે જ નાશ પામે છે, ભયનાં વાદળ આપે।આપ વિખરાઈ જાય છે. ભગવાનના માર્ગ કહેતાં અમે કદાચ ભયમાં સપડાઈ એ તેાયે તેની પરવા ન હેાય. પ્રભુની વાણી સ’ભળાવતાં વિરોધીઓ અમારે માટે, અમારી જાતને માટે, એમને છાજે તેવાં ગપ્પાં ઉડાવે, કલકા મૂકે, ગાળા દે તા પણ અમને એની લેશ પણ પરવા નથી. અમે શુદ્ધ હાઇશુ' તે। અમારી જીવનનૌકા મજેથી તરી જશે. સાંસારસાગર તરી સહેલાઈથી માક્ષે પહેાંચીશું, અમારે તા એ ક ક્ષયમાં સહાયક જ છે. પણ જો અમારામાં જ મહીં પાલ હશે તેા દુનિયા પૂજે છતાં દુર્ગતિના ખાડા તૈયાર છે. કસત્તા કોઈની શરમ રાખે તેમ નથી. બાકી જે પાપાત્માઓ સયમની સામે કાદવ ઉછાળે છે, એ કાદવ તેઓને જ ચાંટવાના છે. આ બધી વાતા હવે સ્પષ્ટ કહ્યા વિના Page #286 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास [ ૨૬૭ ચાલે તેવું નથી. લેભાગુ લકે ગમે તેમ બોલે ત્યાં ઝૂકતા ન થાઓ. અહીં પણ ભગવાનની આજ્ઞા ન દેખાય તે મને મૂકીને પણ ચાલતા થશે. તમને લાગે કે અહીં ભગવાનના શાસનને અનુસરતું બેલાય છે તે જ સાંભળજે, નહિ તે ખુલ્લંખુલ્લા કહે છે કે અમે સાંભળવા તૈયાર નથી. બાહ્ય સંગે પણ શું કામ કરે છે? શ્રી શ્રેણિક મહારાજા શ્રી અરિહંતદેવના, શ્રી અરિહંતપદના આરાધક. શ્રી અરિહંત પરમાત્માના ગુણે જ્યાં દેખે ત્યાંથી ગ્રહણ કરનારા. તેઓ એકદા ભગવાન શ્રી મહાવીરદેવને વંદન કરવા માટે, ચતુર ગી સેના સાથે જઈ રહ્યા છે. માર્ગમાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનમાં ઊભેલા જોયા. સૂર્ય સામે દૃષ્ટિ કરીને મુનિ એક પગે ઊભા છે, ગ્રીષ્મ તુ છે, મધ્યાહ્નકાળ છે, પરસેવે નીતરી રહ્યા છે, ધ્યાનમાં એકાગ્ર છે. ચતુરંગી સેના આગળ બે પદારે ચાલી રહ્યા હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ગુણ પ્રમાણે નામે આપી ઓળખાવ્યા છે : સુમુખ અને દુર્મુખ. અનુપમ શાસન ! જૈનશાસનમાં વસ્તુને જેવી હોય તેવી જ ઓળખાવાય છે. આ શાસન તે અનુપમ છે. જો તમે બરાબર વિચારશે તે અત્યારે દુનિયામાં જે કાંઈ બની રહ્યું છે તે આ કથામાંથી નીકળશે. સુમુખ ટામાં ઊભે ન રહે. બેલિવું પડે તે સાચું, સારું અને કલ્યાણકારી જ બેલે. દુર્મુખની જાત જુદી. એનાથી બોલ્યા વિના રહેવાય નહિ. પછી તેમાં સાચું, બટું કે સારું, ખરાબ જેવાનું નહિ. મુનિને જોઈ દુર્મુખ બોલ્યા કે “જોયા મુનિને !” સુમુખે કહ્યું – “વાહ ! કેવા મુનિ! ધન્ય છે એમના ત્યાગ અને તપને કેવું સુંદર ધ્યાન ધરે છે?” ત્યાં તે દુર્મુખ કહે છે – “ધૂળ પડી એના ધ્યાનમાં! ધિક્કાર છે એના ત્યાગ અને તપને! દૂધ પીતા બાળકને ગાદી સેંપી ભાઈબંધ ચાલી નીકળ્યા. મંત્રીઓ બાળકને ખતમ કરવાની તૈયારીમાં છે. આ તે વંશને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] જીવન–સાફલ્ય દર્શન-૧ નાશક છે. એવાનાં વખાણુ શાં ? ' આ મહાત્માને દીક્ષા આપનાર કેણુ છે? ભગવાન શ્રી મહાવીરદેવ. ભગવાને જેને દીક્ષા આપી એની ચે પરીક્ષા કરનાર ઊભા થયા ખરા. કણ ? દુમુ ખ. એ દુ ખે ભાંગડા વાટ્યો. પરિણામ વિપરીત આવ્યું. સુમુખ તેને રાકવા લાગ્યા પણ દુર્મુખ સાંભળે ? આજે પણ એવા આત્માઓ સાંભળે છે? એ સાંભળે જ નહિ. " દુખના શબ્દો મહાત્માના કાનમાં ગયા. અહારનું નિમિત્ત પણ કેવાં પરિણામ લાવે છે તેનું આ દૃષ્ટાંત છે. દુસુખનાં વચનેથી એ મહાત્માની વિચારધારા પલટાય છે. શ્રી વીરના હાથે દીક્ષિત, તદ્ભવ મુક્તિગામી એવા પણુ મહાત્માની દશા આ બહારના શબ્દોથી પલટાઈ તે તમારી. અમારી શી દશા ? માટે હુ ંમેશાં ઉત્તમ સચેાગેામાં જ રહેવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. મુનિ વિચારે છે, જેને મેં મારા માન્યા, જેનુ આજ સુધી ભરણપાષણ કર્યું, એ જ મત્રીઓ નિમકહરામ મની મારા પુત્રના પ્રાણ લેવા માટે તૈયાર થઈ ગયા ? તે હુવે હું પણ એમની ખબર લઉં. ” પડકાર કરીને કહે છે આવી જાઓ સામે ! હવે મને મનાવૃત્તિએ મુનિપણાથી ખસ્યા. સામે મ`ત્રીઓ ખડા થઈ ગયા. મનેારાજ્યમાં યુદ્ધ ચાલુ થઈ ગયું. હથિયારા છૂટયાં, કંઈકને માર્યાં, કઈકને કાપ્યા. એમ કરતાં હથિયારે ખૂટ્યાં. એટલે માથાના મુકુટ ઉતારી ફેંકવા માથે હાથ મૂકો. પણ માથુ તો મંડાયેલ હતુ. મુનિ ચાંકયા. તરત ભાનમાં આવ્યા. મુડા માથાએ ભાન કરાવ્યું, આજે તેા ઉપાધ્યાયજી મહારાજનુ એક પદ્ય ગેાખી રાખ્યું છે કે ‘શુ મુડે શું લાચે રે. ' પણ તે કયારે અને કોને વિચારવાનું તેની ગમ નથી. મુડા માથાએ મુનિની વિચારધારામાં પલટો આણ્યા. ‘ હું કાણુ ? કાનુ રાજ્ય, કના પુત્ર, કેાના મ`ત્રી અને હવે મારે ને એ બધાને શું?' મુનિ પાછા ધ-શુક્લ ધ્યાનમાં ચઢવા. શ્રી શ્રેણિક મહારાજા આ મહાત્માને જોઇ હાથી પરથી નીચે ઊતર્યા. વંદન કરી ચરણની રજ માથે ચઢાવી. મુનિની અનુમાઢના Page #288 -------------------------------------------------------------------------- ________________ पुरुषविश्वासे वचनविश्वास | [ ૨૬૯ કરતા જાય છે. પણ મુનિ તે તે વખતે મનમાં યુદ્ધ ખેલી રહ્યા છે. શ્રી શ્રેણિક મહારાજા ભગવાન પાસે પહોંચ્યા. વંદન કરી દેશનામાં બેઠા. અવસર પામી પૂછે છે કે “ભગવંત! મેં જે મુનિને વંદન કર્યું તે તે વખતના ધ્યાનમાં મરે તે ક્યાં જાય? ભગવંત કહે – “સાતમીએ જાય.” થોડીવાર પછી ફરી પૂછ્યું કે “ભગવદ્ ! હવે અત્યારે મરે તે ?” ભગવંત કહે – “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.” આ સાંભળી રાજા મૂંઝવણમાં પડે છે. ત્યાં તે આકાશમાં દુંદુભિનાદ થયે એટલે વળી શ્રી શ્રેણિક મહારાજાએ પૂછયું – “ભગવત આ શું ? ” ભગવાન કહે એ મુનિને કેવળજ્ઞાન થયું.” શ્રી શ્રેણિક મહારાજા કહે છે – “ભગવાન આ શું ? ઘડીમાં સાતમી, ઘડીમાં સવાર્થસિદ્ધ અને હવે કેવળજ્ઞાન? ” ભગવાને બધી વાત કહી. મંડેલા માથે અને વેષના પ્રભાવે આ દશા થઈ. માટે “મન સચ્ચા તે સબ સચ્ચા” ના કરતા બાહ્ય આલંબને વિના આત્માની શુદ્ધિ ઘણી કઠિન છે. માનસિક શુદ્ધિ પણ બાહા આલંબનને અવલંબે છે. મુનિએ માનસિક યુદ્ધ કરી સાતમી યેગ્ય દળિયાં મેળવ્યાં, વિચાર પલટાતાં સર્વાર્થસિદ્ધમાં જવા જેટલી યોગ્યતા મેળવી અને અંતે કેવળજ્ઞાન પામ્યા. મુનિવેષને આ કેવો પ્રભાવ ! સૂર્ય કદી છાબડે ન હંકાવ : સભા, “આપના ઉપદેશમાં વાતે વાતે દીક્ષા જ આવ્યા કરે છે!” ભાગ્યશાળીઓ ! ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં દીક્ષા કાંઈ છૂપી ચીજ છે ? દીક્ષા પામ્યા વિના કેઈ મુક્તિએ ગાયું નથી, જતું નથી અને જશે પણ નહિ. અનાદિકાળથી અનંતકાળ સુધી સદેવ દીક્ષા જ દીક્ષા છે. કદાચ કઈ ગુરુકમી દીક્ષાને ઢાંકવા માગે તો ય નહિ ઢંકાય. છાબડે સૂર્ય ઢંકાય તે શ્રી જિનાગમમાં દીક્ષા હંકાય. શ્રા જિનાગમમાં તે દીક્ષાની નેબત વાગે છે. દીક્ષાથી જ તમામ શાસ્ત્રો ભર્યા છે છ ખંડના માલિક ચકવતીએ મુકુટ ઉતારી ચાલી નીકળ્યા, તે આ દીક્ષા માટે. ઝુંપડા જેવાં ઘર તમારાથી છૂટતાં નથી અને એ છ ખંડની સાહ્યબી પળવારમાં છોડી દે છે. અરે ! ઇદ્રો પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ તમારી ઈર્ષ્યા કરે છે તે શા માટે? એ વિચારે છે કે “આ ભાગ્યશાળી એવા કે ઝટ એ પામે. અમારા સાગરોપમનાં આયુષ્ય વ્યે પૂરાં થાય ને શ્રાવકને અવતાર મેળવી આ એ પામીએ !” પણ હવે તે તેમને સ દેશ મેકલી દેવું જોઈએ કે “જે દીક્ષા માટે અહીં આવવા ઈચ્છતા હો તે ન આવશે. આવશે તે અમે તમારા એ માર્ગની આ દીવાલે ઊભી કર્યા સિવાય રહીશું નહિ.” મહાનુભાવો ! મુંબઈની હજારોની જૈન વસ્તીમાં જૈનત્વ કેમ ન ઝળકે? ત્યાં ત્યાગમાર્ગના પૂજારીઓ કેમ ન હોય? ત્યાગમાર્ગના ઉપદેશના ધોધ કેમ ન વહે? કહો કે જરૂર વહે. આ ભગવાનના શાસનની દીક્ષા હૈયામાં વસી જાય તે આત્માનું કલ્યાણ સુનિશ્ચિત છે. તમે સૌ આત્મકલ્યાણ સાધનારા બને એ જ એક શુભાભિલાષા. Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર જનધર્મને પાય શું ? અનન્તઉપકારી સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે તે સમજાઈ જાય અને તેના ઉપર શ્રદ્ધા થઈ જાય તે સમજાય કે આ માનવજીવન એ કાંઈ ભેગનું સાધન નથી. જે ભેગના સાધન તરીકે તરીકે જ્ઞાની વર્ણન કરવા બેઠા હોત તે દેવજીવનને જ પહેલું સ્થાન આપત. માનવજીવનને અગ્રસ્થાન આપવાનું કારણ જુદું જ છે. માનવજીવનની મહત્તા ન સમજાય ત્યાં સુધી એની સફળતાને હેતુ પણ ન સમજાય. રોગીને રેગ ભયંકર ન લાગે, હાનિકારક ન લાગે, ત્યાં સુધી એ વૈદ્યની સલાહ સીધી રીતે માને નહિ. એ રીતે આ માનવજીવન આત્મસિદ્ધિ માટેનું ઊંચામાં ઊંચું આલંબન છે, એ નહિ સમજાય ત્યાં સુધી જ્ઞાનીએ બતાવેલાં સફળતાનાં કારણે પ્રત્યે પ્રેમ નહિ જાગે. શ્રી જિનેશ્વરદેવના આગમને રુચિપૂર્વક સાંભળવું, સાંભળ્યા પછી એની પ્રત્યેક વાત પર શ્રદ્ધાને મજબૂત બનાવવી અને પછી શક્તિ પ્રમાણે સંયમમાં પ્રવર્તન કરવું એમાં જ્ઞાનીઓ આ માનવજીવનની સફળતા બતાવે છે. જ્ઞાનીઓની આ વાત કબૂલ કરનારે, આનાથી વિપરીત વસ્તુઓ જીવનની સાધનામાં અવરોધક છે એમ હૃદયમાં ઠસાવવું પડશે. સમ્યકત્વ તથા વિતને સારાં કહેવાં હોય તે મિથ્યાત્વ તથા અવિરતિને ખોટાં કહેવાં પડશે. કષાયના અભાવને જરૂરી કહે હેય તે કષાયે હાનિકારક છે એમ કહ્યા વિના નહિ ચાલે. આ ત્રણ વસ્તુઓમાં સફળતા ત્યારે જ મનાય કે જ્યારે બીજી વાસનાઓ આપણામાંથી નીકળી જાય. એ વાસનાઓ જ્યાં સુધી નહિ નીકળે ત્યાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જીવન સાફલ્ય દશ ન–૧ સુધી આ ત્રણ વાત અંતરમાં નહીં ઊતરે. આજે તે પ્રશ્ન એ કરે છે કે આ બધાં શાસ્ત્રો સાંભળવાં શું કામ ? એથી ફાયદો શે? અને સંયમથી તે। આ બધી મળેલી સામગ્રીને લાભ ચૂકી જવા એ કે બીજું કાંઈ ! પરન્તુ જ્ઞાનીએ તે કહે છે કે આ માનવજીવન એ ભોગનું સાધન નથી. ભાગના સાધન તરીકે જ્ઞાતિઓએ માનવજીવનની કદી જ પ્રશ ંસા કરી નથી. ભાગના સાધન તરીકે પ્રશંસા કરવી હોત તે દેવલાકની જ કરત, જ્યાં ભાગ સદા એમને વીંટળાઈ ને જ રહે છે. એમનાં શરીર એ જ ભાગરૂપ છે. ભલે કલ્યાણક–મહેાસવા ઉજવવા જાય, જિનષ્મિષ્ઠ પૂજવા જાય છતાં ભાગસામગ્રી તેા સાથે જ. એ વિવેકી કાંઈ ઓછા નથી. તમારા કરતાં તે! કાંઈગુણા વિવેક કરી શકે તેમ છે. માટે તેા વિન્મુધ કહેવાય છે. તમારી પાસે તા કેાઈ વિશેષ જ્ઞાન નથી. એ તે અવધિજ્ઞાનથી બધું નજરે જુએ છે. તમને તે જ્ઞાનીના વિરહ છે; એ જ્ઞાનીના યાગ મેળવી સમાધાન કરી શકે છે. એવી એવી ભૂમિની સ્પના કરે છે કે સહેજે સારી ભાવના આવી જાય. એટલે સામગ્રીની દૃષ્ટિએ કોઈ વાતની ત્યાં એછપ નથી. લાલન : ત્યારે વાંધા કયાં છે? એ જ વાંધા છે કે એનામાં ભાગના ત્યાગની તાકાત નથી, એ તાકાત માનવજીવનમાં છે. ભાગના યાગની તાકાત એ જ માનવજીવનની મહત્તા. આવા માનવજીવનથી ત્યાગને આઘે કરવા કેમ પાલવે? લેાકા કહે છે કે આ જમાનામાં તમે બધું કહા પણ ત્યાગની વાત ન બેલા, બધું માનીએ પણ ત્યાગની વાત ન માનીએ, ત્યાગની છાયા પણ ન જોઈએ. ત્યારે જ્ઞાનીએ કહે છે કે ત્યાગ એ જ આ માનવજીવનના સાર છે. દેવતાઓમાં જે ખામી તે આ એક જ છે. એ ખાસી વગરના મનુષ્યેા છે. વિવેક દેવામાં વધ્યા પણ વિવેકને અમલ મનુષ્યામાં વધ્યો. અમુક દેવતાઓ તો ષદ્ભજ્યના ચિંતનમાં એવા મશગુલ રહે છે કે ન પૂછો વાત. પણ એમનું જીવન એવુ મંધનમાં છે કે ત્યાગની વાતમાં એમના વિવેકને બિલકુલ અમલ કરી શકે નહિ. બાકી તે ખીજી Page #292 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [ ર૭૩, વાતમાં તમારા કરતાં પણું કંઈગુણો ઊંચે વિવેક કરી શકે છે. એના જેવી ભેગસામગ્રી તમને મળે તે તમે તે એક પણ ધર્મક્રિયા ન કરે. ભરપૂર ભોગસામગ્રી વચ્ચે એ એકેએક મહત્સવે સારી રીતે ઉજવે છે. દરેક ઈંદ્રો શ્રી જિનેશ્વર ભગવં તેનાં પાંચે ય કલ્યાણકે ઠાઠમાઠથી ઉજવે છે. પરંતુ સમ્યગદષ્ટિ દેવતાઓ ગમે તેવા વિરાગી અને ભાવનાવાળા હોય છતાં અહીં મનુષ્યનિમાં આવ્યા વિના મુક્તિ મેળવી શકતા નથી. સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દે, વીતરાગ પ્રાયઃ દશામાં રહેલા, ઊંચામાં ઊંચી કેટિન અને જેમનાથી સિદ્ધશિલા માત્ર બાર યેજના ઊંચે છે, એમને પણ મુક્તિએ પહોંચવા માટે જે જીવન મેળવવું પડે તે તમને મળ્યું છે. એ જીવનમાં તમારે શું સાંભવવું જોઈએ, હૃદયમાં શું ઠસાવવું જોઈએ અને પછી શું કરવું જોઈએ, એ સમજે. શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેલું શાસ્ત્ર સાંભળવું, એ શાસ્ત્રના એકેએક વચન ઉપર દઢ શ્રદ્ધાને કેળવવી, અને પછી સંયમમાં વીર્યનું પ્રવર્તન કરવું, એમાં જ જીવનની સફળતા છે. રેજ એકની એક વાત રૂપાંતર કરી તમારી આગળ મૂકું છું છતાં આજદિવસ સુધી તમે એ વસ્તુને નિષેધ કરી શક્તા નથી. એ એમ સૂચવે છે કે તમને એ માન્ય છે. જે એ વાત બરાબર હોય તે એને અમલ કરવા માટે શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે. જ્ઞાની આમાં જ માનવજીવનની સાચી સફળતા કહે છે. આ સિવાય બીજામાં હોય તે તમે કહે. અહીં ના કહો નહિ, હદયમાં માને નહિ અને બહાર બીજું બીજું બોલે તે તમારી સાથે મેળ કેમ જામે? માટે જે હોય તે ખુલ્લા દિલે કહે. હું પૂછપૂછ કરું છું તે તમને ઓળખવા માટે. આ વિચારે તમને પસંદ છે કે નહિ તે જાણવા માટે. પસંદગી વિના આ માર્ગની સેવા કેઈ કાળે થઈનથી, થતી અને થશે પણ નહિ, દુનિયાની બધી પ્રવૃત્તિઓ અનિચ્છાએ પણ થાય પણ અહીં તો ઈચ્છા વગર વાસ્તવિક ફળ મળે જ નહિ. વગર ઈચ્છાએ કરેલી ધર્મક્રિયા કદાચ સ્વર્ગાદિ ફળ આપે પણ તેથી ફાયદો શું? અહીં ઈચ્છા એટલે મુક્તિની ઈચ્છા, સ્વર્ગાદિ જી. સા. ૧૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] જીવન-સાફલ્ય દર્શન ૧ ફળની ઈચ્છા નહિ. ધર્મ પ્રતાપે સ્વર્ગાદિ કદાચ મળી જાય પણ એની ઈચ્છાથી ધર્મ કર્યો તે સંસારમાં રૂલી જવાશે. મેક્ષની ઈચ્છાએ આરાધતાં કુદરતી રીતે સ્વર્ગાદિ મળે તે ભલે, પણ માગ્યું તે મૂળ ગયું. પણ અહીંનાં તુચ્છ સુખની વાસના ન