________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેઓ મોહથી સ્વયં નાશ પામેલા કૃત ઉધમવાળા એવા તેઓ બીજા જીવોને પણ હિતથી નાશ કરાવે છે, આથી જાણતા પુરુષે વર્જન કરવા જોઈએ=આવા ઉપદેશકોનો ત્યાગ કરવો જોઈએ. ૧૨૨।। શ્લોક ઃ
શ્લોકાર્થ :
तथाहि
यो भोगरहितो मोक्षो, वञ्चनं तदुदाहृतम् ।
तदर्थं कस्त्यजेद् दृष्टमिदं भोगसुखामृतम् ? ।। १२३ ।।
તે આ પ્રમાણે
એવા આ ભોગના સુખરૂપ અમૃતનો ત્યાગ કોણ કરે ? ||૧૨૩||
શ્લોક ઃ
:
-
જે ભોગ રહિત મોક્ષ છે તે વંચન કહેવાયું છે. તેના માટે=તે મોક્ષ માટે, દૃષ્ટ
एवंविधविकल्पैश्च, गुरुवाक्यपराङ्मुखः । अभूतगुणसङ्घातं तेषु भोगेषु मन्यते । । १२४ ।
શ્લોકાર્થ
અને આવા પ્રકારના વિકલ્પો દ્વારા ગુરુના વાક્યથી પરાભુખ એવો તે જીવ તે ભોગોમાં અભૂત ગુણના સમૂહને માને છે=જે ગુણો તેના નથી તેવા ગુણના સમૂહને માને છે. ૧૨૪
શ્લોક ઃ
૨૨૩
થમ્?
स्थिरा ममैते शुद्धाश्च, सुखरूपाश्च तत्त्वतः । एतदात्मक एवाहमलमन्येन केनचित् । । १२५ ।।
શ્લોકાર્થ ઃ
કેવી રીતે ભોગોમાં અભૂત ગુણોના સમૂહને માને છે ? એથી કહે છે – મારા આ ભોગો સ્થિર છે અને શુદ્ધ છે અને તત્ત્વથી સુખરૂપ છે. આ સ્વરૂપ જ હું છું, અન્ય કોઈના વડે સર્યું. ૧૨૫।।
શ્લોક ઃ
आस्तामेष गृहीतेन, मोक्षेण प्रशमेन वा ।
अहं तु नेदृशैर्वाक्यैरात्मानं वञ्चयामि भोः ! ।। १२६ ।।