Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અપ્રમાદીઓની મોહ આદિ નાશ કરનારી ભાવનાઓ
શ્લોકાર્ચ -
જે કારણથી જેઓ ઘીર, શ્રદ્ધાસંશુદ્ધ બુદ્ધિવાળા છે તેઓ નિર્મલ માનસવાળા સતત આ પ્રમાણે જગતનું સ્વરૂપ ભાવન કરે છે. ll૧૭૪ll શ્લોક :
થ?अनादिनिधनो घोरो, दुस्तरोऽयं भवोदधिः ।
राधावेधोपमा लोके, दुर्लभा च मनुष्यता ।।५७५ ।। બ્લોકાર્ધ :
કેવી રીતે ભાવન કરે છે? એથી કહે છે – અનાદિ નિધન=અનાદિ અનંત, ઘોર, દુખેથી કરી શકાય એવો આ ભવરૂપી સમુદ્ર છે. લોકમાં રાધાવેધની ઉપમાવાળી મનુષ્યતા દુર્લભ છે. પ૭પી. શ્લોક :
मूलं हि सर्वकार्याणामाशापाशनिबन्धनम् ।
जलबुबुदसंकाशं, दृष्टनष्टं च जीवितम् ।।५७६।। શ્લોકાર્ચ -
સર્વ કાર્યોનું મૂલ, આશારૂપી પાશોનું કારણ જલના બુલ્ક જેવું પાણીના પરપોટા જેવું, દષ્ટ નષ્ટ જીવિત છે=થોડીવાર દેખાય છે અને નાશ પામે એવું જીવિત છે. પ૭૬ll શ્લોક :
बीभत्समशुचेः पूर्णं, कर्मजं भिन्नमात्मनः ।
गम्यं रोगपिशाचानां, शरीरं क्षणभङ्गुरम् ।।५७७।। શ્લોકાર્ય :
બીભત્સ, અશુચિથી પૂર્ણ, કર્મથી થનારું, આત્માથી ભિન્ન, રોગરૂપી પિશાયોને ગમ્ય ક્ષણભંગુર શરીર છે. પછી
શ્લોક :
यौवनं च मनुष्याणां, सन्ध्यारक्ताभ्रविभ्रमम् । चण्डवातेरिताम्भोदमालारूपाश्च सम्पदः ।।५७८।।

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382