મટે, ચોવીસે કલાક એ વાસનાઓથી રીબાતા હેય, એનું જ રટણ હેય અને કહું કે સ્વર્ગની વાસના ન કરો, દેવાંગનાઓ તથા દેવતાઈ સુખો ન ઈચ્છે અને માત્ર મોક્ષસુખને જ ઈચ્છ, તે એ કેવી રીતે બને ? જેને દુન્યવી સુખો પણ દુઃખરૂપ લાગે તેનાથી જ એ બને. જૈનધર્મને મૂળ પાયે અહીં જ સમાયેલું છે. વિહાર બે પ્રકારના કહ્યા છે: આપણે માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ જ ધર્મ. એમણે કર્યું તે કરવું એમ નહિ, કહ્યું તે કરવું એમાં ધર્મ. એમણે કહેલું તે એ જ કરે અગર એમના જેવા જ કરી શકે. આ અવસર્પિણીમાં અસંખ્યાતા આત્માઓ મુક્તિમાં ગયા તે વીસ શ્રી તીર્થંકરદેવની આજ્ઞાન પાલનથી જ મુક્તિએ ગયા, નહિ કે એ ચોવીસે જેમ કર્યું તેમ કરીને. શ્રી કલ્પસૂત્ર તમે દર વર્ષે સાંભળે છે. તેમાં પણ ભગવાન જ્યારે દીક્ષા લેવા જાય છે ત્યારે કુલવૃદ્ધાઓ શું કહે છે? જો કે ભગવાન તે સ્વયં જ્ઞાની છે. તેમને ઉપદેશની જરૂર નથી. છતાં એ કુલવૃદ્ધાએ તેમને શ્રી જિનપદિષ્ટ માર્ગે ચાલવાને ઉપદેશ આપે છે. ધર્મ એ શ્રી જિનેશ્વરદેવનું જીવન નહિ પણ તેમની આજ્ઞા. આજ્ઞા મુજબ ચાલવામાં જ ધર્મ શાસ્ત્રમાં ઠામઠામ લખ્યું છે કે ઘો '. શ્રી તીર્થંકરદેવે “૩વર્નર વા, વિમેર વા, ઘુવેર વા' કહ્યું. એના ઉપરથી શ્રી ગણધરદેવેએ સમગ્ર દ્વાદશાંગ રચી. એવા શ્રી ગણધર દેવેએ પણ એમ ન કહ્યું કે અમે આમ કહીએ છીએ. દ્વાદશાંગી રચી એમણે, પણ બતાવી કેણે? માટે જે કાંઈ કરીએ તે એમની આજ્ઞાને અનુસારે જ કરવાનું. એ તારકનાં દાન, શીલ, તપ, ભાવ, દશા, સ્થિતિ, જ્ઞાન, અતિશયે, મહિમા, પ્રભાવ, છાયા વગેરે બધું ઉપરથી એમ ન કહ્યું કે માટે જે કોઈ Page #294 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [૨૭૫ જ અભુત. કેઈથી અનુકરણ ન થઈ શકે તેવું. માટે એમણે બતાવેલા માગે ચાલવાનું. શાસ્ત્રમાં વિહાર બે પ્રકારના કહ્યા છે. એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થની નિશ્રાને વિહાર, નિશ્રામાં વિહાર કરનાર વાતવાતમાં ગીતાર્થને પૂછીને ચાલે. નિશ્રાએ વિહરનારને વિહાર સ્વતંત્ર નથી. આપણે નિશ્રામાં વિહરવાનું છે. આપણું જીવન પરતંત્ર છે. આપણે પણ જવું છે તે શ્રી જિનેશ્વરદે ગયા ત્યાં જ, એટલે મોક્ષમાં જ પણ એક ઉત્સર્પિણીમાં તથા અવસર્પિણીમાં તીર્થકર થઈને મુક્તિમાં વીસ જ જાય – બાકી તે ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ થઈને કલ્યાણ સાધી ગયા. આત્મપતન થાય એવી વાત ન કહે : શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનારા આપણે એમની આજ્ઞાઓના મર્મને સમજવા જેટલું થાય એટલે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી શાલિન ભદ્ર ભગવાનની વાણી સાંભળી માતા પાસે આવીને સંયમ લેવા રજા માગી, એ પ્રસંગ જાણે છો ને? શ્રી શાલિભદ્ર : “માતા, મેં ભગવાન શ્રી મહાવીરદેવની વાણી સાંભળી.” માતા : “ધન્યભાગ્ય !” શાલિભદ્ર ઃ “માતાજી! એ વાણી મને બહુ રુચી.” માતા : “દીકરા! તારું અહોભાગ્ય !” શાલિભદ્ર: “એવી રુચી કે બધું છોડવાનું મન થાય છે.” માતા : “ઘણું જ અહેભાગ્ય ! શાલિભદ્રઃ “માતાજી ! આજે જ જવું છે.” અહીં માતાને મેહે ફટકો માર્યો. મૂછી આવી, પછી ભાનમાં આવી ત્યારે કહે છે, “દીકરા ! એ તારાથી કેમ બનશે ? તું આવી રીતે જાય એ તે સહન ન થાય.” પણ એ માતાએ તે વખતે એમ ન કહ્યું કે – ભગવાન શ્રી મહાવીરે માતાપિતાના મરી ગયા પછી Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] જીવન-સાફલ્ય દર્શન–૧ દીક્ષા લીધી હતી માટે તારે પણ લેવી હોય તે પહેલાં મને મરવા દે. જા, મહાવીરને પૂછી આવ કે તમે માતાના જીવતાં આ માર્ગ લીધું હતું ? ” આવું કાંઈ એ માતાએ ન કર્યું. કેમ ? ભગવાન શ્રી મહાવીરનું જીવન એ જાણતાં નહિ હોય ? બધું જાણતાં હતાં પણ એમની દૃષ્ટિ જુદી. તમે બધા જાણે પણ તમારી દષ્ટિ જુદી. મળે તે શ્રી મહાવીરના જીવનમાંથી પણ મે જમજા મેળવવી એવી ઘણાની ધૂન છે. તમારી પાસે કથા કહેવામાં પણ ભય છે. એમાંથી પણ તમે ફાવતું કાઢે. ત્યાગ માટે કહેવાતી કથામાંથી અર્થ-કામ શોધી કાઢે એવા હોશિયાર તમે છે. વડીલની આજ્ઞા માનવાનું ભગવાને કહ્યું પણ વડીલે આજ્ઞા કેવી કરવી, એ ભગવાને કહ્યું છે કે નહિ ? વડીલ વડીલપણું ગુમાવીને આજ્ઞા કરે તે વડીલપણું ગુમાવે છે. એવા એ વડીલના વાલીપણામાં રહેવાની ફરજ ન હોય. શાસ્ત્ર કહે છે – માબાપ ઉપકારી છે, શરીરના સંરક્ષક અને વર્ધક છે. માબાપને ઉપકાર જેતે નથી. એ ઉપકાર નહિ માનનારા કૃતને છે. માબાપની અવગણના કરનારા દીકરાઓ એ મા બાપના સાચા દીકરા જ નથી. તાકાત હોય તે માબાપ ખાતર શરીરને પણ ભેગ આપી દેવું જોઈએ, પણ એ માબાપ શરીરના પિષણ માટે આત્માને ભેગ માગે છે તે ન અપાય. શરીરના પાલક અને પોષક છતાં એ માબાપ શરીરના અધિષ્ઠાતાને કદી ન ભૂલે. કેવળ મેહ કે સ્વાર્થ ખાતર શરીરને સાચવવા આત્માનું ન બગાડે. ઉન્માર્ગે જતા પુત્રને કાનપટ્ટી પકડીને સમાગે ખેંચી લાવવાને માબાપને હક્ક છે. શ્રી જૈનશાસને એ અધિકાર માન્ય રાખે છે. આજે તો કેટલાક એવા પણ પાક્યા છે કે એ માબાપને પણ સંભળાવે છે કે “અમે ન હોત તે તમારું વાંઝીયાપણાનું મેણું કેણું ટાળત? આવું કહેનારા દીકરાઓની તે આ શાસનમાં કુલાંગાર તરીકેની ગણના છે. એવા દીકરાઓથી તે માબાપો છતે દીકરે દીકરાઓ વગરના બની ગયા છે. શાસ્ત્ર કહે છે કે દીકરા બા ઉપર માબાપને Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [ ૨૭૭ અખંડ ઉપકાર છે માબાપને ઉપકાર દુ પ્રતિકાર છે. એ ઉપકારને બદલે વાળવા તે દીકરાઓએ ઘણું કરવું પડે. મરતાં સુધી એ ફરજ વિસરાય નહિ. એ ઉપકારનો બદલો વાળવાને શ્રેષ્ઠ ઉપાય એ છે કે પિોતે શ્રી તીર્થંકરદેવે ફરમાવેલા સન્માર્ગમાં સ્થિર થઈને માબાપને એ માર્ગમાં છે. જ્ઞાનીઓએ દીકરાઓ ઉપર આ ફરજ મૂકી છે. શાસ્ત્રની આ વાત તરફ બેદરકાર બની શાસ્ત્રને નામે જ ફાવતી વાતે કરનારાઓ શ્રી જૈનશાસનને ભારે હાની કરી રહ્યા છે. શ્રી શાલિભદ્રનાં માતાજી પ્રભુ મહાવીરના જીવનને સારી રીતે જાણતાં હતાં, પણ આત્માને હાનિ થાય, આત્માને નાશ થાય તેવી એક પણ વાત ફાવતી રીતે પ્રભુ શ્રી મહાવીરના જીવનમાંથી લેવા એ તૈયાર ન હતાં. શ્રી મહાવીરદેવ અમુક રીતે કેમ જીવ્યા? તે સમજવાનું કે સમર્થ હતા, એમની એ તાકાત હતી. એ ત્રણ જ્ઞાનના ધણી પિતાના જ્ઞાનમાં જુએ તે રીતે વર્તે. જ્ઞાનથી ત્રીસમે વર્ષે દીક્ષા જોઈ તે ત્રીસમે વર્ષે લીધી પણ આપણે માટે એ તારકે કહ્યું શું ? શક્તિ આવે તે આઠમે વર્ષે જ લઈ લેવાની આજ્ઞા કરી. કેમ? આપણે ક્યારે મરશું તે આપણે જાણતા નથી. સે વર્ષનું આયુષ્ય કહેવાય પણ એ સોપક્રમ, ક્યારે તૂટે તેને ભરસો નહિ. નિમિત્ત મળતાં તૂટી જાય તે રખડી પડીએ.. એમના આયુષ્યમાં તે ગમે તેવા સમયમાં પણ પરિવર્તન ન જ થાય. એ તારકની જેમ વર્તવાની ઘેલછાનું પરિણામ તો કાંઈ અવનવું જ આવે. શ્રી શાલિભદ્રજીની માતાએ તે કહ્યું કે “મારામાંથી હજી મેહ ગયે નથી.” ભગવાન મહાવીરની આજ્ઞાના સ્વરૂપને એ બરાબર સમજતાં હતાં, તેથી બીજુ કશું એ બોલ્યાં નથી. જાતના દે ઢાંકવા ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને ઉપયોગ ન કરતા. સ્ટીમરને કપ્તાન પણ તેના નિયમ મુજબ વતે તેને પાર ઉતારે. મરજી મુજબ વર્તનારે ડૂબી જાય તેની જવાબદારી એના શિરે નહિ. શ્રી જિનેશ્વરદેવને શાસનરૂપી સ્ટીમરમાં બેસનારાને માટે શ્રી જિનેશ્વરદેવ રૂપી કપ્તાનની આજ્ઞા એ જ ધર્મ, Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ એ કદી કપ્તાન કરે તેમ કરવાની મૂર્ખતા ન કરે, કપ્તાન કહે તેમ જ કરવાના પ્રયત્ન કરે. મુનિની દૃષ્ટિ પડે તેને લાભ શું થાય ? - જેના પર મુનિની દૃષ્ટિ પડે તેને સંસાર કાં તે છૂટે અને કે તે તે છેડવા જે, એમ માનતે થાય, એ થાય તે જ મનાય, કે મુનિની દૃષ્ટિ પડી અને ઝીલનારે ઝીલી. વીસે ભગવાનની દેશના વાંચે તે તેમાં મુખ્ય ધ્વનિ સર્વવિરતિને જ નીકળશે. “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા” નામની કથાના રચનાર પરમષિ કહે છે કે, એક આત્મા સર્વવિરતિ આદરે ત્યારે પ્રભુના શાસનમાં પ્રત્યેક ઘરે આનંદનાં વધામણું થાય છે. જૈનશાસનમાં રહેલે સમ્યગદષ્ટિ આત્મા સંસારમાં લૂખા હદયે રહે, દેશવિરતિધર પણ સંસારમાં રહેવા જેવું નથી એમ માનીને રહે અને જે પાસે આવે તેને એ જ વાત કરે, અને સર્વવિરતિધર સંસારને છોડવા જે જ કહે. શ્રી જિનેશ્વરદેવને રાગી કેણ કહેવાય? જેને શ્રી જિનેશ્વરદેવની કથામાં પ્રીતિ હોય, શ્રી જિનેશ્વરદેવના માર્ગની વાત જ્યાં જ્યાં થાય ત્યાં આનંદ ઊપજે; એ પહેલે ગુણ છે. બીજે ગુણ છે એના માર્ગની નિંદાનું અશ્રવણ – એનું ચાલે તે એ નિંદાને રેકે, ન ચાલે તે કાનમાં આંગળા નાખી આઘે જાય. મુનિની દેશનાનું પરિણામ શું ? હવે આ શ્રી નયસારની વાત ઉપર, નયસાર જે મુનિઓને સાથે ભેળા કરવા સાથે જતા હતા તે મુનિએ ઝાડ નીચે બેઠા. નયસાર વિનીત હતા. આ વિનીત અમે બેસીએ ત્યાં સુધી ઊઠીને જાય નહિ એમ મુનિ જાણતા હતા. સમ્યગુદર્શન પામનાર આત્મામાં યોગ્યતા કેવી હોવી જોઈએ, એ વિચારે. મુનિની ઓળખાણ નહિ છતાં માત્ર વેષ ઉપરથી ત્યાગી અને દુનિયાથી વિરક્ત છે તેમ જાણે, તેમની પ્રસન્ન મુખમુદ્રાથી ખેંચાઈતેમની ભક્તિમાં રોકાયા. જમીન પર ધૂસરા પ્રમાણ દષ્ટિ રાખીને ચાલનારા મુનિએ આપ શું ? મુખ્યતયા રજોહરણ. તે લેવાની શક્તિ ન હોય તેને સમ્યકત્વ મૂલ બારવ્રત, વે મુદ્રાથી ચાલનારાય તેને Page #298 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર | ૨૭૯ એ પણ શક્તિ ન હોય તેને સમ્યત્વ અને એથી પણ ઓછી શક્તિવાળાને માર્ગાનુસારિતા. આ સિવાય મુનિ બીજુ શું આપે ? શાસ્ત્રમાં જ્યાં ત્યાં મહાત્માઓના વર્ણનમાં શું આવે છે ? અમુક આચાર્ય સેંકડોના પરિવાર સાથે અમુક નગરના ઉદ્યાનમાં પધાર્યા, નગરના લેકે દેશના સાંભળવા એકઠા થયા, દેશના સાંભળી કેટલાકે સર્વવિરતિ, કેટલાક દેશવિરતિ અને કેટલાકે સમ્યક્ત્વને સ્વીકાર કર્યો. ઠામઠામ ધર્મકથાઓમાં આ જ વાત સાંભળવા મળશે. બીજી કઈ વાત નહિ મળે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે શ્રી સીમંધર પ્રભુને વિનંતિ કરતાં કહ્યું છે કે અર્થની દેશના જે દીયે, એળવે ધર્મના ગ્રન્થ રે, પરમ પદને પ્રગટ ચેર જે, તેહથી કેમ વહે પંથ રે.” શ્રી ઉપાધ્યાયજી મહારાજ વખતને કાળ ભયંકર હતા. તે સમયમાં સંયમ પાળે એને કેટિશઃ ધન્યવાદ. પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજને ગોચરી-પાણી મેળવવામાં પણ ભારે તકલીફ પડતી. પ્રાણને સંશય સતત રહેતે. એક તરફ ગ્રન્થ લખાય અને બીજી તરફ વિરોધીઓ તક મેળવી સળગાવી મૂકે. તે વખતે એ મહાપુરુષે કહ્યું છે કે – * સિદ્ધાંતરક્ષા ખાતર આ અશાંતિની આગમાં સળગી મરવું એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનની સાચી શાંતિ છે ' શાંતિના બહાને છતી તાકાતે વિરોધીઓના પ્રહારો સામે મૂંગા રહેનારા, એ જૈનશાસનમાં કિંમત વિનાના છે. વસ્તુતઃ જૈનશાસન તેમના હૈયે વસ્યું નથી, જિનકલ્પ, અભિગ્રહો આદિ અંગીકાર કરવાની પણ શાત્રે વિધિ બાંધી છે. દશપૂર્વધરે માટે એને નિષેધ છે. દશપૂવી એની દેશના અમેધ હોય છે. એ દેશનાથી હજારે આત્મા પ્રભુમાર્ગમાં સ્થિર થાય છે, માટે તેમને જિનકલ્પ સ્વીકારવાને નિષેધ છે. બીજા પણ જે જિનકલ્પને સ્વીકાર કરે તે પોતાની પાછળ શાસન ચલાવનાર ધરી, ગમે તેવા સમર્થ શાસનરક્ષકને પિતાના સ્થાન પર મૂકી પછી જ સ્વીકાર Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કરે. સ્થાન સૂનું મૂકીને સમાધિ જીવન ગાળવા ન જાય. શાસનની રક્ષા કરતાં આવતી અશાંતિ એ તો પરમ શાંતિ છે, આજના કહેવાતા દયાળુઓને આહ્વાન ! કેટલાક કહે છે કે મહારાજ વિરેધી–વિધી કેમ બેલે છે? પણ તેમણે જાણવું જોઈએ કે અહીં કેઈ અંગત વિરોધીની વાત થતી નથી. અમારી જાતના વિરોધ માટે અમને કશી ચિંતા નથી. પ્રભુશાસનના વિરોધીઓ માટેની જ આ વાત છે. તેને માટે જ અમારે પડકાર છે. શાસનના રાગી તે અમારા રાગી, શાસનના વિરોધી તે અમારા વિરોધી. શાસન મારું....એ રોમરોમમાં પ્રસરી જવું જોઈએ. આ શાસન અમારૂ છે ને તમારું નથી ? પેઢી પર હેશિયાર દીકરે જોઈએ તે આ શાસનની પેઢી ચલાવવા એકાદ હોશિયાર દીકરે આપવું જોઈએ યા નહિ ? તમારા ઘરના સંચાલન માટે, વેપાર રોજગાર માટે હોશિયાર માણસ જોઈએ અને અહીં તે દાંત પડી ગયેલા, લાળ નીકળતી હોય, દુનિયામાં ખપના ન રહ્યા હોય, ઘરના પણ કઈ “ઘરમાં રહે ” – એમ ન કહે તેમ હોય, એવા ચાલે એમ ને? આ મુનિમાર્ગ એટલે ખેડાં ઢેરની પાંજરાપોળ તે માનતા નથી ને ? સુખનાં ધામ તમારાં ઘરો અને દુઃખનાં ધામ આ, એવું તો નથી ને? મને જાણવા મળે છે કે આજકાલ દયાળુ બહુ નીકળ્યા છે. અલબત્ત, જૈનશાસનમાં તે | દયાનાં ધધ વહેતા હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી; પરંતુ, આ દયાળ તે જુદા સંભળાય છે. એમને તે દયા અમારી આવે છે. એ દયાથી તેમના હૈયાં બળીને ખાખ થઈ જાય છે. અમારી પાસે ઘરડા, પ્રૌઢ, યુવાન, બાળક – દરેક વયના સાધુઓ છે. ઘરડા સલાહકારે છે, પ્રૌઢ વિચારકે છે, યુવાન આપત્તિમાં આડા ઊભા રહે તેવા છે અને આખી દુનિયાનું ધ્યાન ખેંચે તેવાં બાળકો પણ છે. ભગવાન શ્રી મહાવીર દેવનું શાસન કદી વાંઝિયું રહ્યું નથી. આ બાળસાધુઓને હસતે મુખડે અહીં બેઠેલા તમે જુએ છે. પિલા દયાળુઓને તેમની બહુ દયા આવે છે. એ ચિંતવે છે કે અરરર આ પંખીઓ અહીં દુઃખના Page #300 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સારા [૨૮૧ દાવાનળમાં ક્યાંથી આવી લાગ્યાં ? ગમે તે ભેગે આ દુઃખમાંથી તેમને બચાવવા જોઈએ. એ દયાળુઓ ! અહીં મારી સામે આવીને વાત કરે કે પોતે એમને ક્યાં લઈ જવા માગે છે ? અને ત્યાં અહીંથી કયા સુખના ઢગલા છે ! એ જે ખરેખર બતાવે તે હું સાથે લઈને તેમને ત્યાં મૂકવા આવું. અમે તે ઈચ્છીએ જ છીએ કે આ બધા ગમે ત્યાં પણ અનંત સુખના ભેગી બને. માટે એ દયાળુઓનાં અમને દર્શન કરાવે. તેમને કહો કે – રામવિજય, તમને આમંત્રણ કરે છે, તમારી દયાની વાતો સાંભળવા આતુર છે, સુખની જગ્યા બતાવે તે બધાને લઈને આવવા તૈયાર છે. હું તે તમને કહું છું કે તમે ત્યાં દુઃખની ચિતામાં સળગી રહ્યા છે. તમે સાબિત કરે કે એમ નથી. મુનિને તે પરિષહ બાવીસ, તમારે કેટલા ? બેશક, બાહ્યદષ્ટિએ મુનિધર્મ સહેલું નથી. પણ એ કઠિન કેના માટે? જે આજ્ઞામાં લીન બન્યું નથી એના માટે. મુનિને બહુ બહુ તે બાવીસ પરિષહ પણ તમારે કેટલા ? કહો કે પાર વિનાના. છતાં તમને ત્યાં સુખ લાગે છે એની જ અમને તાજુબી થાય છે. શ્રી જૈનશાસનને પામ્યા છતાં તમારી આ સ્થિતિથી અમને તમારી દયા આવે છે. દુનિયાના રંગરાગને, દુનિયાની મોજમજાને, જ્ઞાની એકાતે દુખની ખાણ કહે છે. પણ તમને એ દેખાતું નથી. તમારા હોશિયાર દીકરાને તમે પરદેશ મોકલવા હોંશે હોંશે તૈયાર થાઓ છે. અહીંનું શું? એમ કેઈ કહે તે કહી દો કે એ તે હું નિભાવી લઈશ. જરૂર પડશે તે બે માણસ રાખી લઈશ. દીકરાની માને પણ સમજાવી લે કે એ તો એકલો પડે. ભવિષ્યમાં લાભ ઘણે છે. મા પણ સમજી જાય, કંકુને ચાલે કરી અણીશુદ્ધ ચોખા ચઢી વિદાય આપે. પાડેશી સલાહ આપે કે “ આવા મજાના દીકરાને શું કામ પરદેશ મેકલે છે? અહીં જ રહેવા દો. સ્ટીમરને શે ભરોસે ? રખે ડૂબે કરે તે શું થાય?” તે યે માબાપ કહી દે કે – “એવા વિચાર ન કરાય. દુનિયામાં ચાલતું આવે છે. સાહસ વિના સિદ્ધિ ક્યાં છે?” કંસાર કરી, ખાઈ ખવડાવી, મુંબઈ લાવી સ્ટીમરમાં બેસાડી આવે ને ? Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ત્યાં આટલી સમજ છે તે અહીં શાસનની પેઢી ખાતર શું ? એ પેઢીની કિંમત હોય તે તમારા બાળકને તૈયાર કરી, કંસાર ખવરાવી, કંકુનું તિલક કરી, ચોખા ચઢી, બેંડ વગડાવી શા માટે અહીં ન મૂકી જાઓ? અત્યારે અમુક માણસો ઉત્સાહમાં આવી જઈ તાલીઓ પાડે છેઃ એ તાલીઓ તમારા હૃદયની ભાવના બતાવે છે. તમને આ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગમી છે એ જાણી હું ખુશી થેયે છું. જે તમને આજ્ઞા ગમી હોય તે હવેથી જેમતેમ ન બેલાય તે ધ્યાનમાં રાખજે. હું જાણું છું કે પ્રભુના નામે કેટલાક માણસો તમને ગેરમાર્ગે દોરે છે. સંસારના પિપાસુને હું કરડે લાગ્યું અને મોક્ષના અથીને મીઠો લાગું. તમે શાસનના રાગી, પ્રભુમાર્ગને પ્રેમ અને ધર્મના રસિયા છે. ધર્મના વિરોધી નથી. પ્રભુની વાણીમાં તમને વિશ્વાસ છે. જે ન હોત તે તમે તાલીઓ ન પાડત. મને વિશ્વાસ છે કે શ્રી જિનેશ્વરદેવને ત્યાગમાર્ગ ઉત્તમ આત્માને ખટકે નહિ હું તમને બધાને ચેતવું છું કે બહાર હવા બહુ જુદી છે. બહારની અફવાઓથી દોરવાશે નહિ. માર્ગ પરત્વેની જે કાંઈ શંકા હોય તે જરૂર પૂછી જજો. શક્તિ પ્રમાણે તમામ ખુલાસા કરવા તૈયાર છું. મારી પાસેના દીક્ષિતેને બે વરસ, એક વરસ, છ માસ, બે માસ પરિચય કર્યા પછી દીક્ષિત કરેલા છે. અરે, સંબંધી મૂકવા આવ્યા હોય તેને ના પણ પાડી છે. પણ એની જાહેરાત ન થાય. દાંડી ન પીટાય. એકેએક વાત સામે અનેક બનાવટે ચાલતી હોય ત્યાં ચેખવટ કરવા બેસીએ તે આરે જ ન આવે. જૈન કુળમાં જન્મેલે અને જેના કુળના સંસ્કારથી સંસ્કારિત થયેલે દીક્ષાની વાત ન સાંભળે, એને એ ન જચે, એ “ન મૂતે ન મવિષ્યતિ' એમ હું માનું છું. તમારી સામેના કાળા પડદા ચીરવાની જ જરૂર છે. શ્રીસંઘની ફરજ : બીજી એક વાત એ છે કે શ્રીસંઘ, નગરના આગેવાનોએ શાસન માટે જરૂરી કરવું ઘટે તે કરવું જોઈએ. કેઈ આત્મા સંયમને રસિ બને અને તેનાં માબાપ ન સમજે તે સંઘે એ સંયમના Page #302 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [ ૨૮૩ અથીની તરફેણ કરવી જોઈએ. સંઘ એને માબાપને કહે કે, આઠ દિવસ, દસ દિવસ, કે પંદર દિવસની અવધિની અંદર તમે તમારા બાળકને સમજાવે, તેમ છતાં જો એ સંયમના માર્ગે જવા મક્કમ હોય તે શ્રીસંઘ એ વાલીઓને કહી દે કે તમારાથી એને ઉપર જુલમ નહીં ગુજારાય, એ પવિત્ર આત્માને આંગળી પણ નહિ ચીંધાય. અમે કઈ પણ ભેગે એની મુરાદ બર લાવીશું. પૂર્વના માતાપિતા તે એમ કહેતા કે “અમને તે કાળાં મટી ધોળાં આવ્યાં પણ દીક્ષા લેવાની તૈયારી માટે એગ્ય એ વૈરાગ્ય ન આવે, અમે ભાગ્યહીન ! તું મહાભાગ્યશાળી છે કે જેથી તેને ભગવાનની આજ્ઞા રુચી. તું મક્કમ હોય તે ખુશીથી સંયમના માર્ગે જા, તર અને અમને તાર.” શ્રી જિનેશ્વરદેવના શાસનમાં માબાપ એવાં હોય. શ્રી આર્ય રક્ષિતની માતા : શ્રી આરક્ષિત, ચૌદ વિદ્યાને પારગામી થઈ બારે વરસે ઘેર આવ્યા ત્યારે આખું નગર સામે ગયું. ખુદ રાજા પણ સામે ગયે. મા આ બધું જોઈ વિચારે છે કે, “દીકરે પુણ્યવાન તે ખરે કે આખું નગર રાજા સહિત લેવા સામે ગયું. પણ બધા ભેગી હું જાઉં તે મારા દીકરાને બેલી કોણ ? બધા સાથે હું ભળું તે એના પર લેકનું શું થાય ? મારે દીકરે પંડિત થઈ આ પણ એ પંડિતાઈથી જે દુર્ગતિ જાય તે મારી કૂખ લાજે, માટે મારે અત્યારે સામે ન જવું.” મા સામે ન ગઈ. શ્રી આર્ય રક્ષિતનું આખું કુટુંબ મિથ્યાદષ્ટિ હતું, માત્ર મા એકલી સમ્યગૃષ્ટિ હતી. એ સમ્યગૃષ્ટિ મા તે વખતે સામાયિક લઈ બેસી જાય છે. આજની મા તે સામાયિક લીધું હોય તે યે ઊભી થઈને જોવા જાય. દીકરે ચારે તરફ જુએ છે કે મા ક્યાં? માને ન દેખવાથી દીકરાને શંકા થાય છે મા કેમ ન આવી? જરૂર કાંઈક કારણ હોવું જોઈએ. આખું નગર આવે, ખુદ રાજા આવે અને મા કેમ ન આવે ? ગામમાં બધે ફરી ઘેર આવી સીધે મા પાસે ગયે, પગમાં પડે. મા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] જીવનસાફલ્ય દર્શન-૧ ઉદાસીન હતી. દીકરે કહે છે, “મા ! આખું નગર, ખુદ રાજા, બધાને આનંદ, આખા નગરમાં આનંદની લહેર ઊછળે અને તું ઉદાસીન કેમ? જાણે મને ઓળખતી જ નથી ?” મા કહે, “દીકરા! આખું નગર તારી મા નથી, હું તો તારી મા છું. નગર તારી બાહ્ય ઉન્ન તિથી રાત્રે પણ તારામાં ગ્ય ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી હું ન રાવ્યું. તે વિદ્યા તે ભણી આવે પણ એ તે પેટ માટેની વિદ્યા. દષ્ટિવાદ ન ભણે ત્યાં સુધી મને આનંદ ન થાય.” દીકરે વિચારે છે કે, કેવું મજેનું નામ? દૃષ્ટિવાદ! વળી મા રાજી ન થાય તે આખું નગર રાજી થાય તોયે શું કામનું ? ' કહો, આ દીકરા કેવા ? માને રાજી કરવા બધું કરવા તૈયાર. દીકરાએ પૂછયું, “મા ! એ કોણ ભણાવે?” મા કહે, “તારા મામા જૈનાચાર્ય છે ત્યાં જા. એ જેમ કહે તેમ કરજે અને ભણીને આવજે.” તમે જાણો છે, આ દૃષ્ટિવાદ શું ? બારમું અંગ – સાધુ થાય એ જ ભણેઆ મા એ ભણવા મોકલે છે. આર્ય રક્ષિતને રાત્રે ઉંઘ ન આવી. સવારે વહેલા ઉઠે. માને કહ્યા વિના જ ચાલવા માંડયું. રસ્તામાં બાપને બ્રાહ્મણ મિત્ર સામે મળે, જે આર્ય રક્ષિતને મળવા આવતો હતે. એના હાથમાં સાડા નવ શેલડીને સાંઠા હતા. તે તેણે આર્ય રક્ષિતને ભેટ આપ્યા. આર્ય રક્ષિતે તેમને કહ્યું કે – “બહાર જાઉં છું ને આ સાંઠા મારી માતાને આપજે અને કહેજે કે આર્ય રક્ષિત ગયે. આર્ય રક્ષિત બુદ્ધિને નિધાન હતો. મનથી નક્કી કરી લીધું કે સાડા નવ ભાગ જેટલું ભણાશે. પેલા બ્રાહ્મણ મિત્રે એની માતાને જઈને સંદેશ આપે અને સાડા નવ સાંઠા આપ્યા. માતાએ પણ નક્કી કર્યું તે દીકરે સાડા નવ પૂર્વ જેટલું ભણશે, પૂરાં દશ પૂર્વ ભણી શકશે નહિ. આર્ય રક્ષિત આચાર્ય ભગવંત પાસે પહોંચ્યા. વિધિ જાણતું ન હતું તેથી ઉપાશ્રયની બહાર ઊભું રહ્યું. એક શ્રાવક નિસહી કહીને અંદર ગયે, આચાર્યાદિ તમામને વંદન કરી આચાર્ય ભગવંત પાસે બેઠેઃ આર્ય રક્ષિતે તે જોયું અને બધું મનમાં ધારી લીધું. પછી એ જ પ્રમાણે વિધિપૂર્વક તે અંદર Page #304 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [ ૨૮૫ ગયે અને સૂત્રોચ્ચારપૂર્વક વંદના કરી તે શ્રાવક પાસે જઈને બેઠો. આચાર્યે તરત જાણ્યું કે આ કેઈ ને શ્રાવક છે. પછી આચાર્ય ભગવંતે તેને પૂછયું કે – કોણ છે, અને ક્યાંથી આવે છે?” પાસેના સાધુએ જણાવ્યું કે કાલે રાજાએ જેને નગરમાં પ્રવેશ મહોત્સવ કર્યો તે આર્ય રક્ષિત છે. આચાર્ય ભ૦ અહો ! કેમ આવવું થયું ? આર્ય રક્ષિત ઃ મહારાજ ! દષ્ટિવાદ ભણવા આવ્યો છું. માએ મોકલે છે. આચાર્ય ભ૦ : બહુ સારી વાત, પણ તે આ રીતે નહિ ભણાય. આર્ય રક્ષિત ! આપ કહો તે રીતે ભણીશ. મારે માનું વચન પાળવું છે. આચાર્ય ભ૦ : આ કપડાં કાઢે અને આવાં પહેરે, પછી ભણો! આર્ય રક્ષિતે એ પ્રમાણે કર્યું, પછી આર્ય રક્ષિત ગુરુને કહે છે કે, “મહારાજ ! મને બેસાડ્યો તે ખરો પણ મારી પૂંઠે ઘણું છે. રાજા સુદ્ધાં છે. માટે ચાલે. કદાચ ઉપદ્રવ થાય. ગુરુ ત્યાંથી વિહાર કરી ગયા, અને આર્ય રક્ષિત ક્રમે ક્રમે ભણવું હતું તે બધું ભણ્યા. આ તરફ બાપ ઘેર આવ્યા ત્યારે આર્ય રક્ષિતની માને પૂછયું કે, આર્ય રક્ષિત ક્યાં ગયે ? મા કહે કે ક્યાંક ગયે હશે ! માને ફિકર હતી કે રખે દીકરાને ભણવામાં અંતરાય ન આવે. એક વખત માં વિચારે છે કે એક તે ગયે, પણ નાને ફશુરક્ષિત હજી બાકી છે. એક દિવસ તક જોઈને આર્ય રક્ષિતના બાપને કહે છે, “આર્ય રક્ષિત ગયે તે ગયે. મેં સાંભળ્યું છે કે તે અમુક સ્થળે છે. એ તે કાગળ પણ લખતે નથી. જે ફલ્ગને મોકલે તે તેને લઈ આવે.” બાપે કહ્યું, “ભલે મેકલે.” માએ દીકરાને કહ્યું, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] જીવન–સાફલ્ય દર્શન-૧ : દીકરા ફલ્ગુ ! જા, આય રક્ષિતને કહેજે કે તમારા વિના માબાપ ઝૂરે છે. માટે તરત ચાલેા. લીધા વિના આવતા નહિ. લાવવા માટે જેમ કહે તેમ કરજે અને કહેજે કે તમે આવે તે ઘરના બધા જ તમે જેમ કહેશે। તેમ કરશે.' આ મા સમ્યગ્રદૃષ્ટિ હતી. જાણતી હતી કે આ દીકરે આખા કુટુબને તારે એવા છે. એના જ ઉપાચા એ ચીતવતી હતી. ફલ્લુરક્ષિત ભાઈ પાસે પહોંચ્યા અને કહ્યુ કે – ‘ ભાઈ ! ચાલા, માતાપિતા તમારા વિના ઝૂરે છે. આય રક્ષિત : મને તે અહી ભણવામાં મજા આવે છે. હુ નહિ આવું. ફલ્ગુરક્ષિત : ભાઈ ! એ નહિ ચાલે. માએ કહ્યુ` છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યુ` છે કે તમે આવશે! તે અમે બધા તમે કહેશે। તેમ કરીશુ. આરક્ષિત॰ : એની ખાતરી શું ? તું મારું કહ્યું કરે તે ખાતરી થાય. . ગુરક્ષિત॰ : ભાઈ ! આપ કહેા તેમ કરવા તૈયાર છુ. એ પછી તરત શુરક્ષિત પણ સાધુ થયા. માએ કહેલું ખરાખર કયુ. કેટલેક સમય પસાર થઈ ગયા. એક વખત શુરક્ષિતે મોટા ભાઈને કહ્યું ~ ‘ તમે તેા અહીંના અહી રહેા છે તેા હવે મા પાસે તે ચાલા! હવે જગતપૂજ્ય બનેલા આયરક્ષિત આચાય, ગુરુની રજા લઈ, સાધુના પરિવાર સાથે ચાલ્યા. આજે માતા મહાત્સવપૂર્વક સામે લેવા આવે છે. માતાને આજે મહાત્સવના દિવસ છે. દીકરા દૃષ્ટિવાદ ભણીને આવે છે, માને મહેાત્સવ કેમ ન હોય ? આજે પણ આખુ નગર, રાજા સુદ્ધાં સામે લેવા જાય છે. મા, આય રક્ષિતના ખાપને પણ સાથે લે છે. ખાપને તા હજી ખખર જ નથી કે આરક્ષિત કયા રૂપે આવે છે! જ્યાં નજરે જોયા ત્યાં ખાપને આંચકો Page #306 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ : માનવજીવનને સાર [ ૨૮૭ આન્યા. અરે! આ તે સાધુ થઈ ને આવ્યે ! પણ હવે ખેલી શી રીતે શકે? અનેક શિષ્યાના મહાન ગુરુ, સમર્થ આચાય, એની સામે બાલાય શું? એ પ્રભાવ જ જુદો. પછી તે ભગવાન આરક્ષિતની દેશનાથી આખુ કુટુંબ દીક્ષિત બન્યું, એક માપ સિવાય. બાપ તે પાકો મિથ્યાદૃષ્ટિ. એ આય રક્ષિતને કહે છે – તે આ કર્યું શું? મારું આખુ ઘર ખાલી કર્યું...! ખેર, પણ હું તેા નથી જ આવવાના. આય રક્ષિત કહે ‘ જેવી આપની મરજી ! ' પણ પા ખાપ વિચાર કરે છે કે હવે એકલા ઘરમાં રહેવું પણ શી રીતે ? આ રક્ષિતને કહે છે હું પણ દીક્ષા લઉ પણ શરત એટલી કે, કમંડળ રાખીશ, જનાઈ રાખીશ છત્રી રાખીશ, પાવડી પહેરીશ અને ધાતિયું પહેરીશ; ખાકી તુ કહેશે તેમ કરીશ.' આચાય વિશિષ્ટ જ્ઞાની હતા. લાભ થવાના છે જાણી પિતાની વાત કબૂલ કરી. એમને તેા બાપને પણ સુધારવા હતા, ઉપકારના મલે વાળવા હતા. એ રીતે પશુ સાધુ મનાવ્યા. તે પછી આચાય જ્યાં જાય ત્યાં ગામનાં કરાંઓને શીખવી રાખે કે બધાને વંદન કરજો પશુ પેલા ડોસાને વંદન કરતા નહિ. એ ચીડાય ને પૂછે તે કહેજો કે છત્રી મૂકે તે વાંદીએ. આમ એક ગામે છત્રી મુકાવી તેા બીજા ગામે વળી જનાઈ મુકાવી. એમ કરતાં ચાર ચીજ તેા મુકાવી પણ ધોતિયુ મૂકવા તૈયાર ન જ થયા. એ કહે કે – ભલે મને ન વાંદે પણ ધોતિયું તે ન જ મૂકું. તેના વિના નહિ ચાલે. આચાય પણ તે માટે સમયની રાહ જુએ છે. - એક વખત એક સાધુ કાળધર્મ પામ્યા. આચાયે કહ્યું કે આ સાધુના શબને ઉપાડીને લઈ જનારને લાભ ઘણા થાય. ડાસા કહે ‘હું ઉપાડું.’ આચાય કહે, એ તમારુ કામ નહિ. ઉપાડયા પછી ગમે તેવા ઉપસર્ગ થાય પણ નીચે મુકાય નહિ. હાથ પણુ ખસેડાય નહિ.' માપે કહ્યું – એમાં શું? એ પ્રમાણે કરીશ પણ મને લાભ લેવા દો.’ આચાર્ય તેમને શખ ઉપાડવા દીધુ. છેકરાંઓને શીખવ્યું કે ભરબજારે તેમનું ધાતિયું ખેંચી લેવું; અને ( સાધુએને કહી રાખ્યુ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] જીવનસાફલ્ય દર્શન-૧ કે તરત જ એળપટ્ટો પહેરાવી દે. તેમણે પણ બરાબર એ પ્રમાણે કર્યું. ઉપાશ્રયે આવ્યા એટલે આચાયે કહ્યું કે – “આ શું? ચેપિટ્ટો કેમ પહે? ધોતિયું પહેરી લે!” બાપ કહે – “હવે નહિ. પતી ગયું. હવે તે એ જ બરાબર છે.” આમ એક આત્મા તરે તે કેટલાને તારે ? આ બધાના મૂળમાં કોણ? સમ્યગૃષ્ટિ મા. હજી એક વાત બાકી રહી. ડેસા ભિક્ષા લેવા જતા નથી. માગવા જવું એ કેમ બને? આચાર્યે વિચાર્યું કે ભિક્ષા લાવનાર તે ઘણું છે પણ ભિક્ષાએ જતાં સંકેચ થ એ ધર્મ નહિ. એક દિવસ આચાર્ય સવારે ઊઠી બીજે નજીકને ગામ ગયા. સાધુઓને કહ્યું કે બહાર જાઉં છું. આજે ડેસાને ભિક્ષા કઈ લાવી આપશે નહિ. તમે સૌ તમારું કરી લેજે.” સાધુઓએ પણ એમ જ કર્યું. બાપે ગરમ થઈને સાધુઓને કહ્યું – “આજે આર્ય રક્ષિત નથી એટલે તમે ભિક્ષા પણ ન લાવ્યા. આવવા દ્યો એમને, પછી વાત છે.” બીજે દિવસે આચાર્ય આવ્યા. બાપે ફરીયાદ કરી. આચાર્ય કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું – “આવું કર્યું? કાંઈ નહિ. જવા દે બધાને. આજે લાવે, હું જ લાવી આપીશ.” એમ કહી આચાર્ય તૈયાર થયા. એટલે બાપ કહે – તમે આચાર્ય છે. તમારાથી ન જવાય. હું જ જઈશ.” એમ કહી પોતે જ ગયા. પુણ્યવાન એવા કે પહેલે જ દિવસે એક જ ઠેકાણેથી ભિક્ષામાં બત્રીસ મેદક મળ્યા. આચાર્ય વિચાર્યું કે એમને બત્રીસ મહાન શિષ્ય થશે. પછી આચાર્ય તેમને નિર્દોષ ભિક્ષાની સમજ આપી. આમ આખું કુટુંબ તરી ગયું. જૈનશાસનની મા આવી હેય. આજે તે મા બાપની આગળ દીકરે વૈરાગ્યના વિચાર પણ પ્રગટ ન કરી શકે. વાત કરતાં પહેલાં જ મઢે ડૂચા દેવાના પ્રયત્ન થાય. માટે જ કહું છું કે આજે જૈનશાસનમાં આર્ય રક્ષિતની માતા જેવી માતાઓની ઘણી જ જરૂર છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદગલબળ ? પડવાની બીકે ન ચઢવું સારું ? અનન્તઉપકારી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – પરમપકારી શ્રી જિનેશ્વરએ કહેલાં શાસ્ત્રોનું શ્રવણ કરવું, શ્રવણ કરીને તેના ઉપરની શ્રદ્ધાને મજબૂતપણે કેળવવી અને એ પછી, એ શ્રદ્ધામાં મક્કમ રહીને સંયમમાં પિતાની શક્તિને ખર્ચવી, તે જ આ માનવજીવનની સફળતા થઈ શકે. સંયમ એ દુષ્કર ચીજ છે. જગતના પ્રાણીગણને જલદી ગમી જાય એવી એ વસ્તુ નથી. માટે સંયમનાં વર્ણથી ભરેલાં શાસ્ત્રોને સાંભળવા પહેલાં એ શાસ્ત્રના કહેનારાઓએ પોતાના જીવનમાં કેટલે સંયમ સેવ્યું છે, એ જાણીએ તે એમના વચન પર શ્રદ્ધા જલ્દી બેસે અને એ શ્રદ્ધા બેસે એટલે અમલ કરવાને પુરુષાર્થ થાય. અહીં સંયમમાં એવી કઈ વસ્તુ નથી કે જેથી જગતનાં પ્રાણીઓ એનાથી લલચાઈ જાય. એમાં તે અનાદિકાળથી સેવેલી વસ્તુઓને આધી મૂકવી પડે છે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુઓને સ્વીકારવી પડે છે. પૂર્વકાળમાં કદી નહિ પામેલી, નહિ સેવેલી એવી વસ્તુની, ઊલટી દિશામાં ચાલનારા અને તેમાં જ રાચીમાચીને રહેલાને એકદમ સંયમની ભાવના થાય એ કાંઈ સહેલી વાત નથી. સંયમ, એ જે કહેતાંની સાથે જ દુનિયાને રુચી જાય અને દુનિયા એને અમલ કરવા તૈયાર થઈ જાય એમ હોય, તે તે આટલી બધી મહેનત જ ન કરવી પડે. ખરેખર, જ્યારે આ સંસાર જ ભયંકર છે ત્યારે દુનિયાના જીવોને ધર્મ ભયંકર દેખાય છે, દુનિયાની સામગ્રી પરિણામે કડવી છતાં જી. સા. ૧૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ દેખાવે મીઠી લાગે છે, એટલે સંયમ પર એકદમ રગ થાય એ બનવું અશક્ય છે, તેવા સંગમાં જે કઈ આત્માને આ તરફ પ્રેમ ન થાય એવું દેખાય તે પણ તેના તરફ તિરસ્કાર ન થે જોઈએ. કઈ પડે એમાં નવાઈ નથી, ચઢે એમાં નવાઈ છે. પડનારનાં દષ્ટાંતે આગળ ન કરાય. ચઢનારા ચઢી જાય છે તેનાં જ દષ્ટાંત લેવા લાયક છે. ચઢનારા બધા જ પામી જાય તે મુશ્કેલી પણ શી? કઈ પતિત પરિણમી થાય, કેઈ ને પડતે જોઈએ તે એમ જ વિચારવું કે એમાં કાંઈ નવું નથી, એ માર્ગ જ એ છે કે પૂરે બળવાન હોય તે જ ચઢી શકે. એક વાર ચઢીને પડેલે હોય તે પણ, જ્ઞાની કહે છે કે એ ઘણે ઊંચે છે. પડવાની બીકે નહિ ચઢનાર કરતાં ચઢીને પડેલો કંઈ ગણે ઊંચા છે. પડવાની બીકે નહિ ચઢેલાની સ્થિતિ નિયત નથી, જ્યારે ચઢીને પડેલાની સ્થિતિ નિયત છે. ચૌદપૂવી અનંતા નિગોદમાં ગયા પણ એને સંસાર કેટલો નિયત. આથી એમ ન સમજવું કે ચઢનારમાં પડવાની ભીતિ જ ન હોવી જોઈએ, પણ પડવાની ભીતિએ ચઢવું જ નહિ એ ઉચિત નથી. આગળ વધવાની પેરવી તે ક્યે જ કરવી જોઈએ. જ્ઞાનીઓએ બતાવેલ વસ્તુની મહત્તા હૃદયમાં ઠસે તે માટે જ આપણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવની વિચાર કરી રહ્યા છીએ. એ ભગવાન ક્યારે બન્યા? આરાધના કરી ત્યારે. આપણને તે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવ, એમના માર્ગે ચાલી રહેલા નિગ્રંથ ગુરુઓ અને એમનું આવું મજેનું શાસન મળ્યું છે. શ્રી નયસારને કાંઈ જન્મથી તે મળ્યું ન હતું. એમને તે અકસ્માત્ મુનિઓને વેગ મળી ગયે; સમ્યક્ત્વ પામ્યા અને ઉત્કટ આરાધના કરી તો આજે આપણે તારક બન્યા. શ્રી નયસારના ભવમાંથી દેવભવમાં જઈ ત્યાંથી થવી ભરત મહારાજાના પુત્ર મરીચિ થયા. શ્રી કષભદેવ સ્વામીના શાસનમાં Page #310 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ૨૯૧ મુનિપણું પામ્યા. અગિયાર અંગના પાઠી બન્યા. અખંડ ચારિત્રના પાલક બન્યા. પરંતુ કર્મ કેઈને છેડે? જો જો, કર્મ કોઈને ન છેડે એમ માનીને “શું કરીએ, ભાગ્યમાં નથી, ઉદય નથી” એમ કહેવાને ટેવાઈ ન જશે. સંપૂર્ણ ઉદ્યમ ન ફળે તે કંપતે હદયે – “મારે પાપદય છે” –એમ કહેજે અને એમ કહેતાં યે સામી છાતીએ કર્મની સામે ઊભા રહેજે. કર્મને સ્વરૂપને સમજનાર કર્મોદયની વાત કરીને અટકી ન જાય. ઠેકર વાગે ત્યારે દેખતે માણસ “હું શું કરું, પથ્થર વચમાં આવ્યું. એમ ન કહે; અને જે કહે તે બીજાઓ એને કહે કે – “છતી આંખે ઠેકર વાગે એના જેવી બીજી શરમાવનારી વાત કઈ?” ઉત્તરમાં દેખતે પણ એમ જ કહે કે – મારે ધ્યાનપૂર્વક ચાલવું જોઈતું હતું. ધ્યાન ન રહ્યું માટે જ ઠોકર લાગી. આંખેવાળ પણ રસ્તામાં પડેલા પથ્થરને દેષ કાઢે એના જેવી મૂર્ખતા બીજી કઈ? મનુષ્યની એ ફરજ છે કે ચાલતાં આડુંઅવળું જોવું નહિ અને જોવું હોય તે ઊભા રહેવું. દેખતા મનુષ્ય એવી રીતે ચાલવું જોઈએ કે એને કોઈ પીડા ન કરી શકે, અને ન તો એનાથી કેઈને પીડા થાય. શું સંસારીને પાપ કરવાની છૂટ છે? ઈસમિતિ આદિ અષ્ટપ્રવચન માતા, એ કેવળ સાધુઓ માટે જ છે કે તમારી શક્તિ મુજબ તમારા માટે પણ છે? જોયા વિના ચાલે તે સાધુઓને પાપ લાગે અને તમને પુણ્ય થાય, એમ? જ્ઞાનીઓએ જે વસ્તુની તમારા માટે વિધિ ન બાંધી એનું કારણ હજી તમે સમજ્યા નથી. તમારે માટે જેનું વિધાન ન કર્યું તેનું તમારે પાલન નહિ કરવાનું, એમ હોય? દેશવિરતિ શ્રાવક એમ કહી શકે ખરો કે અમુક હિંસામાં કે અમુક નાના નાના અસત્ય બોલવામાં કશી જ હરકત નથી? “સંસારીને પાપ કરવાની છૂટ છે, એ પાપ કરે એમાં વાંધો છે ?” આ પ્રમાણે બોલવાથી તે લજજા નાશ પામી ગઈ ગુણો પ્રગટ થવાની યેગ્યતા ચાલી ગઈ. માટે લજજા, ન ગુમાવે. તમે જે કાંઈ પાપકાર્યો કરે તેને સંસારના નામે બચાવ Page #311 -------------------------------------------------------------------------- ________________ પીએ છે. જમવા આવી . મા તે ૨૯૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ન કરે. પાપ કરવું ન જોઈએ, એનાથી મુક્ત થવાય તે સારું એમ કહે. થઈ જાય છે, કરવું પડે છે, એ અમારી આસક્તિ અને અશક્તિનું પરિણામ છે એમ કહે. “કર્યું એમ કહેવામાં વાંધો નથી પણ કરવું જોઈએ.” એવું બોલતાં ન શીખે. એમ બેલવાથી તે મર્યાદાને જ લેપ થાય છે. દસ વીસ વરસ પહેલા નાનામાં નાનું વ્યસન પણ છડેચેક નહેતું સેવાતું. વડીલની સામે બીડી પીવી એ ગુને ગણતા. આજે જમાને જુદે આવ્યું છે. બાપ–દીકરે સામસામા બેસી બીડી પીએ છે. જમાના અનુસાર આ પણ વ્યાજબી મનાય છે. મર્યાદાઓ જવાથી કઈ દિશા આવી ? શ્રી જેનશાસનમાં રહેવું અને શ્રી જૈનશાસનથી વિપરીત જતાં દેખાતે લેવાં એમાં તે શ્રી જૈનશાસનની બેઅદબી છે. માટે આ બધી વાત પર ખૂબ વિચાર કરે. વિચાર્યા વિના ઉદ્ધાર નથી. ઉદ્ધાર માટે જ્ઞાનીને પગલે ચાલવું પડશે. જ્ઞાનીના એક એક વચન પર તન, મન અને ધન, એ સઘળાને ભેગ દેવે પડશે. મુક્તિ રસ્તામાં નથી પડી. કર્મનું એક પણ અણુ બાકી રહે, એટલે કે આત્માને વળગેલું રહે ત્યાં સુધી મુક્તિ ન મળે, તે દુનિયાની એક પણ વાસના બાકી રહે ત્યાં સુધી મુક્તિ ક્યાંથી મળે ? કેવળજ્ઞાન થયા બાદ જે ચાર કર્મો બાકી રહે છે તે તે અઘાતિ છે, છતાં યે જ્ઞાનીને સંસારમાં રહેવું પડે છે. જે આયુષ્ય થવું હોય અને બાકીનાં કર્મ વધારે હોય તે એ કર્મોને ખપાવવા અને ખંખેરવા જ્ઞાનને પ્રબળ પ્રયત્ન કરે પડે છે; આત્માને ચૌદરાજકવ્યાપી બનાવી તે કર્મોની સ્થિતિ ખપાવવી પડે છે તે તમે જમાનાનું બહાનું કાઢીને યથેચ્છ પ્રવૃત્તિ દ્વારા મુક્તિએ કઈ રીતે જઈ શકશે ? આ શાસનને પામ્યા બાદ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “જે આ શાસન ન મળ્યું હોત તે અનાથ એવા અમારું શું થાત ?” આ પ્રમાણે કહેનારા એ મહર્ષિ પહેલાં કેવા હતા ? શ્રી જૈનશાસનના પૂરા ષિી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ર૯૩ એ મહા મારીથી એમણે વિદ્વાન ને મંદિરમાં ન છૂટકે આવી ચઢયા તે તે વખતે શ્રી જિનમૂર્તિની ઘેર મશ્કરી કરનારા, પણ અનુભવ થયા બાદ, આ આગમને સ્વાદ ચાખ્યા બાદ એ મહાત્માએ કહ્યું છે કે "कत्थ अम्हारिसा जीवा, दुसमादोसदूसिया । हा ! अणाहा कहं हुता, जइ न हुँतो जिणागमो॥" પિતાની પૂર્વની વિદ્વત્તાને અને જ્ઞાનને હવે એ મહાપુરુષ અજ્ઞાન માને છે. એ કાંઈ જેવાતેવા વિદ્વાન ન હતા. કહેવાય છે કે પિતાની વિદ્વત્તાની ખુમારીથી એમણે પ્રતિજ્ઞા કરી હતી કે “કઈ પણ વિદ્વાન ગમે તે શાસ્ત્ર સંબંધી વાત બેલે અને જે હું તે ન સમજુ, તે એને શિષ્ય થઈ જાઉં.” આ પ્રતિજ્ઞા તેમની માનસિક હતી છતાં અવસરે તેનું બરેબર પાલન કર્યું. આ તેમની કેવી મર્યાદાશીલતા ! એ વિચારે. આજે તે મર્યાદાશીલતાને ખરે જ લેપ થતું જાય છે. દેવ, ગુરુ, ધર્મ અને માતાપિતા, બધા શુદ્ધ જોઈએ. બધામાં “સુ” જોઈએ. સમ્યગૃષ્ટિને વાતવાતમાં સારું-ખોટું પારખવું પડે. કર્મસ્થિતિ ભયંકર ખરી પણ એને આધીન થવાનું નથી. પુરુષાર્થને પ્રધાનપદ આપવાનું છે, પુરુષાર્થને ઉપયોગ કર્મને કાઢવામાં કરવાને છે પણ કર્મને ભેળાં કરવામાં કરવાનું નથી. તમે કાંઈ પુરુષાર્થહીન નથી પણ તમારે પુરુષાર્થ જુદી જાતને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ચાર પુરુષાર્થની વાત કરતાં એક જગ્યાએ ફરમાવે છે કે "तुल्ये चतुर्णा पौमयें, पापयोरर्थकामयोः। વાત્મા પ્રવર્તત દન્ત, ને પુનધર્મમોસઃ ચારે પુરુષાર્થ પુરુષાર્થ તરીકે સમાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારમાંથી એકની પણ સાધના પ્રયત્ન વિના થઈ શકતી નથી, માટે એ ચારે ય પુરુષાર્થ કહેવાય છે. ખેદની વાત એ છે કે એ ચાર પુરુષાર્થમાંથી પાપરૂપ અર્થ અને કામમાં આત્મા પ્રવર્તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ! જીવન-સાફલ્ય દર્શન-૧ છે પણ ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતું નથી. અહીં જે પુરુષાર્થની વાત ચાલે છે તે અર્થ, કામ નહિ પણ મોક્ષને સાધ્ય રાખી ધર્મ પુરુષાર્થ સાધવાની વાત છે. પ્રસંગે પાંચ કારણ પીકી જે જે જીવને જે જે કારણની મુખ્યતા હોય તે કહેવાય પણ માનવામાં તે પાંચેય. સમ્યગદષ્ટિ આત્મા માટે પ્રધાનતા પુરુષાર્થની છે. કર્મના ઉદયની સામે એ છાતી કાઢીને ઊભું રહે. એમ ન ઊભું રહે તે શુભને ઉદય અને અશુભને ઉદય – બને એ જીવને હાનિકારક બને છે. અશુભના ઉદય કરતાં શુભને ઉદય વધુ હાનિકારક છે. અશુભના ઉદયમાં તે આ સંસારના બંધનથી છૂટવાની ભાવના જાગૃત પણ થાય, પણ શુભના ઉદયમાં તે રહેવાની, વધુ મેળવવાની ભાવના થાય, ત્યાં છૂટવાની તે વાત જ શી? મરીચિને કર્મના ઉદયથી પતિતપણને વિચાર આવ્યા પણ એ કર્મના ઉદયમાંયે મરીચિએ પોતાના ચારિત્રને ટકાવવામાં જ્યારે તેમને નિષ્ફળતા મળી ત્યારે પિતાનું સમ્યગદર્શન ટકાવવાને ઉપાય બરાબર જારી રાખ્યું. આજે તે પડતા પડતા એ તૈયારી જલદી પડવાની જ થાય છે. આત્માને પૂછો કે ગઈ કાલની પોતાની ખામી આજે પુરાણી કે વધી? દિવસે દિવસે આત્મા સંયમ તરફ આગળ વધે છે કે વિષયે તરફ? નજીક જવાની વાત તે દૂર રહી પણ અંતર વધતું હોય તે શું ? રેજ આત્માની પરીક્ષા કરનારે ચઢવા તરફ હોય કે પડવા તરફ? પાપને પસ્તા ચાલુ હોય એની પાપની પ્રવૃત્તિ કેવી હોય? લુખી જ હોય અને તે પણ દુનિયાને નજરે ચઢે એવી લુખી હોય. એવું હોય તે જ એની એ જાતની છાયા પડે અને એ છાયા પડે એટલે ઈતરનો આત્મા પણ સહેજે ધર્મ તરફ ખેંચાય. મુખ્ય કોણ? ધર્મશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિ? ધમી પાસે અધમીને આવતાં વાંધો ન આવે પણ ધર્મના વિધીને આવતાં મૂંઝવણ થાય. ધમી કાંઈ નિર્દય નથી પણ એની આંખમાં જ એ તાકાત છે. ધમી પાસે ધમીને જતાં એમ લાગે કે Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ૨૯૫ અધમી ને જતાં મારે માટે ફૂલની શય્યા તૈયાર છે. વાંધો નહિ, એ કદી તિરસ્કાર નહિ કરે; પણુ જાય કે એની તાકાત વગર-અગ્નિએ અને વગ૨-૩૫દ્રવે પણ ખાળીને ભસ્મ કરી નાખે એવી છે. એમ લાગે કે વિરેાધી તે સમજી ત્રણ ખંડના ધણી રાવણ સીતાજીને ઉપાડી લાવ્યે તે ખરા પણ પછી સીતાજી પાસે આવવું એને ભારે પડતુ. સીતાજીના શીલના જ એ પ્રભાવ હતા, બીજુ કશુ કારણ ન હતું. રાવણને અભિગ્રહ હતા કે પારકી રમણીની ઇચ્છા વિના તેની સાથે ભોગ ન કરવા. એ નિયમે એના આત્માને વારંવાર પચાવ્યેા છે. રાવણુ જ્યારે જ્યારે આન્યા ત્યારે ત્યારે સીતાજીએ દરેક વખતે એને કઠોરમાં કઠોર શબ્દો સંભળાવ્યા. રે ! કોઈ કહે કે, સીતાજી જેવી મહાસતીને આટલા ગુસ્સા શેાલે ? તા કહેવુ પડે કે એ કહેનાર સમજ વગરને છે; કારણ કે સીતાજીને એ ગુસ્સો પણ શીલની રક્ષા માટે હતો. રાવણે એક વાર મદોદરીને, સીતાજીને સમજાવવા માટે મેાલી હતી. પતિની દલાલી કરવા આવનારી મદોદરીનું એ ડહાપણ હતુ કે ગાંડપણુ ? એમાં એની પતિભક્તિ ખરી કે નહિ ? ખરેખર, એ પતિભક્તિ ન જ કહેવાય. ૫તિના માહે એને ફસાવી હતી. સીતાજી પાસે એ આવી, બેઠી અને કહે છે કે અરે સીતા ! સેાળ હજાર અંત:પુરીના માલિક, રૂપે કામદેવ જેવ, તારા દાસ થવા તૈયાર થયા છે તે તું શા માટે હઠ પકડે છે ? સ ંમત થઈ જા, અમે સાળે હજાર તારી દાસીની જેમ સેવા કરીશું. આવી તક જતી ન કર. રામચંદ્ર જેવા ભટકતા ભીખારીને વળગી રહી, આવેલા ભાગ્યને પાછુ ન ઠેલ. લક્ષ્મી ચાંલ્લા કરવા આવી છે તે વખતે માઢું ફેરવી લેવાની મૂર્ખાઈ ન કર. હું સલાહ આપુ છું કે તું આ વાતને સ્વીકારી