________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ -
જે વળી આ ગૃહિણી વીર્યશાલી કુદૃષ્ટિ પૂર્વમાં વર્ણન કરાઈ તે પણ તેમના વીર્યના કારણે દૂરથી ભાગે છે. II૫૯૧]
શ્લોક ઃ
ये पुनर्भावयन्त्येवं, मध्यस्थेनाऽन्तरात्मना ।
शरीरचित्तयो रूपं, योषितां परमार्थतः । । ५९२ ।।
શ્લોકાર્થ :
જેઓ વળી મધ્યસ્થ અંતરાત્માથી સ્ત્રીઓના શરીરનું અને ચિત્તનું રૂપ પરમાર્થથી આ રીતે ભાવન કરે છે=આગળમાં બતાવે છે એ રીતે ભાવન કરે છે. II૫૯૨૪
શ્લોક ઃ
યદ્યુત
सितासिते विशाले ते, ताम्रराजिवराजिनी ।
जीव ! चिन्तय निर्मिथ्यमक्षिणी मांसगोलकौ ।। ५९३ ।।
૩૪૧
શ્લોકાર્થ :
શું ભાવન કરે છે ? તે ‘વદ્યુત’થી બતાવે છે રક્તકમળ જેવી શોભતી કાળી-સફેદ એવી વિશાલ તે સ્ત્રીઓની બે આંખો નિશ્ચિત માંસના ગોળા છે. હે જીવ ! તું વિચાર કર. ૫૯૩]I
શ્લોક ઃ
सुमांसको सुसंस्थानो, सुश्रिष्टौ वक्त्रभूषणौ ।
તત્વમાનવિમો વર્ગો, જો યો તે મનોહરો ।।૪।।
શ્લોકાર્થ ઃ
સુમાંસવાળા, સુસંસ્થાનવાળા, સારી રીતે વળગી રહેલા, મુખના ભૂષણ જેવા, લટકતા આ વધુ કાન જે તને મનોહર છે. II૫૯૪]]
શ્લોક ઃ
यावेतावुल्लसद्दीप्ती, भवतश्चित्तरञ्जक ।
ततचर्मावृतं स्थूलमस्थिमात्रं कपोलकौ । । ५९५ ।।