________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
अत्रैव वर्तमानोऽयं, बहिःस्थं सकलं जनम् ।
करोत्यन्धं स्ववीर्येण, ज्ञानोद्योतविवर्जितम् ।।५०४।।
શ્લોકાર્થ :
અહીં જ રહેલો એવો આ=જીવમાં જ વર્તમાન એવો આ જ્ઞાનાવરણરૂપ રાજા, બહિર્સ્ટ સકલ લોકને સ્વવીર્યથી જ્ઞાનઉદ્યોતથી રહિત એવો અંધ કરે છે. ૫૦૪
શ્લોક ઃ
ચિ
सान्द्राज्ञानान्धकारेण, यतो मोहयते जनम् ।
ततोऽयं शिष्टलोकेन, मोह इत्यपि कीर्तितः । । ५०५ ।।
૩૧૯
શ્લોકાર્થ ઃ
વળી ગાઢ અજ્ઞાનના અંધકારથી, જનને જે કારણથી મોહ પમાડે છે=જ્ઞાનસંવરણ નામનો રાજા મોહ ઉત્પન્ન કરે છે, તે કારણથી શિષ્ટલોક વડે આ=જ્ઞાનસંવરણ રાજા, મોહ એ પ્રમાણે પણ કહેવાયો છે. II૫૦૫II
શ્લોક ઃ
यस्त्वेष नवभिर्युक्तो मानुषैः प्रविभाव्यते ।
दर्शनावरणो नाम, विख्यातः स महीतले ।।५०६ ।।
શ્લોકાર્થ ઃ
જે વળી આ નવ માણસોથી યુક્ત દેખાય છે તે મહીતલમાં દર્શનાવરણ નામવાળો વિખ્યાત છે. II૫૦૬II
શ્લોક ઃ
दृश्यन्ते पञ्च या नार्यस्ताः स्ववीर्येण सुन्दराः ।
करोत्येष जगत्सर्वं, घूर्णमानमतिक्रियम् ।।५०७।।
શ્લોકાર્થ ઃ
જે પાંચ નારીઓ=નિદ્રાદિરૂપ જે પાંચ નારીઓ, દેખાય છે તે સ્વવીર્યથી સુંદર છે. આ=દર્શનાવરણ રાજા, સર્વ જગતને મૂર્છા પામતું અને ક્રિયા રહિત કરે છે. II૫૦૭II