લે.' ત્યારે સીતાજી ઉગ્રતાપૂર્વક તેને કહે છે કે, “ અરે મ ંદોદરી ! ધિક્કાર છે તને. તુ મારી પાસે બેસવાલાયક પણ નથી. તને જોઈને મને શરમ આવે છે. મને આજે જ ખબર પડી કે તમારા બેયના સમાન યાગ થયેા છે. • Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ) જીવન–સાફલ્ય દશ ન−૧ આ રાવણ તે ભૂલ્યા, પણ તુ પણ એમાં ભળી ? ખરેખર, વિધિનું કાર સ્તાન એવું છે કે, ‘એ સરખેસરખાના ચેાગ એ કરી દે છે. સાંભળતાં મંદોદરી મૂઝાય છે. એની છાતી કંપે છે. અને ત્યાંથી હવે ઊઠવું પણ ભારે પડી ગયું. સીતાજીની આ ઉગ્રતા શીલની રક્ષા માટે હતી. ધી'માં અવસરે આવું કૌવત જોઈ એ જ. વ્યવહારમાં રહેવુ એ જીવવા કે મરવા ? આત્માને અંગે વ્યવહાર કે વ્યવહારને અ ંગે આત્મા ? આ દુનિયાના વ્યવહારમાં આત્મા ઝૂકયા તા ખરા પણ પછી શું ? પરલેાક માને છે કે નહિ ? પરલેાકને માનનારા આત્મા આ લેાકના વ્યવહારમાં આટલા બધા લીન થાય ? બીમાર આદમી બીમારીમાં પણ ખાટલામાં સૂવુ હૈયાથી પસદ કરે ? વ્યવહાર એ જો ધર્મઆધક હોય, ધ ના ઘાત કરનારા હોય તેા એના જેવી અધમ ચીજ દુનિયામાં એક પણ નથી. સીતાજીએ એવા ખાટા વ્યવહારને તરત ત્યજી દીધા. રાવણ જેવા રાજવી અને મંદોદરી જેવી રાણી એની સાથે વ્યવહાર કેવા હોય ? પણ એ જ્યારે અધમ માળે ગયા, તો હવે વ્યવહાર રાખવાના હોય નહિ. હવે વ્યવહાર રાખવા જાય તે કદાચ પેાતાના આત્માનું પતન થવાને પણ પ્રસંગ આવી જાય. આવા સમયે શરમ રાખવાની ન હોય. ત્યાં તે ધર્મ એ જ જીવન. જેટલા જેટલા મુક્તિએ ગયા છે, જઈ રહ્યા છે અને જયાના પ્રયત્નમાં છે, તે બધા આવા પ્રસંગે અયેાગ્ય વ્યવહારને લાત મારીને જ ગયા છે. દુનિયાના અાગ્ય વ્યવહારને શ્રી વીતરાગ પરમાત્માના શાસન સાથે કાંઇ લાગતું. વળગતું નથી. સૂરિપુરદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. કે જ્યાં ધર્માંશુદ્ધિ છે. ત્યાં જ વ્યવહારશુદ્ધિ છે. ધર્મ શુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ આવે કઈ રીતે ? જેના હૃદયમાં ધર્મો બેઠો હોય તેના ઘરના આચાર, વિચાર, વાતચીત, બધું જુદું જ હોવુ જોઇ એ. ધ એ પાપવ્યવહાર આ કરવા માટે છે, નહિ કે વધારવા ! આ વાત જો તમારા હૃદયમાં ખરાખર ઊતરે તેા તમારાથી શાસન ઝળકે. દુનિયાની સાધના જિંદૃગી માટે છે કે દુનિયાની સાધના માટે જિંદગી છે ? તમે દુનિયા માટે કે તમારા માટે દુનિયા ? માની લે કે કોઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુગલબળ ? [ ૨૯૭ કરે એના બાપને કહે કે, “બાપા! વૈદ્ય સર્વ ઉપાયે ક્ય. હવે એ કહે છે કે એક જ ઉપાય બાકી છે. જે તારા પિતા તારે ખાતર મરવા તૈયાર હોય તે તું બચી શકે. કહો પિતાજી ! મને જીવાડવા તૈયાર છે ?' ત્યારે બાપ કહે છે કે, “બેટા ! તું જીવે એ હું ઈચ્છું છું. તને જીવાડવા બધા પ્રયત્ન કરવા તૈયાર છું; પણ મારી જિંદગીને જોખમમાં મૂકીને કરું, એ તે કેમ બને? મારા મરી ગયા પછી તે તું જીવે છે કે મારે શું કામને માટે વૈદ્યને કહે કે બીજે ઉપાય વિચારે.” આ દષ્ટાંત શું સૂચવે છે? એના પરથી હવે બરાબર વિચારે કે, દુનિયાની બધી વસ્તુઓ માટે તમારી જિંદગી કે તમારી જિંદગી માટે એ બધી વસ્તુઓ ? જિંદગીને ઉપગ તે સ્વ-પરના કલ્યાણ માટે હવે જોઈએ કે સ્વ-પરના નાશ માટે ? ધર્મના યોગે તે આપત્તિ આવે જ નહિ? તમે જ્ઞાનીઓની આજ્ઞા મુજબ ત્રિકાળ શ્રી જિનપૂજન કરે, ઉભયકાળ આવશ્યક એટલે કરેલાં પાપના પશ્ચાત્તાપ આદિની ક્રિયા કરે, નિરંતર વ્યાખ્યાનશ્રવણુ વગેરે કરે તો તમારે વ્યવહાર ખેરવાઈ જાય અને તમે ભૂખે મરે એવું હું માનતો નથી. વળી આ નિયમ એ નથી કે કોઈ શ્રીમન્તને પણ એમાં વાંધો આવે ! આજે તે કહે છે કે, આ જમાનામાં આ વાત નકામી છે. હું કહું છું કે જે જમાનામાં આ વાતે ગઈ તે જમાને જેને માટે એટલે કે આત્મકલ્યાણના અથીઓ માટે ભયંકર છે. આ બધું કરે અને બાકીને ટાઈમે જરૂરી હોય તે આજીવિકા માટે નીતિમય પ્રયત્ન કરે તે હું ખાતરીપૂર્વક કહું છું કે ભૂખે નહિ મરે. અને પછી ભૂખે મરે તેયે એના ગે તે નહિ જ. આરાધક ઉપર આપત્તિના પહાડ તૂટે, સંચમધારી મુનિને કલંક લગાડવામાં કમી ન રહે, એવું બધું બને તે કબૂલ છે, પણ એ એમની આરાધના અને સંયમના યેગે તો નહિ જ. આરાધના અને સંયમ તે આત્માને પવિત્ર જ બનાવે છે. જે બનવાનું છે તેને તે દુનિયાની પાપજનક પ્રવૃત્તિ પણ રોકી શકવાની નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ | જીવન–સાફલ્ય દર્શન-૧ લક્ષ્મીની પ્રાપ્તિમાં અનીતિ એ શું સાધન છે ? પસા પેદ્યા કરે છે એ શુ અનીતિ આદિના પ્રતાપે ? વેપારી આંખના ઇશારે એના ખાર લે, ને માને કે હું શિયાર; પણ એની એ હશિયારી પ્રશંસા કરવા ચેાગ્ય નથી જ. પાંચપચીસ વષઁની આ અનીતિ એવેા અંતરાય ઊભે! કરશે કે પરિણામે હજારો ને લાખા વરસા સુધી માગતાં યે નહિ મળે. માટે અનીતિ આઢિ પાપથી ડરો. ધમી વેપારી તા કહે કે—લક્ષ્મીને આવવું હોય તેા નીતિથી આવે, અનીતિથી આવતી હેાય તે મારે એ ન પે, આ નિયમ તેા તમે કરી શકે ને? આટલું ન કરો તે તમારે કરવાનુ શુ ? જો આટલે અનીતિ પુરના પ્રેમ જાય અને નીતિ પર પ્રેમ જાગે તેાયે શ્રેય થાય. પરલેાકને માનનારા વેપારી તે કહે કે ભીખારી રહી ભૂખે મરુ' તે હા, પણ મારે અનીતિથી તે લક્ષ્મી ન જ જોઈ એ.’ 6 ધની આગળ દુનિયાના અયેાગ્ય વ્યવહારા જેને તુચ્છ લાગે તે ધી. દુનિયાના વ્યવહારા જો ધર્મના સાધક હોય, સહાયક હાય, તા માથા ઉપર, પણ બાધક હાય તા તે ન જોઈએ. મહેમાન આવે એટલે તમે ધમ ક્રિયા ચૂકા ? ધીને ઘેર તેા મહેમાન આવે તે ધમી એ મહેમાનને કહે કે, ‘ પધારા ! વ્યાખ્યાનના ટાઈમ થયા છે.’ મહેમાન ના કહે તેા કહે કે, ‘એસા ! હું આવું છું.' જૈનના મહેમાનને તે વિચાર કરીને જ આવવું પડે કે, શ્રી જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ, આવશ્યક ક્રિયાઓ વિગેરેના સમયમાં એ મળશે જ નહિ એટલે એ ટાઇમે અને ત્યાં ન જવું અને જવું હોય તા એ ક્રિયામાં સામેલ થવા તૈયાર રહેવું; પણ તે ક્રિયામાં તેને અંતરાય થાય તેવી એક પણ પ્રવૃત્તિ ન કરવી. જૈન રાજા-મહારાજાએ યુદ્ધમાં પણ પેાતાની કરણીને ભૂલતા ન હતા. ચેડા મહારાજા યુદ્ધમાં પણ બે વખત પ્રતિક્રમણ કરતા હતા. એ માનતા હતા કે સંસારમાં ફસાયા છીએ માટે આ યુદ્ધાદિ કરવાં પડે છે પણ તે પાપ છે એ નક્કી વાત છે. માટે જ્ઞાનીએ એ બતાવેલુ. આપણી ભૂમિકામાં રહીને જેટલ' અને તેટલુ ન કરીએ તે Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ૨૯૯ દશા શી થાય ? તમારો આત્મા ધર્મના સ્વરૂપને સમજે, ધર્મને મર્મ તમારા હાથમાં આવી જાય, તે દુનિયાનો વ્યવહાર તમારા ધર્મને બાધ કરે જ નહિ. સવારથી સાંજ સુધીની તમારી કરણી એવી બતાવી છે અને એ કરણીમાં આવતાં સૂત્રોમાં એકેએક સૂત્ર એવું છે કે, ત્યાંથી તમને બીજે આનંદ આવે જ નહિ. આત્મબળ કે પુદગલબળ? આત્મબળ જુદી ચીજ છે. આજે આત્મબળના નામે ગમે તે જાતની વાત થઈ રહી છે. જે બળનો ઉપગ દુનિયાનાં પૌગલિક સાધન માટે થાય, એ પૌગલિક બળ કહેવાય છે. જે બળથી આત્મધર્મને નાશ થાય તે પૌલિક બળ છે. કૃષ્ણજી અને ગજસુકુમાળજી, એ બેમાં બળવાન કેશુ? આત્મા પુદ્ગલને આધીન થાય એટલે એ આત્મા પણ જડ બન્ય, આત્મતત્વ આવરાઈ ગયું. માટે તે તેવા આત્માને ધાત્મા, માનાત્મા કહેવાય છે. સમ્યગ્ગદષ્ટિ આત્મા આત્મસાધના માટે ખરચાતા બળની જ પ્રશંસા કરે. જે આત્મા જડ જેવા થાય, જડને આધીન થાય, એને સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રની વાત કેમ ગમે ? એ તો કહે કે, “આ જમાનામાં એ વાત નકામી છે.” આવું કેણ બેલાવે છે? જડ પદાર્થોની લાલસા, પુદ્ગલની લાલસામાં પડેલા આત્માઓ જે બળ વિષયપ્રાપ્તિ આદિમાં ખર્ચે છે, તે બળ જે સંયમની સાધનામાં ખરચાય તો કેટલે લાભ થાય ? શ્રી કૃષ્ણ મહારાજા શ્રી જિનેશ્વરદેવના ધર્મથી વાસિત તે હતા જ. પણ જે વખતે એ ભાવના જોરદાર હતી, એ વખતની વાત છે. જ્યારે જરાકુમારનું બાણ કૃષ્ણજીના પગમાં વાગ્યું અને જરાકુમારે આવીને કહ્યું કે–“ભાઈ ! આ શું થઈ ગયું ? અંતે ભગવાન શ્રી નેમનાથ સ્વામીએ કહેલું સાચું પડયું. ત્યારે કૃષ્ણજીએ તેને કહ્યું કે–“ભાઈ! તું અફસોસ ન કર. જ્ઞાનીનું કહ્યું કદી ખોટું ન થાય. જે બનવાનું જ હતું તે બન્યું છે. તું હવે અહીંથી ચાલ્યા જા, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ જલદી જા, નહિ તે હમણું બલભદ્રજી આવશે તે મારા પ્રેમના યોગે તને મારી નાંખશે. તું આ મુદ્રિકા લઈને પાંડ પાસે જા અને એમને કહેજે કે દ્વારિકા આ રીતે બળી ગઈ અને કૃષ્ણજી ભયંકર અટવીમાં આ રીતે મૃત્યુ પામ્યા.” જ્યારે દ્વારિકા બળતી હતી ત્યારે લેકે નાસભાગ કરતા હતા પણ દેવતા તેમને લાવી લાવીને ત્યાં પટકતા હતા. દેવતાએ ઉદ્દઘોષણા કરી કે બચવાને એક જ રસ્તો છે. જેમાં શ્રી નેમિનાથ સ્વામી પાસે જવા તૈયાર હોય તેમને ત્યાં મૂકી આવવામાં આવશે; તે સિવાય કંઈ બચી શકશે નહિ. નાસવાને પ્રયત્ન કરનાર કેઈ છટકી શકશે નહિ.” કહો ! આવા સમયે પણ શ્રી નેમિનાથ સ્વામીના શરણે જઈ સંયમી થનારા કેટલા નીકળ્યા ? સંસારની આસક્તિ, વિષય કષાયની પિપાસા કેટલી બળવાન છે એ જાણવા માટે આ અજબ પ્રસંગ છે. એ દ્વારિકાને બળતી જોઈ અસહાય પણે કૃષ્ણજી ચાલી નીકળ્યા. અટવીમાં ગયા ત્યાં જરાકુમારનું બાણ વાગ્યું. જરાકુમારને મુદ્રિકા આપી જલ્દી ત્યાંથી ચાલ્યા જવાનું અને પાંડવો પાસે જઈને સમાચાર આપવાનું કહ્યું. જરાકુમાર ગયા પછી પાછી શ્રી કૃષ્ણ મહારાજની લેશ્યા ફરી. કષાયના આવેશમાં બોલે છે કે –“ ઊભે રહે? તું મને બાણ મારીને ક્યાં જાય છે? હમણું તને ખતમ કરી નાખું !” ભાવનાને આ પલટો કેના જોરે ? એ પુદ્ગલના જોરે, કૃષ્ણલેશ્યાના પ્રતાપે. બળવાન આત્માના પણ ગુણને જડને ભયંકર રોગ ભુલાવી દે છે. આત્મસત્તા વધે કે કર્મસત્તા? આત્માની શક્તિ અનંત છે પણ એ અનંત શક્તિવાળા આત્માને નાને સરખે હીરે કે દુન્યવી સામાન્ય વસ્તુઓ વશવતી કેમ બનાવી દે છે ? એ ખાસ વિચારવાનું છે. જડની સાથેની ગાઢ મિત્રાચારીવાળાને જડ છોડવાનું કહે એ કેવા લાગે? જે સારા લાગે છે તે સાંભળનારને આત્મા જાગૃત છે એમ મનાય. શ્રી નંદીષેણને દેવીએ બૂમ મારી કહ્યું હતું કે – “નંદીષેણ ! ભેગાવળી ઘણું બાકી છેનંદીષેણ બેલ્યા - ભેગાવળી કેવાં? Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ૩૦૧ આત્માની સામે ભેગાવળી શું કરવાનાં છે? નંદીષેણ ઉદયની સામે થયા, પૃપાપાત કર્યો, ગળે ફાંસો ખાધે, પણ બધી વખતે દેવીએ બચાવ્યા. આખરે વેશ્યાને ત્યાં રહ્યા તેયે અભિગ્રહ કર્યો કે – રેજ દશ જણને પ્રતિબોધ ન કરું ત્યાં સુધી અન્નપાણી ન લઉં. નંદીષેણ પડ્યા તેયે હજારોને ચઢાવનારા થયા. વેશ્યાને ઘેર બેઠેલા દશ દશ જણને પ્રતિબોધ કરીને મેકલે એ કે વૈરાગ્ય? વૈરાગ્યની કેવી ઉગ્ર છાયા ? વેશ્યાના ઘરમાં બેસીને પણ દેશના કઈ? પિતાની જાતને વડતા પણ બચાવ નહિ કરતા. ચિરકાલ સુધી દશ દશ જણને પ્રતિબંધ કર્યો છે પણ આખરે એક મળે. એ કહે કે - “આપ કહે એ બધું કબૂલ, પણ આપ પોતે અહીં કેમ બેઠા છે? આમ બન્નેની રકઝક ચાલે છે. સમય થઈ ગયો એટલે વેશ્યા આવી કહે છે કે – “હવે ચાલે, ભેજન ઠંડુ થઈ જાય છે. નંદીષેણ કહે છે, “પણ આ દશમે માનતું નથી.” વેશ્યા કહે, “તે એ દશમા તમેનંદીષેણ કહે – તૈયાર છું! એ જ વખતે વેષ લઈને ચાલી નીકળ્યા. કર્મના ઉદય સામે ઝઝૂમ્યા અને ઉદય પૂરો થતાં માર્ગે ચડી ગયા. અશુભના ઉદયમાં ખરાબ સગે ઊભા થાય અને શુભના ઉદયમાં સારા સંગે ઊભા થાય, પણ એ ઉદયને આધીન ન થઈએ તે સુખપૂર્વક આત્મકલ્યાણ સાધી શકાય, ભગવાન શ્રી મહાવીરદેવના છેલલા ભવમાં અશુભ કર્મો કેવાં અને કેટલાં ઉદયમાં આવ્યાં ? દુનિયાના રંગરાગ અને માનપાન માટે જે કરવામાં આવે છે, તે પ્રભુની આજ્ઞાના પાલનમાં કરવામાં આવે તે કર્મ શું કરે? જાગૃત આત્મા આગળ કર્મસત્તા પણ નિર્બળ થઈ જાય છે. જાગૃત આત્મા પાસે કર્મ સત્તાનું કાંઈ જ ચાલતું નથી. પણ એ આત્મા જાગૃત છે એમ ત્યારે જ મનાય કે જ્યારે તે બહિરાત્મદશાથી પરાડ્રમુખ થઈ અંતરાત્મદશામાં લીન થાય યા અંતરાત્મદશાની સન્મુખ થાય. ત્રણેને લાભ સરખે ક્યારે ? કરે, કરાવે અને અનુમોદે એનું ફળ સરખું બધે નહિ પણ કવચિત્. જે રીતે કરનાર કરે, તે રીતે કરાવનાર કરાવે અને તે જ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જીવન-સાફલ્ય દર્શન-૧ રીતે અનુમોદનાર અનુમોદના કરે, તે તે ત્રણેને સમાન ફળ મળે; જેમ બળભદ્ર મુનિ, હરણિયું અને સાર્થવાહ. શ્રી બલભદ્રમુનિ નગરમાં ભિક્ષા લેવા જતા ત્યારે એમના રૂપને જોઈને નગરની સ્ત્રીઓ ગાંડી થઈ જતી. અને કહેવાય છે કે એક દહાડે એક સ્ત્રીએ તેમનું રૂપ જોવામાં ભાન ભૂલીને ઘડાને બાંધવાનું દોરડું ઘડાને બદલે બાળકના ગળામાં ઘાલ્યું. શ્રી બલભદ્રમુનિએ આ અનર્થ થતે જોઈ તે દિવસથી અભિગ્રહ કર્યો કે – હવેથી નગરમાં ભિક્ષા લેવા પણ જવું નહિ, વનમાં જ મળે તે ભિક્ષા લેવી. હમેશાં વનમાં જ તેઓ રહે છે. તેમનો યોગ પામી એક હરણિયું પણ ધર્મમાં શ્રદ્ધાવાળું બની ગયું. આ મહાત્માએ તે વનના સિંહોને પણ શ્રાવક ર્યા હતા. પિલું હરણિયું રેજ અટવીમાં ફરે ને જે કઈ સાર્થવાહ દેખાય તે મુનિને અને સાર્થવાહને ભેળા કરે. એક વખત કઈ સાર્થવાહ આ છે; હરણિયાએ તે સાર્થવાહને મુનિને વેગ કરાવ્યો. સાર્થવાહ મુનિને ભાવપૂર્વક વહેરાવે છે. વિચારે છે કે, “અહો ! કેવા સુપાત્ર મહાત્મા ! ધન્યભાગ્ય મારાં કે અટવીમાં આવા મુનિનો લાભ મળે !” આ તરફ હરણિયું પણ વિચારે છે કે, અહો ! ધન્ય છે આ સાર્થવાહને કે જે આવી રીતે મહાત્માની ભક્તિ કરે છે !” મુનિવરના પરિણામ તે ઉત્તમ છે જ. ત્રણેય આવી સરખી ભાવનામાં રમે છે ત્યાં અકસ્માત્ થયે. અધી કપાયેલી વૃક્ષની શાખા પડી. ત્રણેય જણ દબાઈ ગયાં અને કાળ કરી ત્રણેય પાંચમા દેવલોકે ગયાં. આમ કરનાર કરે, કરાવનાર ભાવપૂર્વક કરાવે અને અનુમોદનાર સાચા ભાવે બનેની અનુમોદના કરે