________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના
શ્લોક :
ममात्मचरिते चैतत्कथ्यमाने परिस्फुटम् ।
त्रयं संपद्यते तेन, न युक्तं तस्य कीर्तनम् ।।४।। શ્લોકાર્ય :પોતાનું ચરિત્ર કહેવાય છતે મને આ ત્રણે પણ પરિફુટ પ્રાપ્ત થાય છે. તેથી તેનું કીર્તન યુક્ત નથી. ll૪ll શ્લોક :
तातेनाऽभिहितम्एवं निगदता नाथ! वर्धितं कौतुकं त्वया ।
कर्तव्योऽतः प्रसादो मे, निवेद्यं चरितं निजम् ।।५।। શ્લોકાર્ય :પિતા વડે કહેવાયું – આ પ્રમાણે કહેતા એવા તમારા વડે હે નાથ ! મારું કૌતુક વધારાયું. આથી મારા ઉપર પ્રસાદ કરવો જોઈએ. પોતાનું ચરિત્ર નિવેદન કરો. પા. શ્લોક :
ततो विज्ञाय निर्बन्धं, मध्यस्थेनाऽन्तरात्मना ।
प्रबोधकारणं ज्ञात्वा, सूरिरित्थमवोचत ।।६।। શ્લોકાર્ચ -
ત્યારપછી આગ્રહને જાણીનેરાજાના આગ્રહને જાણીને, મધ્યસ્થ એવા અંતરાત્માથી પોતાના ચરિત્રના કથનમાં પોતાના ચિત્તમાં તે તે ભાવો ન થાય પરંતુ મધ્યસ્થ ભાવ જ વર્તે એવા અંતરાત્માથી, પ્રબોધનું કારણ જાણીનેરાજાના બોધનું કારણ જાણીને, સૂરિએ આ પ્રમાણે કરવું. llll શ્લોક :
કુત
अनादिनिधनं लोके, नानावृत्तान्तसङ्कुलम् ।
विद्यते भूतलं नाम, नगरं सुमनोहरम् ।।७।। શ્લોકાર્ચ -
શું કહ્યું, તે “'થી બતાવે છે. લોકમાં અનાદિ નિધન=આદિઅંતરહિત, જુદા જુદા વૃત્તાંતથી યુક્ત ભૂતલ નામનું સુમનોહર નગર વિધમાન છે. ll