Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 366
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ तौ सर्वज्ञागमाभ्यासवासनावासितात्मनाम् । અપ્રમાપરાળાં ચ, નૈવ તેમાં વર્થજો ।।દ્દરૂદ્દ।। યુમ્નમ્ ।। શ્લોકાર્થ : જે બે પણ આ જ્ઞાનસંવરણ રાજા અને દર્શનાવરણ રાજા પૂર્વમાં જગતશત્રુ મારા વડે વર્ણન કરાયા. સર્વજ્ઞ આગમના અભ્યાસની વાસનાથી વાસિત એવા અને અપ્રમાદપર એવા તેઓને તે બંને પણ કદર્થના કરનારા નથી જ. ||૬૩૫-૬૩૬|| શ્લોક ઃ योऽप्यन्तरायनामायं, राजा पर्यन्तसंस्थितः । दानादिविघ्नहेतुस्ते, मया पूर्वं निवेदितः । । ६३७ ।। निराशानां निरीहानां, दायिनां वीर्यशालिनाम् । તેષાં ભદ્ર! મનુષ્યાળાં, સોડપિ હ્રિ િરિસ્થતિ? ।।દ્દરૂ૮।। યુમમ્ ।। ૩૫૧ શ્લોકાર્થ : જે વળી અંતરાય નામનો આ રાજા છેલ્લે રહેલો દાનાદિ વિઘ્નનો હેતુ તને મારા વડે પૂર્વમાં નિવેદિત કરાયો. નિરાશાવાળા=ઈચ્છા વગરના, નિરીહી, દાયી=દાન દેવાના સ્વભાવવાળા, વીર્યશાલી એવા મનુષ્યોને તે પણ હે ભદ્ર ! શું કરે ? અર્થાત્ કંઈ કરે નહીં. ||૬૩૭-૬૩૮।। શ્લોક ઃ अन्येऽपि ये भटा दुष्टा, या नार्यो ये च डिम्भकाः । ચિત્ર બને તેઽત્તિ, ન તેષાં મદ્ર! વાધળા: ।।૬°।। શ્લોકાર્થ : અન્ય પણ જે દુષ્ટ ભટ્ટો, જે નારીઓ અને જે કોઈ બાળકો આ બલમાં છે તે પણ તેઓને= ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓને, હે ભદ્ર ! બાધક નથી. II૬૩૯|| શ્લોક ઃ एते तु भूपाश्चत्वारः, सप्तानां मध्यवर्त्तिनः । તેષાં મો: સુન્દરાબ્વેવ, સર્વાર્થાનિ વંતે ।।૬૪૦ના શ્લોકાર્થ : વળી, સાત રાજાના મધ્યવર્તી આ ચાર રાજાઓ પ્રકર્ષ ! તેઓનાં=ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓનાં, સુંદર જ સર્વ કાર્યો કરે છે. II૬૪૦।।

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382