તે ત્રણેય આ રીતે સરખું ફળ પામે. કેઈ વાર કરનાર કરતાં કરાવનાર તથા અનુમોદનાર વધી પણ જાય. છતાં વ્યવહારમાં તે કરનાર જ ઉત્તમ કહેવાય. ઘણાએ ગરીબે શ્રીમંતે કરતાં પણ સુખી હોય છતાં વ્યવહારમાં સુખી શ્રીમંત કહેવાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુગલબળ ? [ ૩૦૩ દુનિયાના વ્યવહાર કેણે કહ્યા ? આંતરદષ્ટિએ તે જ્ઞાની કહે તે ખરું પણ જૈનશાસ્ત્ર વ્યવહારને મુખ્યતા આપે છે. પરંતુ તે વ્યવહાર ધર્મના, દુનિયાના વ્યવહાર નહિ. દુનિયાના વ્યવહાર પાળવાને જ્ઞાનીએ નિયત ન કર્યા. ધર્મના વ્યવહારસાધુ, શ્રાવક, સમકિતી વિગેરેના આચાર બતાવ્યા. દુનિયામાં તે ચેરી કરનારે ચેર પણ અજ્ઞાની નથી. એને પણ ચેરી કરવાની કળાનું જ્ઞાન છે. પણ એ જ્ઞાન એ જ્ઞાન જ ન કહેવાય. ન્યાયપાર્જિત દ્રપાર્જનમાં ન્યાય એ ધર્મ પણ દ્રપાર્જન એ ધર્મ નહિ. જિંદગીભર ન્યાયપાર્જિત દ્રવ્ય મેળવ્યા કરે પણ તેથી કાંઈ મુક્તિ ન મળે. સભા“ષભદેવ ભગવાને અસિ, મસિને કૃષિ બતાવી છે ને?” બતાવી ખરી, પણ તે કઈ અવસ્થામાં ! ગૃહસ્થાવસ્થામાં ને ! એટલું પણ સમજે તે સારું. આ સંબંધી ઘણું કહેવાય તેમ છે પણ તે અવસરે. આજે ઘણી વાતે દુનિયા પાસે ઊલટા જ રૂપમાં રજૂ કરવામાં આવે છે. તેવું આમાં પણ છે. શ્રી મહાવીર ભગવાને કૃષિને કર્માદાને કહ્યું ને શ્રી કષભદેવ ભગવાને ધર્માદાને કહ્યું છે, એવું તે નથી ને ? અસિ, મસિ, કૃષિ માટે શ્રી ઋષભદેવ ભગવાને જે કહ્યું છે એ વાત તદ્દન જુદી રીતની છે અને તમારી આગળ જુદી રીતે જ ધરવામાં આવે છે. શ્રી કષભદેવ ભગવાને જ્યારે તીર્થની સ્થાપના કરી ત્યારે અસિ, મસિ, કૃષિને પુણ્યસ્થાનક કહ્યાં કે પાપસ્થાનક? શ્રી વીતરાગ પરમાત્માને માનનારા પણ તેને પાપસ્થાનક જ માને છે અને એવા આત્માઓને કદાચ એ વસ્તુ સેવવી પડે તો પણ હેય માનીને જ સેવે છે. સભા, “સ્યાદ્વાદ છે ને?” સ્યાદ્વાદના નામે ગોટાળા ન વાળે. સ્યાદ્વાદ એટલે શું? નિર્જર કરે તે ય મુક્તિએ જાય અને બંધ કરે તે ય મુક્તિએ જાય, એમ? વિષય-કષાયને ત્યજે તે ચે ઠીક અને ન ત્યજે તે યે ઠીક, એમ? અનેકાંતવાદને અર્થ કરો. સારી વાતને ડહોળીને અણસમજુ આત્માઓ ઊંધે માર્ગે ચઢી જાય એવા ઉદ્ગાર ન નીકળવા જોઈએ. સ્યાદ્વાદના Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] જીવન–સાફલ્ય દર્શીન-૧ નામે ઊધી વાતે કરવાથી જૈનશાસનના નાશ થાય છે, મરજી આવે એમ વર્તવુ એ કાંઈ સ્યાદ્વાદ નથી. અહીં એક ભાઇએ પ્રશ્ન કર્યાં કે – 6 આ સંસારની અંદર એ માણસ છે. એકે વ્યવહાર-ચારિત્ર લીધુ' છે અને ખીજાએ ચારિત્ર લીધું નથી પણ એની ભાવના ચાવીસે કલાક, મિનિટે મિનિટ, પળે પળ વીતરાગઢશાની રહે છે, તે એ એમાં શ્રેષ્ઠ કાણુ ? બીજી વાત – ચારિત્ર લીધું છે તેનામાં રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા, લાભના અંકુરા ફૂટી નીકળે છે અને નથી લીધું એનામાંથી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભના અંકુરા બની ગયા છે, તે એ બેમાં શ્રેષ્ઠ કાણુ ? ઉત્તર : આ બેય પ્રશ્નો ઘણા સુંદર છે, મજેના છે. એકે વ્યવહાર ચારિત્ર લીધુ છે. એ લેવાના એના ઇરાદા કેવળ માનપાન અને દુનિયાની પૂજા માટેનો હોય, અને પોતે ગીતાની નિશ્રામાં પણ ન રહેતા હોય તા તે ભયંકર છે. પણ એ વ્યવહારચારિત્ર લેનારને કે પાળનારના તેવા ઇરાદો ન હોય, ને વીતરાગદશાને પામવાના ઇરાદો હોય, ભલે કદાચ પામી ન શકે પણ તેના પ્રયત્નમાં હોય, તેા તે ઘણા જ ઊંચા છે. બીજો જે ચાવીસે કલાક, મિનિટે મિનિટ, પળે પળ વીતરાગદશા સેવે છે તે ત્યાં જ કેમ બેઠા છે? એક દિવસ, એ દિવસ, પણ પછી સદાને માટે એ સંસારમાં ટકી શકે જ નહિ. એટલે એ વાત જ વજુદ વિનાની ઠરે છે. બીજો પ્રશ્ન – વ્યવહારચારિત્રવાળા સાધુને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભના અંકુરા ફૂટી નીકળે છે ને દુનિયામાં રહેલાના મળી જાય છે, એ વાત જ તદ્ન અસભવિત છે. ક્રેાધાદિકના અંકુરો દશમે ગુણસ્થાનકે ગયા વિના ખળી શકતા જ નથી. આ રાગ, દ્વેષ, ધ, માન, માયા લાભ આદિ દુનિયાની વાસનાએથી થાય, તે તે ઉચિત નથી; પણ પ્રભુ શાસનની રક્ષા ખાતર કરવા પડે તે તેમાં આરાધના છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ આત્મબળ વધે કે પુદગલબળ ? [ ૩૦૫ ભગવાન શ્રી મહાવીરદેવના નામે જગતના ભોળા અને ઉન્માર્ગે દોરનારાઓ દોરી રહ્યા હોય ત્યારે એવા ને સન્માર્ગની અંદ૨ સ્થિર કરવામાં મુનિ જે પોતાની શક્તિનો ઉપયોગ ન કરે તો તે વિરાધક છે અને કરે તે આરાધક છે. શ્રી જિનેશ્વરદેવના શાસનની અપભ્રાજના થઈ રહી હોય, ધર્મના વિરોધીઓ ધર્મને પણ અધર્મ તરીકે ઓળખાવવાના કૂટ પ્રયત્ન કરી રહ્યા હોય, તેવા સમયે છતી શક્તિએ તેને પ્રતિકાર કરી જગતના જીવોને ઉન્માર્ગે દોરાઈ જતાં બચાવવા પ્રયત્ન કરવામાં ન આવે અને ખેટી શાંતિના પાઠ જપવામાં આવે અને બીજાઓને પણ એવી શાંતિના પાઠ જપવાનું કહેવામાં આવે તે કહેવું પડે કે એમ કરનારા શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા જ નથી; એ વાતમાં લેશ પણ અતિશયોક્તિ નથી, સમતાના સાગર, ધ્યાનમગ્ન અને કેવળજ્ઞાનની નિકટવતી હોય તેવા સાધુ પણ શાસનની હાનિ થતી જુએ, ધર્મના વિરોધીઓને ધર્મને ઘાત કરતાં જુએ, તે તે વખતે હૃદયમાં હિતબુદ્ધિ બરાબર જાગ્રત રાખીને ધર્મની રક્ષા માટે જે કાંઈ કરવું ઘટે તે કરે. તેવે વખતે સુધારવા માટે શિક્ષા પણ કરે તે ચે એ આરાધકની કોટિમાં છે; કારણ કે જગતના ભલા માટે સન્માર્ગના રક્ષણની જરૂર છે. એવા વખતે સમતાની વાત કરનારાઓ પિતાનું મનિપણું, શ્રાવકપણું યા સમ્યગદષ્ટિપણું ગુમાવી દે છે. સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે ઓળખી, અસત્યને ત્યજીને સત્યના સેવનમાં લાગી જવું અને શક્તિ મુજબ જગતના જીવોને સત્યાસત્યનું સચોટ રીતે ભાન કરાવી, અસત્યથી બચાવવા અને સત્યના સેવક બનાવવાને યોચિત પ્રયત્ન કરવામાં જ ખરી સમતા છે. હવે જેનામાં વીતરાગદશા આવી જાય છે તે દુનિયામાં યથેચ્છપણે રંગરાગ કરવાનું છે જ નહિ. અને તીવ્ર કર્મના ઉદયને લઈને કદાચ સંસારમાં રહેવું પડે છે તે એમ જ કહે કે “હજી મારા ચારિત્ર મેહનીય ક્ષયશય થયે નથી, નહિ તે હું આ મોહના પંજામાં છે. સા. ૨૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આવી રીતે ફ ન હોત.” મેહના પંજામાંથી છૂટવાને પ્રયત્ન કરે નહિ અને “હું હૃદયથી વિરાગી છું, હૃદયથી વિરાગી છું” એમ કહ્યા કરવું અને દુનિયાના રંગરાગમાં મહાલ્યા કરવું એને વિરાગદશા કહેવાય કે મનાય કઈ રીતે ? અર્થાત્ કોઈ પણ રીતે એમ મનાય નહિ. અત્રે પ્રકાર ભાઈએ કહ્યું કે, “આપ કહે છે તેમ ત્યાગબુદ્ધિનું વ્યવહાર–ચારિત્ર ઊંચું છે એમ મને સમજાય છે. આપે કરેલા ખુલાસાથી મને પૂરે સંતોષ થયે છે. અસ્તુ. Page #326 -------------------------------------------------------------------------- ________________ - - પ્રિય વાચકે ! આપે “જીવનસાફલ્ય દર્શન–૧ : ના એકવીશે વ્યાખ્યાને વાંચ્યા? આપને ખૂબ જ રૂચિકર બન્યા? જે, જૈનત્વ શું? સાધર્મિક ભક્તિ શું? જૈનશાસનમાં દીક્ષાની શું મહત્તા છે? પ્રભુ આજ્ઞાનું જૈનશાસનમાં કયું સ્થાન છે? સમ્યગદર્શનની શી આવશ્યકતા છે? વિગેરે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપે મેળવ્યું હોય અને વધુને વધુ મેળવવું હોય તે “જીવનસાફલ્ય દર્શન-૨' વાંચવા તૈયાર રહે ! જે ટૂંક સમયમાં જ બહાર પડનાર છે. સાથે સાથે આપ શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા” ના અન્વયે વિ. સં. ૨૦૩૫ ની સાલમાં બહાર પડનાર ૪ પુસ્તકના પણ રૂ. ૫૧ ભરી આજે જ ગ્રાહક બને. તેમજ - પૂજ્યપાદ પ્રવચનકાર આચાર્ય ભગવંતશ્રીજીના ભવનિર્વેદોત્પાદક–મેક્ષાભિલાષજનક પ્રવચનેને દર પખવાડિયે નિયમિત પ્રગટ કરતા જિ ન વા ” પાક્ષિકના પણ આજે જ ગ્રાહક બને. વાર્ષિક લવાજમ રૂ. ૧૦-૦૦ લખે યા મળે. જન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ ) શ્રી જિનવાણી પ્રકાશન કાર્યાલય ૫૯, બેંક ઓફ ઈન્ડિયા ! બીલ્ડીંગ, * | મુ. વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર ૧૮૫, શેખમેમણ સ્ટ્રીટ, ! પીન કેડ. ૩૬૩૦૩૦ મુંબઈ–૪૦૦૦૦૨ --- -- - () CS Page #327 -------------------------------------------------------------------------- ________________ Nu, છે, UTAUL S તો પરિશિષ્ટ ક Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧. શ્રી સાગરનંદસૂરિજીનું વ્યાખ્યાન જામનગરના શ્રીચતુર્વિધ સંઘના ઠરાવે. સદુપદેશના વાકય ઉપર થતા અયોગ્ય આક્ષેપોને રદીએ - આજે એટલે તા. ૨૮–૮–૨ને જ જામગરના શ્રી ચતુવિધ સંઘની સભાની મોટી મેદની મળી હતી તેમાં અધ્યક્ષ સ્થાનેથી પરમપૂજ્ય આગમ દ્વારક સાગરાનંદસૂરીશ્વરજીએ નીચે મુજબ વિવેચન કર્યું મહાનુભાવે, તમને માલમ હશે કે કેઈપણ કેર્ટમાં બદનક્ષીને કેસ ચાલે તે કોર્ટ માત્ર એક વાકયના શબ્દો ઉપર બદનક્ષી થઈ એમ માનતી નથી. કેટે આખા પેરેગ્રાફ અને પ્રકરણ ઉપર ધ્યાન આપે છે, તેવી રીતે આજકાલ જે ચર્ચા ચાલી રહી છે કે મુનિવર્ય શ્રી રામવિજયજીએ આમ કહ્યું, તે વચન કહ્યું, તેમાં કેઈ ના પાડતું નથી. મુનિવર્ય શ્રી રામવિજયજી પણ ના પાડતા નથી. પણ તમે આખું પ્રકરણ વાંચે, આખે પેરેગ્રાફ વચ્ચે કેટલાકે એ વાંચ્યું હશે, છતાં મૃતિ તાજી કરવા એ હું વાંચું છું કે જે ઉપરથી તમને વક્તાને આશય માલમ પડી જશે. xxx તમારા એકે પાપને થાબડે તેવા નથી. એકે પાપની પ્રશંસા કરે તેમ નથી. અહીં બેસીને એની આજ્ઞા વિરૂદ્ધ પાપને પણ પંપાળે એના જે નરાધમ ટિને બીજે કણ અર્થકામની વાસનામાં તે તમે પડેલા છે. અને અહી આવે ત્યારે અમે અર્થકામની વાત કરીએ, એ અગ્રિમાં ઘી હેમવા જેવું છે. તમે ગૃહસ્થ છે, અમુક ચીજની જરૂરત હોય, તે તમારી ભાવના શું હેવી જોઈએ? Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] જીવન–સાફલ્ય દર્શન- सम्मदीट्ठी जीवा, जइविहु पावं समायरे किंचि । अप्पोसि हाइ बंधा, जेण न निद्धंधसं कुणइ ॥ સમ્યગદષ્ટિ પાપ કરે તે શેડો બંધ, મિથ્યાદિષ્ટ પાપ કરે તે ઘણે બંધ. કારણ સમ્યગદષ્ટિ પાપ કરે નહિ અને કદાચ સગવશાત, નિર્બલતાને વેગે, આસક્તિના પ્રતાપે, અશક્તિના જોરે પાપને કરવું પડે તે કિંચિત. પાશેર પાણીની જરૂરત હોય તે સવાપાશેર ન વાપરે. ૪૪૪ જ્યાં મનુષ્ય, દુનિયાના ઉત્તમ પ્રાણી મનુષ્ય વસે, ત્યાં ઈતર જંતુની દયા હેાય કે ભયંકર કતલ હેય? પણ સ્વાથી પેટ ભરાએ, સ્વાર્થીની ખાતર આ પણ કરે અને વળી એમાં પાછા ધર્મ માને, એવા નરાધમેની વાત શી કરવી? નિદર્ય પણે કતલ ચાલે; એમાં કંપારીએ નહિ એ માણસાઈ કઈ જાતની? મનુષ્ય ઈતર પ્રાણીની રક્ષા કરે કે સંહાર? તમે લેકે જે તમારી જરૂર માટે હિંસાને ધર્મ ગણે તે આર્ય અને અનાર્યને ભેદ છે? આજે પલટો થયે છે. આર્ય દેશની વાસના ત્યાં ગઈ છે. અહીંથી ત્યાં જઈ આવી નકલી બની, પાપની ક્રિયાઓને પ્રચાર કરે છે. આજે સારા ઘરે પણ અભક્ષ્ય અપેયને વિચાર નથી. જેના ઘેર પણ દારૂના શીશા અને ઈડ, ચટણીની જેમ ખવાય છે. અનાર્ય તે અનાય છે જ, પણ આર્યો અનાર્યોનું અનુકરણ કરે તે એ અનાર્યોથી એ ભંડા,૪૪" આ આ અધિકાર સાંભળવાથી તમને સ્પષ્ટપણે માલમ પડશે કે વક્તાને આશય પ્રથમ તે સમ્યગ્દષ્ટિ પાપ કરે નહિ અને સંગદિશાત્ સાપેક્ષપણે કિંચિત્ જ પાપ કરે, આમ જણાવી સમ્યગદષ્ટિ જેને તે સ્વતંત્રપણે અલગ કરેલા છે. પછી જે લેકે તેવી દષ્ટિવાળા નથી તેવાઓનું વિવેચન કરતાં આર્ય દેશમાં આર્યપણે વર્તતા નિરપેક્ષ જેનેનું વર્તન જણાવ્યું છે અને ત્યારપછી અનાર્ય દેશમાં જઈ આવેલાને અનાર્ય દેશની વાસના લઈ આવેલા જૈને માટે કહેવામાં આવ્યું છે. આવી રીતે ત્રણ વિભાગે જેનેને આ પ્રકરણમાં જણાવ્યા છતાં જેઓ છેલે ભાગ બધા જૈનેને લાગુ કરવા માગે છે તેઓની ધારણું સર્વથા Page #330 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-1 | ૩૧૧ ભૂલભરેલી છે, એમ તો સ્પષ્ટ જોઈ શકશે. કદાચ તેઓ છેલ્લા પ્રકરણમાં વપરાએલા જૈન શબ્દ આગળ કંઈ વિશેષણ નહિ હોવાથી બધા જેને તે છેલ્લા વાક્યમાં લેવા માગે તો પણ તેમની સમજ ભૂલભરેલી છે. કેમકે શ્રીમાન હરિભદ્રસૂરિજી “લલિતવિસ્તરા” ગ્રંથમાં ૨૫ષ્ટપણે જણાવે છે કે સમુદાયમાં પ્રવર્તેલા શબ્દો અનેક પ્રકારે તેના ભાગમાં પણ લાગુ પડે છે. જેમ શાસ્ત્ર રીતિએ લેક શબ્દથી પાંચે અસ્તિકાય લેવાય છે. છતાં એ જગ ઉપર લેક શબ્દથી પંચાસ્તિકાયમાં એક ભાગ જે જીવાસ્તિકાય છે અને તેને પણ એક ભાગ જે ભવ્ય જીવે છે તે જ ત્યાં લેક શબ્દથી લેવામાં આવ્યા છે. તેવી જ રીતે લેકે માં પણ સાત ઋષિઓને અંગે વપરાએલે સપ્તષિ શબ્દ એક, બે, ત્રણ ઋષિના અંગે પણ વપરાય છે. તેવી રીતે આ પ્રકરણમાં જૈનેના કેઈ પણ ભાગને માટે નિર્વિશેષણપણે જૈન એ શબ્દ વપરાય તેમાં કોઈ જાતની અડચણ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી પણ શ્રી અભિનંદન પ્રભુની દેશનામાં+ પંચેન્દ્રિય તિર્ય, આર્ય મનુષ્ય અને દેવતાઓને માટે જે સ્વરૂપ કહે છે તે પણ એક ભાગને જ લાગુ પડવાવાળું હેવા છતાં સમુદાયને ઉદ્દેશીને કહે છે. પ્રતિપક્ષી લોકો પણ કેટલાક સાધુઓને અંગે ટીકા કરતાં સ્થાન સ્થાન પર સાધુઓ, સાધુઓ, એમ બોલે છે તો સમુદાયે પ્રવૃત્તા ઃ વયવૃપિ પ્રવર્તને ! +पंचेन्द्रिया जलचराः खाद्यतेऽन्योन्यमुत्सुकाः ॥ धीवरैः परिगृह्यते गिल्यंते च बकादिभिः ॥३९॥ उत्कील्यंते त्वचयद्भिःप्राप्यते च भटिवताम् ॥ भोक्तुकामविपाय॑ते निगाल्यंते वसाथिभिः ॥ ४० ॥ स्थलचारिषु चोत्पन्ना अबला बलवत्तरैः ॥ मृगाद्याः सिंहप्रमुखैमा॑यंते मांसकांक्षिमि ॥ ४१ ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] જીવન–સાફલ્ય દર્શન-૧ તેઓ પણ એક ભાગને અ ંગેજ જાતિવાચક શબ્દના ઉપયાગ કરે છે એમ તેઓને ખચિત માનવું પડશે. ચાલુ લેાક પ્રવૃત્તિમાં પણ જન્માષ્ટમીએ (ગોકુળ અષ્ટમીએ) લેાકેા જુગાર રમે છે, દીવાળીએ લેાકા ફટાકડા ફાડે છે, હોળીના દિવસેામાં લાકે અસભ્ય શબ્દો લે છે એ વિગેરે જે કહેવાય છે તે પણ અવયવમાં સમુદાયવાચક શબ્દના ઉપચાર કરીને જ ખેલાય છે. ઉપરની હકીકતથી તમે સ્પષ્ટ સમજી શકશે કે મુનિવર્ય શ્રી રામ વિજયજીના શબ્દો ઉપર ટીકા કરવી તે કોઈ પણ પ્રકારે ચેાગ્ય નથી છતાં તે મુનિવય શ્રીએ ચળવળીઆએના સતાષને ખાતર આવી રીતે સ્પષ્ટ ખુલાસા બહાર પાડયા છે. જાહેર ખુલાસા જૈનાને ઘેર પણુ દારૂના શીશા, અને ઈંડા ચટણીની જેમ ખવાય છે' એ મુજબનું જૈન પ્રવચન માં એક વાકચ છપાયુ તેની આગળ અને પાછળના સંબંધ વાંચતાં તે અનાય દેશમાં જઈ ભાનભુલી જે કાઈ વાપરતાં હાય તેનેજ ઉદ્દેશીને લખાયું છે એ સ્પષ્ટ માલમ પડે છે. આ સમધી અમારા ખુલાસા અમે જૈન પ્રવચન’ના આઠમા અંકમાં બહાર પાડેલ છે છતાં તે સબંધી કોઇને હજુ પણ ગેરસમજ आर्यदेशे समुत्पन्ना अप्यनार्य विचेष्टिताः || दुःखदारिद्यदौर्भाग्यनिर्दग्ध | दुःखमासते ॥ ४१ ॥ परसंपत्प्रकर्षेणापकर्षेण स्वसंपदाम् ॥ परप्रेष्यतया दग्धा दुःखं जीवंति मानवाः ||५०॥ वि० ॥ शाकाम - विषादेष्यदन्यादि हितबुद्धिषु || अमरेष्वपि दुःखस्य साम्राज्यमनुवर्तते ॥ ६७ ॥ दवा परस्य महतीं श्रियं प्राग्जन्मजीवितम् ॥ अर्जितस्वल्पसुकृतं शोचन्ति सुचिरं सुराः ६८ ॥ ( ચતુવિ શતિદેશનાસ ંગ્રહ, ષિષ્ઠીશલાકાપુરૂષચરિત્રમાંથી, શ્રી અભિનંદન પ્રભુની. ) Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૧૩ રહેતી હોય તે એક વાર ફરી અમે જણાવીએ છીએ કે પૂજ્ય વ્યાખ્યાન કારને આશય ફક્ત અનાર્ય દેશના સંસર્ગથી જે કઈ ભાન ભુલેલા કુટુંબમાં આવી અનિષ્ટ બદી પ્રવેશ થએલી હેય તેને દૂર કરવાને જ હતું અને છે. બધા જિનેને તેમજ ઘણું જનેને તે લાગુ પડવાને ઉદેશ હેઈ શકે જ નહિ, હતું નહિ, તેમ છે પણ નહિ, લી. “તંત્રી જન પ્રવચન આ ખુલાસે વાંચીને સમજનારે મનુષ્ય, વાંચીને કદી પણ એમ કહેવા તૈયાર નહિ થાય કે મુનિવર્યશ્રીનું અસલ વાંધાવાળું વાક્ય સમસ્ત જૈનને ઉદ્દેશીને હતું. વિરોધી પક્ષ તરફથી એમ કહેવામાં આવે છે કે આઠમા અંકને ખુલાસે મુનિવર્ય શ્રી રામવિજ્યજીની સહીથી બહાર પડેલો નથી, પણ તે તેઓનું કહેવું અગ્ય છે, કારણ કે છઠ્ઠાઅંકને જે વિવાદાસ્પદ લેખ છે તે મુનિવર્ય શ્રી રામવિજયજીના વ્યાખ્યાનને અનુસેરીને જેમ તંત્રીએ પ્રગટ કર્યો છે, તેવી જ રીતે આ આઠમા અંકમાં જણાવેલે ખુલાસે પણ મુનિવર્યશ્રીના ખુલાસાને અનુસરીને તંત્રીએ બહાર મેલે છે. આ સ્થાને જે ખુલાસામાં સહીની જરૂર છે અને તે સિવાય તે માનવે નથી તે મૂળ લેખ પણ તેમની સહી સિવાયને કેમ માનવામાં આવ્યું છે? મધ્યસ્થ પુરૂષને તે અસલ વાક્યજ વાંધાવાળું જણાય તેમ નથી તેમાં વળી જાહેર ખુલાસો દેખતાં તે વાંધાનું નામ નિશાન પણ રહે તેમ નથી. કદાચ કોઈ શંકા કરે કે આવી રીતનો સ્પષ્ટ ખુલાસે છતાં ચળવળીઆઓ આટલી બધી ચળવળ શાથી ઉપાડે છે, તે તેના સંબંધમાં જણાવવાનું કે, હું ભુલતે ન હોઉં તે, તે ચળવળીઆએ આ વાકયને તે માત્ર હથિયાર તરીકે ભેળાને ઉશ્કેરવા માટે આગળ કરે છે પણ તેમાં અસલ તત્વ તે આ પેરેગ્રાફમાં વપરાએલા નરાધમ શબ્દમાં રહેલું છે. કદાચ દારૂ અને ઈડને માટે મુનિવર્યશ્રી તરફથી કહેવાય તે જ અગ્ય ગણવામાં આવે છે તે પણ કહેવું અગ્ય છે, કારણ કે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રોતાને તારવાની દ્રષ્ટિવાળાએ સંકોચ રાખ્યા વગર હિતને ઉપદેશ આપ જ જોઈએ. શ્રી હેમચંદ્ર મહારાજ વ્યાકરણ સરખા વ્યુત્પત્તિના કારણભૂત ગ્રંથમાં પણ કેવાં ઉદાહરણે આપે છે તે જુઓ :– अपि तत्र भवान् जन्तून् हिनस्ति । १२ कथं नाम तत्र भवान् मांसं भक्षयेत् । मांस भक्षयति । ધિમાં અમદે પાશ્ચમેતત્વ * * શરૂ न श्रद्दद्धे न क्षमे जातु तत्र भवान् सुरां पिवेत् १७ न श्रद्दद्धे न क्षमे जातु तत्र भवान् सुरामपास्यत् १७ - પાંચમે અધ્યાય, પાદ ઉપર કહ્યા પ્રમાણે સ્પષ્ટ હકીક્ત છતાં વિરૂદ્ધ ચળવળ કરવાવાળાઓએ કઈ પણ અંગત કારણથી, કેઈ મનુષ્યની પ્રેરણાથી ખોટી માન્યતા ધારણ કરી સભાઓ ભરી હોય તે પણ તેઓને પિતાને માથેથી કલંક ઉતારવાને સરસ રસ્તો એજ હતું કે સભામાં બેઠેલા સર્વ લોકો જે પદાર્થોને અંગે પોતે ટીકા કરવા તૈયાર થયા છે તે પદાર્થો માટે જાહેર કરવું જોઈતું હતું કે અમે એ જીંદગીમાં એ પદાર્થોને ઉપગ કર્યો નથી, કરતા નથી, અને કરીશું નહિ. તેમજ અમારી જાણ પ્રમાણે એવા પદાર્થને ઉપયોગ કઈ પણ જૈન કરતે હોય એમ અમોને લાગ્યું નથી. આવી રીતે જે તેઓએ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કર્યું હોત તે તે કાંઈક અંશે એગ્ય પણ ગણાત. પણ વિરોધી એની એક પણ સભામાં તેવી પ્રતિજ્ઞા થઈ હોય એમ જાહેરમાં આવ્યું જ નથી પણ ફકત ઉપદેશક મુનિવર્યશ્રી ઉપર જ આક્ષેપને વરસાદ વરસાવ્યું હોય તેમ તેમના છાપાં અને ઠરાવે ઉપરથી માલમ પડે છે. પણ તે વિધીઓએ ચક્કસ યાદ રાખવું કે તમારા જેવાઓના બખાળાને લીધે સત્યમાર્ગને ઉપદેશક પિતાની ફરજ બજાવવી છેડી દેશે તેમ કદી બનવાનું નથી. વિરોધીઓએ સમજવાની જરૂર છે કે કે જે તમે જેન કેમના હિતેષી હતા તે તમારી દરેક સ્થાને જ્ઞાતિનું સંમેલન કરી તેવી અધમ પ્રવૃત્તિવાળાઓને સુધારવા પ્રયત્ન કરવાની જરૂર હતી અને તેઓ ન સુધરે તેવા જ લાગે તે તેઓને જ્ઞાતિથી દૂર Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ [ ૩૧૫ કરાવવા વ્યાજબી હતા. સામાન્ય મનુષ્ય પણ સમજી શકશે કે કલંક ઉતારવાને રસ્તે કલંકવાળી વસ્તુથી ખસવું અને ખસેડવું એજ છે. પણ કલંકવાળી વસ્તુને ખસેડવાનો ઉદ્યમ ન કરતા તે કહેનારને હિતિષી હોય છતાં પણ ભાંડવા નીકળવું તે સિંહને ન્યાય તે નથી જ. શું વિરોધીઓને એમ માલમ નથી કે અમારી આ ચળવળથી તેવા કલંક્તિ લેકે સુધરશે નહિ પણ પિષણજ પામશે? શું વિરોધીઓ છાતી ઠેકીને કહી શકે એમ છે કે અનાર્યના સંસર્ગથી કેટલાએ જૈન નામધારીને ઘેર અનાર્ય આચરણે શરૂ થયેલા નથી ? એમ કહેવાની તેઓ હિંમત કરી શકે તેમજ નથી ત્યારે તેઓને માટે સરસ રસ્તો એજ હતું કે સત્યપ્રરૂપકને નહિ ભાંડતાં તેવા અમને ખોળી કાઢવા માટે ન્યાત - તરફથી સારાં સારાં ઈનામે બહાર પાડવાની જરૂર હતી. છતાં ઉપર જણાવેલે ગ્ય રસ્તે વિરોધીઓએ લીધે નથી અને સત્યપ્રરૂપકને જ વગોવવાને રસ્તે લીધે છે તેમાં તેઓનો હેતુ પ્રશંસનીય હાય એમ કઈ પણ પ્રકારે માની શકાતું નથી. આ ચળવળને અંગે ઠરાવ કરવાની વધારે જરૂર એટલા જ માટે પડે છે કે તેઓ શ્રી જિનેશ્વર ભગવાને પવિત્ર તરીકે જાહેર કરેલા એવા સંઘ શબ્દને પિતાના ટોળાંની સંજ્ઞામાં ગોઠવે છે અને પિતાની મન કલ્પના પ્રમાણે શાસ્ત્રથી નિરપેક્ષપણે ઠરાવ કરે છે, અને તે ઠરને પવિત્ર એવા સંઘના નામે જાહેર કરે છે, પણ યાદ રાખવું કે શાસન પ્રેમી પરમ પવિત્ર સંઘને મનુષ્ય એવા અજ્ઞાન નથી કે જેઓ સર્વજ્ઞ ભગવાનના વચનને એક બાજુ મેલી દઈ તેવાં ટોળાંના વચનને સંઘના વચન તરીકે માને. તેવાં ટોળાંઓને સંઘ કેણ કહે? તેવાં ટોળાંઓને સંઘરનારની શી દશા થાય? અને તેવાં ટોળાંઓને મદદ કરનારાઓને પણ શાસ્ત્રકારો કેવા શબ્દોથી શિખામણ દે છે એ બધ અધિકાર આ તમારી સમક્ષ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીના બનાવેલા “સંબોધપ્રકરણ” ની ગાથાઓ મૂકું છું, તે ઉપરથી તમને સ્પષ્ટ માલમ પડશે.' આસ્તિકએ સ્પષ્ટપણે સમજવાનું હોય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ કે ભાવ કહે કે જમાને કહે એ બધું ધર્મિષ્ઠોને તે આત્મકલ્યાણની Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ | જીવન સાફલ્ય દર્શન ૧ સિદ્ધિ માટેજ જોડવાનું છે. જે જમાના સિદ્ધિને સથા અંધ કરશે તે જમાનાને તે શાસ્ત્રકાર ધહીન જમાનાજ કહે છે. પવિત્ર આચારણ આ જમાનાને અંગે ઘણીજ નાની ઉમરથી કરવાની જરૂર છે, પણ આ જમાના પવિત્ર આચરણને ખાધ કરનાર છે એમ ગણીને પવિત્ર આચરણને રોકવાવાળાએ કોઈપણ પ્રકારે શાસ્ત્રને કે પેાતાના કલ્યાણને જોનારજ નથી એમ સ્પષ્ટપણે કહી શકાય. .. આ ચળવળમાં સ્થાનકવાસી અને દિગંબર ભાઇઓએ પેાતાની સંસ્થાઓ તરફથી સ્પષ્ટપણે જાહેર કર્યુ છે કે આ ચર્ચાને લેખકે કે १ अम्मापिय सारिच्छो सिवधर थंभा य होइ जिण संघा || जिणवर आणा बज्झो सप्पुव्व भयंकरे। संघ ॥। १२२ ।। अस्संघ संघ जे भणन्ति रागेण अहव दासेण ॥ छेओ वामृहत्तं पछितं जायएतेसिं ॥ १२३ ॥ कारुण संघ सद्धं अव्ववहारं कुणंति जे केइ ॥ पफेडिअ सउणिअं - डगं व ते हुंति निस्सारा ॥ १२४ ॥ तेर्सि बहुमाणं पुण भत्तिए दिति असणवसणार || धम्मात नारुणं गाथाए तित्तिवं खाणं ।। १२५ ।। संघ समागम मिलिया जे समणा गारवहिं कज्जाइ ॥ साहिज्जेण करंता सो संघाओ नसा संघा ॥ १२६ ॥ जे साहज्जे वट्टह आणा भंगे पवट्टमाणाणं ॥ मणवाय काहि समाण दासं तयंबिंति ॥ १२७ ॥ (સખાધ પ્રકરણ) પત્રકારે જૈન ચર્ચાના નામે લખવી કે છાપવી નહિ, અર્થાત્ તે શ્વેતાંખર મંદિર માગી એથી ભિન્ન મતના છે, છતાં તેએ આ ચર્ચાથી અલગ પડવા માગે છે તેના અર્થોં એટલેાજ થઈ શકે કે ચાલુ ચર્ચાના મૂળ વાકયમાં “ જૈના ” તરીકે વપરાએલે શબ્દ તેએ તમામ જૈનાને લાગુ પડતા હાય એમ ગણુતા નથી. કારણ કે જો તે Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-1 | ૩૧૭ તે શબ્દ તમામ જૈનેને લાગુ પડે છે એમ માનતા હતા તે તેઓ પણ પિતાને જૈન કહેવડાવે છે માટે વાંધો ઉઠાવત, અને તે જૈન શબ્દની ચર્ચાને જૈન ચર્ચા તરીકે બંધ નહિ કરતાં ખુશીની સાથે તેઓ તેને જૈન ચર્ચા તરીકે કબૂલ કરત. જે તેઓની માન્યતામાં જૈન શબ્દથી સર્વ જેને આવી જતા હોય છે તેઓ પિતા તરફથી પ્રોટેસ્ટ કરવાને કઈ દિવસ ચૂક્ત નહિ. અને આપણું વેતાંબર મંદિરમાગી ચળવળીઆઓ કરતાં પણ તેઓ મુનિવર્ય શ્રી રામવિજ્યજી ઉપર બમણું અવાજ કાઢત પણ સુગે તેઓને તેવા અસત્ય માર્ગની બુદ્ધિ થઈ નથી ને તેથી તેઓએ આ ચર્ચામાંથી અલગજ રહેવાનું જાહેર કર્યું છે. છતાં તેમાંથી કેટલીક વ્યક્તિઓ વેતાંબર સંઘના નામે એકઠા થએલાં ટોળાંમાં આવીને પિતાની અંતઃકરણની દાઝ ખાલી કરવા ચૂકી નથી. પણ તે વાત તેની સંસ્થાઓએ વિચારવા જેવી છે, કેમકે તેની સંસ્થાઓએ કાંતે પિતાનો લેખ પાછો ખેંચી લે અથવા તો કવેતાંબર મંદિરમાગ સંઘમાં પિતાની આવેલી વ્યક્તિને શાસિત કરવી. આ બેમાંથી એકે રસ્તે હજુ સુધી લેવામાં આવેલ નથી તે ખરેખર વિચારણીયજ છે. અંતમાં એટલું કહીને વિરમીશ કે જેઓ આત્મકલ્યાણીની ઈચ્છા રાખતા હોય તેઓએ શ્રી જિનેશ્વર ભગવાનના શાસ્ત્રની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સત્ય પ્રરૂપકોના વાને સદુપયેગ કરે જોઈએ અને ત્યાગમાર્ગને રસ્તે જવામાંજ કલ્યાણ માનવું જોઈએ.” ઉપર મુજબના ભાવાર્થવાળું વિવેચન થયા પછી શ્રી ચતુવિધ સંઘ તરફથી સોરઠીઆ ભાઈ ધનરાજજીએ નીચે પ્રમાણે કરાવે રજુ કર્યા હતા અને તે શ્રી ચતુર્વિધ સંઘે સર્વાનુમતે પસાર કર્યા હતા. તે ઠરાવ નીચે મુજબ:– ૧. શાસ્ત્ર અને લેકવ્યવહારથી સમુદાયને કહેવાવાળા શબ્દો સમુદાયના એક ભાગમાં પણ વપરાય છે, તેમજ ત્રિષષ્ઠી શલાકા ચરિત્રમાં તેવા સમુદાયવાચક શબ્દોને અવયવમાં પ્રયોગ કરે છે ને વ્યાકરણમાં પણ શ્રી હેમચંદ્રમહારાજે માંસ અને દારૂના વિષયમાં શ્રેતાને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આશ્રયીને પ્રયાગ કરેલા હોવાથી, મુનિવર્ય શ્રી રામવિજયજીના શબ્દો જે “ જૈન પ્રવચન ” માં આવેલા છે તે ટીકાને પાત્રજ નથી, એમ અમે માનીએ છીએ. છતાં તે શબ્દોથી જે લેાકા ઉશ્કેરાઇને મુનિવય શ્રી રામવિજયજીને માટે જે અઘટિત શબ્દો ખેલ્યા છે તે સવ થા અનુચિત છે અને તેથી તેવુ ખેલનારાઓની અજ્ઞાનતા માટે અમા દીલગીરી જાહેર કરીએ છીએ. ૨. વિરૂદ્ધ ચળવળવાળાઓએ પેાતે સભા સમક્ષ અભક્ષ્ય અને અપેયના પ્રતિબંધ કર્યાં નથી અને સ જૈનાની સ્થિતિ તપાસી નથી અને જે ઉદ્ઘાષણા કરી છે તે સત્ય પ્રરૂપકને દબાવવા અને અધમેાની નીચ પ્રવૃત્તિને પેાષવા માટેજ છે, તેથી તે ઉદ્ઘાષણા કરવાવાળાએ ઠપકાને પાત્ર છે. ૩. શ્રી હરિભદ્રસૂરિ આદિના વચનથી જેઓ જૈન શાસ્ત્રને શિાધાય ન ગણતા હોય તેવાએ સધ તરીકે કહેવરાવવા લાયક નથી, છતાં જેએ શામ્રથી વિરૂદ્ધ હાઇને પેાતાને સંઘ તરીકે ગણાવે છે, તેઓને અમે ખરેખર દૃપાપાત્ર માનીએ છીએ અને તેનુ કહેવુ આદરવા લાયક નથી એમ ગણીએ છીએ. ૪. સ્થાનકવાસી તેમજ ટ્વિગખર ભાઇ તરફથી ચાલુ ચર્ચાને “ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ચર્ચા ” તરીકે જાહેર કરવામાં આવી છે, છતાં જેઓએ શ્વેતાંબર મૂર્તિ પૂજક ન હોઈને વિરૂદ્ધ ચળવળની સભામાં જામનગર વિ૦ સ્થળે પોતાના ખખાળા સાધુએ વિરૂદ્ધ કાઢ્યા છે તે તેમનું કાર્ય સથા અયાગ્ય છે, એમ અમે માનીએ છીએ. આ ઠરાવેાના મત લેવાયા પછી એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, કાઈને કાંઈ પણ સુધારો, વધારા કે સવાલ કરવા હોય, તે સંકોચ રાખ્યા વગર ખુશીથી કરે ત્યારે સભા તરફથી એવા ઉત્તર મળ્યે કે આ ઠરાવા ખરાખર હાવાથી કાંઈ પણ સુધારા વધારા કે ખુલાસે કરવાના રહેતા નથી. આવી રીતે સર્વાનુમતે ઠરાવેા પાસ કરી શ્રી ચતુવિધ સંઘની જય એલાવી શ્રી ચતુર્વિધ સંઘ વિસર્જન થયેા હતેા. * ܐܕ Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ર. અભિપ્રાયા. (૧) Advocate General Sir J. B. KANGA [Bombay High Court.] Questions. 1. Whether the said Wo- 1. rds are applicable to the Jains in general or as a class or only to those to whom they are applicable: (A) with reference to the context and (B) independently there of ? 2. Whether the words are defamatory of the Jains in general or as a class? 3. Whether the said words 3. are defamatory in any event ? 4. And Generally. said 2. 