________________
૨૮૬ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
:
દીકરા ફલ્ગુ ! જા, આય રક્ષિતને કહેજે કે તમારા વિના માબાપ ઝૂરે છે. માટે તરત ચાલેા. લીધા વિના આવતા નહિ. લાવવા માટે જેમ કહે તેમ કરજે અને કહેજે કે તમે આવે તે ઘરના બધા જ તમે જેમ કહેશે। તેમ કરશે.' આ મા સમ્યગ્રદૃષ્ટિ હતી. જાણતી હતી કે આ દીકરે આખા કુટુબને તારે એવા છે. એના જ ઉપાચા એ ચીતવતી હતી.
ફલ્લુરક્ષિત ભાઈ પાસે પહોંચ્યા અને કહ્યુ કે – ‘ ભાઈ ! ચાલા, માતાપિતા તમારા વિના ઝૂરે છે.
આય રક્ષિત : મને તે અહી ભણવામાં મજા આવે છે. હુ નહિ આવું.
ફલ્ગુરક્ષિત : ભાઈ ! એ નહિ ચાલે. માએ કહ્યુ` છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યુ` છે કે તમે આવશે! તે અમે બધા તમે કહેશે। તેમ કરીશુ. આરક્ષિત॰ : એની ખાતરી શું ? તું મારું કહ્યું કરે તે ખાતરી થાય.
.
ગુરક્ષિત॰ : ભાઈ ! આપ કહેા તેમ કરવા તૈયાર છુ.
એ પછી તરત શુરક્ષિત પણ સાધુ થયા. માએ કહેલું ખરાખર કયુ. કેટલેક સમય પસાર થઈ ગયા. એક વખત શુરક્ષિતે મોટા ભાઈને કહ્યું ~ ‘ તમે તેા અહીંના અહી રહેા છે તેા હવે મા પાસે તે ચાલા! હવે જગતપૂજ્ય બનેલા આયરક્ષિત આચાય, ગુરુની રજા લઈ, સાધુના પરિવાર સાથે ચાલ્યા. આજે માતા મહાત્સવપૂર્વક સામે લેવા આવે છે. માતાને આજે મહાત્સવના દિવસ છે. દીકરા દૃષ્ટિવાદ ભણીને આવે છે, માને મહેાત્સવ કેમ ન હોય ? આજે પણ આખુ નગર, રાજા સુદ્ધાં સામે લેવા જાય છે. મા, આય રક્ષિતના ખાપને પણ સાથે લે છે. ખાપને તા હજી ખખર જ નથી કે આરક્ષિત કયા રૂપે આવે છે! જ્યાં નજરે જોયા ત્યાં ખાપને આંચકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org