Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 329
________________ ૩૧૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ निपुणो नीतिमार्गेषु, गाढं निर्व्याजपौरुषः । भेदकः परचित्तानामुपायकरणे पटुः ।।४८३।। विदिताऽशेषवृत्तान्तः, सन्धिविग्रहकारकः । વિલ્પવદુતો નોળ, સચિવો નાસ્યમૂર્દેશઃ ૫૪૮૪૫૫ યુમમ્ ।। શ્લોકાર્ચઃ નીતિમાર્ગોમાં નિપુણ, ગાઢ નિર્વ્યાજ પૌરુષવાળો=રાજાના કાર્યને કરવામાં ગાઢ પ્રામાણિક પૌરુષવાળો, પરચિત્તોનો ભેદક, ઉપાયના કરણમાં પટુ, જાણ્યો છે અશેષ વૃત્તાંત જેણે એવો, સંધિ અને વિગ્રહનો ફારક, વિકલ્પ બહુલવાળો લોકમાં આના જેવો=વિષયાભિલાષ જેવો, મંત્રી નથી. ||૪૮૩-૪૮૪]] શ્લોક ઃ : किं चात्र बहुनोक्तेन ? तावदेते नरेश्वराः । यावदेष महामन्त्री, तन्त्रको राज्यसंहतेः । ।४८५ ।। શ્લોકાર્થ અને આમાં વધારે કહેવાથી શું ? ત્યાં સુધી જ આ રાજાઓ છે જ્યાં સુધી આ મહામંત્રી રાજ્ય વ્યવસ્થાનો તંત્રક છે=નિયામક છે. II૪૮૫]] શ્લોક ઃ ततः सहर्षः प्रकर्षोऽब्रवीत् - साधु माम! साधु, सुन्दरं निर्णीतं मामेन, न तिलतुषत्रिभागमात्रयाऽपि चलतीदं, एवंविध एवायं विषयाभिलाषो महामन्त्री, नास्त्यत्र सन्देहः, तथाहि आकारदर्शनादेव, ते गुणा मम मानसे । आदावेव समारूढा, येऽस्य संवर्णितास्त्वया ।।४८६ ।। શ્લોકાર્થ ઃ તેથી સહર્ષ પ્રકર્ષ બોલ્યો – સુંદર મામા, સુંદર ! મામા વડે સુંદર નિર્ણય કરાયો. તલના ત્રીજા ભાગ માત્રથી પણ આ ચલાયમાન થતું નથી=તમારું કથન વિપરીત થતું નથી, આવા પ્રકારનો જ આ વિષયાભિલાષ મહામંત્રી છે એમાં સંદેહ નથી. તે આ પ્રમાણે – તારા વડે આના=વિષયાભિલાષના, જે ગુણો વર્ણન કરાયા, તે ગુણો આકારના દર્શનથી જ આદિમાં જ મારા માનસમાં આરૂઢ થયા. ॥૪૮૬ાર

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382