Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 363
________________ ૩૪. શ્લોક ઃ શ્લોકાર્થ : तथाहि यैस्तत्त्वतो विनिर्णीता, शरीराशुचिरूपता । जलशौचाग्रहस्तेषां नात्यन्तं मनसः प्रियः ।।६२३ ।। - તે આ પ્રમાણે જલ-શૌચનો આગ્રહ અત્યંત પ્રિય નથી. II૬૨૩]I શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ - જેઓ વડે તત્ત્વથી શરીરની અશુચિરૂપતા નિર્ણય કરાઈ, તેઓના મનને यदेव चेतसः शुद्धेः, सम्पादकमनिन्दितम् । તદેવ શોષ વિજ્ઞેયં, યત તનુવાદ્ભુતમ્ ।।૬૨૪।। શ્લોકાર્થ : ચિત્તની શુદ્ધિનું સંપાદક જે જ અનિંદિત શૌચ છે તે જ શૌય જાણવું. જે કારણથી આ કહેવાયું છે. II૬૨૪] શ્લોક ઃ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं तु पञ्चमम् ।। ६२५ ।। શ્લોકાર્થ ઃ સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઇન્દ્રિયનો નિગ્રહ શૌય છે. સર્વ જીવોની દયા શૌય છે. વળી, પાંચમું જલ શૌચ છે. II૬૨૫ શ્લોક ઃ एवं च स्थिते कार्यं जलैर्न नोऽकार्यं, किं तु तत्कार्यमीदृशम् । વિધીયમાન યચ્છોષ, ભૂતાનાં નોપઘાતમ્ ।।૬૨૬।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે સ્થિત હોતે છતે જલથી કાર્ય નથી, અકાર્ય નથી, પરંતુ આવા પ્રકારનું કરાતું જે શૌચ ભૂતોનું ઉપઘાતક નથી તે કરવું જોઈએ. II૬૨૬ાા

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382