Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 351
________________ ૩૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : जरा जर्जरयत्येव, देहं सर्वशरीरिणाम् । दलयत्येव भूतानि, भीमो मृत्युमहीधरः ।।५८३।। શ્લોકાર્ચ - જરા સર્વ જીવોના દેહને જર્જરિત કરે જ છે. ભયંકર મૃત્યરૂપી મહીધર જીવોને દળે જ છે. પટall શ્લોક : ततश्चतेषामेवंविधानेकभावनाभ्यासलासिनाम् । निधूततमसां पुंसां, निर्मलीभूतचेतसाम् ।।५८४ ।। भद्र! नैष महीपालो, महामोहः सभार्यकः । जायते बाधको नापि, सवधूकाविमौ सुतौ ।।५८५।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને તેથી–વિવેકી પુરુષો પૂર્વમાં કહ્યું એ પ્રકારે ભાવન કરે છે તેથી, આવા પ્રકારના ભાવનાના અભ્યાસથી વાસિત નિર્દૂત તમવાળા, નિર્મલીભૂત ચિત્તવાળા તે પુરુષોને હે ભદ્ર ! પ્રકર્ષ ! આ મહીપાલ ભાર્યાયુક્ત એવો મહામોહ બાધક થતો નથી અને સવધૂ એવા આ બે પુત્રો=મહામોહના રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર બે પુત્રો, બાધક થતા નથી. પ૮૪-૫૮૫l શ્લોક : अन्यच्चन शोको नारतिस्तेषां, न भयो नापि शेषकाः । दुष्टाभिसन्धिप्रमुखा, नूनं बाधाविधायकाः ।।५८६।। नामूनि डिम्भरूपाणि, न चान्ये भद्र! तादृशाः । यैरेवं भावनाशस्त्रैः, पिता पुत्रा अमी जिताः ।।५८७।। युग्मम् ।। શ્લોકાર્ધ : અને બીજું, તેઓને શોક નથી. અરતિ નથી. ભય નથી. વળી દુષ્ટઅભિસંધિ પ્રમુખ શેષ બાધાવિધાયક નથી. આ ડિમમરૂપો બાધા કરનારા નથી. હે ભદ્ર ! અન્ય તેવા પ્રકારના નથી, જેઓ વડે આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભાવનારૂપી શસ્ત્રો વડે આ પિતા પુત્રાદિ જિતાયા છે મહામોહરૂપી પિતા અને રાગ-દ્વેષરૂપી પુત્રો જિતાયા છે. પ૮૬-૫૮૭ll

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382