________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
इष्टैर्वियुक्ता ये लोका, निमग्नाश्च महापदि । અનિષ્ટ: સંપ્રવુત્તાશ્વ, તસ્ય સ્વર્વશર્તિનઃ ।।૪૦૬।।
શ્લોકાર્થ :
ઈષ્ટથી વિયોગ પામેલા જે લોકો મોટી આપત્તિમાં મગ્ન થયા અને અનિષ્ટથી સંયોગને પામેલા તેના વશવર્તી થાય છે=શોકના વશવર્તી થાય છે. II૪૦૬||
શ્લોક ઃ
न लक्षयन्ति ते मूढा, यथेष रिपुरुच्चकैः ।
अस्यादेशेन मुञ्चन्ति, आराटीः केवलं जडाः ।।४०७।।
શ્લોકાર્થ :
તે મૂઢો જાણતા નથી જે પ્રમાણે આ શત્રુ છે, આના આદેશથી કેવલ જડ એવા તેઓ મોટી બૂમો પાડે છે. II૪૦૭||
શ્લોક ઃ
एष शोकः किलास्माकं दुःखत्राणं करिष्यति ।
अयं तु वर्धयत्येव, तेषां दुःखं निषेवितः ।।४०८।।
૨૯૫
શ્લોકાર્થ :
આ શોક ખરેખર અમારા દુઃખનું ત્રાણ=રક્ષણ, કરશે. વળી સેવન કરાયેલો આ=શોક, તેઓના દુઃખને વધારે જ છે. II૪૦૮।।
શ્લોક ઃ
न साधयन्ति ते स्वार्थं, धर्माद् भ्रश्यन्ति मानवाः ।
प्राणैरपि वियुज्यन्ते, मूर्च्छासंमीलितेक्षणाः । । ४०९।।
શ્લોકાર્થ :
તેઓ સ્વાર્થને સાધતા નથી. માનવો ધર્મથી ભ્રંશ પામે છે. મૂર્છાથી સંમીલિત દૃષ્ટિવાળા પ્રાણોથી પણ મુકાય છે. II૪૦૯૫
શ્લોક ઃ
ताडनं शिरसोऽत्यर्थं, लुञ्चनं कचसन्ततेः ।
कुट्टनं वक्षसो भूमौ, लोठनं गाढविक्लवम् ।।४१० ।।