Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 347
________________ ૩૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : आद्यो राजा द्वितीयश्च, यश्च पर्यन्तभूपतिः । दुःखदा एव सर्वेषां, त्रयोऽप्येते तु देहिनाम् ।।५६६।। શ્લોકાર્ચ - આઘા રાજા અને બીજો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, અને જે પર્યતવર્તી રાજા=અંતરાય, ત્રણે પણ આ સર્વ જીવોને દુઃખને દેનારા જ છે. પછી શ્લોક : ततः सपरिवारेण महामोहमहीभुजा । एतैश्च हृतसाराणां, तेषां किं नाम जीवितम् ? ।।५६७।। શ્લોકાર્ચ - તેથી પરિવાર સહિત મહામોહરાજા વડે અને આમના વડે=આ ત્રણ રાજાઓ વડે, હરણ કર્યું છે સાર જેમનું એવા જીવોનું શું જીવિત છે? અર્થાત્ જીવિત નથી. આપણા अप्रमत्तजने महामोहादीनामप्रभावः શ્લોક : एवं च स्थितेकिं विद्यन्ते जनाः केचिद् बहिरङ्गेषु देहिषु? । अमीभिर्न कदर्थ्यन्ते, ये चतुर्भिररातिभिः ।।५६८।। અપ્રમત્તજનમાં મહામોહ આદિનો અપ્રભાવ શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે – બહિરંગ જીવોમાં કેટલાક લોકો શું વિદ્યમાન છે જેઓ આ ચાર રાજાઓથી કદર્થના કરાતા નથી ? II૫૬૮II શ્લોક : किं वा न संभवन्त्येव, तादृशा माम! देहिनः । येऽमीषां निजवीर्येण, प्रतापक्षतिकारिणः ।।५६९।। શ્લોકાર્ચ - અથવા હે મામા ! શું તેવા સંસારી જીવો સંભવતા નથી જ જેઓ નિજવીર્યથી આમના=મહામોહ આદિના, પ્રતાપની ક્ષતિને કરનારા હોય ? પિ૯ll

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382