________________
૩૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
जरा जर्जरयत्येव, देहं सर्वशरीरिणाम् ।
दलयत्येव भूतानि, भीमो मृत्युमहीधरः ।।५८३।। શ્લોકાર્ચ -
જરા સર્વ જીવોના દેહને જર્જરિત કરે જ છે. ભયંકર મૃત્યરૂપી મહીધર જીવોને દળે જ છે. પટall શ્લોક :
ततश्चतेषामेवंविधानेकभावनाभ्यासलासिनाम् । निधूततमसां पुंसां, निर्मलीभूतचेतसाम् ।।५८४ ।। भद्र! नैष महीपालो, महामोहः सभार्यकः ।
जायते बाधको नापि, सवधूकाविमौ सुतौ ।।५८५।। युग्मम् ।। શ્લોકાર્ચ -
અને તેથી–વિવેકી પુરુષો પૂર્વમાં કહ્યું એ પ્રકારે ભાવન કરે છે તેથી, આવા પ્રકારના ભાવનાના અભ્યાસથી વાસિત નિર્દૂત તમવાળા, નિર્મલીભૂત ચિત્તવાળા તે પુરુષોને હે ભદ્ર ! પ્રકર્ષ ! આ મહીપાલ ભાર્યાયુક્ત એવો મહામોહ બાધક થતો નથી અને સવધૂ એવા આ બે પુત્રો=મહામોહના રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર બે પુત્રો, બાધક થતા નથી. પ૮૪-૫૮૫l શ્લોક :
अन्यच्चन शोको नारतिस्तेषां, न भयो नापि शेषकाः । दुष्टाभिसन्धिप्रमुखा, नूनं बाधाविधायकाः ।।५८६।। नामूनि डिम्भरूपाणि, न चान्ये भद्र! तादृशाः ।
यैरेवं भावनाशस्त्रैः, पिता पुत्रा अमी जिताः ।।५८७।। युग्मम् ।। શ્લોકાર્ધ :
અને બીજું, તેઓને શોક નથી. અરતિ નથી. ભય નથી. વળી દુષ્ટઅભિસંધિ પ્રમુખ શેષ બાધાવિધાયક નથી. આ ડિમમરૂપો બાધા કરનારા નથી. હે ભદ્ર ! અન્ય તેવા પ્રકારના નથી, જેઓ વડે આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભાવનારૂપી શસ્ત્રો વડે આ પિતા પુત્રાદિ જિતાયા છે મહામોહરૂપી પિતા અને રાગ-દ્વેષરૂપી પુત્રો જિતાયા છે. પ૮૬-૫૮૭ll