________________
શ્રી જિનાગમમાં દીક્ષાની નોબત
કે
ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં દીક્ષા કાંઈ છૂપી ચીજ નથી. ભાવથી દીક્ષા પામ્યા વિના કોઈ મુક્તિએ ગયું નથી, જતું નથી અને જશે પણ નહિ. અનાદિકાળથી અનંતકાળ સુધી સદેવ દીક્ષા જ દીક્ષા છે. કદાચ કોઈ ગુરુકમ દીક્ષાને ઢાંકવા માગે તે ય નહિ ઢકાય. છાબડે સૂર્ય પર ઢંકાય તે શ્રી જિનાગમમાં દીક્ષા ઢંકાય. શ્રી જિનાગમમાં દીક્ષાની નેબત વાગે છે. દીક્ષાથી જ તમામ શાસ્ત્ર ભર્યા છે. છખંડમાં માલિક ચક્રવર્તીઓ પણ મુકુટ ઉતારી ચાલી નીકળ્યા, તે આ દીક્ષા માટે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org