4. Answers. The wosds are applicable to such Jains Who eat eggs and drink Wine both With reference to the context and indepe ndently there of. No. I do not think so. The object of the speaker is no doubt to warn the community against the evil of drinking and meat eating and he points out that in several houses Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] જીવન-સાફલ્ય દર્શન-૧ of Jains this evil has entered and therefore he says that even Jains meaning some of them eat eggs and drink wine. (Sb.) J. B. KANGA. એડવોકેટ જનરલ સર જે. બી. કાંગા (મુંબઈ હાઈકોટ) ૧. સવ–આ શબ્દો બધા જેને અથવા જેન જાતિને લાગુ પડે છે કે ફક્ત કેટલાકે કે જેને તે લાગુ પડે તેને જ તે લાગુ પડે છે? (અ) આ વાકય તેના બીજા સંબંધમાં લેતા. (બ) તેના બીજા સંબંધથી જુદું લેતા. જ –આ શબ્દો તેના સંબંધથી જૂદા અથવા સાથે લેતા એવા જેને લાગુ પડે છે કે જેઓ ઈડાઓ ખાય છે તથા દારૂ પીએ છે. ૨. સવ–આ શબ્દો જેની એક જાતિ તરીકે બદનક્ષી કરતા છે? જ –ના. ૩. સવ–કોઈ પણ સંજોગોમાં બદનક્ષીભર્યા છે? જ-હું એમ ધારત નથી. ૪. સવ–સાધારણ રીતે. જબલનારને આશય ખાત્રીથી સમાજને દારૂ પીવાની અને માંસ ખાવાની બદી સામે સાવચેતી આપવાનું છે. અને તે દેખાડે છે કે જેનાં કેટલાક ઘરોમાં આ બદી દાખલ થઈ છે અને તેથી તેઓ કહે છે કે જેને પણ, એટલે કેટલાક જને દારૂ પીએ છે અને ઈંડા ખાય છે. ( સહી) જે. બી. કાંગ. Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ [ ૩૨૧ (૨) વિ, તમે તા. ૨૧-૭-૧૯૨૯ નું. “જૈન પ્રવચન” યાને ધર્મને વ્યાખ્યાને મે કહ્યું તેની અંદરનું સત્તરમું વ્યાખ્યાન મેં વાંચી જોયું, એની અંદર “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ ભાગ વાંચતાં સાફ જણાય છે કે જૈનેને ઘેર પણ દારૂના શીશા અને ઈડા ચટણીની જેમ ખવાય છે એ લખ્યું છે તે પૂર્વાપર સંબંધ જોતાં માત્ર જે અનાર્ય દેશમાં જઈ આવી, ભક્ષ્યાભઢ્યને વિચાર કરતા નથી એવાજ જેને માટે છે. જૈનસંઘના તમામ માણસને લઈને એ વચન કહેલું જણાતું નથી. ડાહ્યાભાઈ પી. દેરાસરી બેરીસ્ટર-એટ-લે ઓનરરી જનરલ સેક્રેટરી Society for Prevention of cruelty to Animals અમદાવાદ, મુંબઈના “જૈન પ્રવચન” પત્રના તા. ૨૧-૭-રત્ના અંકમાં પ્રગટ થયેલ શ્રી રામવિજ્યજીના વ્યાખ્યાનમાં દારૂ અને ઈડ વાપરવા વિષે ટીકા થએલી જોવામાં આવે છે, તે મ્હારા હમજવા મૂજબ સઘળા જેને ઉપર નહિ, પરંતુ હેવું ખાનપાન કરનાર ઉપરજ છે. રામમોહનરાય જશવંતરાય. સુબોધસમિતિ અમદાવાદ (૪) મુંબઈથી નીકળતું “જૈન પ્રવચન” તા. ૨૧-૭–૯ નું મને બતાવવામાં આવ્યું તેમાં પૃષ્ટ ૧૨ મેં “ તરકડી કરતાં વહેલી બ્રાહ્મણી ભૂંડી” એ મથાળાને લેખ મહેં વાંચ્યું છે. તેની અંદર “આજે પલટો થયે છે” એ વાક્યથી જે વિચારની શરૂઆત થાય છે તેમાં વિલાયત જઈ આવેલા જૈનેને ઉદેશીને ટીકા થએલી છે અને સારા ઘરે પણ એ શબ્દો પ્રત્યેક જૈનને નહિ પણ તેમાંના જે વિદેશ ગમન કરી આવી ત્યાંના આચાર વિચાર પિતાને ત્યાં દાખલ કરી રહ્યા છે તેમને ઉદેશીને લખાયાને મહારે અભિપ્રાય છે. છગનલાલ હરિલાલ પંડયા નડીયાદ, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ | (૫) મુંબાઈના જૈન પ્રવચન નામના પત્રમાં તા૦ ૨૧-૭-૨૯ પ્રગટ થએલા શ્રી રામવિજયજીના વ્યાખ્યાનમાં દારૂ ઇંડા વગેરે વાપરવાના સબંધમાં કહેલ છે તે તેવા ભ્રષ્ટ વ્યવહાર કરનારને ઉદ્દેશીનેજ કહેલું જે અને તે આક્ષેપ અન્ય જૈનેને લાગુ પડતા હાય તેવુ એ લખાણ પરથી ફલિત થતું નથી. જેએ એવી ચીજો વાપરતા હોય તેમના પરજ એ આક્ષેપ છે એમ મારૂં નમ્ર માનવું છે. વિદ્યાબહેન રમણભાઇ નીલકંઠ અમદાવાદ (૬) મુંબાઈથી પ્રસિદ્ધ થતું શ્રી જૈન પ્રવચન” પત્રિકાના તા ૨૧-૭-૨૯ના અંક પૃ. ૧૨માં ‘“તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણી ભૂંડી’ એ હેડીંગ નીચેનું લખાણ વાંચતાં, તે લેખમાં ‘જૈનેાનાં ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે” એ શબ્દો ઉપરથી તથા તેના પૂર્વાપરને સંબંધ જોતાં ચાખ્ખું જણાય છે કે એ શબ્દો જેઓ જૈન હાવા છતાં દારૂ અને ઇંડા વાપરતા હેાય તેમનેજ લાગુ પડે છે, એ શબ્દો કાંઈ જૈન સમસ્તને લાગુ પડતા નથી. જીવન સાફલ્ય દર્શન-૧ નગીનદાસ પુરૂષાત્તમદાસ સઘવી શ્રી સનાતન સમસ્ત હિન્દુ ધર્મ સભા–અમદાવાદ (61) રવિવાર તા૦ ૨૧-૭–૨૯ ના જૈનપ્રવચનમાં તરફડી કરતાં વટલેલી બ્રાહ્મણી મૂડી એ મથાળાના લેખ મેં વાંચ્યા, મારા સમજવા પ્રમાણે એ લેખ આખી જૈન કામને લાગુ પડતા નથી. માત્ર જે દારૂ ઈંડા વાપરતા હાય તેમણે લાગુ પડે છે. હરગાવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા માવિદ્યાધિકારી વડાદરા રાજ્ય Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ | ૩૨૩ સુરત, તા. ૨૮-૮-૨૯. મુંબાઈના “જૈન પ્રવચન” તા૨૧-૭-૨૯ના અંકમાં પ્રકટ થયેલા શ્રી રામવિજ્યજીના વ્યાખ્યાનમાં જૈનેને ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે એ મતલબનું લખાણું જોવામાં આવે છે તે પૂર્વાપર સમ્બન્ધ જોતાં એવું ખાનપાન કરનારને જ લાગુ પડે છે, સઘળા જૈનેને એ કઈ પણ રીતે લાગુ પાડી શકાય એમ નથી એ હારે અભિપ્રાય છે. લી. મોહનલાલ પાર્વતી શંકર દવે, સંસ્કૃતના પ્રોફેસર, મગનલાલ ઠાકોરદાસ બાળમુકુન્દદાસ, કાલે જ; સુરત સુરત, તા. ૨૮-૮-૨૯. વિદ્વાન જૈન સાધુ રામવિજ્યજીના બે ત્રણ વ્યાખ્યાને સાંભળવાનું સદ્દભાગ્ય મને સુરતમાં પ્રાપ્ત થયું હતું. એ વ્યાખ્યાને સાંભળી એ વ્યક્તિ તરફ સંભાવપૂજ્યભાવ ઉત્પન્ન થયે હતે. ધાર્મિક વિષયમાં પ્રમાણિક મતભેદ હોઈ શકે. કારણ ઈશ્વર–ભગવાન સાક્ષાત્કારના પંથે નીરનીરાળા શાસ્ત્રોએ જણાવ્યા છે, અને અનુભવ પણ તેમ જણાવે છે. પરંતુ તે મતભેદને પ્રમાણિકપણે ન રાખતાં તેને કલુષીત કરી રાગદ્વેષ દ્વારા વ્યકત કરવાના પ્રયત્ન રચાય છે. તેની આજના જમાનામાં સમજુ વગે સખત અવગણના કરવી જોઈએ. મારા એક મિત્રે “જૈન પ્રવચન”ની એક ફાઈલ મને વાંચવા મેકલી એમાં આજ સાધુના પ્રવચને વાંચવામાં આવ્યા. મને અનાયાસે આટલે સુંદર લાભ આપવા માટે એ ભાઈને તેમજ પ્રવચન પ્રગટ કરનારને ખાસ આભાર માનવો જોઈએ. “જનેને ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે.” મહારાજશ્રીના આ વાકયે જેના કામમાં નાહકને ખળભળાટ કર્યો છે. બલકે કેટલાકેએ કરાવ્યું છે. ૨૧-૭-૨ અંક મેં વાંચે છે, તેમાંથી હું નથી ધારેતે કે એ કોઈ પણ સમજુ માણસ અર્થ કે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ધ્વનિ કાઢે કે તે આખી જૈન કેમને લાગુ પડે.” કોમની અમુક વ્યક્તિ કે વ્યક્તિઓને જ તે લાગુ પડે એ સાધારણ સમજની વાત છે. કરસુખ વી, હેરા-ઍલ. એમ. એન્ડ એસ. (૧૦) સુરત, તા. ૨૮ ઓગસ્ટ ૧૯૨૯, જનને ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણી જેમ ખવાય છે.” આ વાક્ય તા-૨૧-૭–૨૯ ને “જૈન પ્રવચન” છાપાના છઠ્ઠા અંકના ૧૨ પાને બીજા કલમમાં છપાયું છે. તે આ ફકરે વાંચતા ચોખી રીતે અમુક વર્ગના જિનેને જ લાગુ પડી શકે, સામાન્ય જન કેમને એ વાક્ય લાગુ પાડી શકાય એમ નથી એવો મારે અભિપ્રાય છે. છોટુભાઈ ગુલાબદાસ, એડવોકેટ. (૧૧) સુરત, તા. ૨૯-૮-૨૯, રવિવાર તા.૨૧-૭-૧૯ ના જન પ્રવચન” પત્રના ૧૨ માં પાના ઉપરના “ તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂડી” એ શિર્ષકના લેખને છેલે ભાગ મારા વાંચવામાં આવ્યું “આજે પલટો થછે.એ વાક્યથી શરૂ થતી લીટીઓ ઉપલક વાંચી જતા, અગર કરીને વાંચી જતાં, જૈન સમસ્તને તેમાં લખાયેલાં વચને લાગુ પડતાં હોય એમ લાગતું નથી. જૈનશાસનને માનનારા વર્ગ પૈકી જે જેનો અભક્ષ્ય અને અપેય વસ્તુઓને ઉપગ કરતા હોય તેને જ ઉદ્દેશીને મજકુર વચને વપરાયા હેય એમ સહજ સમજાય છે, અને લખાણને અન્તમાં વપરાયલી “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ કહેવતથી એ કહેવતથી એ વાત વધારે સ્પષ્ટ થાય છે. લખાણ બાંધે ભારે લખાયેલું છે છતાં દરેક જૈન એવું અનિષ્ટ વર્તન કરી રહ્યો છે એવું તે આખું લખાણ જોતાં ફલીત થતું નથી. જનાર્દને વીરભદ્ર પાઠક સરદાર ઓનરરી, ફા. કા. મેજીસ્ટ્રેટ. Page #344 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧. [ ૩૨૫ (૧૨) સુરત, સંઘાડીયાવાડ, તા. ૨૮-૮-૧૯૨૯ જૈન પ્રવચન” વર્ષ ૧ લું અંક ૬ ઠે રવીવાર તા. ૨૧-૭-૨૯ અંકમાં પાને ૧૨ કલમ ૨ માં જે નીચેનું વાક્ય છે “જૈનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે તે, બીજા બાકીના લખાણ સાથે વાંચી જતાં, મારા અભિપ્રાય પ્રમાણે “માત્ર કેટલાક જૈનેને” લાગુ પડે. “સર્વે જૈનોને લાગુ પડી શકે નહિ. લિ: માણેકલાલ ચુનીલાલ સુતરીઆ એમ. એ. એલ. એલ. એમ. એડવોકેટ (૧૩) જૈન પ્રવચનના તા. ૨૧મી જુલાઈ સને ૧૯૨હ્ના અંકમાં “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ મથાળાવાળા લેખમાં અભક્ષ્યાભક્ષ બાબતમાં પાને ૧૨ મે જે પ્રવચન છે તે ભક્ષ્યાભક્ષથી થતી હિંસાના પ્રચારના અટકાવ માટે જૈનેને સુચન છે, એ પ્રવચનને અર્થ કરતાં દરેકે દરેક માણસ જે જૈન છે તે તેમ કહેલું કૃત્ય કરે છે એ અર્થ ઉપસ્થિત થતું નથી. અહિંસક આર્ય સંસ્કૃતિ જ્યારે અનાર્ય સંસ્કૃતિવાળા લેકે સ્વીકારતા જવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અનાર્ય સંસ્કૃતિની નકલ કરીને તે સંસ્કૃતિથી ઉત્પન્ન થતા અનાર્ય આચાર સ્વીકારનારા અને તેને પ્રચાર કરનારાઓને ચેતવણું તરીકે પ્રવચન થયેલું સમજાય છે અને તે દરેક દરેકે જેનને લાગુ થતું નથી, એ મારે નમ્ર અભિપ્રાય છે. પોપટભાઈ ભગુભાઈ બી. એ, એલ, એલ, બી. હાઈકેર્ટ પ્લીડર (૧૪) હવાડીયા ચકલા. સુરત તા. ૨૮-૯-૧૯૨૯, જૈન પ્રવચન”ના તા. ૨૧-૭–૧૯૨૯ના ૬ઠ્ઠા અંકમાં પાને ૧૨માં મારા વાંચવામાં જે આવ્યું છે તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કે જૈનેને ઘેર દારૂના શીશા” ઈત્યાદીને અર્થ જૈન કેમના અમુક વર્ગને જ લાગુ પડે છે. છતાં જે એને અનર્થ કરી આખી કેમને લાગુ પાડી તેને માટે ઉહાપોહ કરવામાં આવતું હોય તે મારે કહેવું જોઈએ કે એવી વ્યક્તિઓ કંઈક પિતાને અંતર દ્વેષ બહાર પાડવાજ એ. હલકે પ્રયાસ કરતા હશે. હું જૈન કેમને નથી. હે “જૈન પ્રવચનના અંકે વાંચ્યા છે. અને ન્યાયને ખાતર ઉપર પ્રમાણે લખવું પડ્યું છે. પ્રવચનની આખી ભાવના સમજવા આખે પેરેગ્રાફ વાંચવું જોઈએ. એમાંથી અમુક વાકયે કાઢી અસંબંધ રીતે મૂકી ગમે તેવા મન માનતા આપને અનુકુળ અર્થ કરી મહાન વિભૂતિને હલકી પાડવા પ્રયાસ કરે એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવું છે. સત્વસુખ વીરસુખરામ હરે. (૧૫) નાનપુરા રેડ. સુરત તા. ૨૮-૮-૧૯૨૯, અભિપ્રાય “જેન પ્રવચન” તા, ૨૧-૭-૧૯૨હ્ના છઠ્ઠા અંકને પા. ૧૨ મે બીજા કોલમમાં જેનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે” એ વાક્યમાં “જેનોના એ શબ્દ બધા જેનેને લાગુ પડે છે જેમાંના કેટલાકને એ પ્રશ્ન મને પૂછવામાં આવે છે તેના ઉત્તરમાં જણાવું છું કે એ પ્રયોગ જૈન કેમના કેટલાકને માટે છે બધાને માટે નથી જ. ચુનીલાલ માણેકલાલ ગાંધી. એડકેટ-સુરત. અભિપ્રાય (૧૬) ખપાટીઆ ચકલા. સુરત. ૨૯-૮-૨૯ Ref. no 179 જૈન પ્રવચન”ના તા. ૨૧-૭–રત્ના અંકને બારમે પૃષ્ટ જૈનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા, ચટણીની જેમ ખવાય છે.” Page #346 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ | [ ૩ર૭ તેના અર્થ સંબંધે, મહને પૂછવામાં આવ્યું છે. પૂર્વાપર સંબંધ, પ્રોજન અને પ્રકરણ જોતાં તેમજ ભાષા પ્રયોગની સાધારણ શૈલીની દ્રષ્ટિએ જોતા “જૈનેના ઘેર” એનો અર્થ “કેટલાક જૈનેના ઘેર” એમજ થાય એમ હું ધારું છું. જયેન્દ્રરાય ભગવાનલાલ દુકાલ (પ્રોફેસર, અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય મગનલાલ ઠાકરદાસ બાલમુકુન્દદાસ આર્ટસ કોલેજ-સુરત) (૧૭) જૈન પ્રવચનના ૨૧મી જુલાઈના અંકમાં ‘તરકડી કરતાં વહેલી બ્રાહ્મણ ભૂંડી” એ શીર્ષક નીચેનું લખાણ હું ધ્યાનપૂર્વક વાંચી ગયે છું જેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડાં, ચટણની જેમ ખવાય છે' એવું અંદર એક વાકય છે તેમાં અમુક વ્યક્તિની અથવા સમસ્ત જૈન કોમના ઉપર કોઈ પણ પ્રકારે આક્ષેપ કરવાને હેતુ નથી દેખાતે. આ સત્ય પૂર્વાપર સમ્બન્ધ જોતાં એટલું સ્પષ્ટ રીતે ઉપર તરી આવે છે કે એના સમર્થનમાં દલીલે મૂકવાની જરૂર નથી રહેતી. કેટલાક જેને દુર્ભાગ્યે અભક્ષ્યનું ભક્ષણ અને અપેયનું પાન હાલ કરે છે તે શેચનીય છે એટલું જ લેખકનું વક્તવ્ય છે. તા. ૩-૯-૧૯૨૯ પામેશચંદ્ર જનાર્દન પાઠકજી એડવોકેટ, મુંબઈ હાઈકોર્ટ. સંબઈ. ) * પૂવે, પ્રોફેસર સુરત આર્ટસ કોલેજ, શ્રીયુત ગાંધીજીને અભિપ્રાય. કૃપા કરી જૈન સમાજમાં ઉભી થયેલી ચાલુ ચળવળને અંગે કેટલીક અનછવા જોગ ગેરસમજુતી સમાજમાં પ્રસરી રહી છે અને તેમાં પણ મુનિશ્રી રામવિજયજીના એક વાક્યને સંબંધહીણું બનાવી જૈનજનતા આગળ કેટલાક તરફથી એવા આક્ષેપ સાથે રજુ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] જીવન-સાફલ્ય દર્શન-૧ કરવામાં આવે છે કે મજકુર વાકય જૈન સમાજને ઉદ્દેશીને લખાયેલું છે. એ બાબતમાં મારી પિતાની શંકા ટાળવા શ્રીયુત ગાંધીજી સાથે મેં પત્ર વ્યવહાર કરે અને તેને પરિણામે જે અભિપ્રાય હું શ્રીયુત ગાંધીજી પાસેથી મેળવી શકે છું તે જૈન સમાજમાં પ્રસરી રહેલી અશાંતિને દુર કરશે એ આશાએ આપના પર મેકલી આપું છું તેને આપના પત્રમાં પ્રગટ કરી આભારી કરશેજી. xxx જે વાક્યને ઉહાપોહ તમે કર્યો છે અને હું નીર્દોષ વાક્ય ગણું છું. એમાં જૈન માત્ર ઉપર આક્ષેપ નથી પણ જે જેને અખાદ્ય વસ્તુ ખાય છે તેની ઉપર આક્ષેપ છે, અને બેલનારની માન્યતા એવી છે કે અખાદ્ય ખાનારાને સંપ્રદાય વધતું જાય છે. xxxx મોહનદાસ ગાંધી બ. મા. હિરાચંદ કસ્તુરચંદ ઝવેરી. Page #348 -------------------------------------------------------------------------- ________________