________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
तौ सर्वज्ञागमाभ्यासवासनावासितात्मनाम् । અપ્રમાપરાળાં ચ, નૈવ તેમાં વર્થજો ।।દ્દરૂદ્દ।। યુમ્નમ્ ।।
શ્લોકાર્થ :
જે બે પણ આ જ્ઞાનસંવરણ રાજા અને દર્શનાવરણ રાજા પૂર્વમાં જગતશત્રુ મારા વડે વર્ણન કરાયા. સર્વજ્ઞ આગમના અભ્યાસની વાસનાથી વાસિત એવા અને અપ્રમાદપર એવા તેઓને તે બંને પણ કદર્થના કરનારા નથી જ. ||૬૩૫-૬૩૬||
શ્લોક ઃ
योऽप्यन्तरायनामायं, राजा पर्यन्तसंस्थितः ।
दानादिविघ्नहेतुस्ते, मया पूर्वं निवेदितः । । ६३७ ।।
निराशानां निरीहानां, दायिनां वीर्यशालिनाम् ।
તેષાં ભદ્ર! મનુષ્યાળાં, સોડપિ હ્રિ િરિસ્થતિ? ।।દ્દરૂ૮।। યુમમ્ ।।
૩૫૧
શ્લોકાર્થ :
જે વળી અંતરાય નામનો આ રાજા છેલ્લે રહેલો દાનાદિ વિઘ્નનો હેતુ તને મારા વડે પૂર્વમાં નિવેદિત કરાયો.
નિરાશાવાળા=ઈચ્છા વગરના, નિરીહી, દાયી=દાન દેવાના સ્વભાવવાળા, વીર્યશાલી એવા મનુષ્યોને તે પણ હે ભદ્ર ! શું કરે ? અર્થાત્ કંઈ કરે નહીં. ||૬૩૭-૬૩૮।।
શ્લોક ઃ
अन्येऽपि ये भटा दुष्टा, या नार्यो ये च डिम्भकाः । ચિત્ર બને તેઽત્તિ, ન તેષાં મદ્ર! વાધળા: ।।૬°।।
શ્લોકાર્થ :
અન્ય પણ જે દુષ્ટ ભટ્ટો, જે નારીઓ અને જે કોઈ બાળકો આ બલમાં છે તે પણ તેઓને= ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓને, હે ભદ્ર ! બાધક નથી. II૬૩૯||
શ્લોક ઃ
एते तु भूपाश्चत्वारः, सप्तानां मध्यवर्त्तिनः ।
તેષાં મો: સુન્દરાબ્વેવ, સર્વાર્થાનિ વંતે ।।૬૪૦ના
શ્લોકાર્થ :
વળી, સાત રાજાના મધ્યવર્તી આ ચાર રાજાઓ પ્રકર્ષ ! તેઓનાં=ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓનાં, સુંદર જ સર્વ કાર્યો કરે છે. II૬૪૦।।