________________
૩૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
અને બીજુ, દ્વેષગજેન્દ્રના સર્વ પણ આ સેવક રાજાઓ દુષ્ટાભિસંધિ વગેરે સર્વ રાજાઓ, મહામોહરાજાને ઈષ્ટ છે, રાગકેસરીને માન્ય છે. Imલ્પા શ્લોક :
अनेन मन्त्रिणाऽऽदिष्टा, राज्यकार्येषु सर्वदा ।
एते भद्र! प्रवर्तन्ते, निवर्तन्ते च नान्यथा ।।४९६।। શ્લોકાર્ધ :
હે ભદ્ર ! આ મંત્રી દ્વારા સર્વદા રાજકાર્યોમાં આદેશ કરાયેલા આ દુષ્ટઅભિસંધિ આદિ રાજાઓ, પ્રવૃત્તિ કરે છે, અને નિવર્તન પામે છે, અન્યથા નહીં મંત્રીના આદેશ વગર પ્રવર્તતા નથી અને નિવર્તન પામતા નથી. ll૪૯૬l. શ્લોક :
ये केचिद् बाह्यलोकानां, क्षुद्रोपद्रवकारिणः ।
अन्तरङ्गा महीपालास्तेऽमीषां मध्यवर्तिनः ।।४९७।। શ્લોકાર્ય :
બાહ્ય લોકોને ક્ષદ્ર ઉપદ્રવોને કરનારા જે કોઈ અંતરંગ રાજાઓ છે તેઓ આમના મધ્યવર્તી છે=દુષ્ટાભિસંધિ વગેરે મહીપાલોના મધ્યવર્તી છે. ll૪૯૭ી. શ્લોક :
नार्यो डिम्भाश्च ये केचिदन्येऽप्येवंविधा जने ।
अमीषां मध्यगाः सर्वे, द्रष्टव्यास्ते महीभुजाम् ।।४९८ ।। શ્લોકાર્ય :
નારીઓ અને બાળકો લોકમાં જે કોઈ અન્ય આવા પ્રકારના છે, તે સર્વ આ રાજાઓની મધ્યમાં રહેલા જાણવા. ll૪૯૮ll શ્લોક :
तदेते परिमातीता, निवेद्यन्तां कथं मया? ।
संक्षेपतः समाख्याताः, स्वाङ्गभूताः पदातयः ।।४९९ ।। શ્લોકાર્ય :તે આ પ્રમાણથી અતીત છે=આ રાજાઓમાં રહેલા અન્ય બાળકો અને નારીઓ પ્રમાણથી