________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તે આ=હમણાં વર્ણન કર્યું તે આ, હે ચારુસર્વાંગી એવી અગૃહીતસંકેતા ! ચિત્તવિક્ષેપમંડપમાં જીવની તૃષ્ણા નામની સુર્વેદિકા અત્યંત વિલાસ પામે છે. II૯૧II
विपर्यासमहिमा
શ્લોક ઃ
यत्पुनश्चिन्तयत्येवं तदा वेल्लहलः किल ।
वाताक्रान्तं शरीरं मे, ततोऽभूद्वमनं मम ।। ९२ । ।
વિપર્યાસનો મહિમા
શ્લોકાર્થ ઃ
જે વળી ત્યારે વેલ્લહલ આ પ્રમાણે વિચારે છે=વમન થાય છે ત્યારે આ પ્રમાણે વિચારે છે, વાતથી આક્રાંત મારું શરીર છે. તેથી મને વમન થયું. II૯૨II
શ્લોક ઃ
एतच्च रिक्तकोष्ठत्वाद्वायुनाऽभिभविष्यते ।
अतः संप्रीणयामीद, भुजे भूयोऽपि भोजनम् ।। ९३ ।।
શ્લોકાર્થ ઃ
અને આ ખાલી પેટ હોવાથી વાયુ દ્વારા અભિભવ કરશે. આથી હું આને=વાયુને શમન કરું. ભોજન ફરી પણ ખાઉં. II3II
શ્લોક ઃ
जीवोsपि चिन्तयत्येव तदिदं तारवीक्षणे ! । पापज्वरवशादुच्चैर्नष्टे विभवसञ्चये ।।९४।।
શ્લોકાર્થ ઃ
હે તારવીક્ષણ એવી અગૃહીતસંકેતા ! જીવ પણ તે કારણથી આ પ્રમાણે વિચારે છે. પાપના જ્વરના વશથી અત્યંત વૈભવસંચય નષ્ટ થયે છતે II૯૪]]
શ્લોક ઃ
मृतेषु च कलत्रेषु, पुत्रेषु स्वजनेषु च । अन्येषु च विनष्टेषु, चित्ताबन्धेषु मन्यते । । ९५ ।।